SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવભાવના : પરિચય ( ૧.) આશ્રવનું પૂર્વપરિચયમાં આપણે સ્વરૂપ વિચાર્યું એ કને આવવાની પ્રણાલિકા છે, માટા નળેા છે, વિસ્તીણુ ગરનાળા છે એક મેટા સાવરની કલ્પના કરીએ તાનસા જેવુ અથવા ખેળતળાવ જેવુ સાવર હાય, એની ચારે બાજુએ પર્વતા હાય, માટે વરસાદ પડતા હાય અને ઢાળાવ એવી જાતને! હાય કે સ જળ સરેાવરમા આવતુ હેાય. મારમાર વરસાદ પડતા હોય ત્યારે એ સરાવર થાડા વખતમાં ભરાઈ જાય એમા કાઈ નવાઈ નથી. કેાઈ વાર છલકાઈ પણ વ્યય એવી જ રીતે આશ્રવા-ઇંદ્રિય, કષાય, અવિરતિ, ચેાગેા અને અસહિયાઓને કાઈ જાતના પ્રતિખ ધ વગર માળા મૂક્યા હોય તેા તે કર્માથી પ્રાણીને ભરી દે છે. પ્રત્યેક શ્રવ એવા ભયકર છે કે એનુ ગરનાળુ ઉઘાડું મૂક્યુ હાય તેા ધડાધડ પાણીથી ભરચક્ક કરી મૂકે છે. એ ગરનાળાને ખારણા હાય છે અને તે અધ કરી શકાય છે. તેની હકીકત આગળ આઠમી ભાવનામા વિચારવાની છે અત્ર તેા એ ગરનાળાને ખુલ્લા મૂકયાં હોય ત્યારે પ્રાણીની કેવી દા કરે છે તે પ્રસ્તુત હકીકત છે એને માટે ત્રણ વિશેષણે! લેખકશ્રીએ ખતાવ્યાં છે, ત્રણે ખૂબ વિચારવા જેવા છે. એનાથી પ્રાણી વ્યાકુળ, ચચળ અને પકિલ થાય છે. આપણે વિચારીએ. એ શબ્દો શ્લેષવાળા (દ્વિઅથી) હેાઈ સરેાવરને પણ લાગુ પડે છે તે ધ્યાનમા રાખવુ. વ્યાકુલ’કર્મો જ્યારે ખૂબ મોટી સખ્યામા આવી પડે છે ત્યારે પ્રાણી અત્ય ત વિહ્વળ થઈ ાય છે, એ હાવરેાખાવા ખની જાય છે, કર્મના ભારથી ભારે થાય છે અને આગામી પીડાની નજરે અત્યં ત વિદ્ભવળ થાય છે એ એની આકુળતા છે સરેાવરમા પાણી ભરાય ત્યારે તે પણુ ખૂબ હાલતુ ચાલતુ કલ્લેાલવાળુ થઈ જાય છે આશ્રવા પ્રાણી અને સરેાવરને વ્યાકુળ બનાવે છે. આશ્રવના જોરથી પ્રાણી ‘ચંચળ’ થાય છે. સ્થિરતાના અભાવ એ ચંચળપણુ છે અને આશ્રવે એને એક ઠેકાણે સ્થિર રહેવા દેતા નથી ભવેાભવમા ભ્રમણ કરાવનાર એ કર્મો અસ્થિરતાને ખાસ પેાપે છે નવા જળના આગમનથી સરેાવર કેટલુ ચચળ થાય છે, તે તે આપણી સૃષ્ટિના વિષય છે. પાણી હાલકલેાલ થઈ જાય છે વળી આશ્રવાના ઝેરથી પાણી ‘૫ કિલ’-મળવાળુ થાય છે. કમ્ મેલ જ છે. એ શુદ્ધ સ્ફટિક આત્માને મેલેા બનાવે છે અને એનુ શુદ્ધ સ્વરૂપ બગાડી નાખે છે. સરેાવરમા નવુ પાણી આવે ત્યારે રગડા થાય છે, ધૂળ-માટી સાથે મળેલ પાણી સરાવરને કાદવકચરાવાળુ કરે છે નવુ પાણી રગડાવાળુ જ આવે છે, એ અષાઢ માસમા નાના પાણીના જોનારને સમન્તવવુ પડે તેવુ નથી. આવી રીતે આશ્રવાને માળા મૂકી દીધા હાય ત્યારે તે આ ચેતનને ચારે ખાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે ખ્યાલમા રાખવુ કે ક શુભ કે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy