SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ આધવભાવના પૃવ પરિચય અહીં જરા ક્રમ ફેરવીને પ્રાથમિક વિવેચન કરવું આવશ્યક જણાય છે. પ્રથમની છ ભાવનામા આપણે જીવ અને અજીવને પાતાના અને પરસ્પરના સ બંધ વિચાર્યા તેને અગે અનિત્યતા અને અશુચિભાવનામા લગભગ અજીવના જીવના સ`ખ ધી તરીકે વિચાર કર્યાં. સંસારમાં છવ–અજીવના વિવર્તી તૈયા, જ્યારે અશરણું, એકત્વ અને અન્યત્વમાં ચેતનાના આવિર્ભાવા વિચાર્યા અને એનાં પૃથક્ પૃથક્ ચિત્રો જુદા જુદાં દૃષ્ટિખિદુથી તપાસ્યા. હવે પછીની ત્રણ ભાવનામા આપણે કના પ્રદેશમાં જઈએ છીએ. એ ભાવના ભાવતા પહેલા આપણે પ્રત્યેનુ સ્વરૂપ યથાસ્થાને વિચારીએ. હેતુઓને પ્રાપ્ત કરીને જીવથી જે કરાય તે ‘ક’-વિદ્લીન્ગ દૈદિ" નેળ તો મરમ્મ॥ કખ ધનના હેતુઓને પ્રાપ્ત કરીને જીવ કમ ખાધે છે એ પરિણામ છે. એના કારણ હેતુ' છે એ હેતુ જ્યા ાય ત્યા આત્મા તેટલા પૂરતા કર્મો એકઠા કરે છે એ કર્મ પરમાણુઓના સ્ક ધરૂપ છે, તે આત્મા સાથે ચાંટી જય છે. એ ચેાટે તે વખતે એની ચાર માખતા મુકરર થાય પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ‘પ્રકૃતિ’ એટલે એને સ્વભાવ, એનુ કાર્ય શુ વગેરે સ્થિતિ' એટલે એ કેટલા વખત માટે છે તે. ‘રસ' એટલે એનામાં ગાઢતા કેટલી છે તે, અને પ્રદેશ’ એટલે એ કમ કેટલીક વ ણાનું –કના પ્રદેશાનુ ખનેલ છે તે આવી રીતે જે કખ ધ થાય છે તે ખ હેતુએથી થાય છે. એ ખહેતુએ એટલે કખ ધનના કારણેા. એના મુખ્ય ચાર પ્રકાર છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ મિથ્યાત્વ ~ એટલે વસ્તુઓનુ વિપરીત દન શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધાનના અભાવ અને અન્ય તરફ આદર સશય, અભિનિવેશ અને વિષય એ સર્વને સમાવેશ મિથ્યાત્વમાં થાય એ અજ્ઞાન છે અને વિવેક વગરના જ્ઞાનીને પણ શકય છે. અવિરતિ – ત્યાગભાવના કે દાષાથી પાછા હઠવાના નિશ્ચયના અભાવ, પચ્ચખ્ખાણુરહિત દશા. - કાય • ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુર્ગ છા, વેદ, પુ વેદ, નપુ સકવેદ. ચાગ — મન–વચન—કાચાનું પ્રવર્તન આના અનેક ભેદ–ઉપભેદ છે એ કખ ધનના હેતુએ છે હવે આપણે આશ્રવની વાત કરીએ. જે માર્ગાએ કર્મી આવે, કર્મનુ આશ્રવણુ થાય તે રસ્તાઓને આશ્રવ' કહે છે. એક માટા સરેાવર–તળાવમાં પાણી આવવાના ગરનાળાને આશ્રવ કહેવાય એક માટા મહેલમાં હવા આવવાનાં ખારીખારણા હાય તે આશ્રવ કહેવાય એક પાણીને અવાડા હાય અને તેમાં જે નળઠારા જળ આવે છે તે નળને
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy