________________
મૈત્રીભાવના
૩૭૭
- ૧ હે વિનય ! કર્મની વિચિત્રતાને કારણે જુદી જુદી જાતની ગતિ પામેલા ઊર્ધ્વ, અધે અને મત્સ્ય ત્રણે લોકને પ્રાણીઓ તરફ તુ મૈત્રી-મિત્રતાની ચિતના કર..
ર તે સર્વ પ્રાણીઓ તારા વહાલા બ ધુઓ છે, આ દુનિયામા તારો કેઈ દુશ્મન નથી ખાલી નકામો કકાસને વશ થઈને તારા મનને ખરડાયેલું કર નહિ–એવુ મન તો પિતાના સુકૃત્યોને નાશ કરનારુ થાય છે.
૩. કઈ પ્રાણી પિતાનાં કર્મને પરાધીન થઈને તારા ઉપર કેપ કરે તો શુ તારા હૃદયમાં રોષને-કેપને અધીન થઈને તારે પણ તેવા જ થવું ?
૪ આ દુનિયામાં કલેશ કરવો તે સારા માણસને શોભતી વાત નથી. સમતારસ(ના પાણીમાં વિહાર કરનારા હે મીન! એને તજી દે અને ગુણોના પરિચયમાં પુષ્ટ થયેલ ચેતન ! તુ માનસરોવરના હંસના વિવેક(બુદ્ધિમત્તા)ને સેવ
૫. શત્રુજને પણ (પોતાનો) વિરેાધ છેડી દઈને મમભાવ પ્રાપ્ત કરે અને સુખી થાએ તેઓ પણ શિવ(મેક્ષ)સુખથી ભરેલા, ગૃહે જવાને ઉત્સુક મનવાળા થાઓ - ૬ (પ્રાણીઓ) ને એક વાર પણ જરા સમતારસનો સ્વાદ હૃદયપૂર્વક કરે તે એને સ્વાદ એક વાર જાણ્યા પછી તેઓ પોતાની મેળે તેના વડે જ પ્રીતિ પામે
૭ અહાહા ! ખાટા અભિપ્રાયરૂપ કેફના મેમા પટેલા પ્રાણીઓ પાપકર્મના બે ધનમાં શા માટે પડતા હશે ? અને તીર્થકર મહારાજના વચનને શા માટે પ્રીતિપૂર્વક પ્રાપ્ત કરતા નહિ હોય?
૮. નિર્મળ આત્માઓ પરમાત્મભાવમાં પરિણમીને વસે અને હું વિનય ! જનતા સમતારૂપ અમૃતરસનું પાન કરીને વિલાસ કરો
નોટ :? ત્રિવતિ ત્રણ જગતમા, ઊર્ધ્વ, અધો અને તિલક-તેમા શમિતા પ્રાપ્ત થયેલા ૨ જૂવા બધુ, સગાવહાલા ૪િ કલેશ, કાકાસ, ગગપની પરિણતિ રુપ ખરડાયેલુ, ચીતરાયેલું વિટોપી
વિનાશ કરનાર રૂ vો કેઈ, પાકે, સામે મવતી મૂતે એ કર્મણિ પ્રયોગ છે ૪ મનુરિત અયોગ્ય, અવટિત બીન માછલુ ફલ ઉત્તમ હંસ પક્ષી દૃઢતા ક્ષીનીવિવેકબુદ્ધિ, હસપણુ
पीन Ye ૬ સને સમતા પ્રાપ્ત થયેલ જુન્નિસ જવાનું મન છે જેનું એવા ૬ દ્વિત્તિ ચાટે, આસ્વાદે વન્તિ પામે છ જિમ યત શા માટે ? મન અભિપ્રાય મર કેક, અભિમાન દુરિત પાપ, પાપબન્ધન, અશુભ કર્મ ૩પત્તિ
પામે છે, પ્રાપ્ત કરે છે ૮ gvમનિ પરમાત્મામા, ઉત્કૃષ્ટ આત્મભાવમા વિનાત્મના નિર્મળ આત્માવાળાઓના (તાસિ-મનો અધ્યાહાર્ય)
પરિવું એકરૂપ થઈને નવા પ્રાણીગણ, સર્વ જીવો વિવુ રમણ કરે, લહેર કરે ૪૮