________________
ઉં, સકળચક્રૃત ખીરુ અશરણભાવના
(સાભળો મુનિ સયમાગી એ દેશી
ગગ ડાલહરો)
ા નિવ શસ્ત્ર કે। નિવ રાણ, મમ્તા કુણતે પ્રાણી રે, બ્રહ્મત્ત મતે નવ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે નવ ૧ માર્તાપતાદિક ટગમગ શ્વેતા, યમ લે જનને તાણી રે, મગ્રંથકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી ૐ નવિ ૨ હય ગય પય રથ ક્રેડે વીંટવા, રહે નિત રાણા ગય ૐ, બહુ ઉપાય તે ન કાજે, કશ્તા અશરણાયક વિ૦ ૩ મણુભીતિથી કદાપિ ો, જે પેમે પાયાલે રે, ગિરિદી વન અસુધિમા ૩ જાવે, તે ભી હરીએ કાળે રે કા નવિ૦ ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડયો, સેા મુખTM મહરિયો રે,
ૐ જગ ધર્મ વિના નવિ તગ્યિો, પાપી કે નવિ તગ્યિો કે નવિ॰ ૫
અશરણુ અનાથ હપ વન, શાતિનાથ જગ જાણેા ?, પાવા જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત વખાણે! રે કે નવ૦૬ મેનકુમાર વ ગજરારે, સસલે નારણે રાખ્યો રે,
વીર પામે જેણે ભવ-ભય કચગે, તપમયમ શુ નાખ્યો રે કે નવિ છ મત્સ્ય પરે રોગે તડકડતા, કૈાણે નવિ સુખ કરિયો રે, અગ્રણ્ અનાથ ભાવના ભગ્યિો, અનાથી મુનિ નિમરિયો ૐ । નવિ૦ ૮
૧ પાતાળમા ૨ પર્વતની ગુફામાં ૩ સમુદ્રમાં ૪ રાવણુ ૫ વનુ