________________
[૫૬] ઉપયોગ અત્યારે પણ થાય છે, તેથી તેમની એ કૃતિ પણ સફળ ગણાય. જેમ શ્રીયુત રામકૃણુ ભાડારકરે સંસ્કૃત વ્યાકરણની અ ગ્રેજીમાં રચના કરી અનેક રીતે એ વિષયને સહેલે કર્યો છે તેમ જ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાઢારા જ વ્યાકરણને સરળ બનાવ્યું છે. આટલા પૂરતી તેઓશ્રીની વિશિષ્ટતા અને મૌલિક્તા ગણાય. સ્વપજ્ઞ ટીકા :
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલા “કાળ અને ભાવપ્રકાશ” (લોકપ્રકાશ) 2 થની પ્રસ્તાવના, પૃ ૧૪માં આ વિદ્વાન લેખકની કૃતિઓનું પત્રક આપવામાં આવ્યું છે તેમાં ઉપરના વ્યાકરણ ઉપર ગ્રંથકર્તાએ પોતે જ ૩૫૦૦૦ શ્લોકની ટીકા રચી છે એમ જણાવ્યું છે તેમાં બનાવવાનું સ્થળ રાધણપુર લખે છે
જન ઘાવલિં (જન સેવે કૉન્ફરન્સ)માં ભાષાસાહિત્યવિભાગમાં જૈનવ્યાકરણગ્ર થોનું પત્રક ધિત ડારોને અગેનુ આપવામાં આવ્યું છે તેમાં આ સ્વપજ્ઞ ટકા સબંધી કાઈ ઉલ્લેખ નથી પૃ. ૩૦૯મા વિનયવિજય રચિત હૈમલઘુપ્રક્રિયાનો ઉલ્લેખ છે. તેનું પૂર ૨૫૦૦ લોકનું બતાવ્યું છે ત્યા એનો રચનાકાળ સ વત્ ૧૭૩૭ લખ્યો છે અને નીચે નોટમાં લખે છે કે “આ સવનો અંક પાટણની ટીપ ઉપરથી ઈહા નોંધ્યો છે પણ ખભાતની ટેપમાં સદરહ પ્રક્રિયા સ ૧૭૦૧મા રચાઈ છે એમ જણાવ્યું છે ” આ બને સ વત્ બેટા છે એની સ્પષ્ટતા તો ઉપરના ઉતારાથી થઈ જાય છે, કારણ કે સ્પષ્ટપણે કૃતિને સંવત ૧૭૧૦ લેખકે પોતે જ જણાવી દીધું છે
- સર ટીકાની એક પ્રત શ્રી ભાવનગર સંઘના જ્ઞાન ડારમાં છે. હાલ તેને છપાવવાને પ્રબંધ એક મુનિરાજ તરફથી થઈ ગયો છે અને ઘણો ભાગ છપાઈ જવા આવ્યો છે એવા સમાચાર સાંપડ્યા છે. વ્યાકરાણને તદ્દન સરળ બનાવી દેવાનું સુ દર કામ ઉપાધ્યાય લેખકશ્રીએ કર્યું, તે પળી તેમને સસ્કૃત ભાષા પર કેટલો પાકો કાબૂ હશે એ બાબત ધ્યાન ખેચાયા વગર રહે તેમ નથી સદર ગ્રંથની લગભગ ૩૫૦૦૦ લોકની પજ્ઞ વૃત્તિની શરૂઆતમાં લેખકથી લખે છે કે – ____ति श्रीसिद्धगजनयमिादेवप्रभृतिपर शतलिनिपालमालिमाणिस्यमालोत्तेजितनमनखसहस्रपानाः प्रत्ययमग्न्वीनग्ययांदिटेयनाचतुष्टयताहलाटा व्याकरणकाव्यालकारच्छदस्तकांधनेकगारनिमांणानसमलकोविटामाटा. श्रीहेमचन्द्रमरिपाटाः परपग्गृिहीतपाणिनीयादिव्याकरणाययने तेग विनयादिविधाने च नयनयो मा म खियन्तीति तेगा रुपया श्रीसिद्धगजप्रार्थनया य मालत्यारोपनिषदभूनमल किमयरचनाप्रधान विविधविगेपार्थनिधानं श्रीहेमचन्द्रामिधानं मायाकरणं विग्चयांचयानम्मिच रत्नाकर स्वातिगंभीरेऽनुवृत्त्याद्यानुकृल्येन खबरवनांचिते
स्यरतो व्यम्नमप्रता बिन्योन्य केचनात्पमतयो ग्राम्य वा माणिक्यपरिग्रहेऽरसायन्ते । ततनेपामन्मिन्गाहरण पशोपारमूनां शहमाधनात्मेण कतिपय?ममृत्रसघटनामिका हैमलघुप्रक्रियां 1િ : .