________________
[ ૧૭ ]
સાળે ભાવના જુદી જુદી દેશીઓમાં ગાઈ શકાય છે, કેટલીકના દેશી રાગે કર્તા કવિએ પેાતે લખ્યા છે, કેટલાક મને બેઠા તેવા જણાવ્યા છે, પણ એને બહુ સુંદર રીતે ગાઇ ખતાવી શકે તેવા શ્રાવક ખ એ જુદે જુદે સ્થળે વિદ્યમાન છે એમ મારા જાણવામા આવ્યુ છે શેાધક વૃત્તિએ તપાસ કરી આવા આત્મસન્મુખ ગ્રંથના લાભ લેવા સૂચના છે.
ગેયતાને અગે ખીજી વાત એ છે કે દરેક અષ્ટક ગુજરાતી પ્રચલિત દેશીઓમાં ગાઈ શકાય છે તે ઉપરાંત અસલ રાગ અથવા રાગિણીમાં પણ ગાઈ શકાય છે .
પ્રથમ અષ્ટક—રાગિરિ દ્વિતીય અષ્ટક—મારુણી તૃતીય અષ્ટક—કેદારેશ ચતુર્થ અષ્ટક—પરિજયા પંચમ અષ્ટક—શ્રી રાગ
ષષ્ઠ
સપ્તમ
અષ્ટમ અટક—નટ રાગ
અષ્ટક—આશાવરી
અષ્ટક—ધનાશ્રી
અષ્ટક—સારગ
‘નવમ દેશમ અષ્ટક વસંત એકાદશ અષ્ટક—કાફી
દ્વાદશ અષ્ટક——ધનાશ્રી યેાદશ અષ્ટક—દેશાખ ચતુર્દશ અષ્ટક—ટાડી પ'ચક્રશ અષ્ટક—રામકુલી ષોડશ અષ્ટક પ્રભાતી
આ પ્રમાણે કવિ લેખક પોતે દેશીના રાગેા ખતાવે છે અને સાથે કાઈ કાઈ પ્રતિમા ઉપરના રાગેાનાં નામેા પણ આપ્યાં છે. એ રાગામા ગાનાર ગવૈયાને મને હજુ ચૈા થયે નથી, પણ હું એને! અ એવેા સમજુ છુ કે એ પ્રત્યેક રાગરાગિણીમા જે શબ્દમેળ હાય તે આમા છે. મતલબ, એ રાગમા પણ એ ખરાખર ગાઇ શકાય તેવુ હશે.
ભાષાસૌષ્ઠવ, શબ્દપસદગીની વિશાળતા અને ભાષા પર અસાધારણ કાબૂ સાથે વ્યાકરણમા રમણતા હેાવાથી શબ્દની વિશુદ્ધિ, પસદગીમા વિશાળતા અને વિભક્તિ, જાતિ, સમાસ અને કૃદંત, કારક આદિની પસદગીમાં સુકરતા હાઇ કાવ્યની નજરે આ શબ્દચિત્રમા શબ્દાલંકાર અને અર્થાલ કાર ખ ને આવી શકવા છે અને એ વસ્તુસ્થિતિને કાવ્યરસિકાએ લાલ - લેવા ચૈાગ્ય છે
ગીતગાવિદ (પડિત જયદેવ) –
કક્ષામા મૂકી શકાય તેવા ગ્રંથસ બધી કેટલીક હાવા છતાં દેશી રાગેામાં ગાઇ શકાય તેવા જોવામાં આવ્યા નથી અને સમસ્ત સસ્કૃત
સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ અજોડ છે એમ બતાવવાના પ્રયાસ કરતા પહેલા એની હકીકત જણાવવી ઉચિત છે. સસ્કૃતમાં ખીજે એક પણ ગ્રંથ જૈન સાહિત્યમાં મારા સાહિત્યમા પડિત જયદેવ કવિ વિરચિત
ર