________________
[૨૬]
મયિમાન ‘શ્રી જગચ્ચટ્ટ (૪૪) નામના મેટા સિર થયા. તેમના શ્રી દેવેદ્રસર (૪૫) અને શ્રી વિજયસૂરિ એ એ મુખ્ય શિય્યા થયા ત્યારપછી શ્રી દેવસૂરિના શિષ્ય શ્રી દ્યિાનનૈરિ અને શ્રી ધર્મચેષ... (૪૬) ગુરુ થયા. શ્રી ધર્માષની પછી તેના શિષ્ય શ્રી ગમપ્રરિ (૮૭) થયા તેને ચાર દિશામા ઉત્પન્ન થયેલા મનુષ્યાનું રક્ષતુ કરવા માટે યેાદ્ધાની જેલ વિશુદ્ધ બેધ પામેલા ચાર શિષ્યેા થ્યા : શ્રી વિમલપ્રભસૂરિ, પરમાનન્દસૃિ પુતિલકસૂરીશ્વર અને શ્રી સામતિક (૪૮) નામના ગુરુ થયા. એ ચારે શ્રીમપ્રરિના પટ્વેગ હતા તે સેનતિશ્કરિના : શિષ્યે હતા . શ્રી ચદ્રશેખરસૂરિ. શ્રી જયાનંદ નામના સુગિજ અને પોતાના પક્ષી સિંહાસન ઉપર રાજાસમાન ત્રીત શિષ્ય શ્રી દેવસુ દર (૮૯) ગુરુ થયા ત્યારદ શ્રી દેવસુદર ગુરુના પાંચ શિષ્યે થયા શ્રી જ્ઞાનસાગર ગુરુ, દેદીપ્યમાન ગુણવાળા શ્રી ફુલમ ડનસુરિ. મહામા શ્રી ગુત્તુરન્ત ગુરુ. શ્રી સેમસુદર ગુરુ (૫૦) અને શ્રી સાધુરત્ન ગુરુ ત્યારબાદ શ્રી દેવ!દ સનીધરની પાટે શ્રી સામસુદ- ગુરુ હતા. તેને પૂછ પાચ શિષ્યા હતા. તેમા પેાતાના પટ્ટરૂપી ગમનાગડુમાં સૂર્યમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુદર” (૫૧) નામના ગધર ાજ શ્રી જચ્ચસુરિ ત્રીજા શ્રી ભુવનસુદર નામના. ધા શ્રી જિનસુ ંદરસૃરિ અને ના શ્રી બિકીનિસુરી- થયા. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્યસમાન શ્રી રત્નશેખર (૫) નામના ગુરુ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાને પત્તુ પ્રત્ય લકમી શબ્દ વડે યુક્ત સાગર' એટલે શ્રી લક્ષ્મીસાગર (૫૩) સૂરિ થયા ત્યારપછી તેના પદ્યને ધાર્મ્ડ કરનાર અને સાધુએના ગુરુ શ્રી સુમતિ (૫૮) નાના પ્રભુ પ્રભાને વહન કરતા હતા તેના પત્રને મેટા શુના ઉદયવાળા હેમ' શબ્દ સહિત ‘મિ” એટલે ‘શ્રી હેમવિમળરિ (૫૫) દ્વીપાવવા લાગ્યા તેની પાટે ઉગ્ર તપવાળા વેરાગ્યરતમાં અગ્રેસર અને ભવ્યેશને ઉપકાર કળમા તત્પર એવા શ્રી આદિવમળ’ (પદ) નામના ગણુધર થયા. તેમણે સંવત્ ૧૫૮૨મે હૈં ક્રિયાઉદ્વાર કરીને જિનશાસનના શિખર ઉપર નાકાની જેમ ીતિને ફેલાવી હતી. પદ્મ એટલે કમળને અને ખીત અર્થમાં પ્રમા એટલે જ્ઞાના િક્ષ્મીને ઉલ્લાસ કરતા. નિર્મળ માર્ગવાળા અને પાપી પકથી રહિત એવા એ આન દિવમળ નામના ગુરુ ની જેમ મનેહર દીપના હતા. શરદઋતુની જેમ સ્નેહર કાતિનળા તેમણે પ્રમાદરૂપ વાદળથી હકાયેલા અને તેને લઇને મંદ કિરણુવાળા અરિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન ક્યાં પુને ત્યારપછી તેમની પાર્ટ તપમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર ચદ્ર જે ઉજ્જવળ યશવાળા અને જૈનહમઘુર ધર શ્રી વિજયદાનસૂરિ' (૫૭) નામના ગુરુ કાર્તિને ધારણુ કરતા હતા. તેમની પાટે વિજય વડે ઉલ્લાસ પામતા ‘શ્રી નીવિજય’ (૫૮) નામના ગુરુ થયા. તેમને મહિમા આ કલિયુગમા પણુ દેવાએ વિસ્તાર્યાં હતા, તેમના વચનથી સ્વેના સ્વામી અકખર ખાદશાહ હુ શ્રેષ પામ્યા હતા તથા દયા અને દાનમાં ઉડ્ડાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિડુતના ધર્મમય કરી હતી ત્યારપછી તેમની પાટે ચીર એવા શ્રી વિજયસેન’ (૫૯) સૂરિરાજે
•