SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકના અર્થ એકત્વભાવના ૧. વિનય ! તુ વસ્તુઓના વાસ્તવિક સ્વરૂપ ખરાખર ચિંતવને આ દુનિયામા કાઈ ( પણ પ્રાણી)ની પેાતાની કેાઈ ચીજ છે? એનું પાંતાનુ કાઈ છે? અને આવી બુદ્ધિ જેના હૃદયમા થઈ આવે તેને કેાઈ જાતના દુ.ખા કે પાપા પ્રકટ થાય ખરાં? આ સ સારી–શરીરધારી પ્રાણી એકલેા ( જ) ઉત્પન્ન થાય છે, એ એકલેા જ મરણ પામે છે; એ એકલા જ કર્મને બાંધે છે-એકઠાં કરે છે (અને તેવીજ રીતે) તે એકલા જ ( એના–કર્માંના ) ફાને પામે છે 11; 77 - ૬ ૩. જુદા જુદા પ્રકારની મમતાએથી ભારે થયેલા પ્રાણીને જેટલે જેટલેપર ( વસ્તુઓના ) પરિગ્રહ હાય છે તેટલેા દરિયામા મૂકેલા વહાણુની ઘટના પ્રમાણે તે નીચેા “જાય છે '' ૨. ૪. - 2. નીચેા પડે છે. キ છે? અને દારૂના ઘેનની લહેરમા પડેલા' માણસ'પેાતાના કુદરતી સ્વભાવ છેડી દઈને વીસરી જઇને જમીન પર આળેાટીને વિચિત્ર ચેષ્ટા ચાળાએ કરે છે તે જુએ એ પરભાવની ઘટનાથી પડે છે, લેટે છે અને અગાસા ખાચ છે. ( પ્રાણી પશુ પરભાવ – ઘટનાને પ્લઇને પાતને પામે છે, રખડપાટે ચઢે છે અને તદ્દન શૂન્ય..મનને-વિચાર વગરના થઈ જાય છે.) જે બીજા પદાર્થો સાથે મેળવણી કરવામા આવેલ સાનાની કેવી દશા થાય. તે જ્યારે તદ્દન ચાખ્ખુ હાય ત્યારે તેનુ રૂપ 'કેવુ હાય છે એ તે તમારા જેવાના જાણવામા છે જ, એજ પ્રમાણે આત્મા જ્યારે કર્મને વશ પડે છે ત્યારે તેનાં અનેક પ્રકારનાં રૂપા થાય છે, પણ જ્યારે એ મહાપ્રભુ કમ–મળ–રહિત હેાય છે ત્યારે એ શુદ્ધ ;કાચન – સેાના જેવા પ્રકાશ કરે છે ! k 1 IFF "", **T た ૭. તે પરમેશ્વર (પરમાત્મા) સદા શાશ્વત અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાયથી પરિવૃત ( ઘેરાયેલા ) છે અને તે એક જ છે. એવા પરમાત્મા ( મારા ) અનુભવ–મંદિરમા રમે મનેાહર સમતા–સુધાના રસ જે તારામા અચાનક જાગી ઊઠયો છે તેને જરા ક્ષણેકવાર (ઘેાડા વખત–ાડી મિનિટ) અત્યત આનદપૂર્વક ચાખી જો, ( જેથી ) હે વિનય 1 વિષયથી અતિ આગળ વધી ગયેલ (વિષયાતીત) સુખના રસમા તને સટ્ટાને માટે આનઃ–પ્રેમ જાગે! અને વધા }* Smer
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy