SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] શ્રી કીતિ વિજય ઉવઝાયન એ, વિનય વદે કર જોડ, શ્રી જિનના ગુણ ગાવતા એ, લહીએ મ ગળ કેડ. ૧૧ : - કૃતિ મધ્યમ પ્રકારની અને ઉપર જણાવેલ ચોવીશીની કૃતિને મળતી છે. અર્થ સુગમ છે પ્રણયપ્રકાશ અથવા આરાધનાનું સ્તવન(જૈનપ્રબોધ, પૃ ૮૯-૧૦૦) સ વત્ ૧૭૨૯મા ઉપાધ્યાયશ્રી રાદેરમા ચાતુર્માસ રહ્યા ત્યા તેઓએ આસો શુદિ દશમે સોમસૂરિએ બનાવેલા “આરાધના સૂત્ર” નામના પયનાને આધારે આકૃતિ બનાવી છે. એ પયનો કઈ સાલમાં અને તેનો પત્તો મળતો નથી એની ગાથા ૭૦ છે તે અવસૂરિ સાથે છપાય છે. સદર આરાધના-સ્તવનની આઠ ઢાળો છે, પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે એની પ્રશસ્તિ(કળશ)માં કવિ પિતે લખે છે – શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જ ગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરુસ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થો જિન ચોવીશમો. ૩ સય સત્તર સ વત ઉગણત્રીશે, રહી રાંદેર ચૌમાસ એ, વિજયાદશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમા દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે ૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨. દેશ કે સર્વશી વ્રતગ્રહણ (ઢાળ ૪થી) ૩ સર્વ જીવો સાથે ખમતખામણ (સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) ૫ ચાર શરણનો અગીકાર (ઢાળ પમી) ૬ કરેલ પાપોની નિંદા (સદર) ૭. કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ઠ્ઠી) ૮. શુભ ભાવનાનુ અનુભાવન (સદર) ૯ અણસણ-પચ્ચખાણ–ચારે આહારને ત્યાગ (ઢાળ ૭મી) ૧૦. નમસ્કારમ ત્રસ્મરણ (સદર). આ ગુજરાતી કૃતિ બહુ સુંદર છે, હૃદયંગમ છે અને બરાબર વાચતા આ માથી અશ્રુધારા વહેવરાવે તેવી છેમાદાના ખાટલા પાસે હૃદયની ભાવનાથી એને ગાતા સાભળી હોય તે ખૂબ અસરકારક છાપ મન પર પડે તેવી તેની શબ્દરચના છે શુદ્ધ ખપી જીવ
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy