________________
શાંતસુધારસ
નેટ :
૨
શાશ્વત સનાતન, ત્રણ-કાળ-અવિનાશી જર જ ગમ, સ્થાનાંતર પ્રાપ્ત કરનાર મજૂર સ્થિર, નર ચાલતા પરિમ તે તે વ્યના આકારને પામનાર અથવા આશ્રય આપનાર કar space, જગ્યા
– દીપતી મોક પારિભાષિક શબ્દ (નોટ જુઓ ) અતિ ઓળગી જાય છે, અને પરિણામ,
measurement ઘહિ ધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જે સમાન મર્યાદા, હદ રે સવાલ સમુદ્વાત-પારિભાષિક શબ્દ (નોટ જુઓ) ઝિન કેવળજ્ઞાની, એમા તીર્થ કારને સમાવેશ થઈ
જાય છે પરિપૂરિત પૂરેપૂરો ભરેલે અમુક પ્રાણ ધારણ કરનાર, પ્રાણી-વ પ્રભુ પ્રમાણુ ગુણ
ધર્મો (પારિભાષિક) જીવ હાનિવૃદ્ધિ, પ્રચુરતા. ૪ એક આકાર ધારણ કઝાર, એકસરખે વિવર્ત આકાર, ભેદ ઉન્નત ઉચો (સુદરપણાને
ભાવ છે ) અવનત નીચે (તુચ્છતાનો ભાવ છે) નર્ત ખાડો - ક્વન કોઈ સ્થાને, કોઈ જગાએ તેવિ દેવલેક ૩દ્વિતોતિત વૃદ્ધિ પામતુ સુદર રૂપ ૬ ૩ લહેરમાં આવેલુ, રોનકદાર છુયુ વિસ્તૃત વિપઃિ ખેદ ૭ કૃતમુp કરીને છેડી દીધેલ ૮ ર્થિટન રખડપાટો, પરિભ્રમણ રામુત્ર ઉચા મનવાળા, કટાળાવાળા અવન્ત (ભવભ્રમણક્ષી) રક્ષણ
કરનાર એવા ભગવતને પૃવિનય નમ્રભાવને ધારણ કરનાર પ્રાણી
૧
૨.
હે વિનીત ચેતન ! તારા હૃદયમાં અવિનશ્વર (શાશ્વત) લોકાકાશને તુ ચિ તવ-ભાવ. એ (કાકાશ) સર્વ સ્થાવર-જગમ દ્રવ્યને ધારણ કરવામાં આશ્રય આપનાર હોઈ તે તે દ્રવ્ય તરીકે પરિણામ પામી આશ્રય આપે છે. એ લોકાકાશ) દીપો છે, ચારે તરફ અલોકથી વી ટાયેલો છે અને એટલો વિસ્તૃત છે કે એની ગણતરી થઈ શકે તેમ નથી, તેમજ ધર્માસ્તિકાય વગેરે પાચ દ્રવ્યો વડે એની હદ સારી રીતે મુકરર થયેલી છે. ત્યારે જિનો (તીર્થ કર અથવા સામાન્ય કેવળ) સમુદઘાત કરે છે ત્યારે એટલેકાકાશ)ના આખા શરીરને પરિપૂર્ણ રીતે ભરી દે છે અને પ્રાણ ધારણ કરનાર છે તથા પરમાણુઓની અનેક પ્રકારની ક્રિયાઓ અને એના ગુણની પ્રચુરતાનુ એ મદિર છે. એ (લકાકાશ) ખાતે એકરૂપ છે છતા પુદગળે એના અનેક આકારભેદો કરે છે. એ કોઈ જગ્યાએ મેરુપર્વતના શિખરેથી ઉન્નત થયેલ છે તે કઈ જગ્યાએ અનેક ખાડાએથી નીચા ગયેલો હોય છે.