________________
[ ૪૮ ]
સર્વવિષ્યાને સ ગ્રહે . આ ગ્રંથમા કરવામા આવ્યેા છે એમ એ ગ્રંથની આ નીચે આપેલી મક્ષિપ્ત અનુક્રમણિકા પરથી વ્હેવામાં આવશે એના મુખ્ય ચાર વિભાગ પાડવામાં આવ્યા છે વ્યલેાક, ક્ષેત્રલેાક, કાળલેાક અને ભાવલાક તેના સ ૩૬ છે. ૩૭મે સ અનુક્રમણિકાના જ છે તે નીચે પ્રમાણે—
(દ્રવ્યલોક)
પ્રથમ મમાં મંગળાચરણ, અભિધેય, પ્રયેાજન, શિષ્ટપ્રસાદન. ઔહત્યત્યાગ, ધનુ નોમ, અ ગુળયેાજન–રજ્જુ, પદ્યેાપમ ને સાગરાપમનુ સ્વરૂપ, ગુણુાકાર, ભાગાકાર, સંખ્યેય, અસ ધ્યેય ને અનંતના પ્રકાશ વગેરે કહ્યું છે.
ખીજા સમા દ્રવ્યલેાક, ક્ષેત્રલેાક કાળલાક ને ભાવલેાકનુ નામમાત્ર આખ્યાન અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને સિદ્ધનુ સ્વરૂપ બતાવેલું છે.
ત્રીજા સમા જે ૩૭ દ્વારા વડે મ સારી જીવેાનુ સ્વરૂપ બતાવવાનુ છે તે ૩૭ દ્વારને વિસ્તાર – તેનુ સ્વરૂપ ખતાવેલુ છે.
ચેાથા સમા પૃથ્વીકાયાદિ પાચ સૂક્ષ્મ સ્થાવરનુ સ્વરૂપે કહ્યુ છે. તેની ઉપર ૩૭ દ્વાર ઉતાર્યા છે.
પાચમા સમા પૃથ્વીકાયાદિ પાચ ખાદર સ્થાવરનું સ્વરૂપ ૩૭ દ્વાર વડે કહ્યુ` છે. આ પ્રમાણે દરેક જીવપ્રકાર માટે સમજવુ
છઠ્ઠા સર્વાંમા ઢીદ્રિયાદિ તિય ચાનુ સ્વરૂપ કહ્યુ છે. સાતમા સમા મનુષ્યાનુ સ્વરૂપ કહ્યુ છે,
આઠમા સમા દેવાનું સ્વરૂપ કહ્યુ છે,
નવમા સમા નારકેાનુ સ્વરૂપે કહ્યુ છે
દશમા સમા સર્વ જીવાના ભવાના સ વેધ કહ્યો છે, તેમ જ દેશમા સમા માટું અલ્પબહુત્વ અને કર્મ પ્રકૃતિનુ સ્વરૂપ કહ્યુ છે,
અગિયારમા સમા પુદ્ગળાસ્તિકાયના સ્વરૂપનુ વર્ણન છે. આ રીતે અગિયાર સ`મા દ્રવ્યલેાક પૂર્ણ થાય છે.
ખરમા સમા સામાન્યથી ખ ડુકનુ સ્વરૂપ, સવર્તિત લેાકનુ રત્નપ્રભા વગેરે પૃથ્વીનુ નિરૂપણુ, શેષપણે નિરૂપિત કરે છે,
( ક્ષેત્રલેાક )
ક્ષેત્રનુ નિરૂપણુ, દિશાનું નિરૂપણ, લેાકમા રજ્જુ અને સ્વરૂપ અને તેની મહત્તા ને આયામ ઉપર દૃષ્ટાંત તથા વ્યતાની નગરાદિ સમૃદ્ધિનુ પરિકીન – આ સર્વે વિ