________________
'હૈં, '
[૭] અતરની લાગણીથી એને ગાય અને શ્રોતા ધર્મપ્રિય હોય તે શાતરસની જમાવટ અને વાતાવષ્ણુની વિશુદ્ધિ થતી મે એકથી વધારે વખત જોઈ છે મૂળ માગધી પયત્ના પરથી ખનેલી આ કૃતિ સફળ છે, વાચીને વેદવા લાયક છે અને મુખપાઠ કરવા ચેાગ્ય છે. અસલ એ સ્તવનના પાઠ કરવામા વહેમ હતા, કારણ કે એમા અંત્ય આરાધનાની વાત છે, અને આ પ્રાણીને મરવાની વાત કે એના વાતાવર્ણની ગ ધ પણુ ગમતી નથી, પણ હવે એ વાત રહી નથી વહેલુ કે મેડુ મરવાનુ તે સર્વને છે જ એટલે આવી સફળ કૃતિને લાભ લેવાનુ ચૂકવા જેવુ નથી. ‘ ધન ધન તે દિન માહરા' એની છઠ્ઠી ઢાળ વાચીએ ત્યાં મનમા ઉમળકા આવે તેવુ છે અને સાતમી ઢાળમાં અણુસણની વાત કરતા ધનાશાલિભદ્ર, મેઘકુમાર આખે સામે ખડા થાય છે. નમસ્કાર પર વિવેચન કરી છેવટે તેા કવિએ કમાલ કરી છે. આ સફ્ળ કૃતિ બહલાવવા ચાગ્ય છે, પ્રસારવા યેાગ્ય છે અને જીવવા-મરવા ચેાગ્ય છે.
<
વિનયવિલાસ(યશે વિજયાદિકૃતિ, પ્ર કર્તા શેઠ વીરચદ દીપચંદ સી આઈ ઈ.,ભાગ ખીન્ને) વિનયવિજય ઉપાધ્યાયે સાડત્રીશ પદેા અનાવ્યા છે. એ વિનયવિલાસ ’ના નામથી જાણીતા છે યશોવિજયાક્રિકૃતિ’મા શેઠ વીરચદ દીપચ દે ‘જસવિલાસ’, ‘જ્ઞાનવિલાસ' સાથે એને છપાવેલ છે (વિભાગ રસ્તે, પૃષ્ઠ ૧૮૧૦૨૦૮) એ પદ્મામા કાઇ કાઇ પ્રસિદ્ધ છે આ સાડત્રીશે પદે ઉપાધ્યાય વિનયવિજયની કૃતિ છે તેમા શક નથી; કારણ કે છવ્વીશમા અને અઠ્ઠાવીશમા પદ્મમા પેાતાના ગુરુ કીર્તિવિજય નુ નામ તેમણે લખ્યુ છે. અઠ્ઠાવીશમા પદ્મમા તેા તે ખરાખર સ્પષ્ટ રીતે આપ્યુ છે
શ્રી કીર્તિવિજય ઉવઞયકેશ, લહે એ પુણ્ય પસાય, સાસતા જિન થુણી એણીપરે, વિનયવિજય ઉવઞય. હું
આ પદ્માની પદ્ધતિ એકદરે સારી છે એના નમૂના તરીકે એક સુપ્રસિદ્ધ પદ ( ૧૯૩, પૃ ૧૯૪ ) અહીં આપીએ. એના રાગ ‘કાફી છે
ક્રિસકે ચેલે કિસકે પૂત, આતમરામ અકિલા અવધૂત, જિઉ તનલે, અહા મેરે નાનીકા ઘરમુત્ત,
જિઉ ાનલે, દિલ આપ સવારથ મિલિયા અનેક, આયે ઇકેલા નવેગા એક મટ્ટી ગિરકી જૂઠે ગુમાન, આજ કે કાલ ગિરેગી નિદાન તીસના પાવડલી ખર જેર, બાપુ કાહેલુ સાચા ગેાર આગિ અ ગિઢી નાવેગી સાથ, નાથ રાગે ખાલી હાથ જિ॰ પ્ આશા ઝોલી પત્તર લાભ, વિષય ભિક્ષા ભરી નાચે! થાભ કરમી કથા ડારા દૃ, વિનય વિરાજે સુખ ભરપૂર જિ॰ ૭
જિ૦ ૬
માનલે. ૧
જિ૦ ૨
જિ॰ ૩
જિ૦ ૪