________________
૨૯૮
શાંતસુધારા પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર ચાઘિ છે. કમાય માટે જે આગરા કરવું તે ચારિત્રધર્મ. એ શમણુધર્મ છે. શ્રમણ ન હોય તેને પ! બાજવા ગ્ય તેમ જ આચરવા રોગ્ય છે એના પર વિવેચન અવરભાવના (આડમુ પ્રકર)ના પૂર્વ પશ્ચિમ કર્યું છે. અત્ર તેના નામે બતાવ્યા છે તે ફરી વાર વિચારી જઈએ ખૂબ મનન કરવા ગ્ય એ ધર્મો છે, અને એની વિશિષ્ટતા એ છે કે ખ્રિસ્તી ધર્મની દશ આન્ના છે. ધર્મમાં જે પ્રમાણે અગત્યનું સ્થાન ધરાવે છે તે પ્રમાણે લોકોત્તર ધર્મમાં દશ ધમૌનું અતિ અગત્યનું સ્થાન છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે –
(૧) સત્ય—સાચુ બોલવુ એ સાતમો અત્યધર્મ છે. (૨) ક્ષમા–કોંધત્યાગ તે પ્રથમ રાતિ–લના ધર્મ છે (3) માર્દવ–અભિમાન-ત્યાગ એ બીજો માવધર્મ છે (૪) શૌચ–આદ્ય, આત્યંત પવિત્રતા, જીવઅદત્ત સ્વામીઅદત્ત, ગુરુદત્ત, તીર્થ કર
અદત્તનો ત્યાગ એ આઠમો ગોચર્મ છે (૫) સંગત્યાગ–અર્વ ધનાદિક સચય મોગત્યાગ. એ નવમ અકિચનત્વધર્મ છે (૬) આજીવ-માયાગ, દ ભત્યાગ. એ ત્રીજો આરંવધર્મ છે. (૭) બ્રહ્મશીલવંત બ્રહ્મચર્ય એ દશ બ્રહ્મધર્મ છે (૮) વિમુક્તિ-ભત્યાગ, સ તોવખાણ એ ચો મુક્તિધર્મ છે (૯) સંયમ–પડજીવનિકાસ ક્ષણવ્યાપાર. એ છો સયમ ધર્મ છે. (૧૦) તપ-આહા આભ્ય તર તપ એ પાચમે તપ-ધર્મ છે
એનો અનુક્રમ ગવરભાવનામાં બતાવ્યા છે તે જ છે અ કવિતાનો અનુપ્રાસ મેળવવા એના સ ખ્યા સ્થાનમાં ફેરફાર કર્યો જણાય છે એને યાદ રાખવા નવતત્વની ર૯મી ગાથા ઉપયોગી છે खती मद्दव अज्जव, मुत्ती तव संजमें अबोधब्बं । सच्च सोमं अकिंचणं च, वंभं च जइधम्मो ॥ એને દશ આજ્ઞામાં નીચે પ્રમાણે રૂપક અપાય .
૧ ગમે તેટલા ઉશ્કેરવાના પ્રસંગમાં પણ તારે ક્ષમા રાખવી. રમાન કોઈના રહેવાના નથી, તારે પણ નમ્રતા રાખવી ૩ માચા-કપટ-દલ છેડી તારે નિર તર સરળતા રાખવી
વસ્તુ, ધન કે સબંધ પર મૂરછ ન રાખતા સતોષ રાખવો
શરીર અને મનને કસી, તેની પાસે કસરત કરાવવી અને તેના પર અંકુશ કેળવો. ૬ સર્વ જીવોને અભય આપવાનો વ્યાપાર કરવો અને કાયા પર અકુશ રાખવે ૭ સત્ય, પ્રિય, હિત. મિત અને તથ્ય બોલવું અથવા મૌન રહેવું. ૮ બહારથી ને અંદરથી પવિત્ર રહી પારકી ચીજને પારકી જાણવી.