SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપહાર ઃ મત્રી યાનુ એક સુપ્રસિદ્ધ સૂત્ર છે કે દિસાનિાયાં તન્નિધૌ વૈરત્યાઃ। (૨–૩૫) એટલે એક પ્રાણીમા જ્યારે અહિંસા ખરાખર નમી ગઈ હાય, એ સિદ્ધ થઈ હોય ત્યારે એની આસપાસના વાતાવણમાં પણ વરને ત્યાગ પ્રવર્તે છે કહેવાની વાત એ છે કે એવા પ્રાણી પેાતે હિસાર તેા ન જ કરે, પણ એની છાયામાં, એના આજુબાજુના વાતાવરણમા પણ હિંસક ભાવ ઊડી જાય છે. મહાતપસ્વી સાધુ કે સિદ્ધ ચેાગીના સાન્નિધ્યમાં આ દશાના અનુભવ થાય છે. શ્રી તી કરદેવના વિહારપ્રદેશમા અને સમવસરણમાં પ્રાણી કુદરતી વૈર પણ ભૂલી જાય છે એ આ યાસિદ્ધિના ચમત્કાર છે કેાઈસિદ્ધ યાગીને મારવા કે તિરસ્કારવા આવે તે જ્યા નજીક આવે ત્યા અવાક્ થઇ જાય છે, તે આ વિશિષ્ટ ગુણુનુ પરિણામ છેએના કષાયજિત્ અ ત.કરણની છાયા એવા વાતાવરણમા પડે છે અને પ્રાણી સ્વાભાવિક વૈર પણ ભૂલી જાય છે. જીવન મૈત્રી રાખવામા કે તે આદર્શના પેાણુમા અત્યંત આનંદ છે એક તે આ ઘણુ ક્રૂ કું છે; તેમા ઝઘડા-ટટા ઘટે નહિ એ પ્રથમ વાત થઈ ગઈ છે અને બીજી વાત એ છે કે ચેતનના ગૌરવને રિવરાધ શે।ભતા નથી તુ કાણુ ? તારુ મૂળ સ્થાન શુ? તારા વાસુ અહી કેટલા ? અને અત્યારના વૈરિવરાધ કયા ભવ માટે કરે છે? આ ષ્ટિએ ખરેખરા વિચાર કરવાની જરૂર છે. પ્રાણી વિનાકારણ માટા કલહુ જમાવે છે અને હેરાન થાય છે. આ તે કલહુથી કાઈ લાભ મળતેા નથી અને તેની ખાતર કરેલ ધન અને શક્તિને વ્યય નિરર્થક નીવડે છે વર્તમાન યુગના કલા દ્વયુદ્ધ કે હથિયારની લડાઈનુ રૂપ લેતા નથી ન્યાયાસન પાસે જવું, ત્યા લખાણુ કરવા માટે ગમે તેવા અચાવેા કરવા અને સાચા-ખાટા ઘાટ ઘડવા એ પણ વૈરને એક પ્રકાર છે એને સ્થાને શાતિથી સમાધાન હિતકારી છે, અલ્પ ખર્ચાળ છે અને બિલકુલ કચવાટ વગરનુ છે એ જીના કે અન્ય કાઈ કારણે અદર અદર સમાધાન શકય ન હેાય તેા લવાદીને માર્ગ આદરણીય ગમે તેમ કરીને રવૃત્તિને અવકાશ ન મળે એવી પરિસ્થિતિ મૈત્રીવાસિત હૃદયવાળા જરૂર કરે કુશળ માસ સમજી શેાધી મેળવી શકે છે. અત્યારે નથી કારણ કે તે અસ્થાને છે. મુદ્દા વૈવિરાધ એ આપનારા પણ આ દિશાએ ઘણુ કાર્ય કરી શકે અને તે પ્રમાણે કરતાં આપણે કેટલાકને જોઈએ પણ છીએ. એના ઘણા માર્ગો છે, જે વ્યવહાર– આપણે ન્યાયાસન પર ઉલ્લેખ કરતા કરવાના છે એના સખધમા સલાહ આપણે વિરાધ કેાની સાથે કરવા? જેએ અતે આપણા જેવા સાથે વિધ કરવેા ઘટે ? તેઓ અનેક વાર આપણા સ ખ ધીએ થયા પ્રાણીએ છે તે હશે એ વાત તે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy