SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદભાવના ૪૨૧ ૪. ગુણની કેટલી પ્રશસા કરીએ? એકેક ગુણને વિચારીએ તેા પણ આશ્ચર્યમુગ્ધ કરી નાખે તેમ છે. ભગવાનને એક તિતિક્ષાનુ જ વિચારીએ. તિતિક્ષા એટલે સહનશીલતા, ક્ષમા. એ એક ગુણથી મુક્તિનુ સાધન તૈયાર થાય છે કનુ જોર એટલુ આકરુ` હાય છે કે એકલા માહરાજા જ અભિમાનપૂર્વક પ્રાણીને સસારચક્રમા દીર્ઘકાળ ભમાવી શકે છે, પણ ભગવાન પેાતાની તિતિક્ષાશક્તિથી એ સ કસમૂહ, જે અભિમાનથી ગાજતા હોય છે તેને એક્દમ વિદ્યારવા માડે છે અને અતે તે સમૂળ નાશ પામી જાય છે. ગુણુની હકીકત એવી છે કે એક વખત એ ગુણને સર્વાશે ગ્રહણ કરવા નિશ્ચય થયે કે એની પછવાડે અનેક ગુણા સ્વત ચાલ્યા જ આવે છે. ક્ષમાણુ નાનીમાટી ખાખતામાં ગમે તે ભાગે આદરવા નિર્ણય થયા એટલે અભિમાન ચાલ્યુ જાય, દ ભ ટકી શકે નહિ, મૂર્છાની ગંધ સ ભવે નહિ, અસૂયા, મત્સર મૂળમાથી ઊઠે જ નહિ, નિદા પાસે પણ આવે નહિ વગેરે વગેરે. આ રીતે વિચારીએ તેા કાઈપણ એક ગુણને વિકાસ કરવાની જરૂર સમજાય. આપણે પાંચ-સાત બાબતને ન વળગતા એક ગુણુને ગમે તે ભાગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તેા પણુ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે. જે મહાપુરુષાએ એક સહનશીલતા – ક્ષમાગુણને કરીએ છીએ કાઇ પણુ એક ગુણુની પ્રાપ્તિ માટે ફરીએ છીએ. ૫. એક ખીજુ દૃષ્ટાત વિચારીએ અનુકૂળતા હાય છતા પણ શિયળગુણુને એને ધન્ય છે એવા ગૃહસ્થને પવિત્ર ચશ વિકાસ કર્યા તેની અ તરથી પ્રશ સા પ્રયત્ન કરનારની પણ અમે પ્રશ સા ગૃહસ્થ હાય, સાધન-સ પન્ન હેાય અને શારીરિક ખરાખર વિકસાવે, પરદારાને સર્વથા ત્યાગ કરે અત્યારે પણ જગતમા શાણા પામે છે, વિસ્તરે છે ‘પરદારા' શબ્દમા વિધવા, કુમારી અને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમા રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલ સ્ત્રીમા સ તાપ રાખવા એ ગૃહસ્થને ધર્મ છે. એ ઉપરાત અન્ય કાઈ પણ સ્ત્રી તરફ એ પ્રેમ-રાગ નજરે ન જુએ, ન મેલે, ન વર્ત અને મન-વચન-કાયાથી પરસ્ત્રીને અ ગે શિયળ બ્રહ્મવ્રત પાળે આવા ગૃહસ્થને યશ જગતમા જરૂર વિસ્તરે છે. સાધારણ રીતે ન ક્ળે એવા કેટલાક અવકેશી આખા હોય છે, એના ઉપર જ્યારે કેરી આવે ત્યારે જરૂર તે આખાની કિમત થાય છે અનુકૂળતાવાળા ગૃહસ્થ અફળ આબા જેવો બહુધા હાય છે એ લાલચને વશ થઈ સી પડે છે અને ધનાદિની અનુકૂળતા એને એમા મદદ કરે છે એવુ છતા જે એકનિષ્ઠ રહે તે ધન્ય છે. એનેા યશ જરૂર વિસ્તરે છે. સામાન્ય રીતે આમા ફરજ ઉપરાત વિશેષતા નહિ લાગે, પણ એને અગે મુ ખઈ જેવા શહેરના ગૃહસ્થેાના જીવનનેા અભ્યાસ કરવાની જરૂરી છે શ્રી વિનયવિજયજી ઉપા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy