SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શાંતાગ ને ! . મન વાપ વાર વિધિ સી બધી ચ સીંગ'બધી વચ્ચે મા' વિશેષ કામ તે છે મા પ્રાણી પેાતાની તન ઉપર કુશ ખેાઈ પ્રેમ છે, ગમાવવા રાજ્ય આ ઉપરાંત કીર્તિ કે પદીને અંગ માણિક વિધે છે અને તે ય રૂ૫ છે ત્યારે દુશ્મનાવટના આકાર ધાળુ કરે છે. માવા વિષે તાજનું શિા પ્ટિક ચર્ચવાથી, રૂક્ષ્મરૂ ખુલાઞા કરવાથી મધના આત્તની દાતા બતાવવાથી રોકી જવા ‹ છે. ઘેર જેવી ચીજ આ જીવનમાં નઈએ. યવૃત્તિ ધીમે ધીમે એટથી વધી ય છે કે એને અસ્ખલિત રીતે વધવા દેવામાં આવે ના એ ખડ નુકસાન કરે છે. ઇવનિનું બાળ દર્શન કોથમા થાય છે. કોધ એ કપાય છે, પાપ એ સસામ અને મસાર એટલે ક બ્રહ્મણુ છે. કોધને સ્વભાવ આગ જેવા છે. જે માંથી પાગલ છે ત્યાં પ્રથમ તે તને ખાળે છે અને જલના યોગ ન મળે તે પાટાના છ પત્ની માગમાં ઝડપાઈ હય છે, આપણે આજુબાજુના ઘરાના હાલ વિચાર ન કરીએ તે પણ ત્યા ાય તે ૫ ના જરૂર ખળે એ વાત ખાસ વિચાવા જેવી છે, આવા મનેાવિકારને તાબે થવું તને પરવડે તેમ નથી. ના તા મંત્ર પ્રાણી તરફ મિત્રભાવ રાખવા અને આ દુનિયામા કાઈ પણ પ્રાણી તારા શત્રુ નથી એમ તાર વિચારવુ, સર્વ પ્રાણીમા મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને એક એ વધુ ચાર ઇંદ્રિયવાળા થવું પ્રાણ્ડીઆ આવી જાય છે એમ તારે સમજી લેવુ. કોઈ પણ પ્રાણી, નાના મેા જીવ, સ્થાવર કે નસ પ્રાણી તારા શત્રુ નથી એમ ચિંતન કર. જેનામાં જીવ આપવાની તાકાત નથી તેને જીવ લેવાના અધિકાર નથી એમ તારે વિચારવુ, છત્ર લેવાના અધિકાર નથી એટલુ જ નહિ પણુ કાઇની લાગભી દુ ખવવી એ પણ તને ઘટતુ નથી. તુ અહી કેટલું બેસી રહેવાના છે? અને આ સર્વે ધમાલ કાને માટે ? ટકા આયુષ્યમા ગમે ત્યારે ઊડી જવાનુ છે તેમાં વરના ખાતા બાધીને તારા વિકાસ બગાડી નાખીશ તે આવતે ભવે તારે પદ્મશ્રીનપણે પાછાં તે જ પ્રાણી સાથે વિશેષ કરવા પડશે તુ એમ વિચાર કર કે ઔ ગઝેબ અને શિવાજી અત્યારે જ્યા હશે ત્યા શુ કરતા હશે ? શાસ્ત્રકાર કહે છે કે કરેાડા વર્ષના આયુષ્યે ના થયેલા રાવણ અને લમણુ અત્યારે પણ લડવા કરે છે, અને લડે નહિ તે બીજું કરે પણ શું ? તારે ને આગળને આખા રસ્તે આવા ખાડાખડીઆથી, કાટાથી શૂળાથી કે ખીલાએથી ભરી દેવા હાય તેા તારી મરજીની વાત છે. અમે તેા તને એક જ વાત કહીએ છીએ કે તારા આ મા અતિ ભૂલભરેલા છે, તારા વિચાર, વચન કે વનમાં શબ્દ પણ ન ઘ વર-દુશ્મનાવટ એવા તુતા સર્વત્ર મિત્રભાવ, સ્નેહભાવ, પ્રેમભાવ ન્ચી દે. તારા આ દુનિયામાં કેઈ શત્રુ નથી એમ ધારી લે. તને પછી માલૂમ પડશે કે તારા કેાઈ દુશ્મન છે જ નહિ આપ તેવા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy