________________
શ્રી જયસોમમુનિવિરચિત સંવરભાવના [ ઉ૦ સકળચ દજી મહારાજે સવરભાવનાનો સાતમી ભાવનાને છેડે એક ગાયામાં જ સમાવેશ કરી દીધેલ હોવાથી સ્થાન શૂન્ય ન રહે તે માટે શ્રી જયસોમમુનિની કરેલી સવરભાવના મૂકી છે ]
દુહા શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. ૧ પાતકપ ક પખાળીને, કરી સંવરની પાળ; પરમહંસ પદવી ભજે, છોડી સકળ જ જાળ, ૨
(ઉલૂની દેશી) આઠમી સંવર-ભાવના છ, ઘરી ચિત્તશુ એક તાર; સમિતિ ગુતિ સુધી ધરે જી, આપોઆપ વિચાર,
સલૂણા ' શાંતિ સુધારસ ચાખ–એ આકણી વિરસ વિષય ફળ ફૂલડે છે, અને મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભે સુખ દુખે છે, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતો છે, માન અને અપમાન, સ૦ ૨ કદી એ પરિગ્રહ છાંડશુ છે, લેશુ સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદી જ, કરીશ સ થારે સાર, સ. ૩ સાધુ આશ સા ઇમ કરે છે, સૂત્ર ભણ્શ ગુરુ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી છે, કરીશ સ લેખણ ખાસ. સ. ૪ સવ જીવ હિત ચિ તો છે, વયર મ કર જગ મિત્ત; સત્યવચન મુખ ભાખીએ છ, પરિહર પરનું વિત્ત, સ. ૫ કામકટક ભેદણ ભણું છ, ઘર તુ શીલ સન્નાહ નવવિધ પરિગ્રહ મૂકતા છે, લહીએ સુખ અથાહ, સ. દેવ મણુએ ઉપસર્ગ શું છે, નિશ્ચલ હોય સધીર; બાવીશ પરિવહ છતીએ જી, જિમ જીત્યા શ્રીવીર. સ. ૭