________________
૩૪૪
શાંતસુવાસ આસક્તિ ઓછી થાય તે પછી વિચાર આવશે કે આ બધ્ધાટો ક્યાં સુધી ચલાવ્યા કરવા છે ? આ રખડપાટાનું સ્વરૂપ ત્યા સુધી સમજવામાં ન આવ્યું ત્યાંથી તે ગમે તેમ ચલાવ્યું, પણ હજુયે એમ ને એમ ચલાવવું છે કે તે ફેરવે છે – એ આ ભાવનાને દુધ વિચાર છે જે ચક્રમને કટાળે આવ્યો હોય. ને નિગેદની સ્થિતિથી વાસ થયે દાય. અન ત મા બહારના કોઈએ જાયા કે ભગવ્યા કે સૂથા નવી એવા અનતા અપ્રસિદ્ધ ભા કર્યા છે એ વાત હદયમાં બેઠી હોય ને હવે કાઈક ચે. અને ચેતીને કાઈક એવું કરો કે જેથી તમારે માર્ગ બી અને માધ્યમમુખ થઈ જાય હજુ આટા માયા જ કરવા હોય તે તે સવાલ રહે જ નથી, બાકી દશા કરી હોય અથવા ફેરવવા ચર્ચા છે એમ લાગ્યું હોય તે અત્યારની હાયવરાળનો ઉ છેડે લાવે કર્મથી ઘેરાયેલા આત્માને પણ પુરપાથે શક્ય છે. એ અનત શક્તિનો ધણી છે અને ત્યારે તે જગે ત્યારે તે કર્મના ભુકડા કરી નાખે એવી અમોઘ શક્તિ સર્ગિક રીતે નામ ભલી છે એ વાત અદર બરાબર જામવી જોઈએ અને જમ્યા પછી નિબળા થઈ બેસી રહેવું ન જોઈએ. એ તે તજવી ત્યારે એક એક શુ તજવી?—આ ભાવ મનમાં હોય અને ચેતનજી ઉઠે ત્યારે એ મેળથી ભરેલો દેહ તે નથી કે સ્નાન પૂરું કરવાની રાહ જોતા નથી. એ ભડવીર છે, લકા પહોચવાની શક્તિથી સંપન્ન છે અને અને અને તે તેને ધણી છે એ જાગ્યો એટલે પુણયપ્રભાવ જાગે, એ ઊઠ્યો એટલે રસ્તો સાપડ્યો. એ ચાલ્યો એટલે વિકાસ. વિકાસને વિકાસ જ થાય માત્ર એની દોરવણી સમ્યગ પ્રકારની હોવી જોઈએ અને એનો પ્રયોગ ચગદેવ પર વિજય મેળવવાની ભાવનાથી થયેલો હોવો જોઈએ. આતરવૃત્તિએ ત્યારે એને સાચા અતરત્યાગ સૂઝશે ત્યારે આ આટા મારવા એને ગમશે નહિ એને પુદગાભાવ પર પ્રેમ થશે નહિ. એને કાચ કરવામાં હીણપત લાગશે એને સગુણોનું વ્યસન થશે અને એ વિષે સમજી જેટલાને બને તેટલાને સાથે લઈ બાધ્ય ત પ્રયાણ કરી જશે
આ રીતે લોકભાવના અતિ વિશાળ છે એના અંતરમાં સર્વ ભાવનાનો સમાવેશ કરી શકાય છે. એના અંતરમાં સૃષ્ટિકર્તુત્વની ચર્ચા શાંતભાવે થાય છે એનાં પાચ સમવાયી કાશે સમજાય, ન ધર્મ—દર્શન કર્મપ્રધાન છે કે પુરુષાર્થપ્રધાન છે એની વિવેચના થાય. પડ–દવ્યનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારાય અને વિશ્વવિશાળતા વિચારી માનસશૈર્યના પ્રસંગે એનાથી મેળવાય તો અધ્યાત્મશાતિમાં એનું પર્યાવસાન થાય. આ વિચારણા–ભાવના એ શાંતસુધારસપાન છે. એ અમૃત વિશ્વ છે, પણ મળે ત્યારે અપ્રતિમ આત્મત્કર્ષ દેનાર છે. એમાં અંતરઆત્મા પ્રસન્ન થઈ પ્રવેશે એ આપણી પ્રેણા, ઇચ્છા અને ભાવના હોય લોભાવના અનેક પ્રકારે ભાવવી શક્ય છે જે માગે પિતાનો વિકાસ થાય તે રીતે તેને ઉપયોગ કરવો સુધાપાન કરવાની આ તક બાબર લેવી અને લઈને સાધ્ય તરફ પ્રયાણ કરવું એવો શ્રી વિનયવિજય ઉપાધ્યાયને ઉપદેશ પિતાના આત્મા તરફ છે તે આપણે આપણુ ચેતનજી સમક્ષ ધરવો અને આદર્શ સ્પષ્ટ કરી પ્રગતિને માર્ગે ચડી જવું.
इति लोकस्वरूपभावना