________________
1
1 to 1
હશે એમ સહજ અનુમાન થાયછે એમાં કુલ ગાથા ૭ર છે. સરસ્વતીની સ્તુતિ કરીને એમાં સુધાંસ્વામીથી પટ્ટ પર પા વર્ણવી છે. પ્રથમ ઢાળમા સ્થૂલસદ્રે કામદેવના નાદ ઉતા) તેનુ વર્ણન ૧૨ ગાથામાં બહુ સુંદર કર્યું છે. દરેક આચાયની વિશિષ્ટતા અને તેમની કેટલીક કૃતિઓનાં નામા સાથે આપ્યા છે. પાતાના ગુરુ કીર્તિવિજયના ઉપાધ્યાય(વાચક)પદવીપ્રદાનના મહેાત્સવ સારા વણું બ્યા છે. હીરવિજયસૂરિએ ધર્મના મહિમા કેટલે ફેલાવ્યે તેનુ પણ સારુ વર્ણન કર્યું. છે. વિજયસેનસૂરિ પછી વિજયદેવસૂરિને એમણે યુગપ્રધાન અને ગૌતમાવતાર તરીકે વર્ણવ્યા છે (ગાથા ૬૫) એમના વિહાર, પ્રતિષ્ઠા વણ્વી પટ્ટસ્થાપના વિજયસિહસૂરિની કરી એમ બતાવ્યુ છે ( ગા. ૬૮) વિજયદેવની હયાતીમા વિજયસિહ સ્વગે ગયા એટલે પેાતાની પાર્ટી વિજયપ્રભની સ્થાપના ગચ્છનાયક તરીકે કરી. આમાં વિજયતિલકસૂરિ કે વિજયઆણુ દસૂરિ સંખ ́ધી કાંઈ પણ હકીકત આવતી નથી એ અસૂચક છે. છેવટે લખે છે કે – એ વીર જિનવર પટ્ટીપક મેાહજીવક ગણુધરા, કલ્યાણકારક દુખવિારક વરણુબ્યા જગિ જયકરા હીરવિજયસૂરિ સીસ સુદરકીર્તિવિજય ઉવઝાય એ, તસ સીસ ઇમ નિસદીસ ભાવે વિનય ગુરુ ગુણ ગાય એ. છર
આ કૃતિ મધ્યમ પ્રકારની છે, પણ ઐતિહાસિક નઝરે ઉપયેાગી છે. ‘ઇફ્ત' કૃતિ સાથે મેળ મેળવતા અને એમા આણુ દસૂરિની કઈ વાત નથી એ સર્વ વિચારતા એના સવત્ હું ૧૭૧૮ લગભગ ધારુ છું.
પાંચ સમવાય (કારણુ) સ્તવન(સજ્જનસન્મિત્ર, પૃ. ૩૨૪૩૨૯)
ઢાળ ૭. ગાથા કુલ ૫૮. એના કળશમા લખે છે કે
ઇમ ધર્મનાયક મુક્તિદાચક, વીર જિષ્ણુવર સ થુલ્યે!; સય 'સત્તર સવત વિત્ત લેાચન, વર્ષ હર્ષી શ્રી વિજયદેવ સુદિ પટધર, વિજયપ્રભુ
ધરી ઘણા, સુણી ૬ એ,
શ્રી કીર્તિવિજય શિષ્ય ઇણિપરે, વિનય કહે આણંદ એ. ૯
આ સ્તવનમાં કાળમતવાદી, સ્વભાવવાદી, ભાવી સમવાયવાદી, કમવાદી અને ઉદ્યમવાદીનાં મતગૈા વિસ્તારથી અતાવી પછી છઠ્ઠી ઢાળમા એ સર્વ જિનચરણે આવે છે, ત્યા છેવટને ફે સલા થાય છે કે—
એ પાચે સમુદાય મળ્યા વિણુ, કેાઈ કાજ ન સીઝે, અ'ગુલિયેાગે કરતણી પદ્મ, જે સૂઝે તે રીઝે
આ રીતે પાચે સમવાય કારણની જરૂર ખતાવી છે. આ ગ્રના સવત્ ૧૭૩૨મા થઈ છે. સવત્મા ૧૭ને અ ક સદી માટે છે, પછીના વહે એટલે ત્રણ અને લેાચન એટલે એ. અહીં ક્રમ ઉલટાવવાની જરૂર જણાતી નથી કદાચ એનેા સ વત્ ૧૭૨૩ પણ હાય, તેા જે વર્ષમાં