________________
[ ૧૩ ]
धन्यास्ते वीतरागाः अपकपथगतिक्षीणकर्मापरागात्रैलोक्ये न्नागाः सहज समुदितज्ञानजाग्रद्विरागाः । अध्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ॥
(પ્રમેાદ, પરિચય લૈ। ૧, પૃ ૪૦૧)
આવો એક શ્લાક તીર્થં કરના મહત્ત્વને હૃદયસન્મુખ ખડુ કરી દે છે. એની ભાષાના અક્ષરમા ચમત્કાર છે, એની સમસ્ત રચનામાં ગેયતા અને શબ્દરચનામા રસાત્મકતા છે એનાં ગેયાાષ્ટકા તે અદ્ભુત છે એ તે ગાતા જઇએ અને શાતરસનું પાન કરતા જઈએ એવા ભાષાસૌષ્ઠવથી ભરેલા છે જરા ગામે
स्वजननो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् ॥ વિનય! વિધીવતાં રે, શ્રીનિનધર્મઃ શરણમ્ । અનુસન્ધીયતા રે, વિતત્ત્વમળમ્ ॥ ૨ ॥
(અરસરણભાવના, ગેયાષ્ટક, પૃ ૬૬)
આ અષ્ટકની ભાષામા ખૂબ લહેર છે. એમા રસની જમાવટ વિષયને અનુસારે હાઇ ખૂબ હૃદય ગમ છે અને પ્રત્યેક શબ્દની પસદગી ખૂબ સુદર છે. તમને દરેક શબ્દ માટે લાગશે કે એ શબ્દ જ ત્યા બધબેસતા આવે છે અને ખીજો સમાન અવાળા શબ્દ નકામા છે માત્રામુપતિવન્ત સન્તુ ન વૈવિ ક્ષત્તિ એમા સન્ત શબ્દ મૂકવામા ભારે મજા કરી છે. એના અર્થ ‘મરણુદશાને પહેાચેલા’ એવા કરીએ ત્યારે સન્તને વર્તમાન કૃદત લેવાય, પણ સન્ત ને ચાલુ અર્થમા લઈએ તે ગમે તેવે મેટે સ ત પુરુષ હાય, ભલે ખુદ ઇદ્ર કે તીથૅ - કર હાય, પણ તેને કેઇ ખચાવી શકતુ નથી, આવે વિશિષ્ટ ભાષાપ્રયોગ લગભગ દરેક શબ્દની સાથે ખતાવી શકાય તેવુ છે. કહેવાની ખાખત એ છે કે ભાષારચનામા, શબ્દાની પસદગીમા અને વિચારદર્શનની પદ્ધતિમાલેખકમહાત્મા સફળ શબ્દચાતુર્યં દાખલ કરી
શકયા છે.
આ ઉપરાત જ્યા ‘તુરગ' શબ્દ મૂકયો છે ત્યા તે જ શબ્દ શાલે અને સાથ લાગે તેમ છે, તેને બદલે સમાન અવાળા અશ્વ' શબ્દ ન જ લાગી શકે એવી વિગતા બતાવી શકાય તેમ છે. સુજ્ઞ શબ્દમા ગતિ (તુર્ ગમને) ના ભાવ છે, જ્યારે અશ્વ શબ્દમા અત્ ધાતુ આવે છે તે ઊડા ઊતરવાના અર્થમાં આવે છે. ગમે તેવા જોરથી દાડનાર ઘેાડા, રથ, હાથી કે માણસેાની હારની હારથી વી ટળાયલા હા—આ એને આશય છે ત્યા સુરજ શબ્દ ખરાખર સા છે. કહેવાની વાત એ છે કે લેખકે શબ્દની પસદગીમા પણ ભારે ઝીણવટ રાખી છે અને જ્યાં જેવેા જોઇએ તેવા શબ્દ પસંદ કર્યો છે