________________
[૨૪] કાવ્યરૂપ થરો છે. નિશ્ચિત કરાયેલા જગતનાં તત્ત્વોને દેખાડવામાં દીપક સરખા આ ગ્રંથમાં પ્રકટ થતા અને સમૂહાથી મનોહર આ અગિયા સર્ગ સુખેથી સમાપ્ત થશે.'
આ કેક પરથી એમ જણાય છે કે સાસરિકામાં વિનયવિજય ઉપાધ્યાયના પિતાનું નામ તેજપાળ હતું અને માતાનું નામ “રાજશ્રી હતું. આ બને નામો વણિકકુળ બતાવે છે તેજપાળ નામ બહુધા જેન વિકેમાં સવિશેષ પ્રચલિત છે; કારણ કે તે નામને સંબંધ વિરધવલના મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળ સાથે છે. આટલા ઉપરથી સંસારાપણામાં તેઓ વર્થિક-વાણિયા જ્ઞાતિના હતા એમ અનુમાન થાય છે.
વરિંકમા જેન ધર્મ પાળતી જ્ઞાતિઓ ઓશવાળ, શ્રીમાળ અને પિરવાડ તથા તે યુગમાં રખવાળ, મેટ. કળ. નાગર જ્ઞાતિઓ પદ્ધ હતી એમ તે ગુગના શિલાલેખો અને ગ્ર પરથી જાય છે ને પછી ચરિત્રનાયક કઈ જ્ઞાતિના હતા તે હુવાનું કોઈ સાધન મળતું નથી
ગુર–
સદર ટોચ પરથી જણાય છે કે શ્રીવિનયવિજય ઉપાધ્યાયના ગુરુ “શ્રીકતિવિજય વાચક (ઉપાધ્યાય) હતા. લગભગ દરેક ઠેકાણે પોતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પોતાના ગુરુનું નામ “શ્રીતિ એવું તે જરૂર લખ્યું છે જે આપણે હવે પછી શુ; તેથી તેમના ગુરુ શ્રી કાનિવિય ઉપાય હતા એમ ચોક્કસ થાય છે એ દીતિવિજય ઉપાધ્યાયને મૂળ પાટ સાથે સંબંધ કે પ્રકારનો હતો તેનુ આપ જરા સંશોધન કરી. સદર લેકપ્રકાશ
ની ખરે એ ગ્રથના લેખક શ્રીવિનયવિજયે પિતાનું વંશવૃક્ષ આપ્યું છે તે એતિહાસિક જરે ખાસ ઉપગી હોઈ તેનું અવતરણ. અત્ર રજૂ કરીએ –
શ્રી વર્ધમાનવામી (મહાવીરસ્વામીની પાટે શ્રી ચંદ્રભૂતિ ગાધરના નાના ભાઈ શ્રી યુધમા (૧) ગાધર થયા તેની પાટના દીપકરૂપ શ્રી જંબુશમી (૨) થયા. તેની પાટે સંસાર સમુદ્રમાં નૌકા સમાન શ્રી સ્વામી (૩) થયા તેમના ચરતુમને વિકવર કરવામા ૧ ની ૧૧મ સની છે - આપી ઉપર તેનું અવતરણ કર્યું છે. વિમાનવાવરતિનો નવો ઈતૈિમર. ! पन्न यी दत्र लिमिगत्तन्वे प्रदीपमे, उर्गो निमार्थतार्थनुभग पूर्णोध्यनेमादा ॥ લાક દાખલા જેવા લાયક છે ૧ નો પ્રથમ અને બે રે થયો?
ફિકા ન્ જે સર કરી ને પર ' નંદ - કિ .રૂર વાવ ૬-cળ છે આ અદાવીએમ સર્ગ પૂરો થયો” આવી રીતે અને પ્રકારની નીચે ચોથી પંક્તિમાં જરૂરી ફાર કરીને બ્લોક પૃ કર્યો છે
અને દરેક અંતિમ લક્ષ્મી પ્રથમની 2 પાઓ એકસરખી જ છે ત્યારે એથી પશ્વિમાં ઉપર -, તે કેસર કત છે