SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શાંતસુધારસ ઉપાસનામા ઉદ્યક્ત રહે એની સમતા જોઈને એની પાસેથી ખસવું ન ગમે અને એ કોઈને પિતાના કે પારકા ગણે નહિ. ઉપાધ્યાયજીએ એક વાત કહી છે તે નરમ પાડવા માટે નથી પણ લાક્ષણિક પદ્ધતિએ ધ્યાન ખેંચવા કહી છે. તેઓશ્રી કહે છે કે – तदेव हि तपः कार्य, दुनिं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ એટલે તે જ તપ કરો કે જેમાં દુર્બાન ન થાય, યોગો નરમ ન પડે અને ઈદ્રિો ક્ષય ન પામે. આ સૂચના જ્ઞાનીને લક્ષ્ય રાખવા માટે કરી છે આટલી વાત ધ્યાનમાં રાખી આત્યંતર તપ તરફ ધ્યાન સવિશેષ રાખવું અને તેના કારણ (ઉપબ હક–વધારનાર) તરીકે બાહ્ય તપને આદર કરી કર્મોને નાશ કરવા દઢ નિશ્ચય કરવો એના પરિણામે મગળમાળા વિસ્તરે છે. “વા વિ નં મંવંતિ ? – એવા તપ કરનારને દેવો પણ નમે છે. તપ કરનાર દેવને નમાવવા તપ ન કરે, પણ તપનુ એ સહજ પરિણામ છે આત્માને ઉજજવળ કરનાર, તાપને દૂર કરનાર, પાપને શમાવનાર આ ભાવનાને ખૂબ ભાવવી અને ભાવીને તેને અમલ કરે. ઈતિ નવમી નિરાભાવના,
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy