________________
અનિત્યભાવના
ઉ. સકળચંદજીત અનિત્યભાવના
(રાગ સામગ્રી)
મૂ ઝ માં મૂઝ મા મેહમાં મૂ ઝ મા, શબ્દ વર ૩૫ સ ગધ દેખી, અથિર તે, અથિ તુ, અથિર તનુજીવિત, સમજ મન ગગન હરિચાપ પેખી
મૂઝ મા ૦ ૧ લછી સરિયગતિપરે એક ઘર નહિ રહે, દેખતા જાય પ્રભુ જીવ લેતી, અથિર સવિ વસ્તુને કાજ મૂટ કરે, જીવડો પાપની કોડી તી
મૂઝ મા ૦ ૨ ઉપૂની વસ્તુ સવિ કારિણી નવિ રહે, જ્ઞાનનું ધ્યાનમાં જે વિચારી, ભાવ ઉત્તમ રહ્યા અધમ સબ ઉર્યા, સહરે કાળ નિ રાતિ ચારી
મૂછ મા ૦ ૩ દેખ કલિ કૃત સર્વ જગને ભખે, સ હરી ભૂપ નર કોટિ કોટિ, અથિર સસારને શિરપણે જે ગણે, જાણ તસ મૂઢની બુદ્ધિ ખોટી
મૂઝ માં ૦ ૪
રાચ મમ રાજની ઋદ્ધિશું પરિવર્યો, અને સબ ઋદ્ધિ વિસરાળ હશે, ઋદ્ધિ સાથે કવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પશ્વિાર રોશે
મૂઝ મા ૦ ૫ કુસુમપરે યૌવન જળબિ દુજીવિત, ચચલ નરસુખ દેવભેગે, અવધ મન સ્થલી કવિ વિધાધરા, કલિયુગે તેહને પણ વિયોગ
મૂઝ મા છે ૬ ધન્ય અનિકાસુત ભાવના ભાવ, કેવળ સુનદીમાહી લીધો, ભાવના સુલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર ૩
મૂઝ માં ૦ ૭
૧. આકાશમાં રહેલ ધનુષ્ય ૨
સરિતા-નદીની ગતિની જેમ ૩ ગગા નદી ઊતરતા