SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સકળચંદજી ઉપાધ્યાય વિરચિત સાતમી આશ્રવભાવના (ગગ–મધુમાદ) જગે શુભાશુભ જેણે કર્મ તતિ મળીએ, શુભ – અશુભાશ્રવ તે વખાણે; જળધરે જેમ નદીવર સરોવર ભરે, તિમ ભરે જીવ બહુ કમ જાણે, જગ ૧ મમ કર જીવ તુ અશુભ કર્માશ્રવા, વાસવા પણ સકર્મા ન છૂટે; જેણે જગ દાનવર પુન્ય નવિ આર્યા, કૃપણ નિર્ધાના પિટ કૂટે. જગ ૨ મન વચન કાય વિષયા કપાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિશ્યામતિ વર ઉપાસક યતિ, જગ શુભાશ્રવ થકી ને વિવાદ જગo ૩ રાચ મ જીવ તું કુટુંબ આડ બરે, જળ વિના મેઘ જિમ કેક ગાજે; ધર્મના કાજ વિણ મ કર આરંભ તુ તેણે તુઝ કર્મની ભીડ ભાંજે જગo ૪ તે અશુભ આશ્રવા રૂ ધતા જીવને, - સંવરે સંવરે કર્મ જાલં; નાવના છિદ રૂધ્યા યથા નીરને, તેણે કરી જિત સ વર વિશાલં જગ ૫
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy