Book Title: Aapna Shreshthivaryo
Author(s): Nandlal B Devluk, Manubhai Sheth
Publisher: Padma Prakashan
Catalog link: https://jainqq.org/explore/005119/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હાયોગી હોવટો | વિ. સંઘાદકો DEGULEI ÈCOGLE ભાઈ રેહ Page #2 -------------------------------------------------------------------------- ________________ Hy 45 ધૂપસળી પાતે સળગીને ચાગરગ સુગંધ ફેલાવે ધ છે, કાષ્ઠ જાતે બળીને જગતને ઉષ્મા આપે છે, શેરડી કાલુમાં પિલાઈ ને મીઠા રસ આપે છે. ચંદન ઘસાઈને સૌને શીતળતા મક્ષે છે. તા આ બધા કરતાંયે માનવી તા શ્રેષ્ઠ ગણાય છતાં એ જગતને કાંઈ પણ આપ્યા વિના જાય તા? —એક શુભેચ્છક 72°20′e Page #3 -------------------------------------------------------------------------- ________________ ۰۰۰ સ મ ર્પ ણ સર્વ પ્રકારની સંકીર્ણતા કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધના સોનેરી મહાશિખર સુધી પહોંચીને માનવતાને ચાગરદમ મહેકાવનાર સૌજન્ય, સાહસ અને સંકલ્પબળના સહારે મહામાનવનું અદ્વિતીય સ્થાન શાભાવી રહેલા સવ ધમ અને * જીવદયાના પરમપ્રેમી-પરમાથી વ માનયુગના ભામાશા સન્માનનીય શ્રેષ્ઠીવર્ય શ્રી દીપચંદભાઈ એસ. ગાડીને આ ગ્રંથ સાદર સમર્પિત. —સંપાદકા Page #4 -------------------------------------------------------------------------- ________________ આપણા શ્રેષ્ઠીવર્યો દેશવિદેશ વસતા આગેવાન ગુજરાતી શ્રેષ્ઠીવર્યોની અનુપમ ગૌરવગાથા અધિની રચના અનુપમ અભિવાદન ગ્રંથ ભાગ-૧ સંપાદક નંદલાલ દેવલુક Page #5 -------------------------------------------------------------------------- ________________ * આપણું શ્રેષ્ઠીવર્યો છે ગ્રંથયોજનાના સલાહકાર શ્રેષ્ઠીઓ : ૧. . રમણભાઈ સી. શાહ | ૭. શ્રી મનુભાઈ શેઠ ૨. શ્રી ચંદુલાલભાઈ ટી. શાહ ૮. શ્રી વિનોદચંદ્ર શાહ ૩. શ્રી રાયચંદ મગનલાલ શાહ ૯. શ્રી નગીનદાસ વાવડીકર ૪. શ્રી કપૂરચંદભાઈ વારૈયા | ૧૦. શ્રી ચિમનલાલ કલાધર ૫. શ્રી જયંતભાઈ એમ. શાહ | ૧૧. શ્રી હસમુખભાઈ વી. મહેતા ૬. શ્રી સી. એન. સંઘવી || ૧૨. શ્રી મનુભાઈ વખારીઆ સંપાદક : નંદલાલ બી. દેવલુક મનુભાઈ શેઠ પ્રકાશક : પદ્મ પ્રકાશન, “પદ્માલય ૨૨૩૭/બી/૧, હિલડ્રાઇવ રિપોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સરકિટ હાઉસ પાસે, ભાવનગર-ર પ્રકાશન : સપ્ટેમ્બર, ૧૯૯૦ મુદ્રક : જ્ઞાનચંદ જૈન, કહાન મુદ્રણાલય, સેનગઢ-૩૬૪રપ૦ કિંમત : રૂ. ૭૫ = ૦૦ (પંચોતેર રૂપિયા) ચિત્રકાર : શ્રી અનંતભાઈ ભાવસાર Page #6 -------------------------------------------------------------------------- ________________ દાનવીર, શૂરવીર અને ધર્મ વીરના ત્રિવેણીસંગમ સમા શ્રેષ્ઠીવર્યં શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડી જેમના વહાલભર્યાં અમિસીંચનથી ભારતભરમાં સે’કા સંસ્થાઓ પ્રસ્થાપિત. નવપલ્લવિત અને પ્રવૃત્તિમાન બની રહી છે, Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ આવકાર પદ્મ પ્રકાશન દ્વારા શ્રી નંદલાલ દેવલુકના સંપાદન નીચે એક મહત્ત્વનું પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું સાહસ થયું છે, તેને આવકાર આપતાં મને આનંદ થાય છે. તે પ્રકાશનનું નામ છે “આપણા શ્રેષ્ઠીવર્યો.” વ્યાપાર, ઉદ્યોગ, દાન, દયા, ધર્મપાલન—એવાં અનેક ક્ષેત્રે ગુજરાતી પ્રજા હંમેશાં કાર્યરત રહી છે અને એની એ કાર્યમત્તાએ તેને જગતભરમાં ફેલાવી દીધી છે. એ જગતમાંથી તેણે ધન-ઉપાર્જન કરી જાણ્યું છે, તે એ ધનને સદુપયોગ કરવાનું જ્ઞાન પણ ઓછું જાણ્યું નથી. આવા ગુજરાતના શ્રેષ્ઠીઓ ભારત અને ભારત બહારના જગતમાં ઠેર ઠેર ફેલાયેલા છે. ગુજરાતમાં તે તે હોય જ. તેમાંના જેમણે ગુજરાતનું નામ, તેમનાં ધર્મકાર્યથી, સેવાકાર્યથી, દાનનાં કાર્યથી અને એવાં અનેક કાર્યોથી ઉજાળ્યું છે તેમને વિશે પરિચય આપતી ને છે અને લખાણ દ્વારા સમસ્ત પ્રજા સમક્ષ તેમને રજૂ કરવાની શુભ નેમ આ પુસ્તકના પ્રકાશન અને સંપાદન પાછળ રહેલી છે. અલબત્ત, કેઈ પણ સંપાદક આવા બધા ઉલ્લેખવા યોગ્ય શ્રેષ્ઠીવર્યોને જાણતા હેાય નહિ જ, પણ જેમને જેમને વિશે જાણવા મળે તેમને આવરી લેવાનો આ પુરતકમાં સન્નિષ્ઠ પ્રયત્ન થયેલ દેખાઈ આવે છે. આવાં પુસ્તકોનું મહત્ત્વ ઓછું નથી. એ દ્વારા પ્રજાની સાહસવૃત્તિ, દાનવૃત્તિ, ધર્મવૃત્તિ, વગેરે અનેક સવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે, અને ઊગતી પ્રજા આવા ઉલ્લેખનીય સજજનેને પગલે ચાલવા પ્રોત્સાહિત થાય છે. એ બધાં શુભ તને પ્રગટ કરવાને પુરુષાર્થ આ પુસ્તકના સંપાદકે કર્યો છે, તેમને હું અભિનંદન આપું છું, અને આ પુસ્તકને તેની મહત્ત્વાકાંક્ષાભરી આયેાજના માટે આવકારું છું અને તેને સંપૂર્ણ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવું છું. વિલેપાલે તા. ૨૯-૪-૧૯૯૦ –ગુલાબદાસ બ્રેકર Page #9 -------------------------------------------------------------------------- ________________ [સંપાદક-પ્રકાશકનું નિવેદન] જેમ પ્રત્યેક સદીના સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણકણે શોધતાં ધૂળધયાઓ મળ્યા છે તેમ ગુજરાતની આ ભૂમિમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાનાં પીયૂષ પડેલાં છે. જ્યાં શૌર્ય, દાન અને ભક્તિ ભરપૂર રીતે પાંગર્યા છે. એ સંસ્કારકેડીનું દર્શન કરીએ. માનવજીવનની એક વણઝાર જે નિરંતર વહી રહી છે તેના પાયામાં સાંસ્કૃતિક વારસાના જે અમૃતબિંદુઓ પડ્યાં છે, એ ગૌરવશાળી મૂલ્યને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહેવું જોઈએ એવા શુભાશયથી આ ગ્રંથશ્રેણીની શુભ શરૂઆત કરીએ છીએ. ગુજરાતના ચતુર ખેડૂત કે પાટીદાર, સાહસિક જૈન વણિક કે કપાળે, બ્રાહ્મણે કે ક્ષત્રિય, એ સૌની એક વિશિષ્ટ જીવનપ્રણાલી છે તેમ એ સૌને પિતા પોતાનાં અવનવાં સ્વરૂપ છે. તેમ છતાં આપણાં જૂનાં મૂલ્ય, જૂની રાખરખાવટ, માન અને આદર, પ્રેમ અને શૌર્ય આપણુ રંગીન સંસ્કૃતિને સાચા માપદંડ છે. કેઈપણ પ્રદેશ કે પ્રજાના સંસ્કારનું માપ તેની વિશિષ્ટતા પરથી નીકળતું નથી પણ માનવજીવના વિકાસમાં, સમાજ-ઘડતરની દિશામાં એમણે આપેલા પુરુષાર્થના ફાળા ઉપરથી જ નીકળે છે. આપણા દૈનિક સમાજજીવનમાં સમાજસેવાના જાહેર ક્ષેત્રે જેઓએ તન-મન વિસારે મૂકી સેવા પ્રદાન કરેલ છે, ઔદ્યોગિક અને વ્યાપારક્ષેત્રે દીર્ધદષ્ટિથી વ્યાપારને વિકસાવ્યો છે, ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે જે તે વ્યક્તિ પિતાના મર્યાદિત ક્ષેત્રમાં માન-સન્માન પામ્યા છે. સાહસિકે જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, જાતમહેનત કરી, કેઠાસૂઝ અને સ્વબળે આગળ વધીને જેમણે બે પૈસા કમાઈને દાનધર્મના ક્ષેત્રે વાપર્યા છે એવાં કેટલાયે ગુજરરત્નો દેશમાં અને વિદેશમાં જાણીતાં બન્યાં છે. ઘર-આંગણાના એ ઘર દીવડાઓ આપણી પ્રવર્તમાન જે તે સંસ્થાઓના સૂત્રધાર કે મેથી Page #10 -------------------------------------------------------------------------- ________________ [ પ ] બનીને સમાજને દરવણી આપી રહ્યા છે ધર્મ અને વિરતાના સંદેશ સુણાવતા આવા પરિચયમાંથી ગુણગ્રાહી બનવા મથતા ભાવી પેઢીના યુવાને ને કાંઈક જરૂર પ્રેરણા મળશે. માનવીય સંસ્કારસૌરભની અસ્મિતા અને તેના ઊજળા ઇતિહાસનું રસદર્શન કરાવવાને છેલ્લા અઢી દાયકા ઉપરાંતના સમયથી મનમંદિરમાં જાગેલો થનગનાટ આ પ્રકાશન દ્વારા રજૂ થાય છે. ગુજરાતના ખમીરવંતા શાહદાગરેએ દૂર દૂર સુધી પિતાને વિજયધ્વજ ફરકાવ્યો છે. ઘર આંગણાના આપણા એ શ્રેષ્ઠીવર્યોના સારા-ઊજળાં પાસાંઓને નીરખવા પ્રયાસ થયો છે. સાધન-સામગ્રીની મર્યાદા છતાં અનેક તાણાવાણા વચ્ચેથી પસાર થઈને વિશ્વના વિસ્તૃત ફલક ઉપર આ ગુજરાતી શ્રેષ્ઠીઓ કયાં ક્યાં ઊભા છે, કેવા કેવા ઉચ્ચસ્થાને પહોંચ્યા છે, તેના નમ્ર પ્રયાસનું આ પ્રથમ પુષ્પ અર્પણ કરતાં ધન્યતા અનુભવીએ છીએ. ઘણાં બધાંની પ્રેરણા અને હૂંફ મળ્યાં છે. તે સૌને અત્યંત રાણી છીએ. ભવિષ્યમાં પણ આ જ સહગ મળી રહેશે એવી આશા અને શ્રદ્ધા છે. –નંદલાલ દેવલુકના વંદન cacca Bacal pecanacava cocacciavacas છેક છેલ્લી ઘડીએ દેશમાંથી અને પરદેશમાંથી આગેવાન ગુજરાતીઓની ઘણી માહિતી અમે પ્રાપ્ત કરી શક્યા છીએ, જે વિગતો હવે પછીના બીજા છે. ભાગમાં પ્રગટ થશે. –સંપાદક ૪૦૪૦૦૪૦૪ છે Bocor.cacorococacocacasă Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ આવકાર... : પા. નં. શ્રી ગુલાબદાસભાઈ બ્રેકર ૩ સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન. નંદલાલ દેવલુક ૪ ગરવી ગુજરાતની ભવ્ય ગૌરવગાથા... દરિયાવાટની ગુર્જર યશગાથા.. નાનાલાલ વસા ૧૩ વિવિધક્ષેત્રમાં પ્રથમ ગુજરાતી વિભૂતિઓ બિપીનચંદ્ર ત્રિવેદી ૨૦ ગુજરાતના પારસીઓનું પ્રશંસનીય પ્રદાન ગુર્જરધરાની ગૌરવશાળી પુત્રીઓ વિદેશમાં વ્યક્તિત્વને પ્રભાવ પાથરનાર ગુર્જરબંધુઓ વિશ્વવિખ્યાત ગુજરાતી અર્થશાસ્ત્રીઓ દેદીપ્યમાન ઘરદીવડા કપાળ સમાજના તિર્ધરે (કપાળ ગૌરવગ્રંથમાંથી) ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં જૈનોનું પ્રદાન મુગટલાલ પી. બાવીશી ૪૪ અમેરિકામાં ગુજરાત મૂળશંકર ભટ્ટ ૪૮ વિદેશમાં વસતા ગુજરાતીઓ પુષ્કરભાઈ ગોકાણી ૬૦ વિવિધ ક્ષેત્રના આગેવાન ગુજરાતીઓ નામ પા. નં. ૬ નામ પા. નં. શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી ૬૯ | શ્રી અમરશી મોતીભાઈ ૭૮ સ્વ.શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા ૭૦ O, ઈન્દ્રવદન રતિલાલ શાહ ૭૬ શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર ૭૧ | સ્વ. શ્રી ઇન્દુલાલ દુર્લભજી ભુવા ૭૯ સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ છ૩ શ્રી ઉપેન્દ્ર પીતામ્બરદાસ દેશી ૪૯૮ શેઠશ્રી અનુપચંદ મલકચંદ , એ. એલ. પિપટ ૨૯૮ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૫] , ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ ૪૯૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ 22 નામ પા. ન. સ્વ. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ૫૦૧ શ્રી કપૂરચંદ્ર રાયશીભાઈ શાહ ૮૧ કનુભાઈ જીવણદાસ લહેરી ૧૦૨ કાંતિલાલ પી. શાહ ર કાંતિલાલ એ. કામદાર ૫૪ કાંતિલાલ ભગવાનદાસ સાવડિયા ૮૪ પ૦૬ ૧૭ કાંતિલાલ મણિલાલ ઝવેરી ૧૯ કાંતિલાલ ઉજમશી શાહ પાર કાંતિલાલ હરગોવિંદદાસ શેડ ૮૫ કાંતિલાલ કેશવજી કેટેચા ८७ કાંતિલાલ હીરાલાલ કુસુમગર ८८ કાંતિલાલ દલીચંદ મહેતા re وو "3 ܪܕ સ્વ, શેઠશ્રી કાંતિલાલ ચીમનલાલ શ્રી કાંતિલાલ સી, શેડ ,, ', .. "" 33 ܪܕ "" "" رد *, સ્વ. કુંવરજી છગનલાલ મહેતા શ્રો કેશવલાલ નાનચંદ દે.શી "3 કાંતિલાલ ચુનીલાલ ચેકસી કિશોરચંદ્ર એમ, વન કિરણકુમાર વસંતરાય શેડ કીર્તિભાઈ એમ. વારા دو "" [ 9 ] સ્વ. શ્રી કેશવલાલ પીતાંબરદાસ શાહ શ્રી કેશવલાલ બુલાખીદાસ ૯૮ સ્વ. કંચનબેન કુ ંવરજીભાઈ મહેતા ૧૦૧ શ્રી કસ્તૂરચંદ ક, મહેતા ૫૧૧ ખાંતિલાલ છેોટાલાલ કારડીયા ૧૧૧ رو ૯ ૯ ખાંતિલાલ લાલચંદ શાહ સ્વ,શ્રી ખીમજીભાઇ હેમરાજભાઈ સ્વ. શ્રી ખીમદ મૂળજીભાઈ ખીમચંદ ગનલાલ ૧૧૦ શ્રી ગગુભાઈ પુનશી સચેઈ ૧૧૪ ગુલાબચંદ લાલચંદ દોશી ૧૫ ૯૩ セイ ૯૫ ૯૬ ૯૬ ૧૨ ૧૦૫ ૧૦૬ નામ શ્રી ચરણતી મહારાજશ્રી સી એન. સંધવી "" ,, ,, , 39 د. ,, "" 23 ܕܝ ,, ,, 22 ! 29 1 "" 23 . .. જશવંત ચીમનલાલ શાહ ૧૪૭ જય તીલાલ રતનચંદ શાહ ૧૫૨ જગજીવનભાઈ એચ. દેશી ૧૫૩ જગજીવનદાસ વિઠ્ઠલદાસ ગોકલ ૧૫૫ જગજીવન કેશવજીભાઈ દેશી ૧૫૬ જગજીવન ભગવાનદાસ શાહ ૧૫૭ જવાહરભાઇ મેાતીલાલ શાહ ૧૫૯ જયસુખભાઈ આર. કેાડારી ૧૬૦ જયંતિલાલ ભીમજી વિઠ્ઠલાણી ૧૬૨ જયંતિલાલ માનચંદ ગાંધી ૧૬૩ સ્વ. શ્રી જયંતિલાલ મૂળજીભાઈ તલાજિયા ૧૬૪ در .. د. "3 ,, ܙܕ પા. ન ચીનુભાઈ શાહ ચંદુલાલ સુખલાલ મહેતા ચંદુભાઈ સી. ઉદ્દેશી ચંદુલાલ ભાઈચંદ શાહ ચંપકલાલ ગીરધરલાલ વેારા ૧૩૮ ૧૧૬ ૧૧૮ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ચંદુલાલ મનસુખલાલ ૧૨૬ ચંદ્રકાંત મગનલાલ શાહ ૧૨૭ ચંદ્રશ કરભાઈ પ્રભાશંકર વ્યાસ ૧૨૮ ચંદ્રકાંતભાઈ ચીમનલાલ શેઠ ૧૩૦ ચંદ્રકાંત મૂળચંદ શાહ ૧૩૧ ચ ંદુલાલ ટી. શાહ ૧૩૩ ૧૩૬ ચિનુભાઈ છગનલાલ શાહ મીલદાસ અમૃતલાલ શાહ ૧૩૯ ૧૪૦ છેોટાલાલ મણિલાલ શેઠ ટાલાલ પોપટભાઈ કામદાર ૧૪૨ છોટાલાલ રણછેડભાઈ પટેલ ૧૪૫ જગમેાહનદાસ માધવજી સોંધવી ૧૪૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ [૮] નામ પા. નં. | નામ પા. નં. સ્વ. શ્રી જેશીંગભાઈ કાલીદાસ ૧૭૨ | શ્રી નાનચંદ તારાચંદ શાહ ૨૪૫ શ્રી જાદવજી સેમચંદ મહેતા ૧૭૩] ,, નારણજી દામજીભાઈ પીઠડિયા ૨૪૬ ,, ટોકરશીભાઈ લાલજી કાપડિયા ૧પ | , નાનકચંદ રીખવચંદ શાહ ૨૪૮ , ટોકરશી ભુલાભાઈ વીરા ૧૭૭] , નાનચંદ મૂળચંદ દેશી ૨૫૦ , ડુંગરશી સુંદરજી ઠકકર ૧૭૮ સ્વ.શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા ૨પર , ડુંગરશી સજુભાઈ મેતા ૧૯ | શ્રી નારણજી શામજી મોમાયા ૨૫૪ , તલકચંદ દામોદર મહેતા ૧૮૦ , નીમચ દ ઠાકરશીભાઈ ૨૬૩ સ્વ.શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા ૧૮૧ | ,, નૌતમલાલ ઠાકરશી મહેતા ૨૬૪ શ્રી તાહેરઅલી ઈસ્માઈલભાઈ ૧૮૬ | સ્વ. શ્રી પરસોત્તમ સુરચંદ २१५ ,, તિલકચંદ ડી. શાહ ૧૮૭ | શ્રી પનાલાલ ભીખાચંદ શાહ ૨૬૯ સ્વ. શ્રી ત્રિભોવનદાસ મેનદાસ ભુતા ૧૮૬ | , પન્નાલાલ શાહ ૨૭ શ્રી દ્વારકાદાસ ધનજી કાણકિયા ૧૮૯ , પ્રતાપરાય પ્રેમજીભાઈ ર૭૩ ,, દામોદરદાસ ઠાકરશીભાઈ ૧૯૦૫ ,, પ્રવીણચંદ્ર ફુલચંદ શાહ ૨૭૬ , દિગ્વિજય બી. બદિયાણી ૧૯૧ | ,, પ્રતાપભાઈ ભોગીલાલ શાહ ૨૭૯ ,, દીપચંદ મગનલાલ શાહ ૨૦૧] , પ્રદ્યુતભાઈ એમ. શાહ ૨૮૦ ,, દીપચંદ એસ. ગાડી ૨૨ .. પ્રભુદાસભાઈ મેહનલાલ ગાંધી ૨૮૪ સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ૨૦૧૭ | સ્વ.શ્રી પ્રતાપરાય પ્રભુદાસ ગાંધી ૨૮૫ ,, દેવચંદ જેઠાલાલ સંધવી ૨૦૮ | શ્રી પ્રવીણચંદ્ર રતીલાલ શાહ ૨૮૮ શ્રી દોલતરાય જયંતીલાલ પારેખ ૨૧૯ ,, પ્રાણલાલ એમ. વડાલિયા ૨૮૯ , ધરણીધર ખીમચંદ શાહ ૨૧૯ , પ્રાણજીવનદાસ રામચંદ દોશી ૨૯૧ , ધનુભાઈ ભટ્ટ ૨૨૦ .. પ્રેમજીભાઈ નાગસી શાહ ૨૯૨ , ધીરજલાલભાઈ ટી. કાપડિયા ૨૨૫ | સ્વ.શ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી ૨૯૬ , ધીરજલાલ મેહનલાલ શાહ ૨૨૬ શ્રી પિપટલાલ તારાચંદ મેપાણી ૩૦ ૩ O, ધીરજલાલ કે. મહેતા ૨૨૭ ,, પિોપટલાલ નરસીદાસ વોરા ૩૦૫ સ્વ. શ્રી ધૂલચંદ બેચરદાસ શાહ ૨૨૯ ,, ફતેચ દ ઝવેરભાઈ ૩૧૩ શ્રી નરેન્દ્ર ઇન્દુલાલભાઈ ભુવા ૨૩૦ | , ફૂલચંદ લીલાધરભાઈ વોરા ૩૧૬ , નરભેરામ રૂગનાથભાઈ મહેતા ૨૩૨] ,, બચુભાઈ પોપટલાલ દોશી ૩૧૮ , નગીનદાસ વાવડકર * વાઘડીકર ૨૩૮ ,, બચુભાઈ જે. ટોલિયા ૩૨૧ ,, નંદલાલ રૂપચંદ શાહ ૨૬૫), બાબુભાઈ ન્યાલચંદ મહેતા ૩૨૧ , નવીનચંદ્ર નેમચંદ શાહ ૨૪૪ ,, બાગમલ લક્ષ્મીચંદ પરીખ ૩૨૩ , નંદલાલ પરમાણંદદાસ વોરા ૨૬૬ , બાબુભાઈ ચુનીલાલ ૩૨૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ ,, નામ ૩૨ ૯ શ્રી બાબુલાલ વાડીલાલ શાહ બાપાલાલ અમુલખભાઈ કોટા ૩૩૧ ,, પૂ ભાનુબહેન ૩૩૩ શ્રી ભૂધરભાઈ રામનાથ વે ૩૩૫ ભાગીલાલ કકુચંદ શાહ ૩૩૮ ૩૩૮ ૩૪૦ મનસુખલાલ કલ્યાણજી શાહ '' , મનસુખભાઇ ગીરધરલાલ વસાણી ,, સ્વ. શ્રી મનુભાઈ જેસીંગભાઈ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા મનસુખલાલ ધનજીભાઈ વારા મહિપતરાય જાદવજી "" શ્રી માણેકલાલ વાડીલાલ વસાણી સ્વ. શ્રી માણેકલાલ સંઘજી શાહ ,, માણેકલાલ ચુનીલાલ શાહ શ્રી મેાહનલાલ પોપટલાલ મહેતા મેાહનલાલ બેચરદાસ મહેતા મેાંઘીબા—( સકલન વ્રુંદાવનદાસ ', પા. ન. ૩પર ,, ,, મહાસુખલાલ લક્ષ્મીચંદ શાહ ૩૫૩ સ્વ. શ્રી માવજી દામજી શાહુ [A] ', رز ૩૪૨ ૩૪૪ ૩૪૯ એન. મહેતા) ૩૬૩ ૩૧ ડો. રમણલાલ ચી. શાહ શ્રી રમણીકલાલ મનોરદાસ • રમણલાલ ધનાભાઈ પટેલ ૩૬૪ ૩૭૫ રતીલાલ માનજીભાઈ ૩૭૭ 3196 રતિભાઈ ચકુભાઈ વાળા રષ્ણલાલ છેોટાલાલ ગાંધી ૩૮૧ "" સ્વ.શ્રી રતિલાલ જેઠાભાઈ લાત ૩૮૪ શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડિયા ३८७ ३८८ શ્રી રમેશચદ્ર એલ. લાલ શ્રી રસિકલાલ ભૂધરી શાહ ૩૮૯ .. રતિલાલ મલુકચ ંદ ભગુસાલી ૩૯૦ સ્વ,શ્રી રતિલાલ બેચરદાસ મહેતા ૩૯૨ ૩૫૪ ૩૫૬ ૩૫૮ ૩૫૯ ૩૬૧ ૩૬૨ નામ શ્રી રતનચંદ ધરભાઈ રતિલાલ સુંદરજી શાહ "" 71 ܙܕ ,, ,, ,, در ܕܪ ,, 23 "2 ,, ,, در ,, ,, ૪૦૮ લાભુભાઈ પ્રાણજીવન મહેતા ૪૦૯ લાલજીભાઇ રાયશીભાઈ જાખરિયા ૪૧૧ ૪૧૩ ૪૧૯ વસનજી લખમશી શાહ વિનયચંદ્ર ઉમેદચંદ શાહ સ્વ. શ્રી વસનમેન કાંતિલાલ તેજાણી ૪ર૦ શ્રી વસુમતી રજનીકાન્ત મહેતા ૪૨૨ વાડીલાલ કાળીદાસ દેશી ૪૨૩ વાડીલાલ દેવચંદ શાહ ૪૫ વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ૪૨૬ વાડીલાલ મેાહનલાલ શાહુ ૪૨૭ વિનયકુમાર અમૃતલાલ ઓઝા ૪૨૮ વિજયાએન ચંપકલાલ શાહે ૪૩૨ વૃંદાવનદાસ નંદલાલ મહેતા ૪૩૩ સ્વ. શ્રી વેલજી દામેાદર સોમૈયા ,, ૪૩૯ ૪૪૧ ૪૪૩ 35 શ્રી શશીકાન્ત એલ, ઝવેરી શશીકાન્તભાઈ રતીલાલ શામજીભાઈ માવજીભાઈ પારેખ ૪૪૮ શ્રી શિવલાલભાઈ ગે!કળદાસભાઈ ૯૪૬ સ્વ. શ્રી શિવલાલભાઈ દીપચંદ શાહ ૪૪૮ શ્રી શીવુભાઈ વસમજી લાયિા ૪૧૦ કુમારી સવિતાબેન મહેતા ૪૫૩ ,, '' ,, '' 23 પા. ન ૩૯૩ ૩૯૪ રમણીકલાલ સેજપાલ રમણીકલાલ જયચંદ લાલ રામભાઈ લખમશી સાવલા રાજેન્દ્રભાઈ કુંદનભાઈ ઝવેરી ૪૦૧ રામદાસ પ્રેમજી કાચરી ૪૦૩ ૩૯૫ 722 ૩૯૯ ૪૦૪ રામભાઈ ખી, લુહાર રામજીભાઈ મેધજીભાઈ ગુઢકા ૪૦૫ રેવાબેન લાભુભાઈ પી. મહેતા, ૪૦૬ લક્ષ્મીચંદ મણિલાલ શાહ ૪૦ લહેરચંદ છેોટાલાલ મહેતા Page #15 -------------------------------------------------------------------------- ________________ [B]. નામ પા. નં. નામ પા. ન. શ્રી સવાઈલાલ લલ્લુભાઈ ધામી ૪૫૮ | શ્રી ચંદ્રકાન્તભાઈ સી. શાહ પર સ્વ. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રેફ ૪૬. ! ચંપકલાલ ગીરધરલાલ મહેતા પર૩ શ્રી સમસુદીન તૈયબઅલી છતરિયા ૪૬૧] , ચિમનલાલ ખીમચંદ મહેતા પર ,, સારાભાઈ લખમીચંદ ઝવેરી ૪૬૨ ,, ચિમનલાલ એન. સંઘવી પર ૫ સ્વ. શ્રી સારાભાઈ જેશીંગભાઈ ચિમનલાલ પ્રભુદાસ પર૫ શેરદલાલ ૪૬૩ છે. ચિમનલાલ એમ. શાહ પર ૭ શ્રી સુલતાન અલી કાસમઅલી , ચુનિલાલ રાયચંદ ૫૨૮ લાદીવાલા ૪૬૫ ,, જયંતભાઈ માવજીભાઈ શાહ પર શ્રી સુરેશભાઈ શાહ, બેંગલેર ૪૬૭ ,, જયંતભાઈ નૌતમલાલ મહેતા ૫૩૯ , સુંદરજી ડાયાભાઈ શાહ ૪૬૮ ,, યંતીલાલ જે. શાહ પ૩૯ , સુમતિચંદ્ર શિવજીભાઈ ૪૭૦ ,, જયશંકર ભીખાલાલ ઉપાધ્યાય ૫૪૦ ,, સેવન્તીલાલ કાંતીલાલ પટ્ટણી ક૭ર ,, જયંતિલાલ નાનચંદ ડેલીવાળા ૫૪૦ , સંતોકબેન નાનજીભાઈ મહેતા ૪૭૩ , જગજીવન શિવલાલ શાહ ૫૪૨ , હરિહરભાઈ મણિભાઈ પટેલ ૨૮૨ ,, જ્યોતીન્દ્રભાઈ વી. શાહ ૫૪૪ હરજીવનભાઈ વેલજીભાઈ દીપકભાઈ નવલભાઈ સંધવી ૫૪૯ સોમૈયા ૪૮ છે, દુવ્યંતકુમાર બાપાલાલ શાહ ૫૪૯ શ્રી હરગોવિંદાસ રામજીભાઈ ૪૮૬ , ધીરજલાલ ટોકરશી શાહ પેપર , હસમુખભાઈ વી. મહેતા ૫૮૯ , જીવનચદ ઝવેરચંદ ઝવેરી ૫૪૫ , હરજીવનદાસ વિઠ્ઠલદાસ , તારાચંદ આર. નરસિંધાણી ૫૪૬ આરદાનવાળા ૪૯૦ છે, દિનેશભાઈ રતિલાલ વેરા ૫૪૭ શ્રી હરીરામભાઈ કક્કર ૪૯૨ ,, દલીચંદ રાયચંદ શાહ પ૪૭ ,, હરીચંદ મીઠાભાઈ ૪૯૩ ,, દિલીપભાઈ ખીમચંદ છગનલાલ ૫૪૮ , એચ. કે. દવે, ભાવનગર ૯૩ ,, ડાહ્યાલાલ નાનચંદ શાહ ૫૫૪ , હિંમતલાલ ડાયાલાલ કે ઠારી ૪૯૮ ,, ધીરજલાલ પ્રેમચંદ શાહ પપપ હીરાચંદ પીતામ્બરભાઈ ૯૫ નટવરલાલ ચુનિલાલ ભણશાલી ૫૬૧ ,, હરિલાલ જટાશંકર ત્રિવેદી ૯૬ ,, નટવરલાલ એસ શાહ ૫૬૧ - કૈલાસભાઈ એચ. વડીલ પાક | ક નવીનચંદ્ર છગનલાલ કંપાણી પર ,, કેશવલાલ મોહનલાલ શાહ પ૧૫ ,, ડે. નગીનદાસ પાનાચંદ શાહ પ૬૩ ,, કેસરીચંદ દલીચંદ શાહ ૫૧૬] , નાગરદાસ કાનજીભાઈ શાહ પ૬૪ ,કનૈયાલાલ ડી. ભણશાલી ૫૧૭ | સ્વ. શ્રી ભાવસાર નીતિનકુમાર ,, ખાતિલાલ ફતેચંદ શાહ પ૯િ જયંતિલાલ તલાજીયા ૫૬૭ ,, ચિમનલાલ કાનજીભાઈ શાહ પર | શ્રી પ્રદીપભાઈ કાન્તિલાલ મોદી ૫૬૭ , ચંપકલાલ મોહનલાલ પટણ પર શેઠશ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ ૫૭૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ નામ શ્રી પ્રેમભાઈ કેરાવજીભાઈ છેડા ૫૭૧ સ્વ. શ્રી ફૂલચંદ પરશાત્તમ તબેલી પર શ્રી બાવ તરાય તલકચંદ શાહ ૫૭૪ શ્રી બાપાલાલ મનસુખલાલ ૫૫ બિપીનભાઈ બાબુલાલ મહેતા પ૮ બિપીનચંદ્ર ધીરજલાલ કોઠારી ૫૯ دو ,, બંસીલાલ બાપાલાલ પંડયા ૫૮ ૦ ભોગીલાલ મેાહનલાલ મહેતા ૫૮૧ મફતલાલ મેાહનલાલ મહેતા ૫૮૨ મનુભાઈ નરેાત્તમદાસ શેઠ ૧૮ ૬ મનુભાઈ લસુખભાઈ ઝવેરી ૧૮૮ , "2 ૫૯૨ શ્રી મણિલાલ બેચરદાસ શાહ ૫૯૦ મધુસૂદનભાઈ રમણીકલાલ મહેતા ૫૯૧ ડો. મુગટલાલ આવીસી શ્રી મહેશકુમાર ઉપાધ્યાય, તલાદ પ૯૫ શ્રી મગનભાઈ કે. પટેલ, હિંમતનગર ૧૦૫ શ્રી મેહનલાલ પોપટલાલ મહેતા ૫૯૬ સ્વ. મેહનલાલ જે. કૈાહારી ૧૯૯ શ્રી રતિલાલ દુ`ભદાસ દોશી ૬૦૦ રણુલાલ નગીનદાસ પરીખ "" در ,, શ્રી રતિલાલ ફાવદ ,, ( દિલ્હીવાળા ) [ C ] પા. ન. રસિકલાલ લહેરચંદ શાહ રસિકભાઈ વકીલ ,, સ્વ. શ્રી રસિકલાલ ચુનિલાલ "" ૬ ૦૧ ૬૦૧ ૬૦૩ ૬ ૦૩ શ્રી રમણલાલ અંબાલાલ ગાંધી ૬૦૬ રજનીકાન્ત લક્ષ્મીચંદ સોંધવી રમણીકલાલ ત્રિભાવનદાસ સલેાત ૬૦૭ "" શ્રી રાયચંદ કેસુચંદ ઝવેરી ૬૮ ૬૦૯ ,, રાયયદ મગનલાલ શાહુ શ્રી મણિલાલ મેહનલાલ પારેખ ૬૧૧ કાપડિયા ૬ ૦૪ ૬૦૫ નામ શેઠશ્રી લલિતભાઈ કાન્તિલાલ શ્રી લીલાબેન કપાસી ' ', د ', "" 39 ܙ, ,, ,, ' * رو સ્વ. શ્રી હરખચંદ વીચંદ ગાંધી શ્રી હરિલાલ મૂળચંદ در ,, ,, ,, પા. ન વૃજલાલ તારાચંદ મહેતા વૃજલાલ રતિલાલ શાહ વૃજલાલ મેહનલાલ ડોડિયા વિધ્યદ્ર સી. શાહ વિનયચંદ્ર માંણલાલ શેઠ શાન્તિલાલ ખેચરદાસ 23 શ્રી હીરાચંદ સ્વરૂપચંદ ઝવેરી ૬૩૬ કિશારભાઇ વેણીલાલ ઠાકારદાસ, ૬૩૬ શ્રી મનમે હનભાઇ ફૂલચંદ ત બાળી ૬૩૭ ડો. ભરતભાઈ ભીમાણી } ૩૭ શ્રી વેણીલાલ પોપટલાલ દોશી ૩૮ એ. કે. શાહુ ૬૩૯ ઉમેદચંદ અમૃતલાલ શાહ ૬૩૯ ,, ડે, વ્રજલાલ નરશીદાસ ભગડિયા ૬૪૦ શ્રી કિરીટભાઈ પી. શાહ ૬૪૩ કુમારપાળભાઈ દેસાઈ ૬૪૪ ૬૪૫ ગુલાબરાયભાઈ હું, સંધવી શાન્તિલાલ ભાઈચંદ શાહુ પ્રશાંતભાઈ ઝવેરી શાંતિલાલ સુંદરજી શેઠ શાંતિલાલ મેાહનલાલ શાહુ ૬૨૧ શૈલેષભાઈ હિંમતલાલ કાઢારી ૬૨૪ ડો. સુરેશ ઠાકોરલાલ મહેતા ૬૨૫ સાકેરચંદ છગનભાઈ સરકાર સુધાકરભાઈ એસ. શાહ ૬૨૭ ૬૧૨ }૧૩ ૬૧૪ ૬૧૫ ૬૧૬ ૬૧૭ }૧૯ ૬ ૨૦ ૨૦ ૬૨૯ ૬૩૮ ૬ ૩૪ ૬૩૫ હસમુખ મણિલાલ શાહ હાજી એહમદહુસેન હાજી ઈબ્રાહીમભાઈ, હિંમતનગર ૬૩૫ ૬૪૯ ૬૫૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ ER Phone : 357777/78/79 367536 Gram : STONESLAB' CONTACT US FOR YOUR REQUIREMENTS OF : * Glazed Tiles * Tandur, Shahabad Kotah & Cuddapah Stoneslabs. * ACC-Portland Cemont. * Waterproofing additives * Potassium Silicate based Acidproof cement * Epoxy Resin Cement * Phenolic Resin Cement * Polyester Resin Cement * Interliner Bituminous Members. With Best Compliments from THE TANDUR & SHAHABAD STONE CO. HOUSE OF BUILDING MATERIALS Opp. Round Temple, Sardar V. Patel Road, BOMBAY-400 004 With Best Compliments from SURESH C. SHAH, Social Worker Office : Railway Parallel Road (East), High Grounds, BANGALORE-560001 Resi : No. 13, Kumara Park East, High Grounds, BANGALORE-560001 Phone : Off. 76088, 72815. 29448, 29643 Res. 258956 Founder Chairman (Sapna Group) General Secretary (G. M. T. A.) Bangalore, Vice-President & Permanent Trustee (S.G.V.S.J.S.) Bangalore, President (D.V.V.G. School ) Bangalore, Member (Jain Socal Group) Bangalore, Hon. Member (Shree Ramana Maharishi Academy for the Blind). Member (All India Federation of Publishers' & Booksellers Association). Member (V. H. B. Co. Society Ltd.) Life Member (Law Diploma Association ) Hon. Member (Anatha Sishu Sevashram.) Vice-President (Samyukt Gujarati Samaj) ( Karnataka). Page #18 -------------------------------------------------------------------------- ________________ ગરવી ગુજરાતની ભવ્ય ગૌરવગાથા “ભારતીએ કંઈ ફૂલકુવાર, અંજલિમાં શું લીધ! દિશદિશમાં ફૂલધાર ઉડાવી, દિલના પરિમળ દીધ! હિન્દમાતાની લાડીલી બાળ ! ગુજરી! જય! જય! તવ ચિરકાળ ! ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશે! અમારે ગુણિયલ ગુર્જર દેશ ! ) – કવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ. કવિ શ્રી ન્હાનાલાલે જેને ગુણિયલ ગુજરાત કહી છે, અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદે “જય જય ગરવી ગુજરાત” કહીને જેનાં ગુણગાન ગાયાં છે, કવિ ખબરદારે “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' એમ કહીને ગુજરાતની ભવ્ય પરંપરાનું ગૌરવ કયું છે; કવિ ઉમાશંકરે “મળતાં મળી ગઈ ઘેરી ગુજરાત, ગુજરાત મેરી મેરી રે” કહીને ગુજરાતની વિશિષ્ટતાને સર્વોત્કૃષ્ટ ગણી છે, તે ગરવી ગુજરાતની લાક્ષણિકતાઓ ગણવા બેસીએ તે પાનાંનાં પાનાં ભરાય તેમ છે. ભારતમાતાની એક લાડલી આ ગુજરી માત્ર ભારત પૂરતી જ વિશિષ્ટ નથી; પરંતુ વિશ્વના નકશામાં પણ ઘણી બાબતમાં એનું સ્થાન અદ્વિતીય છે. એક વેપારી પ્રજા તરીકે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયેલી ગુર્જર પ્રજાને ચન્દ્રકાન્ત બક્ષીએ જ નહીં, જગતના ઘણા વિદ્વાનોએ મહાજાતિ” તરીકે બિરદાવી છે. પરંતુ એક જમાનામાં આરબ પણ મહાન સેદાગર તરીકે પંકાયા હતા અને આજના જમાનામાં યુરોપિયને, અમેરિકન અને જાપાનીઓ પણ સાહસિક વેપારીઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦] | આપણું શ્રેષ્ઠીવર્યો તરીકે અપ્રતિમ છે, ત્યારે ગુજરાતની પ્રજાને વેપારી હેવાને દ એકમે દ્વિતીય રહી શકે તેમ નથી. છતાં, એ ક્ષેત્રમાં તે આ પ્રજા અગ્રસ્થાને બિરાજે છે એમાં લવલેશ શંકાને સ્થાન નથી. જો કે, એવાં તે અનેક ગુણલક્ષણવાળી અન્ય પ્રજા વિશ્વના નકશા પર જન્મી છે અને જન્મશે; પરંતુ જગતના મહાન ઇતિહાસકાર એચ. છે. વેસે ગુજરાતની પ્રજાને જગતની સૌથી વધુ અહિંસક અને શાંત પ્રજ તરીકે ઓળખાવી છે, તેમાં સરસાઈ કરી શકે એવી પ્રજા હજી જમી નથી. ગુર્જર પ્રજા માટે આ અનેરા ગૌરવને વિષય છે! ભારતમાતાની કટિમેખલાના રત્નજૂથ સમે શેભતો આ પ્રદેશ ભૌલિક રીતે પણ વિશિષ્ટ છે. સમશીતોષ્ણ કટિબંધ પર આવેલા આ ફળદ્રુપ પ્રાન્તની આબેહવા સમઘાત છે. નાના–મોટા ગિરિરાજે અને હરિયાળાં મેદાનો પર વહેતી નાની–મોટી સરિતાઓથી આ પ્રાન્તની શોભા ઓર વધી છે. તો, પશ્ચિમે લહેરાતા શાંત અરબી સમુદ્ર આ પ્રજાને જગતના દેશ સાથે હાથ મિલાવવાની અનુકૂળતાઓ કરી આપી છે. પર્વત પરનાં ગાઢાં વને, સરિતાતીરની હરિયાળી અને લીલાછમ્મ મેદાનમાં વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ સાનંદ વિહરતી રહી છે. આમ, ખેતી, પશુપાલન, વેપાર અને ભૌતિક સમૃદ્ધિમાં આ પ્રાન્તને જોટો જડવો સહજ નથી. તે, હડપ્પા સંસ્કૃતિની સહેદરા પુરવાર થયેલી લેથલ આદિ વિસ્તારની સંસ્કૃતિથી માંડીને આજ સુધીમાં આ મહાજાતિમાં વિવિધ પ્રકારની પ્રજાઓ જન્મી છે. જગતમાં વેપારી પ્રજા તરીકે પંકાયેલી ગુજરાતી પ્રજાને પૌરાણિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જુદે જ સંદર્ભ રચે છે. અહીં જ્ઞાતિએ જ્ઞાતિએ જુદાં જુદાં રૂપરંગ સાંપડે છે. કેટલીક વેપારી અને સાહસિક પ્રજાના ઇતિહાસ એક પ્રકારનું ચિત્ર ઊભું કરે છે, તો કેટલીક ક્ષાત્રવટમાં જીવતી ખમીરવંતી પ્રજાના ઇતિહાસ બીજા પ્રકારનું ચિત્ર ઊભું કરે છે. એક બાજુ ફળદ્રુપ જમીનમાં મબલખ પાક પકવતી ખેડૂત જાતિઓ છે, તે બીજી બાજુ, ગો–ભેંસે અને ઘેટાં-બકરાંના પાલકની જુદી જુદી જ્ઞાતિઓ છે. અને એ સૌને પોતપોતાની વિશિષ્ટતાઓ છે, ભવ્ય જતા મારા આ આજ સુધી Page #20 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૧ વારસા છે, ગંપૂર્ણ વૈભવ છે. જેમ, બળકટ જમીનમાંથી અંકુરિત થતા છેડ ધીંગુ વ્યક્તિત્વ ધારણ કરતા આભને આંખે તેમ આ ભૂમિનું ધાવણ ધાવીને જન્મેલા-ઊછરેલા ગુજરાતી માનવસસ્કૃતિના ઇતિહાસમાં ભવ્ય અને ઉન્નત વ્યક્તિત્વ ધરાવે છે. પ્રાચીન કાળની નાગરિકતા, કળા, તત્ત્વજ્ઞાન, ધર્મ પ્રવૃત્તિઓ, સામાજિક પ્રથાએ, ખેતી, વેપારઉદ્યોગ, વિદ્યાએથી માંડીને આજે રાજકારણથી વિજ્ઞાનક્ષેત્ર સુધીના પ્રલંબ પટમાં ગુજરાતી પ્રજાનું સ્થાન ગૌરવવંતું છે. એટલે તેા ભગવાન શ્રીકૃષ્ણથી માંડીને પારસીએ અને અંગ્રેજોએ આ ભૂમિ પર વસવાટ કરવાનું મુનાસિબ માન્યું હતું. વેદકાલીન સંદર્ભોમાં ચદ્રની આરાધનાનું મહાતીર્થં ભગવાન સામનાથ શિવભક્તિનું પ્રવર્તક હશે, તેમ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અહીંથી જ સારાયે ભારતવર્ષમાં પ્રસરી હશે ! મત્રકકાલીન ગુજરાતમાં વલ્લભી સામ્રાજ્ય સાથે બૌદ્ધ ધર્મના ભવ્ય ઇતિહાસ વણાઈ ચૂકળ્યો છે, તે સેાલકી સમ્રાટોના કાળમાં જૈન ધર્મના ડંકા આખા યે પ્રદેશ પર વાગી ચૂકત્રો હતા એની પ્રતીતિ આજે પણ શત્રુ જયગિરિનાર—આજી પરનાં કલાત્મક દિશ કરાવી રહ્યાં છે. સ્વામિનારાયણ અને આયસમાજનાં આંઢેલના જગવનાર આ ભૂમિ છે; તે ઇસ્લામ અને પારસી ધર્મ સાથે સહકારથી વનાર પણ આ પ્રજા છે એ ઇતિહાસને તપાસવા દૂર જવુ પડે તેમ નથી. સુવર્ણની દ્વારિકાની સમૃદ્ધિનાં વણુના તે કાળની રિદ્ધિસિદ્ધિના પરિચાયક છે; તેા વલ્લભી વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ચીની મુસાફરનાં વના તે કાળની સમૃદ્ધિનો ચિતાર આપનારાં છે. ત્રિભુવનગ’ડ સિદ્ધરાજ જયસિંહના સમયની કળા-સાહિત્ય-ધમ – સમાજસુધારાની પ્રવૃત્તિએ આજે પણ જીવતીજાગતી ખડી છે; તા અહમદશાહની સલ્તનતના વૈભવ શિલ્પ-સ્થાપત્યમાં કોતરાયેલા જોવા મળે છે. અલેકઝાંડર કિન્લોક ફાર્બસે શરૂ કરેલી સાહિત્યસંસ્થાએ આજે પણ ગુર્જર પ્રજાને પોષી રહી છે; તેા એક બાજુ વડાદરાની ગાયકવાડી સત્તા અને કાઠિયાડના મસા એ રજવાડાંઓમાંથી ઘણાંએના લેાકેાપકારી વહીવટ ભવ્ય પરંપરાના વારસા ખંડા કરે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ Y । આપણા શ્રેષ્ઠીવર્યા છે. ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં લીધેલું તં યુગેા પછી મેાહનલાલ કરમચંદ ગાંધી નામના મહામાનવમાં નવા રૂપે અવતરે છે, અને જેમ શ્રીકૃષ્ણે તે જમાનામાં આશ્ચર્ય ફેલાવ્યુ હતુ, તેમ મહાત્મા ગાંધી આ જમાનામાં વિશ્વને આશ્ચયમાં ગરકાવ કરી દે છે. એવી જ રીતે ચન્દ્રથી માંડીને સરદાર પટેલ સુધી યુગે યુગે નવનિર્માણ પામ્યા કરેલું સે।મનાથનું મંદિર, ગિરનારના અશોકના શિલાલેખ, ઘૂમલીનું સ્થાપત્ય, સિદ્ધપુરના રુદ્રમાળ, પાટણનું સહસ્રલિંગ તળાવ, માઢેરાનુ' સૂર્ય મંદિર, તળાજાના એભલમ’ડપ, શત્રુજયનાં દેરાસરો, કુંભારિયાનાં દેરાસરા, વડનગરનું તાપણુ, જૂનાગઢનાં અડીકડી વાવ ને નવઘણ કૂવા, ભાઇની હીરાભાગેાળ, અડાલજની વાવ, અમદાવાદના ઝૂલતા મિનારાવાળી મસ્જિદ અને સીદી સૈયદની જાળી, ભાવનગરની ગગા દેરી અને રાજા-મહારાજાઓના મહેલા આદિ ઇત્યાદિ ગુજરાતી પ્રાચીન–મધ્યકાલીન કળા અને સમૃદ્ધિનાં પ્રતીક છે. આ પ્રદેશમાં દુર્વાસા, ભારદ્વાજ, વેદવ્યાસ અને શુકદેવજી સમા મહિષ એના આશ્રમેા હતા. સ્વયં યાગમૂતિ શ્રીકૃષ્ણથી માંડીને ગુરુ દત્તાત્રેય, શ્રી રંગઅવધૃત મહારાજ, ભગવાન લકુલીશ, શ્રીમદ્ વલ્લભાચાય જી, શ્રી સહજાન ંદ સ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, જલારામ બાપા અને અન્ય અનેક સપ્રદાયાના નાના-મેટા આરાધકા, યેગીએ, જ્ઞાનીએથી આ ભૂમિ પાવન થઈ છે. મહાકવિ ભટ્ટી અને મહાકવિ માઘ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાય અને શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, ભિક્ષુ અખંડાનદ અને સતબાલજી ધાર્મિક પ્રવૃત્તિએના સમર્થ સંસ્કારવ કા હતા. નાલંદા અને તક્ષશિલાની યાદ આપતી મહાન વિદ્યાપીઠ વર્તુભી ' આજના વલભીપુરે વિસ્તરી હતી. ત્યારથી માંડીને ભાવનગર, ગોંડલ, જૂનાગઢ, વડાદરા આદિ રાજવીઓની શિક્ષણપ્રીતિએ ભવ્ય પરંપરા સ છે. અર્વાચીન કાળમાં ગ્રામવિદ્યાના પાયા નાંખનાર નાનાભાઈ ભટ્ટની લાકભારતી ', બાલશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકાની ‘ દક્ષિણામૂર્તિ ’, વડાદરામાં ‘જીવનભારતી’, માંગરાળમાં ‘ શારદાગ્રામ’, અલિયાબાડામાં ‘ગગાજળા વિદ્યાપીઠ ’, 6 6 Page #22 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩ અમદાવાદમાં “ગુજરાત વિદ્યાપીઠ” વડેદરા-વશ્લભવિદ્યાનગર અને ભાવનગરનાં વિશ્વવિદ્યાલય શિક્ષણજગતમાં જુદી જ ભાત પાડી રહ્યાં છે. સ્થાપત્ય, શિલ્પ, સંગીત, ચિત્રકળા અને સાહિત્યનાં ક્ષેત્રમાં થયેલી વિભૂતિઓની તે એક મહાગ્રંથ રચાય તેટલી મોટી યાદી બની શકે. તેમ, ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાન્તની લોકસંસ્કૃતિને પરિચય કરવા માટે પણ એક ગ્રન્થ ઓછો પડે. પ્રજાના ઉમદા લોકાચારથી માંડીને પૌરુષ અને પરાકમેની કથાઓ, પ્રસંગે પ્રસંગના ગીતની રસલ્હાણ, મેળાઓના દુહાઓ અને પહેરવેશ, રીતરિવાજ અને ગૃહસુશોભનનાં ભરતગૂંથણને વળી જુદો જ ગ્રન્થ રચવે પડે. પરાક્રમગાથાઓ કહેતાં ભાટ-ચારણાથી માંડીને ધર્મ અને સમાજના વિવિધ વેશ ભજવતા ભવાયાએ પણ જુદો જ વિભાગ કે તેમ છે. તે, ભાંગતી રાતે ભજનના મીઠા સૂરોથી પ્રજાની સંસ્કારિતાને પોષતી ભજનમંડળીઓનાં નિરાળાં ચિત્ર સજાય તેમ છે. આમ, પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળ સુધી આવીએ તો માનવજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુજરાતનું આગવું પ્રદાન પ્રાપ્ત થાય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજકારણ, સંસ્કારિતા, આચાર-વિચાર, શિલ્પ-સ્થાપત્ય, સંગીત–સાહિત્યથી માંડીને નાનાં-મોટાં તમામ ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન ગૌરવપૂર્ણ રહ્યું છે. એવું સમૃદ્ધ ક્ષેત્ર વેપાર-ઉદ્યોગની રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિનું છે, જેને અહીં વિગતે ચિતાર આપવાની નેમ છે. આ ગ્રંથશ્રેણીમાં ક્રમે ક્રમે વિશ્વમાં વિવિધ સ્થળોએ વસતા ગુજરાતીઓની નોંધ આપતા રહીશું. દરિયાવટની ગુર્જર યશગાથા : જાણીતા સાહિત્યકાર શ્રી નાનાલાલ વસા એક વિસ્તૃત ધમાં લખે છે કે – પુરાણકાળમાં મહષિ અગત્યે દરિયે તાબે કરવા વિંધ્ય પર્વત ઓળં હશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે જ પગ મૂક્યો હશે એવી કલ્પના અયોગ્ય તે નથી જ! “લંકાની લાડી ને ઘોઘાને છે. ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪] [ આપણે શ્રેષ્ઠીવર્યો વર’ની કહેવતો અને “જે જાય જાવેના નિદેશથી ગુજરાતનો ઘરોબો લંકા, જાવા, સુમાત્રા, ફિલિપાઈન્સ ટાપુઓ સાથે હશે જ હશે એમાં શંકાને સ્થાન નથી. ધર્મરક્ષા માટે પારસીઓ ગુજરાતના કાંઠે લાંગર્યા અને વેપાર અર્થે વાસ્કે-ડી-ગામા ગુજરાતના કિનારે ઊતર્યો તેમ જ અરબ દેશો સાથેના સતત વેપારથી ગુજરાતને દરિયે “અરબી સમુદ્ર’ બની ગયે, તે સર્વ વિગતે ગુજરાતી મહાજાતિને વિરાટ વેપારી પ્રજા તરીકે ઓળખાવવા પૂરતી છે. દરિયાવટે ગુજરાતના માનવઇતિહાસમાં બહુ મોટે ભાગ ભજવ્યું છે. ભારતના બધા ધર્મોનાં પુસ્તકમાંથી અને જગતના મોટા ભાગના દેશોના પૌરાણિક દસ્તાવેજોમાંથી ગુજરાતની દરિયાવટની ને મળી આવે છે. પશ્ચિમના દેવ દરિયામાંથી કુંભ લાવે છે એ પુરાણકથા કે વેદમાં આલેખાયેલી સમુદ્રમંથનની ઘટના એ વાતને પુરાવે છે કે સમુદ્રમાંથી જ લક્ષ્મી, કળશ, રત્ન, અશ્વ, હાથી આદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ કપિલકલ્પિત કથાઓને વાસ્તવિક આધાર દરિયાપારની વેપારવિનિમયની ભવ્ય પરંપરામાં જોઈ શકાય છે. પશ્ચિમ સાગરથી નીકળેલા સાહસિકોએ એક બાજુ અખાતના પ્રદેશે આફ્રિકા, પશ્ચિમ એશિયાના પ્રદેશો, તો બીજી બાજુ શ્રીલંકા, બ્રહ્મદેશ, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર, મોરેશિયસ, ફિલિપાઇન્સ જેવા પૂર્વના ટાપુઓ પર સંસ્કૃતિ અને વેપારના ધ્વજ લહેરાવ્યાનાં અનેક છત મળી આવે છે. અગ્નિ-એશિયામાં મંદિરે મંદિર, થાને સ્થાને ભારતીય સંસ્કૃતિ દશ્યમાન છે. જાવાનાં વિખ્યાત બોરેબુદુર મંદિરની દીવાલ પર ગુજરાતનું વહાણ કરેલું છે. ત્યાંના આદિવાસી સંસ્કૃતમય અપભ્રંશ ભાષા બોલે છે. બાલી ટાપુ હજી વૈદિક ધર્મ પાળે છે થાઈલેન્ડના લોકેની ભાષાનાં મૂળ સંસ્કૃતમાં છે. ટાપુઓમાં જ નહિ, છેક ચીન અને જાપાનની વહાણવટાની પરંપરામાં ગુજરાતી પણાની છાપ જોવા મળે છે. ગુજરાતી-કચ્છીના ઘણુ શબ્દો સ્વાહિલી, મલય, જાવી આદિ ભાષાઓમાં વણાઈ ગયા Page #24 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૫ છે. હજાર વર્ષ પહેલાં આફ્રિકાના એક પ્રદેશ પર હિન્દુ રાજાનું રાજ્ય હતું. ગુજરાતી દરિયાવટ વિષેની અનેક કથાઓ જૈનધર્મના ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. છેક સિંધથી માંડીને શૂર્પરક (આજનું નાલાસોપારા) સુધી ગુજરાતને દરિયાકાંઠે અસંખ્ય સમૃદ્ધ બંદરોથી ધમધમતો હતા. બૌદ્ધ જાતકકથાઓમાં પણ ગુજરાતનાં બંદરો અને દરિયાઈ વેપારના ઉલ્લેખ મળે છે. ધર્મગ્રંથોમાં પણ દરિયાઈ પ્રવાસની સાહસકથાઓ મળી આવે છે. લક્ષ્મીને સમુદ્રની પુત્રી તરીકે સ્વીકારી છે તે દર્શાવે છે કે સંપતિ દરિયાપારથી જ આવે છે. લંકાથી મોતી, બ્રહ્મદેશથી માણેક અને જાવા-સુમાત્રા-વિયેટનામથી રને વહાણો ભરી ભરીને ગુજરાતનાં બંદરે એ ઠલવાયાના દસ્તાવેજો મળી આવે છે. આફ્રિકાથી હાથીદાંતનાં વહાણો ભરીને આવતાં એ નજરે જોનારાં લોકો આજે પણ હયાત છે. એટલું જ નહિ, જંગબાર કે મસ્કત જેવાં નગરની બાંધણી માંડવી કે સલાયા જેવી લાગે છે તેનું કારણ પણ આ દરિયાઈ સંબંધ છે. આમ, ગુજરાતનાં પચાસેક બંદરો દરિયાપારના દેશો સાથેના સંબંધના સાક્ષી હતાં. મહાશ્રેષ્ઠિ જગડુશાનો કારભાર ભદ્રેસર (કચ્છ)થી થતો. વસ્તુપાલ-તેજપાલને વેપાર આરબો સાથે ખંભાત બંદરેથી થતો હતો. ભાટિયા, લેહાણ, જેને, કણબીઓ, ભણશાલી અદિના મોટા સમૂહ દરિયાવટ સાથે સંકળાયેલા હતા. અને વેપારાર્થે ગયેલા ગુજરાતીઓએ ત્યાંની પ્રજાના સંસ્કાર-શિક્ષણ-કળાકારીગરી વિકસાવવામાં ભાગ લીધે હોય તેનાં દષ્ટાંત પણ મળી આવે છે. ટાપુઓ પરનાં મંદિર બાંધવામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ માટે લડત આપવામાં ગુજરાતીઓ અગ્રસ્થાને હતા એને ઇતિહાસ નજીકનો જ છે. દરિયાપારના દેશમાં વગરતલવારે સંસ્કૃતિ અને વેપારનું સમ્રાજ્ય સ્થાપવામાં ગુજરાતીઓની સરખામણી થઈ શકે તેમ નથી. તે, સામે પક્ષે, દરિયામાં ઘૂમતા અંગ્રેજ, વલંદા, આરબ ચાંચિયાઓ ઘૂમ્યા કરતા તેની સામે શક્તિ સાહસ અને ખમીરપૂર્વક ઝઝૂમીને ગુજરાતીઓએ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો આ દરિયાવટ સાચવી છે. એવી જ રીતે, પિતાના દેશની કેટલીક રૂઢિચુસ્તતા પણ નડતી; એને ઓળંગીને ગુજરાતી પ્રજાએ દરિયાવટ વિકસાવી છે. અનેક દેશોમાં વહાણે ભાંગી જવાથી કે ભૂલા પડી જવાથી કે પાછા ફરવાની કેઈ શક્યતાઓ ન દેખાવાથી કે ત્યાં જ વસી પડ્યા હોય એવા દાખલાઓ પણ બન્યા છે. એવા લોકોએ ધીમે ધીમે જે તે દેશની સંસ્કૃતિ અપનાવી લીધી હશે એમ માનવું અગ્ય નથી. આવી શહાદત હજારો-લાખોની સંખ્યા વટાવી જાય તેટલી થાય. આવા બહાદુર, ખડતલ, હોંશિયાર મરજીવાઓએ ગુજરાતી દરિયાવટને જીવતી રાખી છે. વિષુવવૃત્ત ઓળંગે ને ધ્રુવને તારો દરિયામાં ડૂબી જાય તે પછી મધદરિયે દિશાહીન માર્ગ કાપતા સાહસિકનાં ચિત્રે મનઃચક્ષુ સામે ખડાં કરીએ ત્યારે જ એમની બહાદુરી અને ખમીરીની ઓળખાણ થઈ શકે. દક્ષિણ દિશામાં જતાં વહાણો અવતારક વિના પાછા ફરે તે ફરે અને એટલે જ કદાચ દક્ષિણ દિશાને યમની દિશા કહી છે. યમનું પ્રતીક ત્રણ હજાર વર્ષ જૂનું છે. એ દર્શાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ભારતીય પ્રજાએ દરિયે ખેડી નાંખ્યો હતે. આમ, કાયયુગથી માંડીને સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી અને વૈદિક સંસ્કૃતિથી માંડીને બૌદ્ધ-જૈન ધર્મની સંસ્કૃતિ સુધી ગુજરાતની દરિયાવટ અવિરતપણે સારાયે વિશ્વમાં વિખ્યાત હતી એમાં શંકાને સ્થાન નથી. વહાણે બનાવવાથી માંડીને વહાણે ચલાવવાની માલમીવિદ્યાથી આ બંદરે પ્રખ્યાત હતાં. પાંચ હજાર વરસના આ ગૌરવવંતા ઇતિહાસ પછી પાંચ વરસના ઈતિહાસમાં પ્રવેશીએ છીએ ત્યારે એ જાહોજલાલી ધીમે ધીમે ઓસરતી જતી દેખાય છે. વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન અને યંત્રોદ્યોગોની હરણફાળે આખા વિશ્વની તાસીર ફેરવી નાખી, તેમ દરિયાવટનું પણ થયું. આરંભમાં આરબ દેશે સાથે જમીનરતે વ્યવહાર જાળવતા મુસ્લિમ ભારતના સુલતાન બન્યા અને દરિયાવટમાં ઓટ આવતી Page #26 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે ] [ ૧૭ થઈ પછીથી યુરોપિયનોની સત્તામાં જબરો ફેલાવો થતે ગયે અને જેમ જમીન પર તેમ દરિયા પર પણ તેમની સત્તાને પંજે પડ્યા તેમ દરિયાવટ ઓછી થતી ચાલી. અને આજે તો આખી તસવીર જ બદલાઈ ગઈ છે ત્યારે એક યુગમાં આખા વિશ્વ પર એકચકી શાસન ભગવતું વહાણવટું આજે પરિકથા જેવું લાગે તો નવાઈ નહીં. ભલે, સમય પલટાતાં વેપાર-વણજની પ્રથામાં આમૂલ પરિવર્તન આવ્યાં; પણ એક યુગમાં આ પ્રજાએ વહાણવટા દ્વારા સંસ્કૃતિ અને સમૃદ્ધિનાં આદાન-પ્રદાનમાં આગવું સ્થાન ભેગવ્યું હતું તેને ઇતિહાસ કેઈ કાળે ભુસાશે નહીં. ગુજરાતનાં ૫૪ બંદરોએથી ઊપડતાં વહાણોએ ભાષા, પિશાક, રીતરિવાજ, સગુણ, શિક્ષણ, ધર્મ આદિ અને બાબતો ઘણા દેશની આદિવાસી પ્રજામાં રેપી છે. આજે કળા-કારીગરીમાં ગુજરાત હોય, ભાષામાં ગુજરાત હોય, પિશાકમાં ગુજરાત હાય એવાં દષ્ટાંતે શ્રીલંકા, જાવા, સુમાત્રા, આફ્રિકા, મોરેશિયસ કે જાપાન સુધી શોધવા જનારને સહજરૂપે મળી આવે. એટલું જ નહિ, આજે ખૂણે ખૂણે ગુજરાતી નાનકડી હાટડી માંડીને બેઠેલા જોવા મળે તે આ પ્રજાને લેહીને વાર છે. કહેવાય છે કે કચ્છની વસતી કરતાં બહાર વસનારા કરછીઓની સંખ્યા બમણી છે! એ દર્શાવે છે કે, યુગોથી ચાલતા આ દરિયાઈ વેપારવણજમાં આ પ્રજા કેટલી ઓતપ્રેત થઈ ગઈ હશે ! આમ, પૌરાણિક અને મધ્યકાલીન ગુજરાતના નકશા પર કેસરિયાં કરવાનાં, જોહર કરવાનાં, સતી થવાનાં, વાતવાતમાં સાહસ કરવાનાં, જોતજોતામાં પરાક્રમે કરવાનાં, છાતી ફાટ-ફાટ થાય એવાં દwતે જોવા મળે છે, તેમ દરિયાવટના સાહસિકોને પણ એક સુદીર્ઘ અને ધીંગો ઇતિહાસ મળે છે! સિંહ, અશ્વો અને શક્તિશાળી જંગલી ગર્દના આ પ્રદેશમાંથી એવા જ શક્તિશાળી, સાહસિક અને હિંમતબાજ નરપુંગવે પાક્યા હશે–તે જ આવી ઊજળી ગૌરવગાથાઓ રચાઈ હશે એમાં શંકાને સ્થાન નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો વિશ્વગુર્જરી પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં ડેકિયું કરતાં જણાયું કે ગુજરાતી પ્રજા વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી ગઈ છે. કવિ ખબરદારની એ ઉતિ પુરવાર કરે છે કે, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.” આવા ગુજરાતીઓની સંખ્યા ભારતમાં વીસ લાખ અને ભારત બહાર વીસ લાખ, એટલે કે અડધા કરોડ જેટલી થવા જાય છે. ત્યાંની પ્રજામાં ઓતપ્રેત થઈ જઈને, એકદમ નિરુપદ્રવી જીવન જીવતી આ પ્રજા માટે પણ આજે અનેક સમસ્યાઓ બડી થઈ જાય છે. રંગભેદ, જાતિભેદ અને પ્રાન્તપ્રદેશના વાદવિવાદોએ અનેક મૂંઝવણ-મુશ્કેલીઓ ઊભી કરી છે. યુગાન્ડા સરકારે ભારતીયની હકાલપટ્ટી કરી તેમાં મોટો ભાગ ગુજરાતી હતો. લંડનમાં રંગભેદની નીતિ અને “બિંદી હટાવોનાં આંદોલનમાં પણ આ પ્રજાને જ સચવાનું થયું છે. આવી સમસ્યાઓને ઉકેલ માટે અને અન્ય બાબતો પર લક્ષ આપવા માટે તા. ૧-૫-૧૯૭રના રોજ શ્રી વિનોદચંદ્ર સી. શાહે “વિશ્વગુર્જરીની સ્થાપના કરી. અમદાવાદ, આશ્રમ રોડ પર આવેલી આ સંસ્થા ગુજરાત બહાર વસતા ગુજરાતીઓના વસવાટની ચિંતા કરે છે અને તેઓની સમસ્યાઓના ઉકેલ લાવે છે. વતન અને પરદેશ વચ્ચે સેતુ રચી આપે છે. સ્વજનો સાથે ઘનિષ્ઠ સંપર્કો રચી આપે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓનું સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ સંસ્થા સ્થપાયાને ત્રણ માસ થયા ત્યાં જ યુગાન્ય સરકારે ૪૦૦૦ જેટલા ગુજરાતીઓની હકાલપટ્ટી કરી, જેમના મોટા ભાગના વતન પાછા ફર્યા ત્યારે આ સંસ્થાએ તેઓને કઈ ને કઈ ધંધાઉદ્યોગ માટે સવલતો ઊભી કરી આપી. “દરિયાપાર ગુજરી વસાહત ઊભી કરી, જેના ફળ સ્વરૂપે મણિનગર ખાતે “યુગાન્ડા પાર્ક' આકાર લઈ શકયું. “વિશ્વગુર્જરી” એ બહાર વસતા ગુજરાતીઓ પાસેથી ફંડ એકત્રિત કરીને, ગુજરાત સરકારની મદદ લઈને આવી અનેક પ્રવૃત્તિઓ ચલાવી છે. વોશિંગ્ટનમાં વસતા ગુજરાતીઓએ Page #28 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૯ ચીખેદરામાં આંખની હોસ્પિટલ ઊભી કરવામાં ફાળો આપે એ આ વાતનું ઊજળું દૃષ્ટાંત છે. ગુજરાતમાં ઈ. સ. ૧૯૮૭માં દુષ્કાળના ઓળા ઊતર્યા ત્યારે “વિશ્વગુર્જરી” એ “ફેમિન રિલીફ મોબીલાઈઝેશન ફંડ દ્વારા વિવિધ સંસ્થાઓને ઘાસચારે પૂરો પાડી પશુધનને બચાવ્યું. કેનેડાના શ્રી કાળીદાસ કેટેચાએ “વિવગુર્જરી લેન સ્કોલરશીપ યોજના” તળે ૧૯૮૫ થી”૮૮ સુધીમાં પક વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસાર્થે સહાય કરી. આ દાતા દ્વારા “શ્રી અંબિકા કેપ્યુટર સેન્ટર”ની સ્થાપના થઈ છે. ૧૯૮૦ થી આ સંસ્થા “વિશ્વગુજરી” એવોર્ડ આપે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં અપૂર્વ પ્રદાન કરનાર ગુજરાતીએને આ એવોર્ડ અપાય છે. ગુજરાતમાં વસતા કે ગુજરાત બહાર વસીને ગુજરાતનું નામ રોશન કરતા એવા વિશિષ્ટ વ્યક્તિઓને આ એવોર્ડ પ્રાપ્ત થયા છે–જેમાં ઝુબીન મહેતા, ડે. ઉપેન્દ્ર દેસાઈ મનુભાઈ ચંદેરિયા, જગદીશ ભગવતી, રાવજીભાઈ પટેલ, ડે. આઈ. જી. પટેલ, મફતલાલ મહેતા, નટવરલાલ ભાવસાર, ડે. દિનેશ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, ડી. સી. કેડારી, હસમુખ સાંકળિયા, બાબુભાઈ દોશી, વિજય મરચન્ટ, ગિરધારીલાલ મહેતા, ડો. એચ. એન. શેઠના, કુ. સવિતાબહેન મહેતા, ડો. રાજેન્દ્ર વ્યાસ, સામ પિત્રોડા, મણિભાઈ દેસાઈ, વી. કુરિયન, ઉમાશંકર જોશી, ડો. શિવાનંદ અધ્વર્યું. ચં. ચી. મહેતા, શ્રીમતી મૃણાલિની સારાભાઈ, ડે. નાનુભાઈ અમીન, પ્ર. કે. કા. શાસ્ત્રી, રૂબિન ડેવિડ, બાલકૃષ્ણ દોશી, અરવિંદ બૂચ આદિ મુખ્ય છે. આ એવોર્ડ પેટે રૂ. પ૦ ૧ અને ગુજરી–પ્રતીક અપાય છે. | ગુજરાતની અસ્મિતાને સંવર્ધવા-પોષવા અને પ્રત્સાહિત કરવામાં આ સંસ્થા સક્રિય રસ લઈ રહી છે. ભવિષ્યમાં બૃહ ગુજરાત–વિશ્વ ડિરેકટરી પ્રકાશિત કરવાની યેજના છે. દરિયાપારના પાસ પટે–વીસા-નાગરિત્વના પ્રશ્નો સહેલાઈથી હલ કરવાની સેવા ઊભી કરવાની યોજના છે. વિદેશમાં “વિશ્વ ગુજરાત ભવને” Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ આપણા શ્રેષ્ઠીવચેાં સ્થાપવાની ચેાજના છે. સાંસ્કૃતિક-ઔદ્યોગિક-વેપારી આદિ વિનિમય માટે માદર્શન બ્યૂરેશ ' સ્થાપવાની યોજના છે. આમ, ગુજરાતમાં સ્થપાયેલી ‘વિશ્વગુર્જરી' જેવી સંસ્થા, ગુજરાત બહાર વસતાં ગુર્જરી સંતાને માટે સેતુનું કાય કરી રહી છે અને ભવિષ્યમાં આ કાના વિસ્તાર થતાં એક કાળે ગુર્જર પ્રજા વિશ્વમાં પ્રસરી ગઈ, તેમ ‘વિશ્વગુજરી ’ની શાખા પ્રસરી જશે. —( સંકલનકાર : પ્રા. શ્રી બિપીનચંદ્ર ર. ત્રિવેદી ) --- [ જમ્બુસરની કોલેજના એક પ્રાધ્યાપક શ્રી બિપીનચન્દ્ર ર. ત્રિવેદીએ વિસ્તૃત રીતે સકલન કરેલી નોંધ-જે અત્રે આ વિવિધ ક્ષેત્રામાં પ્રથમ ગુજરાતી વિભૂતિઓથી માંડી દેદીપ્યમાન ઘરદીવડાએ સુધીની નોંધ આવરી લીધી છે. ] વિવિધ ક્ષેત્રામાં ‘ પ્રથમ ' ગુજરાતી વિભૂતિ યુગપરિવર્તન એ વિશ્વના ક્રમ છે. ધર્મ, સમાજ, રાજકારણ, ઉદ્યોગ, વિજ્ઞાન, કળાએ આદિમાં દિવસે દિવસે પરિવર્તનો થયાં જ કરતાં હાય છે. પરંતુ તે સૌમાં પહેલ કરનાર જ અભિવાદનના અધિકારી અને છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના ઇતિહાસમાં એવી રીતે પહેલ કરનાર ગુર્જર સપૂતાની સખ્યા નાનીસૂની નથી. પેાતાના પ્રાંતમાં કે પેાતાના ક્ષેત્રમાં જ નહી, પરંતુ વિદેશી સત્તા વચ્ચે અને વિદેશી ક્ષેત્ર વચ્ચે પોતાની પ્રતિભા દ્વારા સર્વોચ્ચ કાર્ય સિદ્ધિ દાખવનારા આ વિલ મહાનુભાવા ગુજરાતના મહામૂલા વારસારૂપ છે. ઇ.સ. ૧૮૫૭ પછી બ્રિટિશ એમ્પાયરને યુનિયન જંક સમગ્ર ભારતવર્ષ પર અને વિશ્વના મોટા ભાગના ખડા પર લહેરાતા હતા ત્યારે, મુંબઈના જમશેદજી જીજીભાઈ એ · બેરોનેટ ’ના ખિતાબ મેળવ્યેા હતેા. જામનગરના મહારાજા રણજીતસિંહજી ૧૮૯૫માં ટેસ્ટ ખેલાડી અન્યા હતા. ઇ.સ. ૧૮૭૩માં નર્મદાશંકર કવિએ " Page #30 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૨૧ એકલે હાથે “કેશ”ની રચના કરી. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ કરણ ઘેલો' નામે પહેલી ગુજરાતી નવલકથા પ્રકાશિત કરી. ૧૮૪રમાં દુર્ગારામ મહેતાએ પહેલું છાપખાનું કાઢયું. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ અને શારદાબહેન મહેતા ૧૯૦૧માં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થયાં. ૧૯૦૩માં મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નાનાભાઈ હરિદાસ અને વડા ન્યાયમૂતિ તરીકે બદરૂદ્દીન તૈયબજીની નિયુક્તિ થઈ. ૧૮૯૧માં દાદાભાઈ નવરોજી બ્રિટિશ સંસદના સભ્ય બન્યા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ, ગુજરાતમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મોરારજીભાઈ દેસાઈ મહિલા પ્રધાન ઇન્દુમતી ચી. શેઠ, મહિલા મેયર મુંબઈનાં સુચના મેદી, મહિલા વિમાની રોશન મહેબતખાન પઠાણ, મહિલા કોસ્ટ એકાઉન્ટર દર્શના હરિભાઈ પટેલ આદિનાં નામે ખૂબ ગૌરવથી લઈ શકાય. જ્યારે ભારતીય ભાષાઓમાં પણ ગૌરવભર્યું સ્થાન પામી શકે તેવી મહાનવલ “સરસ્વતીચંદ્ર” લખનાર ગોવર્ધનરામ ત્રિપાઠી, પ્રથમ મિલ શરૂ કરનાર રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા, સર્વોચ્ચ ન્યાયમૂતિઓ હરિલાલ જે. કણિયા અને એમ. સી. ચાગલા સમી વિભૂતિઓ પણ ભૂલી ભૂલાય નહીં. * “મિલટરી કેસ” મેળવનાર પ્રથમ હિન્દી : કર્નલ જોરાવરસિંહજી ગોહિલ–ભાવનગર રાજ્યના ભાયાત અને હિન્દી લશ્કરના અધિકારી કર્નલ જોરાવરસિંહ ગોહિલે પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૪ થી ૧૯૧૭ સુધી મેસેપિટેમિયા અને ઇજિપ્તની લડાઈમાં અંગ્રેજો વતી લડીને વિજ્ય મેળવ્યું અને “મિલટરી કેસ” મેળવ્યું. હિન્દી લશ્કરી કમિશનના સભ્ય બનવાનું બહુમાન મેળવ્યું. પાંચમા જ્યના રાજ્યારોહણ વખતે લંડન લાવવામાં આવ્યા હતા. * ગુજરાત વિધાનસભાના સભ્યોમાં પહેલા પદ્મશ્રી’: ઉપેન્દ્ર ત્રિવેદી-ગુજરાતી રંગભૂમિના અભિનયસમ્રાટ, અનેક યશસ્વી નાટકના સફળ દિગ્દર્શક અને અભિનેતા, ગુજરાતી ચલચિત્રોના લોકલાડીલા કલાકાર અને ગુજરાતી ચલચિત્ર વિકાસ નિગમના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ આપણું શ્રેષ્ટાવાયો અધ્યક્ષ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી ‘પદ્મશ્રી’ પ્રાપ્ત કરનાર પ્રથમ વિધાનસભ્ય છે. * ઈ. સ. ૧૮૬૧માં અમદાવાદમાં પ્રથમ મિલ શરૂ કરનાર : શેઠ રણછોડલાલ છોટાલાલ, મુંબઈથી દરિયામાગે સંચાઓ ખંભાત બંદરે અને ત્યાંથી ગાડા રસ્તે અમદાવાદ લાવીને ૨૫૦૦ સ્પિન્ડલે અને ૬૩ કામદારોથી ૩૦-પ-૧૮૬૧ની સાંજે પિણે પાંચે પ્રથમ મિલની બહીસલ વગાડી. * “ફિંગર પ્રિન્ટની મશીનરી લાવનાર : મહારાજા સર સયાજી ગાયકવાડ. * હિન્દની વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ : (૧૯૨૫) શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. * “આંતરરાષ્ટ્રીય શતરંજ લવાદ”નું બિરૂદ : શ્રી અશોક પંચાલ. * પ્રથમ “ઉદ્યોગ-વિભૂષણ'નું બિરૂદ : શ્રી જે. બી. પારેખ જેઓને મહાલક્ષ્મી ફેબ્રિક મિલ્સ–અમદાવાદની પ્રગતિને આધારે આ બિરૂદ આપવામાં આવ્યું. * પહેલા ગુજરાતી સેનાપતિ : જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા, જામનગરના રાજવી કુટુંબમાં જન્મ્યા. બ્રિટનમાં શિક્ષણ લઈને ૧૯૨૧માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન અને ઇટાલિયને સામે વિજય પ્રાપ્ત કરીને બ્રિટિશ સત્તાના ચાંદ પ્રાપ્ત કર્યા. ૧૯૫૩માં જનરલ કરી અા નિવૃત્ત થતાં ભારતના ભૂમિદળના સેનાપતિ બન્યા હતા. * પ્રથમ પુનર્લગ્ન કરનાર : બાઈ ધનકર. રાસ્ત ગોફતાર” અને “સત્યપ્રકાશમાં તા. ૨-૪-૧૮૭૧ના રોજ જાહેરાત આપીને પ્રથમ પુનર્લગ્ન કરનાર બાઈ ધનકેરે Page #32 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૩ સમાજસુધારાને ડેકે વગાડ્યો, જેનાથી ગૌરવ પામીને તે સમયના સુધારક માધવદાસે ગીરવામ ખાતે “પુનવિવાહ” નામને હાલ બંધાવ્યું હતું * “સરને ઇલકાબ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી : જયવંત કાંયાજી ગેહેલ ઈ.સ. ૧૯૮૯માં બ્રિટનની મહારાણી તરફથી, ભારત સ્વતંત્ર થયું તે પહેલાં મેરબી રાજ્યના દીવાન તરીકે અને ગોંડલ રાજ્યના વહીવટદાર તરીકે સફળ કામગીરી બજાવવા બદલ “સર”ને ઇલકાબ આપવામાં આવ્યું હતું. * “પદ્મશ્રી’ પ્રાપ્ત કરનાર પ્રથમ તબીબ-ગુજરાતી : ડો. વી. સી. પટેલ અનેકવિધ તબીબી ડિગ્રીઓ મેળવીને, ચારેક હજારથી પણ વધુ ઓપરેશને દ્વારા અનન્ય સેવા કરનાર, અનેક મેડિકલ વિજ્ઞાનની સંસ્થાના પ્રેરણદાતા બનનાર ડે. વી. સી. શાહ ગુજરાતનું ગૌરવ છે. * વિદેશમાં પ્રગમ ‘જાદુ પાથરનાર–ગુજરાતી : નરહર પરમાનંદ ઠાકર. * ગુજરાતમાં સૌ પ્રથમ કરાટે લેક બેલટ મેળવનાર : નિખિલ ત્રિવેદી, ભાવનગરના આ સપૂતે કરાટેની વ્યવસ્થિત તાલીમ લઈને ગજુકાન લેક બેલેટ પ્રાપ્ત કરવાનું ગૌરવ હાંસલ કર્યું છે. * વિવિધ હેદ્દાઓને વિશ્વવિકમ ધરાવનાર : ડો. અતુલભાઈ પાઠક ઈ.સ. ૧૯૮૯માં જુદી જુદી ૧૪૨ પ્રતિષ્ઠિત સંસ્થાઓના જુદા જુદા હોદ્દાઓ પર રહેવાને વિશ્વવિકમ. * દક્ષિણ આફ્રિકામાં પ્રથમ બેક જજ-ગુજરાતી : સુરત જિલ્લાના શ્રી હાસનમલ્લ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ કાળા ન્યાયાધીશ તરીકે નિમણુંક પામ્યા હતા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો * ગિનેસ બુકમાં સ્થાન પામનાર પર્વતા રેહક : શ્રી યુગેશ ચાતુર્વેદી. હિમાલયની અનેક પર્વતમાળાના સફળ આરોહક અને ભારત સરકારની વિવિધ સન્માનનીય પદવીઓ પ્રાપ્ત કરનાર શ્રી યોગેશ ચાતુર્વેદી પ્રથમ સર્વોચ્ચ પર્વતારોહક ગુજરાતી છે. આ સિવાય ૧૮૩૮૦ ફૂટની ઊંચાઈએ સાઈકલ પર પહોંચીને “ ગિનેસ બુકમાં નામ નોંધાવનાર તરીકે પણ તેઓ વિખ્યાત છે. ૧૯૮૫માં અમદાવાદથી દિલ્હીનું ૧૨૫૦ કિ. મી.નું અંતર ૧૫ દિવસમાં કાપીને પણ વિકમ સર્યો છે. એવી જ રીતે નકાયાત્રામાં પણ તેમણે સાહસ આમ, મુસ્લિમ અને અંગ્રેજ અમલ દરમ્યાન પણ ગુજરાતની ભૂમિએ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ પ્રતિભા ધરાવતી વિભૂતિઓને જન્મ આપ્યો છે અને ગુજરાતીના જ એક પ્રચલિત દુહાને પુરવાર “જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શર; નહિ તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર.” આ નૂરદર્શી તેજવી પરંપરાની યાદી તે અનેકગણી મોટી થાય તેમ છે, પણ અહીં જ વિરમીએ. ગુજરાતના પનોતા પુત્રો પારસીઓનું પ્રશંસનીય પ્રદાન * ઘડિયાળના સૌ પ્રથમ હિન્દી કારીગર : કૈયાજી મીરાક. હિન્દી કારીગરોને હાથે સૌ પ્રથમ ઈ. સ. ૧૮૧૮માં ભાવનગરમાં ઘડિયાળ બન્યું હતું. ભાવનગરના દરબારગઢના ટાવર પર તૈયાજી કાઉસજી મીરાકાએ ટાવરની ઘડિયાળના બધા પેરપાર્ટ્સ બનાવ્યા હતા. * અબ્રહોમ લિંકનની મુલાકાત લેનાર : ગુજરાતના પારસી શાહ પિસ્તનજી મેહરહમજી અને તેમના મિત્ર ડોસાભાઈ ફરામજી કામાએ ભારતીય પોશાકમાં જ અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાત લીધી હતી. Page #34 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૨૫ * કાબુલમાં વેપારી પેઢીને વિસ્તાર કરનાર : ઈ. સ. ૧૮૮૫માં એક લાખની મદદ આપીને કાબુલમાં શેઠ રતનજી કાત્રક અને શેઠ બહેરામજીએ અમીર અબ્દુલ રહેમાન પાસેથી પેઢી સ્થાપવાની પરવાનગી મેળવી. * મુંબઈથી ખાલી સુધીની રેલવે તૈયાર કરનાર : પારસી ઈજનેર ખરશેદજી રૂસ્તમજીએ જી. આઈ.પી.ની રેલવે નાખી. * ઈ. સ. ૧૮૫૦માં બેજનજી કેટવાલે “પરહેજગાર” નામનું દારૂ નિષેધ અંગેનું પહેલું સામયિક સુરતથી પ્રસિદ્ધ કર્યું. * ઈ. સ. ૧૯૨૩માં સાયકલ પર પૃથ્વીપ્રદક્ષિણા કરવા માટે છ પારસી યુવાને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ જણેએ આ પરકમ સફળતાપૂર્વક પાર પાડી. (૧) જાલ બાપાલા (૨) અદી હકીમ (૩) રૂસ્તમ ભમગરા. (આ સિવાયના ત્રણમાં ગુસ્તાદ હાથીરામ, કેકી પિચખાનાવાલા તથા નરીમાન કાપડિયા હતા.) આ સાહસવીરેએ પૃથ્વીપ્રદક્ષિણ ૪ વર્ષ, ૫ મહિના અને ત્રણ દિવસમાં કરી હતી. ૪૪૦૦૦ માઈલને આ પ્રવાસમાં આ પ્રવાસવીરેએ પ્રથમવાર કેરિયા વધીને પ્રવાસ કર્યો, પહેલીવાર પર્શિયા, મેટ, સીરિયા અને સીનિયાનું રણ વટાવ્યું, ૧૬ કલાકમાં ૧૭૧ માઈલ સાયકલ ચલાવવાને વિશ્વવિકમ સ્થા, અને ૩૯ દેશોમાંથી પસાર થયા. * “રેયેલ લંડન સોસાયટી ઓફ સાયન્સના પ્રથમ સભ્ય : ' અરદેશર કરતજી વાડિયા. મુંબઈમાં સૌ પ્રથમવાર ગેસના દીવા પટાવનાર, ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે આગબોટ બાંધી આપનાર, પહેલીવાર આગબેટમાં વરાળયંત્રની ગેઠવણ કરનાર, કૂવા પર પંપ મૂકીને કૃષિ કરનાર સુરતના વતની શ્રી વાડિયા “રેયેલ લંડન સાયટી ઓફ સાયન્સના પ્રથમ ગુજરાતી–પ્રથમ ભારતીય સભ્ય થવાનું બહુમાન પામ્યા હતા. આ સભ્યપદ તેઓશ્રીને ઈ. સ. ૧૮૯૧માં મળ્યું હતું. છે. ૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા * વિશિષ્ટ પંચાગના કર્તા : રતનજી ફરામજી વાચ્છા. ચાલીસ વર્ષ સુધી ચીનમાં રહ્યા અને ૧૨૫ વષઁનું ગુજરાતી પંચાંગ ૧૮૭૪માં પ્રગટ કર્યુ, જેમાં ચીની તારીખેા પણ છે. * પ્રેસ-પ્રકાશન-પત્રકારીત્વને ક્ષેત્રે પ્રથમ ઃ ફરદુનજી મર્ઝબાન, ઈ. સ. ૧૮૧૨માં ગુજરાતી પ્રેસ નાખ્યુ. ૧ જુલાઇ ૧૮૨૨ને દિવસે ‘ મુખઈ સમાચાર ' અડવાડિક શરૂ કર્યું, જે ૧૮૨૨થી’૩૨ સુધી અવાડિક, પછી સપ્તાહમાં બે વાર અને ૧૮૫૫થી દૈનિક બન્યું. આમ, ગુજરાતમાં આવીને ગુજરાતી અની ગયેલા પારસીઓના પણ વિશિષ્ટ ઇતિહાસ રચાય તેમ છે. ગુર્જરધરાની ગૌરવશાળી પુત્રી ઃ ચેતના શાહ. * ભારતના પ્રથમ મહિલા કરાટે વીરાંગના : કુ. જગવિખ્યાત ઃ જાપાન કરાટે એસેસિયેશન ’દ્વારા સાટાકાન કરાટે પદ્ધતિ ”માં તા. ૨૦-૫-૧૯૮૬ ના રાજ બ્લેક એલ્ટ મેળવી દેશભરમાં મહિલા કરાટે તરીકે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરવાનું બહુમાન મેળવ્યું. * ગુજરાતના પ્રથમ ટી. વી. ઉદ્વેષક : શ્રીમતી શેાભા મેતી. તા. ૧–૮–૧૯૯૫ના દિવસે ખેડા જિલ્લામાં ટી. વી. કાયક્રમેાની શરૂઆત થઇ ત્યારે પ્રથમ ઉદ્ઘોષક રહ્યાં. * બરછીફેકમાં વિશ્વવિક્રમી મહિલા : રઝિયા શેખ. સાઉથ એશિયા ફેડરેશન ગેમ્સ દ્વારા ૫૦.૩૮ મિટર બરછી ફેકીને સુવણ - ચદ્રક પ્રાપ્ત કર્યો. 6 * ભારત બહાર જનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેા-ખે ખેલાડી : કુ. રેખા પન્હાળકર. વડોદરાનાં કુ. રેખા પન્હાળકર ખે—ખેા ખેલાડીની મહિલા ટીમમાં સર્વાં પ્રથમ રશિયા જનાર ગુજરાતી મહિલા છે. * લંડન મા કાઉન્સિલમાં મહિલા : લ‘ડનનાં ૩૨ ઉપનગરમાં ‘બા કાઉન્સિલ ”ની ચૂંટણી થઈ તેમાં ૧૫ ગુજરાતી Page #36 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] સભ્યેા ચૂંટાયા, જેમાં ૪ સ્ત્રીએ પટેલ સૌથી વધુ મત મેળવી ૩૨ પક્ષના કાંતાબહેન પટેલે ટારી પક્ષના ઉમેદવારને હરાવ્યા. * વિશ્વપ્રવાસી મહિલા : પ્રીતિ સેનગુપ્તા. અમદાવાદના વતની અને અમેરિકામાં વસતાં પ્રીતિ શાહુ-સેનગુપ્તા વિશ્વપ્રખ્યાત પ્રવાસી છે. [ ૨૭ હતી. જેમાંના એક લતાબહેન વર્ષને વિક્રમ તાડયો. મજૂર * ગૃહ સજાવટના શિલ્પી : ઈલાબહેન વિદ્યાર્થી. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં વસતાં શ્રીમતી ઈલાબહેન અક્ષયભાઈ વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે વિખ્યાત છે. પેાતાના ઘરને ભારતીય કલા-કારીગરીના ઉત્તમ નમૂનારૂપ બનાવ્યું છે. * લંડનના સફળ રાજકારણી : શ્રીમતી લતાબહેન પટેલ લડન ખરા ઓફ બ્રેન્ટના ડેપ્યુટી મેયરપદે ચૂંટાઈ ને વિખ્યાત થયાં છે. આ પ્રકારની બહુમતી અને બહુમાન મેળવનાર પ્રથમ એશિયાઈ મહિલા છે, જે સાજીત્રાના વતની છે. હાલ બ્રિટિશ રાજકારણમાં તેમનું સ્થાન ગૌરવવંતું છે. Co વિદેશેામાં વ્યક્તિત્વના વૈભવ પાથરનાર ગુર્જરમધુએ : 6 * લેરિડા યુનિવર્સિટીના વિજ્ઞાની : કવિ ડો. દિનેશ શાહ, અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં સરફેસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ’વિભાગના નિયામક તરીકે કપડવ’જના ડા. દિનેશ શાહે સેવા આપી રહ્યા છે. * વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી : ડો, રાજ ભણસાલી. યેલ યુનિવર્સિટીએ કરેલી એક મેાજણી પ્રમાણે ગણિતશાસ્ત્રના એક ભારતીય વ્યાખ્યાતા ડો. રાજ ભણસાલી આંકડાશાસ્ત્રમાં બ્રિટનમાં પ્રથમ નબરે, યુરોપમાં બીજા નંબરે અને વિશ્વમાં આઠમા નંબરે આવે છે. ડો. ભણસાલી લિવરપુર યુનિવર્સિટીમાં છે અને તેમની આ પસંદગી વિશ્વના ૪૦૦૦ આંકડાશાસ્ત્રીઓમાંથી કરવામાં આવી છે. " * શિકાગામાં ગુજરાતી વમાન : ( શ્રી વસંત શાહ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] * [ આપણા શ્રેષ્ઠીવર્યા ઇ. સ. ૧૯૭૯ના અરસામાં શ્રી વસંત શાહ ‘ ગુજરાતી વર્તમાન ’ નામનું છાપુ બહાર પાડતા હતા. * અમેરિકામાં ૨૬૮૦ માઈલની શાંતિદેડ : શ્રી જનક જાની. હળવદના વતની જનક જાનીએ તેવીસમી એલિમ્પિક વખતે, વિશ્વશાંતિના સદ્દેશે। પ્રસરાવવા તા. ૨૭-૫-૮૪ના ૯-૩૦ વાગે વ્હાઈટ હાઉસથી શાંતિદેડ શરૂ કરી ૨૬૮૦ માઈલની દોટ લગાવી તા. ૮-૭–૮૪ના રાજ ૪૩મા દિવસે લેસ એન્જિલિસ પહોંચ્યા. * ઇથેપિયાના આર્થિક આયેાજનના મુખ્ય સલાહકાર : શ્રી રમેશભાઈ શાહ. ઈ. સ. ૧૯૮૯માં ઇથેાપિયાની સરકારે, ત્યાં રહીને વેપાર કરતા આ ૩૭ વષઁના યુવાનને આયેાજનના મુખ્ય સલાહકાર તરીકે નીમ્યા છે. * બ્રિટનના અબજોપતિ ગુજરાતી : શ્રી અરુણભાઈ પટેલ. જેમણે ૨૮૨ દુકાનવાળા ફિન્સે સીટીએન સીટીએનનામને ડિપાર્ટ મેન્ટલ સ્ટાર્સ મેાટી રકમથી ખરીદ્યો. અને આ ખરીદીથી તે બ્રિટનના સૌથીમેટા ડિપાર્ટમેન્ટલ સ્ટોના માલિકામાં ત્રીજા નંબરના સ્થાને પહોંચ્યા. 6 પ્રેોજેક્ટ ઇન્ડિયા' અને શૌકત બાબુલ : · પ્રાજેક્ટ ઇન્ડિયા’ દ્વારા શ્રી શૌકત બાજીલ એશિયન નાગરિકના પ્રશ્નો હલ કરે છે. ' * સ્વીડનના સિવિલ કેાનેમિસ્ટ : ઉમાકાન્ત અમીન. પાદરાવડાદરાના વતની ઉમાકાંતભાઈ ઈન્ટર સી.એ.ના અભ્યાસ પડતા મૂકીને સ્વીડન ગયા. ત્યાંની ત્રણસો વર્ષ જૂની ગાથનબગ યુનિવર્સિટીમાં દાખલ થઈ સ્વીડીશ ભાષાના અભ્યાસ કરી, એમ. બી. એ.ની ડિગ્રી મેળવી અને સિવિલ ઈ કાનેમિસ્ટ' બન્યા. હાલમાં તે ‘ એટલાન્ટિક કેરિયર લાયનર ’માં ‘ખર્ચે અને નાણાખાતું' સંભાળે છે. * વિશ્વવિખ્યાત અસ્થિચિકિત્સક ડૉ. દિનેશ પટેલ. વિશ્વગુર્જરી' પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડો. પટેલ અમેરિકામાં રહીને અસ્થિચિકિત્સામાં ખૂબ પ્રખ્યાત થયા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] % કેપ્યુટ-નિષ્ણાત: મૂકબધિર યુવાન શ્રી સંજ્ય શાહજૂનાગઢમાં જન્મેલા શ્રી સંજય શાહ બાળપણથી બહેરા મૂંગા હતા. પરન્તુ ઉત્તરોત્તર અભ્યાસમાં પ્રગતિ કરીને અમેરિકા પહોંચ્યા. કેલિફેનિયામાં ઈ. સ. ૧૯૮૮માં કેપ્યુટર એન્ડ ઈલેકટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. * અમેરિકાના સમર્થ આર્કિટેકટઃ શ્રી માનસિંહ રાણા. એરિઝોને ખાતેના ફ્રેન્ડ લેઈડ રાઈટ ફાઉન્ડેશનની પ્રથમ તાલાસિન ઇન્ટરનેશનલ ફેશિપ પ્રાપ્ત કરી અને અમેરિકા તથા અન્ય દેશોમાં આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત થયા. * નાટકના વિશ્વવિકમ કલાકાર : પ્રાણસુખ નાયક : અનેક રાષ્ટ્રીય અને અન્ય પારિતોષિકવિજેતા શ્રી પ્રાણસુખ નાયકે વિશ્વમાં બીજા કેઈ પણ કલાકારે ન કર્યા હોય તેટલા તખ્તા પરના નાટય પ્રયોગો કર્યા છે. નવ વર્ષની નાનકડી વયથી રંગભૂમિ પર પદાર્પણ કરનાર પ્રાણસુખભાઈએ ૧૯ વર્ષની વયે ૨૨,૪૫૫ પ્રયોગો કર્યા છે. તે પહેલાને વિશ્વવિકમ જાપાનના કલાકાર યુરાને ૨૦,૧૫૦ પ્રયોગોનો છે. *ગુજરાતનું પ્રથમ સચિત્ર માસિક અને હાજી મહમ્મદ અલારખિયા. વીસમી સદી” નામનું સચિત્ર માસિક શરૂ કરનાર. જ છે. શૂન્યમને “કલ્ચરલ ડોકટરેટ ઈન લિટરેચર.” ડઈના વતની અને બાલવડ કોલેજના પ્રાધ્યાપક શ્રી હસમુખભાઈ પટેલ શૂન્યમ ને અમેરિકાના એરીઝોના સ્ટેટમાં આવેલ વર્લ્ડ યુનિવર્સિટીએ કલ્ચરલ ડોકટરેટ ઈન લિટરેચર ની માનદ પદવી એનાયત કરી છે. પ્રે. શૂન્યમે કવિતામાં મેનેઈમેજ અને અન્ય પ્રયોગશીલ રચનાઓ આપી છે. * કલાક્ષેત્રે “પદ્મશ્રી’ પ્રાપ્ત કરનાર ઃ હકુ શાહ. ચિત્રકળા અને હસ્તકલાક્ષેત્રે આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાણ અમદાવાદના ચિત્રકાર છે, ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] આપણે શ્રેષ્ઠીવર્યો કલામર્મજ્ઞ, ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આદિજાતિ સંશાધન વિકાસ કેન્દ્રના આદિવાસી સંગ્રહાલયના વડા શ્રી હકુ શાહને “પદ્મશ્રી અને એવોર્ડ એનાયત થયે છે. * “સાવિત્રી મહાકાવ્યના ચિંતક: ડો. અશ્વિનભાઈ કાપડિયા. ભરૂચની કેમર્સ કેલેજના પ્રાધ્યાપક ડો. અવિનભાઈ કાપડિયાને શ્રીલંકાની ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર કોમ્પ્લીમેન્ટરી મેડિસીન્સ તરફથી મહર્ષિ અરવિંદના મહાકાવ્ય “સાવિત્રીના અધ્યયન બદલ ડેકટરેટની પદવી આપવામાં આવી છે. આજ સુધીમાં ડે. કાપડિયાએ “સાવિત્રી” વિશે ૧૧૯ જ્ઞાનસત્રો જ્યાં છે. ગત વર્ષે તેઓ હેલેન્ડ ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અધ્યક્ષપદે હતા. * વલર્ડ બિલિયર્ડ ચેમ્પિયન : ગીત શેઠી. ઈ.સ. ૧૯૮૫માં દિલ્હી ખાતે જાયેલી પચ્ચીસમી વિશ્વ બિલિયર્ડ સ્પર્ધામાં. ચાર ચાર વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયાના ૭૫ વર્ષના બિલિયર્ડબાદશાહ બેબ માર્શલને ૧૩૫૬ પિઈટ્સથી હરાવીને ચોવીસ વર્ષના ગીત શેઠીએ પ્રવેશતાં જ વિશ્વવિજેતાપદ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત સરકારે તેમને એક લાખને પુરસ્કાર આપ્યું હતું. * મીનાકારીમાં વિશ્વવિખ્યાત : ઈશ્વરલાલ દયારામ પેટીગરા. સુખડમાં બારીક નકશીકામ કરનાર શ્રી પેટીગરા સુરતમાં રહેવા છતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. સુખડ ઉપરાંત હાથીદાંત, સાબરશીગ, સીસમ આદિમાં પણ તેઓ કુશળ કારીગરી કરી શકે છે. ગુજરાત સરકારે તેમને કલાકાર તરીકે સન્માન્યા છે. * તેજસ્વી સંશોધક-વિદ્યાર્થી : ડે. શરદ ઠકકર, વડોદરાના વતની છે. આર. એમ. ઠક્કરના પુત્ર શરદકુમારે પિલીમર કેમિસ્ટ્રી પર તૈયાર કરેલ મહાનિબંધને અમેરિકાની કેન્ટ યુનિવર્સિટીએ પીએચ. ડી.ની પદવી આપી છે. આ માટે તેમને ૧૦,૦૦૦ ડોલરની ટચર આસિસ્ટન્ટશિપ આપવામાં આવી હતી. આ માટે વધુ સંશોધન કરવા માટે બીજી ૨૦,૦૦૦ ડોલરની કેલરશિપ મંજૂર થઈ હતી. Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ અભિવાદનગ્રંથ ] * લેકગાયક બાબુભાઈ રાણપરા. સુરેન્દ્રનગર જિલ્લાના આ લેકગાયકે ફ્રાન્સમાં “ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં ત્યાંની પ્રજાને ગુજરાતી લોકસાહિત્યનું ઘેલું લગાડ્યું. * જગપ્રસિદ્ધ સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશી. વિવખ્યાતી પ્રાપ્ત કરનાર શ્રી જેશીને સ્થાપત્યવિદ્યા માટે “વિવગુજરી” પુરસ્કાર એનાયત થયો છે ક લેસર કિરણોમાં સંશોધન કરનાર છે. ચંદ્રકુમાર પટેલ. વિજ્ઞાનક્ષેત્રે અનેક ઉપયોગમાં લેવાતાં લેસર કિરણમાં ડો. ચંદ્રકુમાર પટેલનું સંશોધન ઘણું અગત્યનું રહ્યું છે. બારામતીમાં જન્મેલા શ્રી પટેલે ઈ. સ. ૧૯૫૮માં પૂનામાં ઈજનેરી કોલેજમાંથી ટેલિકોમ્યુનિકેશનમાં બી. ઈની ડિગ્રી લીધી અને “રાનડે મેડલ મેળવ્યું. ઈ. સ. ૧૯૯૧માં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં ડેકટરેટની પદવી અમેરિકા-રશિયા આદિ અગ્રગણ્ય દેશમાં પ્રખ્યાત બન્યા. ઈ. સ. ૧૯૬૪માં કાર્બન ડાયોકસાઈડમાં લેસર શક્તિની શોધ કરી. ઈ. સ. ૧૯૬૭માં ઇન્ફારેડ ફિઝિકસ વિભાગના વડા બન્યા. ઈ. સ. ૧૯૭૦માં ઇલેકટ્રોનિકસ સંશોધન વિભાગના વડા બન્યા. ઈ. સ. ૧૯૭૬માં જગવિખ્યાત બેલ ટેલિફોન કંપનીની ફિઝીકલ લેબોરેટરીના ડાયરેકટર બન્યા. ઈ. સ. ૧૯૭૯માં એરોસ્પેસ કોર્પોરેશનના બેડમાં ચૂંટાયા. ડો. પટેલને લોખ્ય ચંદ્રક અને ફ્રાન્કલિન ઇસ્ટિટ્યુટનો સ્ટ્રઆર્ટ ચંદ્રક એનાયત થયે છે. ઈ. સ. ૧૯૯૭માં અમેરિકાની ફિઝીકલ સોસાયટી દ્વારા બહુમાન કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૭૫માં ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનિકસ ઇજનેરને અપાતા ખિતાબથી બહુમાન કરવામાં આવ્યું. “કેલેન્ટઝ પ્રાઈઝ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૭૬માં અમેરિકાની આર્ટ એન્ડ સાયન્સ અકાદમીએ માનદ સભ્યપદ આપ્યું. એવાં બીજાં અનેક પારિતોષિકે–ચંદ્રકથી નવાજવામાં આવ્યા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ મૂળ હાલ ઘણા લઈને જ આગળ વધવાનો રાકન . ૩૨ ] [ આપણે શ્રેષ્ઠીવર્યો ડે. પટેલે લેસર કિરણોના સંશોધનમાં ૭૦% ફાળો આપે છે. ભવિષ્યમાં નોબેલ પારિતોષિક આપવામાં આવે તે પણ નવાઈ નહીં. * “વિશ્વગુર્જરી” પારિતોષિક પ્રાપ્ત છે. સામ પિત્રોડા. મૂળ હળવદ પાસેના ટીકરના વતની. વલ્લભવિદ્યાનગર અને વડોદરામાં શિક્ષણ લઈને અમેરિકા ગયા. ત્યાં ટેકનોલોજી ક્ષેત્રે સારી કીતિ પ્રાપ્ત કરી અને અમેરિકામાં આગળ વધવાની ઊજળી તકે હેવા છતાં સ્વદેશપ્રેમ ખાતર ભારત આવ્યા. એક રૂપિયે ટેકન પગાર સ્વીકારીને કેન્દ્રના સંદેશા વ્યવહારના સચિવ તરીકે સેવા આપે છે. * વિશ્વવિખ્યાત કાઠિયાવાડી કલાકાર : શ્રી કાર્તિક ત્રિવેદી, વાંકાનેર પાસેના લુણસર ગામના વતની કાતિક ત્રિવેદી અચ્છા ચિત્રકાર છે. ન્યૂર્યોકમાં ચિત્રના પ્રાધ્યાપક તરીકે કામ કરતા આ કલાકારનાં ચિત્રો અમેરિકા-ફ્રાન્સ-બ્રિટન-ભારત આદિ રાષ્ટ્રના પ્રમુખ-રાજવીઓના પેલેસમાં મૂકવામાં આવ્યાં છે. ઉપરાંત, તેઓ સારા પિયાને વાદક તરીકે પણ ખ્યાત છે. * “લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડ-લંડનમાં સેવારત બાંધવબેલડી : શ્રી બાલુભાઈ પટેલ અને શ્રી પીયૂષભાઈ પટેલ. લંડનમાં સ્થિત આ બાંધવ બેલડીએ ભારતભરમાં અનેક સ્થાનેએ દવાખાનાં, કેળવણની સંસ્થાઓ અને અભાવગ્રસ્ત વિસ્તાર માટે પુષ્કળ ફંડ પ્રદાન કર્યું છે. * “વિશ્વગુર્જરી એવોર્ડ વિજેતા બેરિસ્ટર ડાહ્યાભાઈ પટેલ ખેડા પાસેના સુણાવ ગામના વતની શ્રી ડાહ્યાભાઈ વ્યવસાયે વકીલ હોવા સાથે અચ્છા કવિ-સાહિત્યકાર અને સમાજસેવક છે. મોહનકાવ્ય” નામનું ગાંધીજી પરનું મહાકાવ્ય પ્રખ્યાત થયું છે. ઉપરાંત ૪૦ જેટલાં પુસ્તક પ્રસિદ્ધ કર્યા છે. યુગાન્ડામાંથી હિન્દીઓની હકાલપટ્ટી થઈ ત્યારે તેમણે “યુગાન્ડા ઇવેક્યુઈ એસસિયેશન”ની સ્થાપના કરી હજારો હિજરતીઓને સ્થિર કરવામાં મદદ કરી. હાલમાં તેઓ “યુગાન્ડા રિસેટલમેન્ટ એડવાઈઝરી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. કેળવણીના બાંધવ મેલડી પટેલ અને , Page #42 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૩૩ વિશ્વવિખ્યાત ગુજરાતી અર્થશાસ્ત્રીઓ છે. અશક રહેતા : રણજીતરામ વાવાભાઈ મહેતા જેવા સમર્થ સાહિત્યકારને ત્યાં તા. ૨૪-૧૦-૧૯૧૧ના રોજ જન્મેલા અશોક મહેતાની અભ્યાસકારકિદી અતિ ઉજજવળ હતી. પ્રખર અર્થશાસ્ત્રી સાથે તેઓ ઉમદા સમાજસેવક અને કુશળ રાજકારણ પણ બન્યા. સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા અને નાશિક જેલમાં સમાજવાદી પક્ષને પાયો નાખે. મજૂરવર્ગમાં અત્યંત ચાહના મેળવી. હિંદ મજદૂર સભાના સ્થાપક -મહામંત્રી તરીકે વિખ્યાત થયા. ભારત સ્વતંત્ર બન્યા પછી વિરોધ પક્ષના નેતા તરીકે એક “જાગૃત પ્રહરીની ભૂમિકા નિભાવી. મજૂરજીવનમાં સુધારા, સામાજિક સમાનતા, કોમી એખલાસ માટે જીવનભર પ્રયત્નશીલ રહ્યા. સમાજવિદ્યાઓના આંતરરાષ્ટ્રીય એન્સાઈ કપીડિયામાં બે ભારતીય સભ્યો પૈકી એક તેઓ હતા. ઈ. સ. ૧૯૮૪માં તેઓનું અવસાન થયું. 3. ડી. ટી. લાકડાવાળા : તા. ૪-૧૦-૧૯૧૬ના રોજ સુરતમાં જન્મેલા છે. લાકડાવાળા અર્થશાસ્ત્રમાં જવલંત કારકિદી ધરાવે છે. ભારતના ઉચ્ચ કમર્શિયલ ઇકનેમિક સામયિકમાં તેમના લેખો નિયમિત માર્ગદર્શન આપતા રહે છે. તેમણે “જસ્ટિસ ઇન ટેકસેશન ઇન ઇન્ડિયા”, “ટેકસેશન એન્ડ ધ પ્લાન', “યુનિયન ટેટ ફાઈનેન્શિયલ રિલેશન્સ”, “સર્વે એફ બોમ્બે સીટી', “ ઇન્ટરનેશનલ આપેટ્સ ઓફ ઇન્ડિયન ઈકનેમિક ડેવલપમેન્ટ આદિ અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. તેઓ વિવિધ ક્ષેત્રની આર્થિક | આજના વિશેની સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈકનેમિક એન્ડ સેશ્યલ રિસર્ચ” ના ફાઉન્ડર-ડિરેકટર તરીકે સેવાઓ આપી છે. ભારતના પાંચમા નાણાપંચના સભ્ય અને ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી આજનપંચના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] પ્રો. જગદીશ ભગવતી : તા. ૨૬-૭–૧૯૩૪ના ભારતમાં જન્મેલા શ્રી ભગવતી કેમ્બ્રિજ યુનિવર્સિટીના તેજસ્વી અનુસ્નાતક થયા. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ એક ટેકનાલેમાં પીએચ. ડી.ની પદવી મેળવી. ફોર્ડ ઇન્ટરનેશનલ, કેલબિયા યુનિવર્સિટી. લેહમેન પ્રાધ્યાપક તરીકે સેવા આપી. ખલી યુનિવર્સિટી એક્ કોલમ્બિયામાં મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી. પ્રેા. ભગવતી‘જલ એક્ટ ઇન્ટરનેશનલ ઇકેાનામિક્સ ’ના તંત્રીપદે રહ્યા છે. અમેરિકન અકાદમી એફ આર્ટ્સ એન્ડ સાયન્સીઝ એન્ડ ઇકોનોમેટ્રિક સોસાયટી”ના માનવંતા ‘ ફેલા ’ રહ્યા છે. તેમને ઇન્ડિયન કાનેમેટ્રિક સાસાયટી ’ના મહાલનેાબિસ ચંદ્રક, ‘ વિશ્વગુર્જરી' એવાં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની • ડેાકટર આફ લેટસ'ની પડવી એનાયત થયા છે. 6 ( > નવા આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના માળખાને ઘડવામાં અગ્રેસર એવા ડા. ભગવતી આર્થિક નીતિ, લોકકલ્યાણુ, રાષ્ટ્રીય સંચાલનના હસ્તક્ષેપ, વિકૃતિઓ અંગે ગહન અને વિશદ ખ્યાલેા ધરાવે છે અને તે મુજબ માદર્શન પણ આપતા રહે છે. દ્રારિદ્રજનક આર્થિક વૃદ્ધિ ’ અને ‘ બુદ્ધિધનના નિકાસ ' પર તેમનુ' મનનીય ચિ'તન છે. તેઓ ‘ વિકાસના અંશાસ્ત્રી ’ તરીકે પ’કાયા છે. વૈશ્વિક અર્થકારણમાં આવતા આઘાતા અને અવધા સામે ટક્કર અસ્થિરતાની વિઘાતક અસરાને એછી કરી વિના પણ વિશ્વને વિકાસને પંથે દોરી શકાય તે માટે તેમણે આગવી વિચારણાએ રજૂ કરી છે. તેમની આ વિચારસરણીની અસર અન્ય દેશેાના અર્થશાસ્ત્રીઓએ ઝીલી છે. લઈ શકે, આર્થિક શકાય તથા ફુગાવા ' { આપણા શ્રેષ્ઠીવર્યાં : ડા, આઈ. જી. પટેલ : રવીન્દ્રનાથ ટાગોર અને ડેા. સી. વી. રામનને મળેલા નાખેલ પારિષિકા પછી ભારતને મળેલું આ મોટામાં મેટુ' ગૌરવ છે. ’’ • ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ’એ પેાતાના અગ્રલેખમાં ઉપરોક્ત શબ્દો Page #44 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫ ટાંકયા ત્યારે ડો. આઈ. જી. પટેલની નિમણુક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનેમિક્સ 'ના ડિરેક્ટર તરીકે થઈ હતી ! આ શબ્દને વધુ વિશદ કરતાં કહી શકાય કે આ હદ્દા પર નિયુક્ત થનાર ડો. પટેલ પ્રથમ ગુજરાતી જ નહિં, પ્રથમ ભારતીય કે એશિયન જ નહિ, પરન્તુ પ્રથમ બિનયુરોપિયન છે! * વડોદરાના વતની શ્રી ઇન્દુભાઈ ગોરધનભાઈ પટેલ શિક્ષણમાં ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી. કુટુંબના વિષમ સંજોગા હૈાવા છતાં, વિજ્ઞાન અને સાહિત્યમાં ઊંડો રસ હૈાવા છતાં, અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિ.માં પ્રથમ નવેંબરે અનુસ્નાતક થયા. વડોદરાના મહારાજાએ અભ્યાસ માટે સહાય કરી. કેમ્બ્રિજમાં · એડમ સ્મિથ ’ ચદ્રક મેળળ્યા. થોડા સમય એમ. એસ. યુનિવર્સિટીમાં રહીને આઈ. એમ. એફ. વેાશિગ્ટન અમેરિકા ખાતે નેકરીમાં જોડાયા. થોડા સમય ત્યાં રહીને પાછા ભારત આવ્યા. નાણા ખાતામાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. બીજી પંચવષીય યોજનાનું માળખુ તૈયાર કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યુ.. આયેાજનપંચ, નાણા ખાતુ અને ભારતીય આંકડાકીય સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા રહ્યા. વિશ્વબેન્ક પાસેથી આર્થિક સહાય લાવી આપવામાં ડૉ. પટેલને ફાળા ગણનાપાત્ર છે. ઈ. સ. ૧૯૭૨માં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ 'ના તેએ નાયબ વહીવટદાર નિમાયા. ત્યાર બાદ · રિઝવ એક એફ્ ઇન્ડિયા”ના ગવર્નર તરીકે રહ્યા. આ સ્થાનેથી નિવૃત્ત થયા બાદ વડાદરામાં નિવૃત્ત જીવન ગાળવાની ઇચ્છા હતી, ત્યાં · લંડન સ્કૂલ એફ ઇકાને મિકસ 'ના ડિરેક્ટર તરીકે નિમણૂક પામ્યા. આમ, ધર્મ, કલા, રમતગમત, સાહિત્ય, સમાજસેવા, અકારણ, રાજકારણ આદિ વિવિધ ક્ષેત્રામાં ગુજરાતના પનાતા પુત્રાએ અદ્વિતીય સ્થાન પ્રાપ્ત થાય તેવા વિશ્વવિક્રમી ફાળે આપ્યા છે. વિશ્વના નકશામાં પહેલાંના યુગમાં ગુજરાતનાં વહાણેા વેપારવણજ અને કલાકારીગરીના આદાન-પ્રદાનથી ચાતરફ ફેલાયેલાં રહેતાં હતાં; આજે વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, અ કારણ, રાજકારણ આદિ ક્ષેત્રામાં બુદ્ધિપ્રતિભાથી ગુજરાતનું નામ રોશન કરનાર સપૂતાની સખ્યા નાનીસૂની નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ [ આપણા શ્રેષ્ઠીવર્યો દેદીપ્યમાન ઘરદીવડા : - વિદેશમાં વસીને ગુજરાતની યશગાથાને બુલંદ બનાવનાર વિભૂતિઓ છે, તેમ દેશમાં વસને અપૂર્વ–અસાધારણ-અપ્રતિમ કામ કરીને ગુજરાતનું ગૌરવ વધારનાર ઘરદીવડાની સંખ્યા નાનીસૂની નથી. 3 ઈ. સ. ૧૯૮નો “વિશ્વગુર્જરી’ એ પ્રાપ્ત કરનાર ડે. મણિભાઈ દેસાઈ ગ્રામસેવાના ભેખધારી છે. આઝાદીની લડતમાં જોડાયેલા મણિભાઈને મહાત્મા ગાંધીજીએ ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં રહીને લોકસેવા કરવાની સલાહ આપી ત્યારથી તેઓ ગ્રામવિકાસનાં કાર્યોમાં રચ્યાપચ્યા રહ્યા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સુધારા કર્યા. ત્રણ હજાર ગ્રામીણ વિદ્યાર્થી ઓને વ્યવસાયલક્ષી તાલીમ આપતી સંસ્થા સ્થાપી. છ હજાર ગામડાંઓનાં ૩ લાખ ગ્રામીણ કુટુંબની દેખરેખ, પશુસંવર્ધન, જળસંગ્રહ, ભૂમિસંરક્ષણ. વૃક્ષ ઉછેર, ગોબરગેસ, વાચ્ય અને કેળવણી અંગેની કાર્યવાહી ચલાવી. તેમને વિવિધ યુનિવર્સિટીઓની ડોક્ટરેટની પદવી, જમનાલાલ બજાજ એવોર્ડ, પાલરત્ન”, “વાટુમલ ફાઉન્ડેશન એડ', પદ્મશ્રી” આદિ પ્રાપ્ત થયાં છે. U જૂનાગઢના વતની અને અમદાવાદને પિતાની કર્મભૂમિ બનાવનાર શ્રી અરવિંદભાઈ બૂચને પણ ૧૯૮૯ને “વિશ્વગુર્જરી” એવોર્ડ એનાયત થયે છે. “મજૂર મહાજન સંઘ” સાથે જોડાઈને ૪પ વર્ષ સુધી મજૂરપ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો. હડતાલ જેવાં અવરોધક પરિબળોને આશરે લેવાને બદલે શાંતિ-સમાધાન દ્વારા મજૂરની સમસ્યાઓ હલ કરવામાં સફળ રહ્યા. એમની આ કાર્ય પદ્ધતિની જીનીવાની “આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન” સંસ્થાએ પણ નોંધ લીધી છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત બેંકિંગ, વિદ્યુત, કૃષિશ્રમિક, આદિ ક્ષેત્રનાં સંગઠને રચીને આ પ્રવૃત્તિઓને વધુ વ્યવસ્થિત બનાવી છે. તેમને ઈ. સ. ૧૯૮૫માં ‘પદ્મશ્રી’ના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૭ ૦ ચલચિત્રાના કલાનિદેશક તરીકે શ્રી હીરાભાઈ પટેલનું નામ આખા દેશમાં પ્રખ્યાત છે. પાટણ પાસેના રૂવાવી ગામના વતની હીરાભાઈ એ આપોઆપ કેઠાસૂઝ દ્વારા ચિત્રકળામાં પ્રગતિ કરી. જ્યશંકર સુંદરી”, રવિશંકર રાવળ, નંદલાલ બાબુ પાસેથી પ્રેરણ લઈ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. અનેક તડકી-છાંયડીમાંથી પસાર થઈને હીરાભાઈ એ ઈ. સ. ૧૯૭૫માં ઉંમરગાંવમાં ૪૦ એકર જમીન લઈને “વૃંદાવન સ્ટડીએ” ઊભો કર્યો. અહીં ગુજરાતી, હિન્દી, ભોજપુરી ભાષાનાં ચલચિત્ર ઊતરે છે. રામાનંદ સાગરની ટી. વી. એણે “રામાયણ અને અન્ય ૪૦૦ જેટલી ફિલ્મનું કલાનિર્દેશન કરનાર શ્રી હીરાભાઈ પટેલને ફિલ્મ ફેડરેશને પણ સન્માન્યા છે. 1 એવું જ બીજુ અનેખું ક્ષેત્ર પુસ્તકાલયનું છે. એમાં પણ ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. વડેદરા રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ શ્રી મોતીભાઈ અમીને ૧૧૧માં મધ્યવતી પુસ્તકાલયની સ્થાપના કરી. ૧૯૨૫માં પુસ્તકાલય” નામનું મુખપત્ર શરૂ કર્યું. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયડવાડે આ પ્રવૃત્તિને પૂરતું પ્રેત્સાહન આપ્યું. ૧૯૪રમાં વડોદરા રાજ્યમાં ૪ પ્રાન્ત પુસ્તકાલય, ૪ર કચ્છ પુસ્તકાલય, ૧૨૭૦ ગ્રામ પુસ્તકાલય, ૩૦ બાળ અને મહિલા પુસ્તકાલયે, ૧૫૬ વાચનાલયે હતાં. મહારાજા પ્રતાપસિંહ આ પ્રવૃત્તિ પાછળ દર વર્ષે ૯૦ હજારનો ખર્ચ કરતા હતા. ભાવનગરના કંસારા યુવાન નલિનભાઈ કાનજીભાઈ બુચે જુદા જુદા કાગળ પર વર્ષ–મહિના–તારીખના કેઠા તૈયાર કરીને ગ્રેગેરીઅન કેલેન્ડરના ૧ વર્ષથી ૧ લાખ વર્ષ સુધીમાં કઈ તારીખે ક વાર હતું તે પુરવાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકેઝના નાયબ સંપાદક શીલાંગ મસે આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. | ભારતની બહુરંગી ટપાલટિકિટોમાં પણ ગુજરાતના બાલ Page #47 -------------------------------------------------------------------------- ________________ [ આપણા શ્રેષ્ઠીવયેાં કલાકારો ચમકથા છે. ઈ. સ. ૧૯૭૩ના ‘ બાલદિન' નિમિત્તે બહાર પડેલી અહુર’ગી ટિકિટ પર પાલનપુરની નાનકડી કશેારી કુ. એલા રાવળની કળાકૃતિ છપાઈ હતી. ૧૯૭૪માં રાષ્ટ્રસંઘનાં બાળકો માટેની ૨૫ પૈસાની ટિકિટ પર વડાદરાની કુ. અમિતા શાહની ચિત્રકૃતિ હતી. ઈ. સ. ૧૯૭૭ના ‘ ખાલિદને’ અમદાવાદના બે બાલકલાકારો -નિપુર માદી અને આશિષ ભાવસારની કલાકૃતિઓ છપાઈ હતી. [] મધ્યપ્રદેશ સરકાર દ્વારા દશ્યકળા માટે અપાતા રૂ. એક લાખના કાલિદાસ પુરસ્કાર' માટે જાણીતા ચિત્રકાર શ્રી તૈયબ મહેતાની પસંદગી થઈ હતી. ( વર્ષ ૧૯૮૮-૮૯ ). ' ૩૮ અમદાવાદના જાણીતા ચિત્રકાર શ્રી રજની વ્યાસે લેખિત અને ચિત્રિત સ્વરૂપે દળદાર ગ્રંથ ‘ગુજરાતની અસ્મિતા ’તૈયાર કર્યા છે; જે ગુજરાતી પ્રજાની અનેકવિધ ક્ષેત્રાની વિશિષ્ટતાને તાદ્દશ્ય કરી રહ્યો છે. આમ, ગુજરાતના ઘરદીવડા પણ ઓછા પ્રકાશિત નથી. પ્રતિભા, પ્રેરણા, પુરુષા અને પારંગતતાને પિરણામે માનવજીવનનાં તમામ ક્ષેત્રામાં વિશિષ્ટ ભાત પાડનાર ગુજરાતી આદિકાળથી આજપયંત અસાધારણ સિદ્ધિએ દર્શાવતા આવ્યેા છે. ( સંકલન શ્રી બિપિનચંદ્ર ર. ત્રિવેદી, જંબુસર ) કપાળ જ્ઞાતિના ખ્યાતિધરા : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણે ગુણ અને ક પ્રમાણે મનુષ્યજાતિના વિભાગીકરણની વાત કહી, તે અમુક અમુક જ્ઞાતિના ઇતિહાસ તપાસીએ તે સાચી પુરવાર થાય છે. ગુજરાતમાં પ્રખર સ`પ્રદાયાચાર્યો થયા તેમ ભક્તો પણ થયા; કુશળ કળાકારે થયા તેમ સમ વેપારીઓ પણ થયા; ઉત્તમ રાજવીએ થયા તેમ સમ સુધારકો પણ થયા. એવી જ રીતે, ગુજરાતના ખેડૂતા; કાફિયાવાડના કાઠી, ગરાસિયા, મેર, આહીર આદિ ખમીરવતી પ્રજાએ; કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની જૈન વાણિયા, કપાળ, ખાજા, Page #48 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૯ મેમણ આદિ વેપારી જાતિઓ અને રબારી-ભરવાડ-ચારણ આદિની પશુપાલક જાતિઓ પણ પતતાના ક્ષેત્રે આગવી ભાત પાડતી રહી છે. આ દરેક જ્ઞાતિને પોતપોતાનાં સુદીર્ઘ ઇતિહાસે પડયા છે. એમાં અસંખ્ય નરરત્નોની હારમાળાઓ છે. એમાંથી એકાદ ક્ષેત્રને આલેખવા બેસીએ તે ય ગ્રંથ રચાય તેટલી સામગ્રીઓ સાંપડે છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવેલી યાદીઓને તે દરિયામાંથી અંજલિ રૂપ જ ગણી શકાય. મુખ્યત્વે કાઠિયાવાડની કપોળ જ્ઞાતિ એવી વિશિષ્ટ અને વિરલ જ્ઞાતિ છે. આ જ્ઞાતિમાં વિવિધ ક્ષેત્રે મહાન તિરે પાડ્યા છે. મહાન શ્રેષ્ઠીઓ, ઉદાર સખાવતીએ, સમર્થ ધર્મધુરી, ઉમદા ઉદ્યોગપતિઓ, ઉત્કૃષ્ટ કલાકાર, ઉત્તમ વિદ્વાને, જાજ્વલ્યમાન નારીરત્નથી કપાળ જ્ઞાતિને ઈતિહાસ ભવ્યાજજવળ ગૌરવંતે બનેલ છે. ૦ શા. રૂપજી ધનજી : પ્રત્યેક રાષ્ટ્ર, જાતિ કે સંસ્થાના કેન્દ્રમાં એકાદ મહાપુરુષ હોય છે તેમ કપાળ જ્ઞાતિમાં શા. રૂપજી ધનજીનું નામ કેન્દ્રસ્થાને છે. દીવ પાસેના ઘઘલા બંદરના વતની, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં પોર્ટુગીઝ સાથે વેપાર કરતા હતા. પરંતુ મુંબઈને ટાપુ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ નીચે આવતાં, ત્યાંના કપાળે મુંબઈ આવી વસ્યા. ૧૯૯૨માં રૂપજી ધનજીએ મુંબઈ આવીને અનાજ વગેરેને જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. - શા. રૂપજી ધનજીના વંશજ શેઠ વરજીવનદાસે જે. પી.ની પદવી લીધી હતી. પિતા માધવદાસની સ્મૃતિમાં લાલબાગ નામે જાણીતી જગ્યાએ માધવબાગની રચના કરી, ત્યાં લક્ષ્મીનારાયણનું મનહર મંદિર બંધાવ્યું. આ ઉપરાંત, તેમણે અને તેમના વંશજોએ દવાખાનાં, શાળા-કોલેજો આદિ મેટી મેટી સંસ્થાઓ સ્થાપવામાં અને નિભાવવામાં કરેડો રૂપિયાની સખાવત કરેલી છે. શા. રૂપજી ધનજીના વંશની સખાવત આજે પણ અવિરત ચાલુ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ o] [[ આપણા શ્રેષ્ઠીવર્યો o કરસનદાસ મૂળજી : ઓગણીસમી સદીના આરંભે ધર્મ અને સામાજિક રીતરિવાજે સામેના સુધારાનાં આંદોલને જાગ્યાં, તેમાં વીર નર્મદના મિત્ર તરીકે કરસનદાસ મૂળજીનું નામ મોખરે છે. સૌરાષ્ટ્રના મહુવા પાસેના વડાલ ગામના વતની અને મુંબઈને પિતાની કર્મભૂમિ બનાવનાર આ ભડવીરે સમાજસુધારાને ઝંડે ઊંચક્યો અને “મહારાજ લાઈબલ કેસ” જેવાં જલદ પગલાંઓથી છેક યુરોપની ભૂમિ પર તેનું નામ જાગતું થયું હતું. વિધવાવિવાહ, બાળલગ્ન, પરદેશગમન, વહેમો આદિ સામે જેહાદ જગાવી. પિતે પરદેશગમન કર્યું. ગુજરાતીમાં મારે ઇંગ્લેન્ડને પ્રવાસ” નામને પહેલા પ્રવાસગ્રંથ આપ્યું. સત્યપ્રકાશ” નામનું છાપું ચલાવી લેકેને સાચે માર્ગ દર્શાવ્યો. o હરખજી મહેતા : ભાવનગરના ગોહિલ રાજવીઓની રાજધાની સિહોર હતી ત્યારે મહારાજા આતાભાઈના કારભારી તરીકે કુશળ વહીવટ ચલાવ્યો. તીવ્ર ચાણકચબુદ્ધિવાળા હવા સાથે સુદઢ સુભટ્ટ પણ હતા. ભાવનગર રાજ્યને ગાયકવાડ, કાઠી, અને અન્ય રાજ્યોની દરમ્યાનગીરીમાંથી છોડાવીને સુઘડ વહીવટ તળે લાવવામાં મહેતાને ફાળે મુખ્ય છે. • મૂળજી ભવાનીદાસ બારભાયા : ૧૮૫૦માં માંગરોળમાં જન્મેલા મૂળજીભાઈએ ૨૨ વર્ષની વયે સેલિસિટરની પરીક્ષા પાસ કરી. ધંધાની અઢળક આવકને સમાજસેવામાં ઉપયોગ કર્યો. જ્ઞાતિની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ દાખવ્યું, અને મુંબઈ મ્યુનિસિપલ કેપેરેશનના પ્રમુખ અને જે. પી ને માનદ હા પામ્યા. ૦ શામજી ભીમજી મહેતા : સિહોરની ગોહિલ વંશની ગાદીના કુશળ કારભારી રહીને ભાવનગર રાજ્યના બંદર, વેપાર, ખેતી આદિ ક્ષેત્રને વિકાસ સાધવામાં મુખ્ય ભાગ ભજવ્યું હતું. તેમના વંશમાં પણ સૌ. Page #50 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૧ મંજુલાબેન સમા અભ્યાસી અને શ્રી પ્રભાકરભાઈ જેવાં સખાવત કરનારાં રત્ન પાક્યાં છે. સર મનમેહનદાસ રામજી : જાફરાબાદના મનમેહનદાસ આપ-આવડતથી અભ્યાસ કરી આગળ આવ્યા હતા. ૧૮૫૭ અને ૧૮૮૫ની ભારતના ઈતિહાસની બે પ્રભાવશાળી ઘટનાઓના સાક્ષી હતા. ધંધામાં આગળ વધી મિલ ખરીદી. બ્રિટિશ સરકારને પણ હંફાવી કાપડ ઉદ્યોગમાં પિતાની નામના કાઢી. ૧૮૯૮માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા. “ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર”, “સ્વદેશી વીમા કંપની”, “શ્રી મુંબઈ ગૌરક્ષક મંડળી”, “રિઝર્વ બેન્ક ઓફ ઇડ્યિા ” ની સ્થાપના કરી. આમ, રાજકારણ, અર્થકારણ, ધર્મ અને સમાજનાં સર્વ ક્ષેત્રમાં એમનું અનેખું યોગદાન રહ્યું. o લક્ષ્મીદાસ પરમાણંદદાસ ભુતા: તે જમાનામાં સમાજમાં કન્યાવિકયનું ભયંકર દૂષણ હતું. લહમીદાસે “કન્યાવિક્રયની ક્રરતા” નામનું નાટક લખ્યું અને કાઠિયાવાડથી મુંબઈ સુધીમાં અનેક શો કર્યા. સામાજિક જાગૃતિ આણી. ભાવનગરથી મુંબઈ સુધીના અનેક મહાનુભાવો પાસેથી માન અકરામ મેળવ્યાં. • ડો. જીવરાજ મહેતા : અમરેલીના જીવરાજભાઈ તેજસ્વી વિદ્યાર્થી અને પ્રખર રાષ્ટ્રીય નેતા તરીકે મુંબઈ ઈલાકામાં અમર છે. સ્વાતંત્ર્યચળવળના સેનાની રહી ચૂકેલા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અભૂતપૂર્વ વહીવટ ચલાવી ચૂકેલા ડે, મહેતાની સ્મૃતિમાં આજે અનેક ક્ષેત્રમાં રહેવાસહાય માટે ટ્રસ્ટે ચાલી રહ્યાં છે. ૦ પદ્મશ્રી પ્રતાપરાય ગિરધરલાલ મહેતા: અમરેલીના આ સપૂતે જ્ઞાન-કળા-સંસ્કૃતિ આદિ ક્ષેત્રમાં ખૂબ જ નામના કરી. બાળપણથી જ વાચન-મનનના શોખને લીધે મેટ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં પણે પુસ્તકાલય-પ્રવૃત્તિમાં રસ લેતા કર્યાં. અભ્યાસકાળમાં ટૂંકી વાર્તા, નિબંધ આદિ લખીને ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામિયકામાં છપાવતા થયા. ગરીબ વિદ્યાર્થીઓને પાચપુસ્તકો મળી રહે તે માટે ટ્રસ્ટો ઊભાં કર્યાં. અમરેલી વિસ્તારમાં જન્માષ્ટમી વખતે ચાલતા જુગારને બંધ કરાવ્યેા. આ માટે ‘પ્રભાકર ' નામનું નાટક લખ્યુ. અને ભજવ્યું. " એમની પુસ્તકાલય-પ્રવૃત્તિને અમરેલી બહાર પણ સારા પ્રચાર થયેા. એમણે ગુજરાતી ભાષામાં જ્ઞાનકેષ રચવા માટે મૂન્ય ચિંતકો-કલાકારોનું મંડળ રચ્યું હતુ, પરંતુ દક્ષિણામૂર્તિના ગિજુ ભાઈનું અવસાન થતાં આ પ્રવૃત્તિ આગળ ચાલી નહીં. ગ્રામવિસ્તારનાં બાળકે વિવિધ ક્ષેત્રનું જ્ઞાન પામી શકે તે માટે ૩૮ બાળકેન્દ્રો સ્થાપ્યાં હતાં. પ્રતાપરાયભાઇ માત્ર શહેર કે પ્રદેશ પૂરતા જ કાર્યરત રહ્યા ન હતા. એક પડિત, કલાકાર, સમાજ-સુધારક તરીકે તેમની નામના ભારતભરમાં થઈ હતી. રેલવે સ્ટેશને કલાત્મક હાવાં જોઈ એ એ ખ્યાલે તેમના મા દર્શનથી જયપુર સ્ટેશન શણગારમાં આવ્યું હતું. તેઓ ને -વેસ્ટ રેલવે એના સભ્ય હતા. એમની શૈક્ષણિક પ્રવૃત્તિએથી પ્રભાવિત થઈ ને દ્વારિકાપીઠના જગદ્ગુરુ શંકરાચાયે` · સંસ્કૃત સેવાભૂષણ ’ ની અને ભારત સરકારે પદ્મશ્રી'ની પદવીથી અલ'કૃત કર્યા હતા. આજે અમરેલીમાં એમના નામની ‘ પ્રતાપરાય આર્ટ્સ કૅલેજ ' ચાલી રહી છે. , ' ૦ શેઠ ખુશાલદાસ જગજીવનદાસ મહેતા : ઈ. સ. ૧૮૯૮માં તળાજામાં જન્મેલા ખુશાલદાસભાઈનુ જીવન પુરુષાર્થ ના ભવ્ય ઇતિહાસ છે. કિોરાવસ્થામાં ગોળ-મમરાના લાડવા વેચતા ખુશાલદાસભાઈ એ તળાજા છેડીને મુંબઇને પોતાની ક ભૂમિ બનાવી. દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. વીસ વર્ષની વયે નાનકડી દુકાનથી શરૂ કરેલા ધંધા જોતજોતામાં કાલી--ફૂલીને વટવૃક્ષ બની રહ્યો. ૧૯૬૬માં તે જે. કે. ચેમ્બર્સ 'નુ નિર્માણ થયું. જીવનભર પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરેલી લક્ષ્મીના સદ્યાગ થાય તેવા Page #52 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩ ઉદ્દેશે અમરગઢ (જીથરી)માં ક્ષય નિવારણની મટી હોસ્પિટલ બંધાવી, જે આજે અનેક સંકુલમાં વિસ્તરીને તેમની કીર્તિગાથા ગાઈ રહી છે. એમ તે આ જ્ઞાતિમાં એક એક વ્યક્તિ કે એક એક કુટુંબ અર્થકારણ – સમાજકારણ – રાજકારણમાં અગ્રસ્થાને રહ્યું જ છે. આ સર્વના નામોલ્લેખ કરીએ તો પણ ગ્રંથ રચાય તેમ છે. છતાં, શ્રી ખુશાલદાસ પારેખ, દ્વારકાદાસ હરગોવિંદદાસ વેરા, બારેટ અંબા પ્રસાદ ખંડેરાવ, જગજીવનદાસ નારાયણ મહેતા, ડે. જેઠાલાલ વનમાળીદાસ વેરા, ભવાનજીભાઈ રામજીભાઈ વળિયા “બાપા” કાનજીભાઈ સવજીભાઈ પારેખ, મનજી અમદાસ વોરા, ભગવાનદાસ ગોકુળદાસ વેરા, લક્ષ્મીદાસ દેવીદાસ વેરા, નાગરદાસ ધારશી ભુતા, કાળુભાઈ વળિયા, નાનાભાઈ મંછારામ મહેતા, શેઠ હરિચંદ સંઘવી, નાગરદાસ રતનજી વેરા, હરિલાલ મોહનલાલ શેઠ, વ્રજલાલ ભગવાનદાસ ગાંધી, ભગવાનદાસ હરિચંદ દલાલ, રણછોડદાસ ભગવાનદાસ સંઘવી, ધરમદાસ પ્રભુદાસ મહેતા. નંદલાલ મૂળજી ભુતા, દ્વારકાદાસ મેરારજી શાહ, ઈત્યાદિ મહાનુભાવોએ પિતાની ઉદાર સખાવતેથી દવાખાનાં, શાળા-કોલેજો, ધર્મશાળા, સમાજસેવાની સંસ્થાઓ સ્થાપીને પુણ્યકાર્યો કર્યા છે. કપિલ જ્ઞાતિમાં મહાનુભાવે ઉલ્લેખનીય છે તેમ નારીરને પણ આદરણીય છે. સમાજસુધારાના યુગમાં નારી પ્રતિષ્ઠાની સંસ્થાઓ ઊભી કરનાર લેડી લક્ષ્મીબાઈ જગજીવનદાસ, પિતાના સમાજમાં સુધારાઓ દાખલ કરનાર શ્રીમતી હંસાબહેન મહેતા, શિક્ષણપ્રેમી મંગળાબહેન દ્વારકાદાસ દલાલ, હસ્તકલામાં વિખ્યાત શ્રીમતી કલાબહેન કટકિયા, તિવિંદ નંદિનીબહેન પારેખ, કલાભૂષણ નૃત્યશિરોમણિ” આશા પારેખ, નૃત્યાંગનાઓ અમિતા પારેખ, કલ્પના પારેખ, ફાગુની પારેખ, સિમતા કાણકિયા, કેમલ મહુવાકર આદિ નામે તરત જ સમરણમાં ઊભરાય છે. તે, શાંતિકુમાર દેસાઈ કિશોર દેસાઈ, રાજેશ મહેતાના ગીત-સંગીત ક્ષેત્રે ઝળહળતાં નામે પણ વીસરાય તેમ નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ | [ આપણું શ્રેણી એવી જ રીતે પત્રકારી સાહિત્યમાં શિરોમણિ હરકિસન મહેતા, વિશ્રી રમેશ પારેખ, શ્રી રસિકલાલ ભુતા, જિતેન્દ્ર સંઘવી, શ્રીમતી રૂપા મહેતા સમા સમર્થ સાહિત્યકારો આ જ્ઞાતિનું ભૂષણ છે. એવી જ રીતે ઈજનેરી વિદ્યાને પારંગતે, ડોકટરો, કેળવણીકારો, વકીલે, સુધારક વગેરેની સંખ્યા પણ નાનીસૂની નથી. આમ, તેજસ્વી નરરત્નોથી શોભતી કપોળ જ્ઞાતિ ગુજરાતનું મહામૂલું ધન છે. માત્ર ધનસંચયને જ પ્રાધાન્ય આપવાને બદલે સુમાગે ધનવ્યય પણ કરવાની સૂઝ અને સંસ્કાર ધરાવતી આ જ્ઞાતિ પિતાની કીર્તિદા ઇમારતથી અજરઅમર રહેવા સર્જાઈ છે. મુંબઈની હરકિસનદાસ હોસ્પિટલ અને અમરગઢની ક્ષયનિવારણ હોસ્પિટલ આ જ્ઞાતિના કીર્તિસ્તંભ છે! (કપોળ ગૌરવ ગ્રંથમાંથી સાભાર) ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં જેનોનું પ્રદાન (સંકલન : ડે. મુગટલાલ પી. બાવીસી) જેને એ ગુજરાતની સંસ્કારી, સમૃદ્ધ અને શાંતિપ્રિય પ્રજા છે. એ લડાઈ, ઝઘડા, ટંટા, હિસાદ વગેરેથી દૂર રહીને વ્યાપારઉદ્યોગ દ્વારા દ્રપાર્જન કરે છે. કેટલાક કે માને છે કે જેને દેરાસર. ઉપાશ્રય, પ્રતિષ્ઠા અને દીક્ષા મહોત્સવમાં જ પૈસા ખર્ચે છે; પરંતુ એ માન્યતા બરાબર નથી. જેને ધાર્મિક ઉપરાંત બીજા અનેક સમાજે પગી કાર્યોમાં પૈસા વાપરે છે. ખાસ કરીને નીચેનાં ક્ષેત્રમાં એમને ફાળે મહત્ત્વનો છે – ૧. શિક્ષણ શિક્ષણના ક્ષેત્રે જૈનેનું પ્રદાન ઘણું મોટું છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક ગામે તથા શહેરમાં જૈન શ્રેષ્ઠીઓનાં દાનથી બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કલેજે બંધાયાં છે. એવું ભાગ્યે જ કઈ ગામ કે શહેર હશે જ્યાં કઈ જેના પરિવારે શૈક્ષણિક હેતુ માટે દાન કર્યું ન હોય. કેટલાક પરિવાર Page #54 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] f ૪૫ તા એમની દાનવીરતા માટે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ઉદાહરણ તરીકે, અમદાવાદના કસ્તુરભાઈ લાલભાઈ પિરવાર અને સુરતના રાયચંદ દ્વીપચંદ પિરવાર. કસ્તુરભાઈ લાલભાઈ પિરવારે અમદાવાદની એલ. ડી. આટ્સ કોલેજ, એલ. ડી, એન્જિનિયરિંગ કોલેજ તથા એલ. ડી. ઇન્સ્ટીટયૂટ ઑફ ઇન્ડોલેાજીની સ્થાપના કરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનમા એમણે કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયભવન માટે દાન આપ્યુ છે. રાયચં દીપચંદ પરિવારે રાયચંદ દીપચંદ કન્યાશાળા, પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજ, કીકાભાઈ પ્રેમચંદ કાલેજ આક્ કામસ તથા લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઈ પ્રેરી માટે મેટાં દાન આપ્યાં છે. કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયમાં સ્કાલરશિપ માટે તથા મુંબઈના રાજાબાઈ ટાવર માટે એમણે દાન આપ્યાં છે. અમદાવાદની ભે. જે. વિદ્યાભવન જેવી સ`શેાધનસ સ્થાની સ્થાપના એક જૈન પિરવાર દ્વારા થઈ છે. ગુજરાતમાં શાળાઓની સાથે વિદ્યાથી એનાં છાત્રાલયા અને હોસ્ટેલે બાંધવામાં જેનેએ ઉદાર દાન આપ્યાં છે. વર્તમાનમાં દીપચંદભાઈ ગાડી અને તારાચ’દ ધનજી મહેતા પરિવાર તથા મુંબઈના કેટલાક પિરવારોએ મુંબઈ સહિત અન્ય શહેરોમાં લાખા રૂપિયાનાં દાન શૈક્ષણિક સસ્થાઓ માટે આપ્યાં છે. શિક્ષણકાર્ય માં યાગદાન આપનારાં કેટલાંક નામે આ રહ્યાં : હેમાભાઈ નગરશેઠ અને શેઠ હઠીસીગનાં વિધવા હરકુંવરબેન શેઠાણી, અધ્યાપકશ્રી ખેચરદાસ દોશી, શ્રી ઈંદુમતીબેન ચિમનલાલ, શ્રી મેહનલાલ દલીચંદ દેસાઇ, શ્રી અખાલાલ સારાભાઈ પરિવાર, શ્રી પરમાનંદ કાણકિયા અને શ્રી ચિનલાલ ચકુભાઈ વગેરેના ફાળા અનન્ય અને અજોડ ગણી શકાય. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિએ અથવા સ્કોલરશિપ પણ ઘણા જૈન પરિવારો દ્વારા અપાય છે. શૈક્ષણિક સસ્થાઓમાં જેનેના પ્રદાન વિશે એક મહાનિબંધ લખી શકાય એટલુ' માટું કાર્ય થયું છે. ર. ગ્રંથાલય અને વાચનાલય ગુજરાતનાં વિવિધ શહેરોમાં ચાલતાં ગ્રંથાલયે અને વાચના શ્રે, છ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] । આપણા શ્રેષ્ઠીવર્યા લયેાની સ્થાપનામાં જૈન સાધુએ અથવા જૈન અગ્રણીઓના મહત્ત્વને ફાળો રહ્યો છે, લીંબડી (જિ. સુરેન્દ્રનગર )નું દેવચંદ્રજી સાજનિક પુસ્તકાલય તથા લાધાજીસ્વામી પુસ્તકાલય એનાં ઉદાહરણ છે. ગ્રંથાલયા અને વાંચનાલયેા ઉપરાંત અનેક જૈન સાધુએ દ્વારા સમાજને ઉપયાગી એવાં, નીતિ અને સદાચારના ઉપદેશ આપતાં પુસ્તકાનુ પ્રકાશન થાય છે. એ પુસ્તકાની કિંમત પ્રમાણમાં ઓછી હાય છે. જેને જ્ઞાનના પ્રસારને ખૂબ મહત્ત્વ આપે છે અને એ પ્રવૃત્તિ એમના દ્વારા સતત થતી રહે છે. જેના જ્ઞાનપંચમી ( કારતક સુદ પાંચમ )ના દિવસે જ્ઞ।નની પૂજા કરે છે. ખંભાત, પાટણ, સુરત, અમદાવાદ, લીમડી વગેરે શહેરાના જ્ઞાનભંડારામાં હજારો પુસ્તક અને અલભ્ય હસ્તપ્રતા આજે પણ સચવાયેલાં પડયાં છે. ૭. આરોગ્ય આરોગ્યક્ષેત્રે જેનેાની સેવા જાણીતી છે. અનેક નાનાં-મોટાં શહેરોમાં જેનેનાં દાનથી હાસ્પિટલ અથવા હાસ્પિટલના વિભાગાની સ્થાપના થઇ છે. સુરતની મહાવીર હાસ્પિટલ એનું સુંદર ઉદાહરણ છે. જાહેર અથવા સરકારી હોસ્પિટલેામાં જેનેએ મેટી સખાવતા કરી છે. લગભગ દરેક શહેરમાં ચાલતી હાસ્પિટલમાં જેને કાઈ ને કઈ રીતે સક્રિય મદદ કરતા રહે છે. જૈન સાશ્યલ ગ્રુપ તથા અન્ય જૈન મ`ડળે વિવિધ ગેા માટેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પા તથા રક્તદાન શિબિરો યોજે છે. કેટલીક સસ્થાએ તરફથી ગરીબ દી આને મફત દવા તથા સારવાર આપવામાં આવે છે. ૪. પાંજરાપોળા અને રમશાનગૃહો જીવયાને જૈના ખૂબ મહત્ત્વ આપે છે. લગભગ તમામ ગામાની પાંજરાપોળાના વહીવટમાં જૈન અગ્રણીએ અને વેપારીએ મુખ્ય હોય છે. એના નિભાવખર્ચે પણ તેઓ ભાગવે છે. દુષ્કાળના સમયે પશુધનને બચાવવા જૈને મેટું ભંડોળ એકઠું કરી સરકારથી અલગ રહીને સ્વતંત્ર રીતે વ્યવસ્થા કરે છે. અન્ય કુદરતી આફ્તાના સમયે થતા ફંડફાળામાં પણ જૈને યથાશક્તિ મદદ આપે છે. પાંજરાપાળેની માફ્ક સ્મશાનગૃહેાના વહીવટમાં જૈન અગ્રણીઓ Page #56 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૭ સેવા અને સ`પત્તિ દ્વારા મદદ કરતા રહે છે. આ સંસ્થાએના વહીવટની કામગીરી અને જવાબદારી તેએ ઉપાડે છે. ૫, ધર્મશાળાઓ, મહિલા આશ્રમેા અને અનાથાશ્રમે ધ શાળાએ, મહિલા આશ્રમેા અને અનાથાશ્રમેાના સ’ચાલનમાં જૈના આર્થિક મદદ કરે છે, કન્યાશાળાએ, મહિલા કોલેજો, આાલિકાશ્રમે અને મહિલા મડળાની પ્રવૃત્તિઓને પણ તેઓ વિવિધ રીતે પ્રોત્સાહન આપે છે. કન્યાશિક્ષણના ક્ષેત્રે જેનેાની કામગીરી નોંધ પાત્ર છે. ૬. પાણીની પરમેા, અન્નક્ષેત્રા અને ઉદ્યાના પાણીની પરબે, અન્નક્ષેત્ર, ઉદ્યાને અને ક્રીડાંગણા માટે જેને સારું' એવુ' ધન વાપરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લી*બડી શહેરમાં એક સરસ અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં દરરાજ અપેારે એક વખત સાધુએ તથા ગરીબાને બાજરાના રોટલા, છાશ અને ગાળ આપવામાં આવે છે. પાણીની પરબે સ્થાપવી તેને જૈને પુણ્યનું કામ ગણે છે. કેટલાંક શહેરોમાં જાહેર ઉદ્યાને તથા ક્રીડાંગણેા બનાવવા માટે પણ જેનાએ દાન આપ્યાં છે. ૭. નગરગૃહો, નાટયગૃહો અને રંગભવના નગરગૃહા ( ટાઉનહોલ ), નાટયગૃહા અને ર'ગભવના માટે ઘણા જૈન પરિવારોએ ઉદાર દાન આપ્યાં છે. કેટલીક શાળાઅે કે મહાશાળાઓનાં ર'ગભવના જૈનાની મદદથી બંધાયાં છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પણ તેએ ઉદાર દિલથી મદદ કરે છે. આમ, જાહેરજીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે જૈના સકળાયેલા છે. રાજકારણ, સમાજસેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય વગેરે અનેક ક્ષેત્રામાં ભૂતકાળમાં જૈનાએ ઘણું પ્રદાન કર્યુ છે. વમાનમાં પણ એ પ્રદાન ચાલુ રહ્યું છે. ગુજરાતને સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રિય બનાવવામાં આ પ્રજાના ફાળા આછા નથી. જેનેની મેટા ભાગની વસ્તી ગુજરાતમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ આપણા શ્રેણી છે. તેથી આ પ્રજાની બુદ્ધિ, શકિત, કુનેહ, આવડત અને વિચક્ષણ તાને તેને પૂરો લાભ મળે છે. જેનેની સમૃદ્ધિ અને ઉદારતાને લાભ માત્ર જેનેને નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતને મળ્યો છે. જેને ગુજરાત સાથે એવા એકરૂપ થઈ ગયા છે કે જેને વગરના ગુજરાતની કલ્પના કરવી મુશ્કેલ છે. જૈન શ્રેષ્ટિઓના પરિચયે આ ગ્રંથમાં જ અલગ રીતે પ્રગટ થયેલ છે. અમેરિકામાં ગુજરાત સંકલન : મૂળશંકર ભટ્ટ (દ્વારકા). [૧૯૮૭ના પ્રારંભમાં શ્રી નંદલાલભાઈને પત્ર મળ્યું : આપણું શ્રેષ્ઠીવર્યો નામને ગ્રન્થ પ્રકાશિત કરે છે. તે ગ્રન્થ માટે દરિયાપાર વસતા પ્રતિભાશાળી ગુજરાતીઓની માહિતી એકત્ર થઈ શકે તે પ્રયાસ કરશો.”] પ્રસ્તાવ લેભામણ હિતે. આજન પાછળને હેતુ વર્તમાન પેઢીની સિદ્ધિ બતાવી ભાવિ પેઢીને પ્રેરણા આપવાને દેખાયો તેથી અઘરા લાગતા જેકટ ઉપર મહેનત કરવા નિર્ણય કર્યો. ફેબ્રુઆરી ૧૯૮૭માં બે પત્ર લંડન, એક પત્ર અમેરિકા તથા એક પત્ર ઈસ્ટ આફ્રિકામાં વસતા મિત્રોને લખ્યા. જવાબ મળ્યો માત્ર ઈસ્ટ આફ્રિકાથી, તરત જ–પંદર દિવસમાં પત્રમાં લખ્યું હતું, થોડાક જ સજને હાલ આફ્રિકામાં છે. યુગાન્ડામાંથી આપણું માણસો નીકળી ગયા છે. જેઓનાં કુટુંબ અત્યારે લંડન અગર તે ઈન્ડીઆમાં છે. અહીં દાનેશ્વરી શાહ મેઘજીભાઈ પિથરાજ હતા. એ પિતે સ્વર્ગવાસી થયા છે. એમને પરિવાર હાલ લંડનમાં છે. એમની સખાવત સારી અને ઘણી જ છે. તેઓ જામનગર સ્ટેટના એટલે જામનગર જિલ્લામાં ઘણી સખાવત કરી છે. બીજા શ્રી નાનજીભાઈ કાળિદાસ. એમના માટે તે ઘણું લખાય. શ્રી મૂળજીભાઈ પ્રભુદાસ માધવાણીની સુગર ફેટરરી અને બીજા ઘણા ઉદ્યોગો હતા. ઉપરાંત યાદ કરી શકાય તેવા શ્રી મોહનલાલ કાળા (મેમ્બાસા), Page #58 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ કહે એક વખતના નાઈરોબીના નગરશેઠ તરીકે ઓળખાતા શ્રી કાનજીભાઈ નારણજી, મસાને હિન્દુ યુનિયનના અધ્યક્ષશ્રી સૂર્યકાન્ત ગર, નાઈરોબીના હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેશાઈ છે.” આ પત્ર નાઈબીનિવાસી શ્રી દામજીભાઈ દેવજી પટ્ટણીએ લખે છે. દામજીભાઈએ સૌરાષ્ટ્રમાંથી પરદેશગમન કર્યું હતું, સ્વબળે સુસ્થિર થયા. તેમના સુપુત્રે પણ સદ્ધર અને પ્રતિષ્ઠિત છે સૌ દાનેશ્વરી. શ્રી દામજીભાઈ આજે મોટી વયે પણ નીરોગી, ઉદારદિલ. અતિ વિનમ્ર અને સશક્ત છે. શાળાનું શિક્ષણ ઓછું મળ્યું પણ અનુભવની શાળાના પીએચ. ડી છે. રામચરિતમાનસ તેમને મેઢે છે એટલું જ નહિ પણ તેના પ્રત્યેક શબ્દ અને પાઈને મર્મ જાણે છે, બીજાઓને સમજાવે છે અને રામાયણને જીવે છે. જામનગર જિલ્લાના વતની હોવાથી આ જિલ્લામાં તેમને દાનપ્રવાહ અવિરત વ્યાપનકાર્ય એક પત્ર હે આવ્યા. વિશેષ કરીને ઉપર નોંધી માહિતી માત્ર એક વ્યક્તિએ મોકલી. બીજા ત્રણને પ્રત્યુત્તર ન આવ્યું. એથી સૌરાષ્ટ્રના દ્વારકાથી શિકાગો જઈ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરતા ડો. હરીશ દયારામભાઈ પાઢને એક પત્ર લખ્યું. તરત જ પ્રત્યુત્તર આવ્યો. વિશેષ માહિતી માગી. ડો. હરીશ પાઢ અધ્યાપક હેવા ઉપરાંત બહોળું પરિચિતમંડળ ધરાવે છે. સેવાકાર્ય માટે તત્પર છે. જીવન-પ્રારંભ થતો હોવા છતાં જરૂરિયાતવાળાને આર્થિક સહાય કરવા ઉઘુક્ત છે. ડે. પઢે અમેરિકાના અનેક માણસેને વિનંતીપત્ર મેક પણ ત્વરિત ગતિએ દોડતા આ સમૃદ્ધ દેશમાં કેટલાને આવું લખી મોકલવાની નવરાશ હૈય? વારંવારની વિનંતી, વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરી હોવા છતાં નવ વ્યક્તિઓએ પિતા વિશે લખી મોકલ્યું. વધુમાં હરીશભાઈ એ ન્યૂયોર્કથી પ્રકાશિત “ઇન્ડિયન એડ. ને એક અંક મેકલ્ય; જેમાં છપાયેલ “યુ.એસ.એમાં ગુજરાતી” નામના લેખેમાંથી કેટલાક અંશ અહીં આપ્યા છે. જીવનચરિત્રે Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ ] { આપણા શ્રેષ્ઠીવર્યો મને ડિસેમ્બર ૧૯૮૭માં મળ્યા હતા. આજે ત્રણેક વર્ષ બાદ પ્રસિદ્ધ થાય છે ત્યારે વિગતોમાં ક્યાંક પરિવર્તન થયું હોય તે શક્ય છે.] ડો. નટવરલાલ મોહનલાલ ગાંધી જન્મ તારીખ : ૪–૧૦–૧૯૪૦ અભ્યાસ : બી.કેમ, એલએલ.બી., પીએચ.ડી. સૌરાષ્ટ્રમાં આવેલ સાવરકુંડલાના વતની નટવરલાલભાઈ એ મેટ્રિક થયા પછી ૧૯રથી મુંબઈની મુળજી જેઠા મારકેટમાં ગુમાસ્તા તરીકે જીવનની શરૂઆત કરી. હાલ અમેરિકાની જનરલ એકાઉન્ટ્સ ઓફિસમાં કરવેરાને લગતી નીતિના અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવે છે. આ એકિસ અમેરિકન કેંગ્રેસ ઉપર ગીધનજર રાખવાવાળી એજન્સી છે. ડે. ગાંધી કરવેરાને લગતી સમિતિએને માર્ગદર્શન આપવાની કામગીરી સાથે સંકળાયેલ છે. છે. ગાંધીની ઉચ્ચ કેન્ટિની કામગીરીથી અનેક અધિકારીઓ પ્રભાવિત થયા છે. અમેરિકન અખબારોએ પણ તેમની સફળ કામગીરીનાં ભારેભાર વખાણ કર્યા છે. કરવેરા અંગે સલાહ-સૂચને તથા ભલામણ કરવા તેમણે અમેરિકન સેનેટની નાણાકીય સમિતિ સમક્ષ અનેકવાર જુબાની આપી છે. ડો. ગાંધી કહે છે: “મારે માટે આ ધન્ય થવાના પ્રસંગ છે”. નટવરલાલભાઈને જીવનમાં સફળતા મળી તેનાં કારણે . અવર્ણનીય પ્રેમ અને મમતા મળ્યાં તેમને ગણવે છે. મિત્રોએ વણમાગી મદદ કરી તેથી જીવનમાં જે કાંઈ સફળતા મળી તે શક્ય બની. પ્રગતિ સાધવા માટે મહત્વાકાંક્ષા, પરિશ્રમ અને સદ્ભાગ્યને તેઓ આવશ્યક પરિબળ તરીકે માને છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૧ અમેરિકામાં વસતા ભારતીયેાના ઈમીગ્રેશન વિશેના પ્રશ્નોના ઉકેલ માટે તેમણે વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. તેઓ માને છે કે : “ જીવનના ધ્યેયના નિરંતર ચિંતનને કારણે જે કાંઈ છું તે થઈ શકયો છું.” ડૉ. ગાંધી વેાશિનમાં ભારત અને ગાંધી સ્મૃતિનુ અમૂલ્ય કાર્ય કરતી સંસ્થા “ ગાંધી મેમેરિયલ ફાઉન્ડેશન ’”ને પ્રતિ વર્ષ નિયમિતપણે આર્થિક સહાય આપે છે. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવામાં મહાત્મા ગાંધી, બર્નાડ શ!, અમેરિકન વિવેચક એડમ`ડ વિલ્સન તથા આર કેસ્લરને ફાળે ગણનાપાત્ર છે. વ્યવસાયક્ષેત્રે ઉજ્વલ કારકિર્દી મનાવ્યા ઉપરાંત હાલ તેઓ સર્જનાત્મક ગુજરાતી અને ચિંતનાત્મક અંગ્રેજી વિષયેા પર કલમ ચલાવવા વિચારે છે. જીવનને સઘ મય રસ્તે આગળ ધપાવવા તેઓ ઉમાશંકર જોષીને સ્મરે છે. “ જે જે થતા પ્રાપ્ત ઉપાધિયેગ, બની રહે તે જ સમાધિયોગ, ' શિષ્ટ સાહિત્યવાચનના અને રિસંવાદમાં ભાગ લેવાના શેાખ છે. ઉમાશ`કરની જ પંક્તિ મનુષ્યથી ન અદકું કઈ જ” તેમના જીવનની ફલશ્રુતિ છે. ડા. ગાંધીએ ૧૯૬૨માં નલિની હરજીવન વારા સાથે લગ્ન કયુ' છે. તેમને બે સંતાન છે : અપૂર્વ અને સેનલ. શ્રી ફકીરચંદ જીવણચંદ દલાલ જન્મ તારીખ : ૨૬-૧૨-૧૯૨૬ અભ્યાસ : બી. એ., એમ. કેમ., એલએલ. બી., એમ. બી. એ. શ્રી દલાલ હાલ અમેરિકામાં કોન્ટ્રાકટર એડીટર આમ-ટ્રેક (પેસેજર રેલવે ) તરીકે કામગીરી બજાવે છે. સુરતના વતની શ્રી ફકીરચંદના કુટુંબની આર્થિક સ્થિતિ એટલી નબળી કે ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા આપી કારકુની સ્વીકારવી પડી. તેમ કરતાં ઘેાડા પૈસા બચાવી કલેજમાં દાખલ થયા. મુ`બઈમાં એલએલ. મી. તથા એમ. કામ. કરી રૂા. ૧૫,૦૦૦ની લેાન લઈ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અમેરિકા આવ્યા. ૧૯૬૩માં યુ. એસ. એ.ની મેરીલેન્ડ યુનિવર્સિટીમાંથી એમ. બી. એ. કર્યું. હિન્દમાં “ભારત છેડે” ચળવળમાં તથા ૧૯૪પથી વિદ્યાર્થીસંઘની પ્રવૃત્તિમાં સક્રિય હતા. કેન્સેસ સ્વયંસેવક તરીકે મુંબઈમાં મહાત્મા ગાંધીની પ્રાર્થનાસભાઓ, સંમેલન, તથા અભ્યાસવર્તુળમાં ભાગ લીધો છે. મજૂર સંગઠન અને ગ્રાહક સહકારી સંસાયટી સાથે પણ સંકળાયેલા. હરિજન ચાલેમાં શિક્ષણ આપ્યું, હાથે કાંત્યું અને ખાદી પહેરવી શરૂ કરી. પિતાજએ સટ્ટામાં આર્થિક ખેટ ખાતાં ચાર ભાઈઓમાં યેષ્ઠ પુત્ર તરીકે માથે આવી પડેલી બધી જવાબદારી ખંતથી સંભાળી. હિંમતપૂર્વક સંકટોને સામને કર્યો. પોતે ભણ્યા, ભાઈઓને ભણાવ્યા અને અમેરિકામાં સૌ સહકુંબ સ્થિર થયા. મેટ્રિક કરતાં સુધી જૈન સાધુઓ સાથે રાત્રે ઉપાશ્રયમાં સૂવા જતા. ત્યાં અર્ધમાગધી શીખવાની તક મળી. રાત્રિ આશ્રયને કારણે સહેજમાં જૈન સાધુ થતા રહી ગયા. ૧૯૪૫ થી ૧૯૬૩ દરમ્યાન ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં કામ કરતા કંપનીના મેનેજિંગ ડાયરેકટર બી. કે. શાહ તથા યુનિયન પ્રેસિડેન્ટ અશોક મહેતાના નિકટ પરિચયમાં આવ્યા. આ બન્ને મહાનુભાવે પાસેથી જીવન જીવવાની જડીબુટ્ટી મળી. વિવિધ ક્ષેત્રે આજ પર્યત મળેલી સફળતાનાં કારણોમાં શ્રી ફકીરભાઈ ચીવટાઈ, નિયમિતતા, તંદુરસ્તી, નીતિ, સ્વચ્છતા, વાચન, દારૂ-સિગરેટના વ્યસનથી દૂર રહેવું વગેરે જણાવે છે. શિંગ્ટનમાં ગુજરાતી સમાજ તથા એસેસિયેશન ઓફ ઈન્ડિયન્સ ઇન અમેરિકાની સંસ્થાઓ સ્થાપી. શિંગ્ટન જૈન સોસાયટી, ફેડરેશન ઓફ ગુજરાતી એસેસિયેશન ઇન નોર્થ અમેરિકા, ફેડરેશન ઓફ જેન એસેસિયેશન ઓફ અમેરિકા વગેરેની થાપનામાં અગ્ર ભાગ ભજવ્યું. અમેરિકા આવવા માટે લીધેલી લેન વ્યાજ સહિત ભરી દીધી. Page #62 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૩ મિત્રા પાસેથી લીધેલાં નાણા પૂરેપૂરાં ચૂકવી આપ્યાં. આજે આર્થિક જરૂરિયાતવાળા ભારતવાસીઓને સહાય કરે છે. જૈન તી, ધર્મીશાળાએ તથા સમાજોને પણ નિયમિત આર્થિક સહાય કરે છે. ફકીરભાઈ માને છે કે ધ મય, નીતિમય, એછી જરૂરિયાતવાળું સાદું જીવન તથા નિલે`ભ, સત્સંગ વગેરે સદ્ગુણા માનિસક શાંતિ આપે છે. તેમનું મતવ્ય છે કે જીવનમાં માત્ર પૈસા જ અગત્યની વસ્તુ નથી. ધમય તથા નીતિમય જીવન અને વ્યવસ્થિતતા દ્વારા જીવન સફળ બને છે. સદાચાર, ભાષા પર કાબૂ, અસ્વાદ વગેરે મન તથા શરીરના સ્વાસ્થ્ય માટે અગત્યનાં છે. મંજુબહેન સાથે લગ્ન કર્યુ. બે પુત્રો છેઃ પરમલ, સૌરભ, શ્રી રતિભાઈ ત્રિકમદાસ પટેલ જન્મ તારીખ : ૩૦-૭-૧૯૩૨ અભ્યાસ : સિવિલ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ એડમિમિનસ્ટ્રેશન. ખેડા જિલ્લાના સામરખાના વતની રિતભાઈના પૂર્વજો બે પેઢીથી અમદાવાદમાં વસે છે. રિતભાઈ ત્રણેક દાયકાથી વાશિંગ્ટનમાં સ્થિર થયા છે. પચીસેક વર્ષથી અમેરિકન સરકારી સંરક્ષણ ખાતામાં ટ્રાયડન્ટ સબમરીન પ્રોગ્રામમાં કામગીરી બજાવે છે. શ્રી રતિભાઈ એ જીવનને પ્રારભ જ સામાજિક રૂઢિએની દીવાલેા પાડી, જમાનાને અનુરૂપ વાડા તાડીને કર્યાં. ગુજરાત સરકારના જુનિયર એન્જિનિયર તરીકે આણંદમાં કામ કરતાં એક યુવતીનાં સપ`માં તેઓ આવ્યા. શ્રી પટેલની જ્ઞાતિમાં એ યુવતી ઊંચા ગોળની અને પોતે નીચા ગાળના. બેત્રણ મુલાકાતા ખાદ એ યુવતીએ સામેથી લગ્નપ્રસ્તાવ મૂકયો. વડીલવર્ગને આ લગ્ન મજૂર કરવાનું અઘરું પડ્યું. પણ દૃઢનિશ્ચયી આ યુગલે પેાતાનું ધાયું કર્યું. ૧૯૫૯ના માર્ચમાં રતિભાઈ અને પુષ્પાબહેન સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં લગ્નગ્રન્થિથી જોડાયાં. .. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] { આપણા શ્રેષ્ઠીવર્યા લગ્ન બાદ માત્ર છ જ મહિનામાં પિતાજી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા, ત્યાર પછીનું પટેલ દપતીનું જીવન એ સ`ઘતુ', આશાનિરાશાનાં માજા વચ્ચે અથડાવાનું, પ્રભુમાં અતૂટ શ્રદ્ધા રાખવાનું અને અંતે દિવ્ય સમાધાન પ્રાપ્ત કરી તેજસ્વી જીવન જીવવાનુ બની રહે છે. ચાર ભાઈ. ચાર બહેને તથા પત્ની વગેરેના નિર્વાહ સુપેરે કરવા શ્રી રતિભાઈ એ દૃઢ નિર્ધાર કર્યો. ૧૯૬૧માં વધુ અભ્યાસાથે અમેરિકા આવ્યા. પુષ્પાબહેનને પણ મહિના પછી ખેલાવી લીધાં. અનેક કષ્ટ સહેતાં, આફતાને ધીરજપૂર્વક પસાર કરતાં બન્નેએ અભ્યાસસિદ્ધિ પ્રાપ્ત કરી. જીવનરથનું એક એક પૈડું અની સફળતા પ્રાપ્ત કરી. અમેરિકન નહિ હોવા છતાં રતિભાઈ અમેરિકાના સંરક્ષણ ખાતામાં આજે ઉચ્ચ સ્થાને છે તે આ વાતની પ્રતીતિ કરાવે છે. પરિવાર ઉપરાંત અન્ય લગભગ ૪૦ વ્યક્તિએને આજ સુધીમાં અમેરિકા બેલાવી સ્થિર કરેલ છે. જીવનમાં સ્થિરતા લાવવાના સંઘર્ષમાં રતિભાઈ તથા પુષ્પાબહેનનું લક્ષ વંશવિસ્તાર પ્રત્યે ખેચાયું નિહ. જીવનની કપરી કસેટી હસતે માંએ સહેનાર આ યુગલની વધુ કસેટી હજી માકી હતી. ખખર પડી કે સ`તાનોત્પત્તિ થવાના સંજોગો છે જ નહિ. જીવનમાં નિરાશા ફરી વળી. પરંતુ પ્રભુપરાયણ હાવાથી બન્નેએ ઈશ્વરની આજ્ઞા માથે ચઢાવી, અમદાવાદના મહિપતરામ અનાથાશ્રમમાંથી બે માસના બાળકને દત્તક લીધું. તે બાળક અચ્યુત આજે પટેલ પરિવારને સ્નેહવાર વડે ભીંજવી રહેલ છે. ૧૯૬૭માં ઇસ્કોનના સ્થાપક પૂજ્ય પ્રભુપાદના ન્યૂયોર્કમાં પરિચય થયા. ધાર્મિક સંસ્કાર વધુ જાગ્રત થયા. આજે સારી એવી રકમ હરેકૃષ્ણ મંદિરને, અન્ય ધાર્મિક સ્થાનાને તથા જરૂરિયાતવાળા માણસોને દાન પેટે આપે છે. સ'તેાષમય જીવનનું શ્રેય માત-પિતા તથા ધર્મ દ્વારા મળેલ સુસંસ્કારને આપે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશન તથા બૃહદ્ Page #64 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] વોશિંગ્ટન ગુજરાતી સમાજની સ્થાપનામાં મહત્વનું ગદાન આપ્યું છે. નાની ભજનમંડળીઓની રચના કરી, વારાફરતી ગુજરાતીઓને ઘેર ભજન-કીર્તનને કાર્યક્રમ ગોઠવી ધાર્મિક સંસ્કાર જાગૃત રાખવાની યેજના ચાલુ કરી છે. પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી અમેરિકા પધારેલા ત્યારે તેમના આશીર્વાદથી “મંગલમંદિર” નામના પ્રભુમંદિરની સ્થાપના કરી. માણસને વિકાસ માણસમાં રહેલ ગુણો પર આધારિત છે. સાહસવૃત્તિ, જુ, તીવ્રતા, મહેનત કરવાની તૈયારી, જોખમ લેવાની તત્પરતા, ધીરજ, ખંત, મને બળ—આ બધા ગુણો તિભાઈની માન્યતા મુજબ જીવનને સફળ બનાવે છે. વિરક્ત જ્ઞાનની જેમ શ્રી રતિભાઈ કહે છે કે, “જીવનમાં સુખદુઃખાદિના અનુભવને અનુબંધ અનિવાર્ય છે. જીવનમાં આવતાં સુખ અને દુઃખ, ચઢતી તથા પડતી, આશા તથા નિરાશા, વિજય તથા પરાજય, લાભ તથા હાનિને સ્વીકાર કરી રહ્યો. કાંટા અને કમળથી બનેલા જીવનને જીવતા શીખવું રહ્યું.” આત્મજ્ઞાનીની ભાષામાં રતિભાઈ પૂછે છે: “આ માનવજીવન મેળવી શું કમાયા? માનવજીવનને ખરે હેતુ શો? આ માનવજીવન ફરી મળશે ખરું?” જવાબમાં અનુભવપૂત સત્ય આપણું સમક્ષ ધરે છે, “ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જશું. સત્કર્મો જ હદયનાં કીર્તિમંદિરે બની રહેશે.” શ્રી ભૂપેન્દ્ર પી. શાહ જન્મ તારીખ : ૧૪–૧૦–૧૯૩૪ અભ્યાસ : એમ. ઈ (બેન્કેર), એમ. ઈ. ઈ (યુ.એસ.એ.) વડેદરાના વતની શ્રી ભૂપેન્દ્રભાઈ વધુ અભ્યાસ માટે ૧૯૫૮ના ઓગસ્ટની પહેલી તારીખે શિંગ્ટન ગયા. ૧૯૬૧માં એમ. ઈ. ઈ. પાસ કરી ત્યાં જ સ્થિર થયા. ૧૯૭૦થી તેઓ યુનિવર્સિટી ઓફ ડિસ્ટ્રિકટ ઓફ કલંબિયા (શિગ્ટન)માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રેફેસરને કાર્યભાર સંભાળે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ | આપણા શ્રેષ્ઠીવર્યાં ૧૯૭૬માં સ્થપાયેલ ઇન્ડિયા હાઉસ આ વશિપના પ્રારભથી સેક્રેટરી છે. ૧૯૮૪થી એડમિનિસ્ટ્રેશન એક નેશનલ ફેડરેશન, એશિયન ઈન્ડિયન્સ એગેનીઝેશન ઇન અમેરિકાના એકઝીકયુટીવ ડાયરેકટર છે, ઇન્ડિયા હાઉસ ઓફ વિપ દ્વારા ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતા ત્રિમાસિક “ સસ્કાર ”ના તે તંત્રી છે. ૧૯૬૫ થી ૧૯૬૭ દરમિયાન તેઓ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસસિયેશન ઓફ કેથેાલિક યુનિવર્સિટીના પ્રમુખ હતા. ૫૬ ] વડેાદરાના અંબાલાલ એ. ઝવેરીનાં પુત્રી દેવયાની સાથે ૧૯૫૯માં લગ્ન કર્યું. એ પુત્રા છે. નયન તથા શૈલન. શ્રી રશ્મિકાંત દેવીદાસ દલાલ જન્મ તારીખ : ૧૧-૧૧-૩૯ અભ્યાસ : શ્રી. એસ. ( સિવિલ એન્જિનિયરિંગ ) ખી. એસ. કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ) અમેરિકામાં રીઅલ એસ્ટેટ બ્રોકર તરીકે ૧૯૭૦થી કામગીરી બજાવતા શ્રી દલાલનું વતન સુરત છે. ૧૯૬૩માં ભારતમાં એન્જિ નિયરિ’ગની ડિગ્રી મેળવી. ૧૯૯૯થી જાહેર સેવાક્ષેત્રે પદાર્પણ કર્યું. ઇસ્કાન, સેાસાયટી ઓફ વેદિક કલ્ચર એડવાન્સમેન્ટ તથા મેય સ્કાઉટ્સ એફ અમેરિકાના આજીવન સભ્ય છે. રિયલ એસ્ટેટના બ્રોકર તરીકે તેમને પરિચય કેલિફોર્નિયાથી પ્રકાશિત Who ” માં આવ્યેા છે. * Who's "" શ્રી દલાલ સુરતના વિખ્યાત વૈષ્ણવ શ્રી દેવીદાસ બાલુભાઈ રેશમ દલાલના નબીરા છે. વડીલ બંધુ શશિકાંતભાઈ એ તેમને જીવનમાં આગળ ધપવાની પ્રેરણા આપી છે. પ્રામાણિકતા, કઠાર પરિશ્રમ અને ઉદ્યમ માણસને સફળ બનાવે છે એવા તારતમ્ય પર શ્રી દલાલ સ્વાનુભવે આવ્યા છે. પ્રવાસ, ટેનિસ તથા સ્કીઇંગના તેમને શેાખ છે. તેમને ત્રણ સંતાનો છે: ઊવિ, હેતલ, પરાગ. Page #66 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] ડા, ભૂપેન્દ્ર રોડ જન્મ તારીખ : ૪-૨-૧૯૫૧. અભ્યાસ : એમ. એસ. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની ડા. ભૂપેન્દ્રભાઈ અમેરિકામાં મેડિકલ સાયન્સની પેાતાની લેબેરેટરીમાં કામ કરે છે. ડોકટરની પરીક્ષા ઉત્તીણુ કર્યાં પછી જીવનની કારકિદીના પ્રારંભ થયા. શિક્ષણ, અનુભવ, સન્મત્રી વગેરે સગુણા વડે પાતે પ્રગતિ સાધી શકથા છે, અમેરિકન સોસાયટી ફોર માઈક્રાખાયાલાજી સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ સાદુ જીવન જીવવાના અભિપ્રાય ધરાવે છે. તેમને એ સંતાનેા છે. ડા. અશાક ાકારભાઈ અમીન જન્મ તારીખ : ૧૫-૧-૧૯૪૩ અભ્યાસ : પીએચ. ડી. ( ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ) તારાપુરના વતની અશાકભાઈ કાલેજકાળથી જ સેવાકાર્યોંમાં જોડાયેલા. વડાદરાના ઓઈલ એન્ડ નેચરલ ગેસ કેર્પોરેશનમાં એક વર્ષ કામ કર્યાં પછી અમેરિકા આવ્યા અને અધ્યાપનકાર્યમાં જોડાયા. નસીબ અને ધૈયે તેમના જીવનને ઘડવામાં અગત્યના ભાગ ભજવ્યેા છે. [ ૫૭ ડૉ. અશેક ઇન્સ્ટીટયૂટ એફ ઇલેકટ્રોનિક એન્ડ ઇલેકિટ્રક્લ એન્જિનિયરિંગ, એસેસિયેશન એફ કમ્પ્યુટરિંગ મશીનરી, અમેરિકન મેથેમેટિકલ સોસાયટી, ગુજરાતી સમાજ, ઇન્ડિયા એસોસિયેશન તથા ઇન્સ્કાન સાથે સંકળાયેલા છે. આજના સંઘ`મય જીવનમાં સફળતા પૂર્વક જીવવા માટે ડો. અશેક સુંદર મ`ત્ર આપે છે, “આપણે દુનિયામાં રહેવુ દુનિયા આપણામાં ન રહે તેમ. ” કે. ૮ ૧૯૭૩માં તેમનાં લગ્ન સરસ્વતી આશાભાઈ પટેલ સાથે થયાં. તેમને બે પુત્રો છેઃ પા' અને જિજ્ઞેશ. “ સમાજસેવા ” એ ડા. અમીનનુ જીવનધ્યેય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] શ્રી ચન્દ્રકાન્ત જન્મ તારીખ : ૮-૧૧-૧૯૪૧ બાલાલ પટેલ અભ્યાસ : ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ગુજરાતના સાહિત્યધામ નડિયાદના વતની શ્રી ચંદ્રકાન્તભાઈ ન્યુકલીઅર પાવર પ્લાન્ટમાં એન્જિનિયર તરીકે કામગીરી બજાવે છે. ૧૯૮૬માં અમેરિકામાં સ્થિર થયા. ૧૯૭૨થી જાહેર સેવાકાય માં અ’પલાળ્યુ.... વેશિ’ગ્ટનમાં સ્થપાયેલ “ માંગલ મંદિર ’ના સંચાલનમાં તેમના સક્રિય સાથ છે. ૧૯૭૦માં મીનાક્ષીબહેન સાથે લગ્ન કર્યુ. બે સંતાન છે : પુત્ર ધીરેન તથા પુત્રી સેનિયા, { આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રી દેવેન્દ્ર ટોકરશી પીર જન્મ તારીખ : ૧૨-૧-૧૯૪૩ અભ્યાસ : સી. પી. એ. ફિલાડેલ્ફીઆમાં જન્મેલ શ્રી દેવેન્દ્રભાઈ ગુજરાતી સમાજ આફ ડેલાવરવેલી સાથે સકળાયેલા છે. ૧૯૭૯માં કારકિર્દીના શ્રીગણેશ કર્યા પછી ડા. મીતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આમ અમેરિકામાં વસતા અનેક પ્રતિભાવંત ગુજરાતીએમાંથી ડો. હરીશ પાઢજેમણે આ જીવનરેખા મેળવવામાં કિંમતી સહાય કરી તેમના સહિત દશ શ્રેષ્ઠીવર્યોની માહિતી મળી. નવરાત્રિના ગરબા સાથે ઘૂમતી ગુજરાતની કુમારિકા ગાય છે, “ એકના એકવીસ હૈ, ગેરી, ગમે આવ્યેા. ” તે ન્યાયે આ દેશ જીવનચિરત્રા એકસે એક જીવનચરિત્ર સમાન છે. એક હજાર એકને આ ચિરત્રા પ્રેરણા આપે તેવી મહેચ્છા સેવીએ. (6 ન્યૂયેાકથી “ઇન્ડિયન એબ્રેડ ”નામનુ સાપ્તાહિક પ્રસિદ્ધ થાય છે. તા. ૩૧-૩-૧૯૮૯ના અંકમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ વિષે માહિતી પ્રકાશિત થઈ છે. તેના ઘેાડા અશે! જોઈ એ. ઇન્ડિયન એબ્રોડ ’’ના સ્ટાફ લેખક આશ્ર્વર પાઇસ લખે છે કે, Page #68 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] અમેરિકામાં પ્રવેશના નિયમ ૧૯૬૦માં હળવા થયા. ત્યારથી ગુજરાતીઓને પ્રવાહ અમેરિકા તરફ શરૂ થયું. અમેરિકામાં આજે લગભગ સાત લાખ હિન્દીઓ હશે. તેમાંથી ૪૦ ટકા એટલે કે લગભગ ત્રણેક લાખ ગુજરાતીઓ છે. ગુજરાતીઓ નાણાં કમાઈ જાણે છે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે નિરુત્સાહ છે. આ કારણે તેઓ જોઈએ તેટલા વિખ્યાત ન થયા.” આર્થર પાઈ સે ડો. નટર ગાંધી પાસેથી અભિપ્રાય મેળવ્યું છે કે “ગુજરાતીઓ પૈસા કમાવામાં અને તેમ થાય તે માટે વધુ સમય કામ કરવામાં (એવરટાઈમમાં) માને છે. આ કારણે સાંસ્કૃતિક ક્ષેત્રે ગદાન નહિવત્ છે.” વીસેક વર્ષ પહેલાં ડો. ગાંધી ડેટ્રોઈટે ગયા હતા. ગુજરાતીઓ સાથે તેમને મેળાપ ન થાય. પછી જાણવા મળ્યું કે મેટા ભાગના ગુજરાતીઓ ઓવરટાઈમમાં કામ કરે છે એટલે ડયુટી પર છે. લા વેગાસના એન્જિનિયર શ્રી જગદીશ પટેલ કહે છે કે માત્ર ગુજરાતી વાતાવરણ પેદા કરવાથી યુગાન્ડા-કેન્યામાં ગુજરાતીએના જે હાલ થયા એવા હાલ અહીં અમેરિકામાં થશે. ગુજરાતીઓએ અન્ય હિન્દીઓ સાથે મેલમેલાપ કરતાં શીખવું જોઈએ.” મુંબઈથી શ્રી મયંક છાયા તેમના લેખમાં જણાવે છે કે, પૈસાના મહના કારણે જ ગુજરાતીઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પાછળ છે એ ખરું નથી. મૂળ કારણ ભૌતિક સલામતીની તેમની તીવ્ર ઝંખના છે.” અમદાવાદથી શ્રી જે. એન. ચપરા લખે છે કે, “ગુજરાતીઓ એકબીજાને મળે છે ત્યારે “મજામાં?” એમ પૂછે છે.” અમેરિકામાં વસેલાં સવિતાબહેન શાહે ચપરાને કહ્યું, “અમે સારું ખાઈએ છીએ, સારી રીતે જીવીએ છીએ અને ભારતમાં બચે તે કરતાં વધારે બચાવીએ છીએ. ” ભારતમાં વતનની મુલાકાત લેતા અમેરિકાવાસી ગુજરાતીઓ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા એ ખામતમાં એકમત હાય છે: એક, તે સૌ મજામાં છે અને એ, અમેરિકામાં ભારત કરતાં ઘણું સારુ` વળતર મળે છે. સ્ટાફ રિપોર્ટીંગ આÖર પાઈ સે અમેરિકાના લેખક સુકેતુ મહેતાની મુલાકાત લીધી હતી. સુકેતુ મહેતા કહે છે—ગુજરાતીઓ વિષે ઘણી માન્યતાઓ ખાટી રીતે પ્રચારમાં આવી છે. આ માટે જવાહરલાલ નહેરુ જવામદાર છે. નહેરુએ લખ્યું છે કે “ ગુજરાતીએ નાજુક તબિયતના, નમ્ર છતાં વેપારી તરીકે હાશિયાર છે. શ્રી મહેતા આ અભિપ્રાય સાથે જોરદાર અસંમતિ દર્શાવે છે. ચન્દ્રકાન્ત બક્ષીની મુલાકાત મયંક છાયાએ મુંબઈમાં લીધી ત્યારે ગુજરાતીઓની પરદેશમાં સફળતાના કારણેામાં વિખ્યાત લેખક બક્ષીએ “કોઠાસૂઝ ” ગણાવી હતી. ( આ જાતના પરિચયેા હવે પછીના આ પરિચયશ્રેણીના ગ્રંથમાં જ ક્રમે ક્રમે આપતા રહીશુ.-સ’પાદક. ) 2. વિદેશમાં વસતા ગુજરાતીએ ( સકલન : પુષ્કભાઇ ગાકાણી ) જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની, તેવી જ રીતે જ્યાં જ્યાં જશે! વિશ્વમાં, વસે છે ત્યાં ગુજરાતી. સાચે જ, અમેરિકા હાય કે કેનેડા, ઇંગ્લેન્ડ હાય કે યુરોપ; હોંગકોંગ હાય કે તાયવાન; જાપાન હાય કે કારીઆ; ઇન્ડાચીન હેાય કે ઇન્ડોનેશીઆ; સિંગાપુર હાય કે ખાં; ફીજી હેાય કે ન્યુઝીલેન્ડ; લંકા હાય કે ઓસ્ટ્રેલીઆ, મારેશીઅશ હોય કે માડાગાસ્કર ( માલાગાશી ); પાકિસ્તાન હેાય કે આંગલાદેશ; નેપાલ હાય કે ભૂતાન; ઇરાક હાય કે દાન; આરબ દેશે। હાય કે મધ્ય એશીઆ; મેકિસકે હાય કે દક્ષિણ અમેરિકા; વિશ્વમાં કઈ પણ જગ્યા હેાય ત્યાં એછામાં આછું એકાદ ગુજરાતી કુટુંબ તેા હોય જ છે, ઇંગ્લેંડ યુનાઈટેડ Page #70 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન‰ શું] [ ૧ સ્ટેટસ-અમેરિકા, ફીજી, મોરૈશીઅસ અને નેપાલમાં ગુજરાતીએની સખ્યા અન્ય ભારતીયેાના પ્રમાણમાં ઘણી ગણનાપાત્ર છે. આ ગુજરાતીએ પૈકી કેટલાક ગુજરાતીઓ વિષે થેડુ જાણવાપાત્ર લખીશ, ત્યારે જણાશે કે ગુજરાતીએ વિદેશમાં કેટલી મહેનત કરી રહ્યા છે, અને અન્યને કેટલા મદદરૂપ બની રહે છે. પણ એના અથ એવા નથી કે અન્ય ગુજરાતીએ આછા કાશીલ છે. ન્યુયેામાં— ક્વીન્સમાં નિત્યકર્મ-પૂજા–ધ્યાન કરી હુ' નીચે માળે આવુ' તેા જાણવા મળ્યુ કે “ જિતુભાઈ મહેતા કાઇ મહેમાનને લેવા જે. એફ. કેનેડી એરપોટ લેવા નીકળી ગયા છે. જતાં જતાં રસ્તે પોતાના કેટલાક સ્ટાર્સની મુલાકાત લેતા જશે. "" ખપારે જિતુભાઈ આવ્યા ત્યારે કહે કે, “મુંબઈ ના ટેકસી ડ્રાઈવર મારા મહેમાન છે. મુંબઈ મારી બહુ સેવા કરી. કોઈની ટેક્સી ચલાવતા હતા; અહીં આવવા મેં એને સ્પોન્સર કર્યો છે. નીચે મારા એ રૂમ છે તેમને ત્યાં એક પલંગ આપ્યા છે. આજે અહી’જમશે. અપારથી કલાકના પાંચ ડેાલરથી કામે લગી જશે. એને માટે મે એક ન્યુઝસ્ટેન્ડ ભાડે રાખ્યું છે. રાજ દશ કલાક કામ કરશે તેા પચાસ ડાલર પગાર મળશે. તેમાંથી તે મને થાડુ ભાડું આપશે. ધીમે ધીમે તેને માટે કોઇ મિત્ર સાથે એપાર્ટમેન્ટમાં રહેવા ગોઠવી દઈશું. તે ત્યાં જમવાની વ્યવસ્થા કરી લે ત્યાં સુધી બહાર જમી લેશે. એ–ત્રણ માસ પછી તેને સ્ટાર્સની કમાણીમાંથી પચાત્તેર ટકા આપી દઈશું. આવી રીતે મારા સ્ટાર્સ ચાલે છે. કામ કરનારના ત્રણ ભાગ અને મારે સચાલકના એક ભાગ. "" પેલા ડ્રાઈવરભાઈ સાથે સૌને જમાડતાં જમાડતાં મિતાબ્ડેન કહે, “ ભાઈ, બે વર્ષ પહેલાં એક ભાઈ શેાધતાં શોધતાં ઘરે આવી ચડયા. કહે, જામનગરમાં ખાલી બારદાનના ધંધા કરી થાકયો. તમારું નામ સાંભળી, માતાના દાગીના વેચી ટિકિટ લઈ આવ્યેા છું. મારું નામ મહેન્દ્ર છે. જામનગરથી તમારા ભાઈની મારા પરિચયની ચિઠ્ઠી કે હું Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા લાબ્યા છું. ચાલીસ વર્ષની ઉમ્મર થઈ, હજી પરણ્યા નથી. મને રહેવાની વ્યવસ્થા, નેકરી અને ાકરી મેળવી આપેા, તમારા જીવનભર ઋણી રહીશ. એને નીચે ઉમ્મીદવાર નિવાસમાં રાખ્યા, જમાડી અને નોકરીમાં મૂકથો; એક મિત્રને ત્યાં બે મહિનામાં તેનું કામ બેલી ઊડ્યું. ત્રણેક માસ પછી કહે, · એક ઈટાલીઅન કરી મારી સાથે કામ કરે છે, મારાથી થેાડી મોટી છે. તેની સાથે લગ્ન કરી લઉ ? માતાપિતાએ પરવાનગી ન આપી, પણ તેણે લગ્ન કર્યાં. સુખી છે. પિતા તેા પછી આવ્યા અને પછી અહીં જ રોકાઈ ગયા. ઈટાલીની પુત્રવધૂ તેની ખૂબ સેવા કરે છે. ’ 66 ઘણા લેકે અહીં લાવીને તેણે વસાવ્યા છે; જે અહી પરણીને ગ્રીન કાર્ડ મેળવે એટલે એમના દ્વારા સ્પોન્સર કરાવીને અન્યને ખેલાવે. આમ લગભગ બસ્સો ગુજરાતીને તેણે વસાવ્યા છે; પણ કેટલાયે સ્થિર થયા પછી ભાગ આપતા જ નથી, અને ન્યુઝસ્ટેન્ડના માલિક પાસેથી સીધા મળી લઈ ઘેાડુ ભાડું વધારે આપી, આડેથી સ્ટેન્ડ મેળવી લઈ, અમાને નવડાવી નાખે છે. ” મિતાબહેન સ્હેજ ઉગ્રતાથી ખેલ્યાં. “ ભગવાન એનું ભલું કરે ! એ સુખી થયા છે ને ? ” જિતુભાઇ હસતાં હસતાં ખેલ્યા, “ હું તેા એ લોકોને પણ મારી ઈમીટેશન જવેલરી વેચવા આપું છું! “ ન્યુયોર્કમાં આટલા બધા ન્યુઝસ્ટેન્ડ ટપાથ ઉપર સરકારે કેમ વસવા દીધાં ?’” મેં પૂછ્યું. “વીએટનામ યુદ્ધમાં વિધવા બનેલી સ્ત્રીઓ, ઘવાએલા સૈનિકે અને નિવૃત્ત થએલ વૃદ્ધો માટે અમેરિકન સરકારે આવાં ન્યુઝસ્ટેન્ડ આપ્યાં છે; પણ તે મને ભાડે આપે છે, તે કેટલાક મે ખરીદી લીધા છે; જેથી કોઈનુ અને એ રીતે ભેળાભેળું મારું ભલું થાય છે. ન્યુઝટેન્ડવાળા, વર્તમાનપત્રા, સામયિકા સાથે મારી સપ્લાય કરેલ થેાડી ફેશન ગએલી જવેલરી-હુનાનાં પ્રસાધના, લિપસ્ટિક, નેઇલ પેાલિશ, ચામડીને મુલાયમ રાખતાં રસાયણા, પેટંટ દવાઓ, બેટરીઓ વગેરે પણ વેચે છે. ” Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ અભિવાદનધ્ય થ] મુંબઈથી રતનસિંહ, રાજડા આવે કે પાણીવાળી ખાઈ મૃણાલ ગેરે આવે; સૌ જિતુભાઈ ને ત્યાં ઊતરે. જિતુભાઈ લગભગ દરેક અઠવાડિક નિ—રવ રાઓમાં લેાકેાના કાર્ય ક્રમે ચેાજી સૌને એકરૂપ રાખે. અહી શહાબુદ્દીન રાઠેડે આવે અને જોસેફ મેકવાનેય આવે. આમ લેખા, મનેારજકો, નૃત્યકારા વગેરે સૌને જિતુભાઈ અહી ગુજરાતી સાથે મળી ઉત્તેજન આપે. અમેરિકાનાં વિભિન્ન રાજ્યામાં જિતુભાઈની મદદથી વસેલા મિત્રા દ્વારા ભારતીય કલાકારોના કાર્યક્રમા યેાજાય. ભારતીય કલાકારો અને લેખકે આ અમેરિકા જુએ અને ઘેાડુ' ઉપાર્જન કરી ભારત સિધાવે. સુનીલ દત્ત અને નરગિસ દત્ત સારવાર માટે આવે તે જિતુભાઈ હાજર અને સંજય દત્તને લગ્નમાં ઘેાડા ઉપર બેસવુ હાય તે જિતુભાઈ જ ઘેાડે લાવી આપે. દરેક અઠવાડીએ ગુજરાતી મિત્રાને મળે અને હરેકની ગુત્થી સુલાઝાવવામાં જિતુભાઈ મદદરૂપ બને~~તન, મન, ધનથી, ઘસાય. અમે લેસ એ જસથી તેમને ફાન કર્યો, કે “હું અમુક દિવસે ન્યુયાર્ક આવીશ અને એરપોર્ટ પાસે મેરીયટ હોટેલમાં ઊતરવાના છું. મને ન્યુયેા બતાવોા ? ” તે ફોનમાં કહે : “ આપના ફોન નંબર જણાવેા, હું પાચ મિનિટ પછી ફોન કરું છું. 77 : પાંચ મિનિટે ફાન આવ્યે “ પુષ્કર અકલ, મે... તમેાને જોયા નથી, પણ મારા પિતાશ્રી તેએને નાના ભાઈ ગણે છે. એટલે તમારી વાત સ્વીકાર નથી, તમારું મેરીયટ હોટેલનું રિઝવેશન મે' કેન્સલ કરાવ્યું છે. તમારે મારે ત્યાં ઊતરવાનું છે. ” પુણ્ય સ્મરણુ ખુશાલભાઈ કહેતા હતા, કે, ‘ નાનપણમાં જિતુને ખાવાઓ ઉપાડી ગયા હતા. અમે તે આશા મૂકી હતી પછી સ્ટેશનમાં ઊપડતી ગાડીએ સ્નેહીઓએ તેને ઓળખી ઉતારી લીધેલે. સ્વબળે જ તે અમેરિકા ગયા છે.’ ન્યુયાના અમારા નિવાસ અમેરિકાની અમારી સફરનુ એક શ્રેષ્ઠ સંભારણું છે. જિતુભાઈ-મિતાન્હેન હજુ એ જ રીતે ગુજરાતીએનુ સ્વાગત કરે છે, સેવા કરે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] [ આપણું શ્રેષ્ઠીવયો એવા જ એક ગુજરાતી છે, અછત મીઠાઈવાળા. અમેરિકા ભણવા આવ્યા, ત્યારે પત્ની શોભનાએ સાથે અને હિમ્મત વધારી તેમને સાચવ્યા. એક જમાને હતો ત્યારે પંડિત રવિશંકર, જગજીતચિત્રા સિંઘ જેવા કલાકારને તે પિતાને ત્યાં ઉતારીને કાર્યક્રમો કરાવતાં. મોટી નેકરી છેડી તેણે બાંધકામને ધંધો શરૂ કર્યો. ઘણા યે એવા મળી જાય કે જે તેમણે આપેલા પેટા કોન્ટ્રાકટોનાં નાણાં લઈને ચાલી જાય. અજીતભાઈ ત્યારેય હસી નાખે : “તેને નાણાંની વધુ જરૂર છે.” એવા એક ચાલી ગએલા એક સુપ્રિટેન્ડને તેમણે પાંચ હજાર ડોલરની મદદ કરી ત્યારે તે રડી પડ્યો અને કહે કે, “તમને મારી નાખવાની ધમકી આપતો નનામો પત્ર હું જ લખતા હતા, એ મારું પાપ છતાં તમે મને મદદ કરે છે ! અજીતભાઈ એવા દેનેય હસી કાઢે. પણ પેલાને દોષ જાણતા હતા ત્યારે આપેલી રકમ, જાણ્યા પછી એ પાછી ન લે!આજે ઘણું ચે ભારતીય નોકરી–રજી આપે છે. તેમની પાસે રહીને કેટલાક ભણ્યા છે, સંખ્યાબંધ લોકો તેના મહેમાન બન્યા છે. જાતે સાથે આવી તનમન-ધન ખચી તેમણે તેઓને અમેરિકા દેખાયું છે. પિતાના સગા સંબંધી-નેહીઓને અમેરિકામાં વસાવ્યા છે. હાલ કેલિફોર્નિયામાં સાન મરીનમાં રહે છે. શ્રી નાનુભાઈ પટેલ બત્રીસ વર્ષથી અમેરીકામાં છે, ત્યાં જ ભણ્યા, ભારતીય કન્યાને ત્યાં પરણ્યા અને સાઠ સિત્તેર કુટુંબીઓ અને સ્નેહીઓને ત્યાં વસાવ્યા. લેસ એન્જલ્સના ધનિક વિસ્તાર જ્યાં હાલ ફિલ્મ કલાકારે વસે છે, તેવા મોંઘા વિસ્તારમાં વરલી હિલ્સમાં તે રહેતા, ત્યારે તેની પાસે ૮૪ માણસો કામ કરે. ભારતીય અગરબત્તીને તેમણે અમેરિકામાં જોકપ્રિય બનાવી. પછી સમય એવો આવ્યો કે ધંધે યે વેચી નાખ પડ્યો. ત્યારે ભાઈઓ-આશ્રિતો સૌ ખસી ગયા. માથે દેવું આવી પડ્યું. તેમણે નોકરી સ્વીકારી લીધી. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે એટલે તેઓ શનિ-રવિવારે ય કામ કરે. આવી પડેલી સ્થિતિમાં ઉદ્વિગ્ન થયા Page #74 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ [ ૬૫ વિના–પરમાત્માની એવી ઈચ્છા” કહીને મન વાળી લીધું. કહે કે, મારે તે નિવૃત્ત થયા પછી ય સરકારનું નિવૃત્ત પેશન (જે અમેરિકામાં દરેક વૃદ્ધને તેની નેકરીમાં સરકારમાં હોય કે ન હોય પણ પેન્શન મળે જ છે) મારે તેવું નથી.” લેસ એન્જલ્સમાં સાન્યા-મોનીકામાં તરુલતા કોટેચા વસે છે. એ ગુજરાતી બહેન વેલસ્ટ્રીટ-ન્યુયેકની શેરબજારમાં શ્રેષ્ઠ એવી “ડીન–વીથર્સ'ની કંપનીમાં કામ કરે. સવારે છ વાગ્યે તે કામે લાગી જાય! કારણ કે લેસ એન્જલસમાં છ વાગ્યા હોય ત્યારે ન્યુમાં નવ વાગ્યા હોય. બધા જ વિદેશીને વટાવી તેઓ એ શેર દલાલ કંપનીને પાંચ જ વર્ષમાં ઉપપ્રમુખ બની રહ્યાં છે. હજુ તે ત્રીસીમાં છે, અને સંસાર અને શેરબજારમાં સંઘર્ષ કરી ગુજરાતીઓને ઉજજવળ બનાવે છે. કેલીફોર્નીઆની અલડાખ્યામાં મધુ ઠાકર વસે છે. આપણે તેને “મધુ રાય ને નામે ઓળખીએ છે. કુડીબંધ નાકે તેમણે લખ્યાં છે. “સંતુ રંગીલી'નું તેમનું નાટક મુંબઈમાં વર્ષો ચાલ્યું. તેના ઉપરથી ગુજરાતી તેમ જ હિંદીમાં ચિત્રો બન્યાં છે. તેમની ‘મિ. ગી'ની ટી.વી. સિરીઅલ ખૂબ લેકપ્રિય બની છે. દિલ્હી નાટય-ફિલ્મ મહોત્સવમાં તેનું ‘કુમારની અગાસી વગેરે નાટક વખણાયાં છે. સેળ વર્ષમાં તે અમેરિકામાં કેપ્યુટર માસ્ટર બની ગયા છે. કેપ્યુટરની અંગ્રેજી કી-બોર્ડમાં અક્ષરે દબાવીએ અને અંગ્રેજીને બદલે ગુજરાતી અક્ષરોમાં લખાણ ઊપસી આવે તેવી તેની કલા છે. ગુજરાતીઓ માટે માસિક, પાક્ષિક કે અઠવાડિક તેઓ કમ્યુટર ઉપર તૈયાર કરી આપે પછી તેની નકલો તે ઝેરોક્ષમાં અને અન્ય રીતે છપાય. હજીયે ત્યાં વસતા છતાં ભારતીય વર્તમાનપત્રમાં-સામયિકમાં લખે છે. બહુ જ સાદું જીવન જીવે છે. તેને ધનિક થવાની મહત્વાકાંક્ષા નથી. તેની સાહિત્યસેવા એટલી સૂક્ષ્મ અને શ્રેષ્ઠ છે કે આજે ય લખાએલ નાટક કે નવલકથાને તે વારંવાર સવારે છે-ફરી લખે છે, અને પછી જ તેને છાપવા આપે છે. થયા છે. કેમ્પતી અઢારમાં પાક્ષિક કે અહવામાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] આપણા શ્રેષ્ઠીવર્યો અંગ્રેજી કમ્યુટર દ્વારા તેઓ ભારતની બધી ભાષામાં-બધી જ લિપિમાં છાપી શકે છે. તેમની આ કળા અને કૌશલ્યને અમેરિકામાં પિટ કરાવવાને બદલે તે અલગારી સાહિત્યકાર ગરવી ગુજરાતી વાક્દેવીની પૂજા કરે છે. કેલીફેનીઆની રાજધાની સેકામેન્ટના કરમાઈકલ પરગણામાં પૂ. મહાત્મા ગાંધીજીના ભાઈને પૌત્ર ડોકટર ગૌતમ ગાંધી વસે છે. ગુજરાતી સેકામેન્ટમાં આવ્યા કે તેઓના મહેમાન બનવું જ પડે. ઘર પિતા નવીનભાઈની રૂપાયતનની કલાથી શણગારેલું છે. ત્યાં રહીને લોકોના સ્વાથ્યની સેવા કરતાં કરતાં તે સંગીતની સાધના કરે : * હાથને ચીરે તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા નીકળે. * શોધતો હતે ફૂલને–ફેરમ શોધતી હતી મને– * એકબીજાને શોધતા ગયા દૂર આવ્યા કરે * જી, જીયે, જીએ ગુરુ; જ મને ગેરખ જ્ઞાન દીયે દી દીયે. * હું મીરાં નથી કે નથી રાધિકા હું, શ્યામ! * એક મોરલી છું, મારે તારા અધથી કામ. * એકવાર બંધ કરી લોચનીઆ શ્યામ, * મને ફેંકી લે તો દેખાડું ગોકુળિયું ગામ. રમેશ પારેખથી આસિત દેસાઈની કૃતિઓ ગૌતમભાઈને કઠે નવલાં રૂપ ધરે. સંગીતની સાધના માટે મિત્રોને પિતાને ત્યાં એકઠા કરે. - એવા એક ભક્તહૃદય છે કિર મીઠાઈવાળા, સેકમેન્ટની વેદાંત સોસાયટીમાં રામકૃષ્ણ પરમહંસ મિશનના સ્વામી શ્રદ્ધાનંદ સોસાયટીની સભાઓમાં કિશોરને ભજન ગાવા વારંવાર કહે. સ્વામીને દર અઠવાડીએ રીતે તે શરીર માલિશ કરવા જાય. શહેરની ગુજરાતીઓ-ભારતીની સેસાયટીના કિશોરભાઈ પ્રમુખ. સાનફ્રાનિસકેમાં ભારતીય કાઉન્સેલ કિશોરભાઈની સેવા વારંવાર લે. ગૌતમભાઈ-કિશોરભાઈ–મહેન્દ્રભાઈ તુષાર–આશિત આ સૌનું મિત્રવર્તુળ Page #76 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ સંગીતની સાધના સાથે કરે. હરિપ્રસાદ ચૌરસીઓ આવ્યા હોય તા તેના કાર્યક્રમોમાં આ સૌ પુરેવચ્ચે હાય! ટેસ્ટ માસ્ટર ઇન્ટર નેશનલના વક્તવ્યવિકાસની સભાઓમાં કિશારભાઈ વારંવાર પુરસ્કૃત થાય ! સંમોહન સેમિનાર હોય, મનેાપાસના હાય, સ્વાત્કર્ષ ના માનસ-સશેાધન શિબિર હાય કિશારભાઈ તેમાં ભાગ લેવા જાય. કમ્પ્યુટરમાં સેકામેન્ટો તાલુકા-(કાઉન્ટી)માં પ્રોગ્રામ આયાજક તરીકે કિશારભાઈની આલેખના એ આયેાજન માટે બ્રહ્મવાકચ બની રહે છે. લાસએન્જલ્સ અને સાનફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ભાઈ એ કિશારભાઈની સલાહ કમ્પ્યુટર માદન માટે વારવાર લે. કશેારભાઈ તે માટે સદાયે સહાયપર અધ્યાત્મ તત્ત્વ કુટુંબમાં વ્યાપ્ત ! બાળકાયે રાજ ધ્યાન કરે, તેમનાં સહધર્માં ચારણી સાહિણીહેનની કિન્ડરગાર્ટન નર્સરી વિદેશી ખાળકોથી ઊભરાય ! શ્રી મગનભાઇ સીમાણી મળ્યા. લૈાહાણા ઓર્ડિંગ, કન્યા છાત્રાલય તેમના મબલખ દાનથી ઊભરાય. દ્વારકા પાસે ધ્રાસણવેલ ગામના. નાનપણમાં આફ્રિકા ગયા. હાલ લંડન રહે તેા વળી ટારેન્ટોકેનેડા પણ જાય. હૉટેલા ચલાવે છે. દ્વારકા-જામનગર-રાજકાટ તળાજા-મુંબઈ એમ ફરવા નીકળે. ડાબે હાથે આપે તે જમણા હાથને ખબર ન પડે. શું લઈને પરદેશ ગયા હતા ! એવું કાં ભણતર પણ કર્યુ છે? શ્રી સ્વામીનારાયણમાં દ્વારકાધીશને જુએ અને શ્રી દ્વારકાધીશમાં સ્વામીનારાયણને ! કહે, વિદેશે કમાવું અને દેશમાં વાપરવુ, વાવવુ'! વિદેશ અચાનક કેાઈ આવી ચડવા હાય તે તેની મદદે દોડવું! એ ઉપકાર થોડા છે ભાઈ! અમારે ચે કાઇ એ હાથ પકડયો’તા, ત્યારે આવી અજાણી ધરતી ઉપર એ કેમ ભુલાય ? の一 પાર્ટમેકવાળા એન્જિનીઅર મણિભાઈ પટેલ, કાંતિભાઈ અને મનુભાઈ પટેલ ! પેન્સીલવેનીઆમાં વસતા મનુભાઈ અને ધોકાઈ ભાઈ એ, શિકાગેામાં વસતા ડેા. મયક આડતીઆ, નારવાક (કેલી. ) મા વસતા ગુણવંત રાજ્યગુરુ, સેકામેન્ટના વકીલ મીરાંન્હેન મહેતા, Page #77 -------------------------------------------------------------------------- ________________ te j [ આપણા શ્રેષ્ઠીવયેાં હુંસલા-લંડનમાં વસતા શ્રી નીલેશ અને સૌ દમયંતી રૂપારેલપ્રવીણભાઈ કારી આમ અતિથિઓમાં આનંદ માણનારા, મિત્રાને મદદ કરનારા – ભારતમાં દુષ્કાળમાં મદદ કરનારાઓની યાદી તા લાંબી થાય જ. અમેરિકામાં કશેર દેસાઈ ‘ ગુજરી' ગુજરાતી સામિયક ચલાવે છે. ‘ઇન્ડીઆ એપ્રેાડ', ‘ઇન્ડીઆ વેસ્ટ” જેવાં ભારતીય માટેનાં પાક્ષિકા પણ અમેરિકામાં છે. ન્યુયોર્કથી “ ગુજરાત સમાચાર અઠવાડિક અમેરિકાના ખૂણે ખૂણે જ્યાં ગુજરાતી છે, ત્યાં પહોંચે છે. મુંબઇની અમેરિકન કાઉન્સેલની કચેરીમાં સૂચનાઓ-વિદેશ મુલાકાત લેતાં વીસા અરજી કરનારા માટે સૂચનાઓ અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં લખાય છે. તેમને જવાબે પણ ગુજરાતી ભાષામાં આ પેટા એલચી કચેરી આપે છે. વિશ્વમાં વસતાં એ કરેડ ભારતીયેાએ છેલ્લી ત્રણ સદીમાં સક્ષેત્રોમાં કાઠું કાઢ્યુ છે. ફિજી, મોરૈશીઅસ, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર જેવા પ્રદેશમાં ભારતીય રાજકારણમાં ભાગ ભજવે છે. ઈંગ્લેન્ડમાં લગભગ પદર લાખ અને અમેરિકામાં આઠ લાખ ભારતીયેા વસે છે. તેમાં લગભગ વીસથી પચ્ચીસ ટકા ગુજરાતીઓ હશે. એમની હાંશ ઉપર તેા ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઇ અમેરિકા જઈ આવ્યા, અમેરિકા, ઇગ્લેન્ડમાં ગુજરાતી સમાજો છે, દરેક માટા શહેરમાં ! આ લોકો ભારતમાં ઉદ્યોગેામાં નાણાં રોકે છે. ગુજરાતના ગામડે ગામડે ચંદેરીઆ સનાતન સેવા મંડળ—ડા. અયુ જેવા સેવાભાવીએ દ્વારા સેવાની સરવાણી, સ્વામી કેશવાનન્નુજી વહેતી રાખે છે. કિવ કહે છે કેયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં વસે છે ગુજરાત. વિશ્વમાં આપણી સંસ્કૃતિ, ધર્મ, નીતિ અને કૌશલ્યના વારસ લઈ વરેલા ગુજરાતી ત્યાંના સમાજમાં નવી જ ભાત પાડે છે. સહાય આપવી તેમના લોહીમાં છે. કરકસર કરી થોડા સમયમાં પાંચેક વમાં મકાન માલિક ગુજરાતી જ બની જાય. એટલે તે ઇંગ્લેન્ડમાં 6 પક ' અને પૂર્વ અમેરિકામાં ‘ડેટ-અસ્ટસ' જેવા નિવાસીએ આ ગુજરાતીઓને ભૂંસી નાખવા મથતા હૈાય છે! તેા મોટા ભાગના વિદેશીએ તા ગુજરાતી સાથે ભાઈચારા કેળવી એકબીજામાં 29 Page #78 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૯ ઓતપ્રોત બની રહે છે. વિદેશીઓ ભારતીય કન્યાને પરણવા આતુર છે-લેસ એંજલસમાં એક મિત્ર મળી ગયા. પિતે ગેરા છે નામ છે લાન્સ અને પિતાનું ભારતીય નામ ચાહે છે – ગુજરાતી છોકરી પરણવા માંગે છે. કહે છે, તે ગૃહિણીઓ બની પતિને સર્વ પ્રકારે પ્રેરણા આપતી રહે છે. સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી ૮૩ વર્ષની યશસ્વી જિંદગી જીવી જનાર શ્રી અમૃતલાલભાઈ દેશી. સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના નાનકડા ગામડામાં ૧૮૯૪ની સાલમાં જગ્યા અને જીવનભર જનસમાજમાં સુમધુર સુવાસ પ્રસરાવી છમી જાન્યુઆરી ૧૯૭૭ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ધંધાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે જીવનકાળ દરમિયાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. પરંતુ તે કરતાંયે જૈન શાસનની સેવામાં, જનકલ્યાણની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને પરોપકારી કામ કરવામાં જ વિશેષ સમય ગાળ્યો. શેઠશ્રી અમૃતલાલભાઈ એમના ત્રણ પુત્ર શ્રી રસિકલાલ, શ્રી ચંદ્રકાન્ત, શ્રી અરૂણકુમાર અને પુત્રી સ્નાબેન દ્વારા આજે પણ જીવંત ગણી શકાય. તેમનું આ નિકટનું કુટુંબ ઉપરાંત ૨૫૦૦ કામદારોનું વિશાળ કુટુંબ જેઓ એમના ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા છે. દાનધર્મને વિશિષ્ટ વારસે પિતા કાળીદાસ વીરજી દોશી તરફથી મળેલ છે. ઇંગ્લિશ અને સંસ્કૃત ઉપર કાબૂ મેળવીને જામનગરની કેલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. પિતાનું અવસાન થતાં કુટુંબની જવાબદારી પિતાને શિરે આવી. મુંબઈ આવ્યા અને એક પેઢીમાં નોકરી મેળવી. તેમની વ્યાપારી દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાને પરિણામે ઝડપી પ્રગતિનાં સોપાન ચઢતા રહ્યા. અને સ્વતંત્ર રીતે વ્યાપારના શ્રીગણેશ કર્યા. તેમણે ધંધાકીય હેતુસર ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, હેલેન્ડ, બેજિઅમ, સ્વિત્ઝરલેન્ડ અને જર્મનીની મુલાકાત લીધી. ૧૯૪૧માં ધધાને બેજ હળવે કરવા શ્રી જી. એચ. દેશને Page #79 -------------------------------------------------------------------------- ________________ so ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ધંધામાં સાથે લીધા. ૧૯૪૨ માં પિતાની સ્મૃતિમાં જૈન મંદિર બંધાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી અને નેમીનાથજી મંદિરના ઘણાં વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા. તેઓ સારા વડતા હતા. તેમને સાંભળવા એ એક લહા ગણાત. દીન-દુ:ખિયાં અને જરૂરિયાતવાળાને હંમેશાં કાંઈને કાંઈ આપીને સંતોષ મેળવતા. તેઓ ખરેખર ભારતીય પ્રણાલિકાઓના એક સાચા પ્રતિનિધિ હતા. જીવનમાં તેમણે “બીજા સાથે જીવો અને બીજા માટે છે” એ આદર્શ અપનાવ્યું હતું. ભારતીય સમાજ આવા ગૌરવશાળી રને માટે ધન્યતા અનુભવે છે. સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ દુઃખ-સંતપ્ત જ્ઞાતિજનોના સહારા સમાન હતા. તેમણે અને તેમના નાનાભાઈ શ્રી ભાનુશંકર પિપટલાલ ઓઝાએ તેમના વતન ઉમરાળામાં કન્યાશાળા તેમ જ મિડલસ્કૂલને માટે ફાળો ઉઘરાવનારાઓને અનેક સ્થળે ફરવું ન પડે એટલે બંને ભાઈઓએ મળી જોઈતી રકમ સ્વેચ્છાએ આપી વતન પ્રત્યેની વહાલપ બતાવી હતી. આ રકમ અર્ધ લાખ જેટલી હતી. ઉપરાંત વતનને માટે બીજી પણ અર્ધી લાખ જેટલી રકમ આપી ઉમરાળાના ગૌરવરૂપ બન્યા હતા. પૂનામાં છે. જયશંકર પીતાંબરદાસ અતિથિ. ગૃહને પણ તેમણે સારી એવી રકમ આપી છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણને સમાજને સત્તર-અઢાર હજારની રકમ ઉચ્ચ શિક્ષણનિધિ માટે આપી છે, અને દરેક પ્રસંગે સમાજને પાળીપોષી પ્રફુલ્લિત કરેલ છે. આજે ઉચ્ચ શિક્ષણનિધિ રૂ. ૪૦,૦૦૦ સુધી પહોંચવા પામેલ છે, તે સ્વ. અમૃતલાલભાઈની જ્ઞાતિસેવા અને કેળવણી પ્રત્યે અનુરાગ પુરવાર કરે છે. ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ બેડિગ તરફ તેમનો મદદરૂપી પ્રવાહ વહ્યા જ કર્યો છે. આ ઉપરાંત વૈદ્યકીય સંસ્થાઓ, ઇસ્પિતાલે. અનાથઆશ્રમો, Page #80 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૭૧ ધર્મ સ્થાને અને એવી અનેક બીજી સંસ્થાઓને તેમણે ઉદાર દિલથી મદદ કરી છે. યજ્ઞયાગાદિ ને ધર્મરાગ પણ એટલા જ પ્રશંસનીય હતા. શ્રી શંકરાચાર્યની પધરામણી અને સરભરા, કથાકીર્તન, મંદિરો ધર્મસ્થાનોને ભેટ વગેરે અનેક ધાર્મિક સત્કાર્યો કરી તેમની ધાર્મિક ભાવનાને ભવ્ય બનાવી હતી. અને પાવન થયા હતા... તદ્ઉપરાંત દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની તેમની ફરજ બજાવવાનું તેઓ હરગિજ ચૂક્યા નથી. તેમણે દેશની, રાજ્યની અને સમાજની પ્રવૃત્તિઓને પણ અપનાવી, પિષી પૂરતું ઉત્તેજન આપ્યું. તેઓ તેમના કુટુંબીજને પ્રત્યે પણ હંમેશાં અત્યંત માયાળુ, નેહભીનું શાંત વર્તન રાખતા. સંસારમાં અનેક જીવાત્માઓ આવે છે અને વિલય પામે છે. માત્ર થોડા જ એવા ભાગ્યશાળી પુણ્યાત્માઓ હોય છે કે જે મરજીવા બને છે, અને મૃત્યુ બાદ પણ જીવંત રહે છે અને અમર નામના મૂકી જાય છે. સ્વ. અમૃતલાલભાઈ અમૃતકૂપ સમાન હતા. અમૃત એ સંજીવન છે. તેઓ દેહાવસાન બાદ પણ માનવહૃદયમાં વાસ કરી રહ્યા છે, અને જીવન સાર્થક કરી અમરતા પામ્યા છે. - - શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર અપ્રતિમ કાર્ય કૌશલ. અદમ્ય ઉત્સાહ અને પ્રબળ પુરુષાર્થથી ઉદ્યોગ ક્ષેત્રમાં તેમ જ સામાજિક ક્ષેત્રમાં આદરપાત્ર સ્થાન સંપ્રાપ્ત કરનાર વઢવાણનિવાસી શ્રી અમૃતલાલભાઈ પી. મણિયાર તેમનાં અનેકવિધ સુંદર કાર્યો માટે આજે સમાજમાં એક અગ્રગણ્ય વ્યક્તિ છે. શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી અમૃતભાઈએ મુંબઈમાં સુખ્યાત વ્યવસાય ગૃહ મેસર્સ મહાવીર રિફેકટરીઝ કેરપિરેશન તેમ જ વાંકાનેરમાં મેસર્સ સૌરાષ્ટ્ર સરેમિક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી વ્યવહારદક્ષ માર્ગદર્શનની પ્રતીતિ કરાવી આપી છે. સેનામાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] | આપણા શ્રેષ્ઠીવર્યાં સુગંધ ભળે તેમ તેમના એ લાડીલા સુપુત્રા શ્રી રસિકભાઈ તથા શ્રી નવીનભાઈ ને સાથે રાખી સાહસમુદ્ધિ જ નહિ પર`તુ એ સાહસને અડગતાથી વળગી રહેવાનુ નિશ્ચયખળ તેમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની હિંમત અને તેમાંથી માર્ગ કાઢવાની કુનેહ વાપરીને આજે અનેક સેાપાન સર કર્યાં છે. એથી જ વ્યાપાર-ઉદ્યોગના સમર્થ સર્જક અને સૂત્રધાર તરીકે સમાજના અને દુઃખી તથા જરૂરિયાતવાળાના દુઃખ ભાંગનાર તરીકે તેઓશ્રીનું જીવન અવિરામ પ્રેરક તરીકે પ્રોજ્વલ રહ્યું છે. સમાજના સાંસ્કૃતિક વિકાસાર્થે સપત્તિના સદ્વ્યય કરવામાં સાકતા પ્રમાણ કરનાર શ્રી અમૃતલાલભાઈના સ્વભાવમાં રહેલી માનવસૌરભ સમાજને સ્પર્ધા વિના રહી નથી. પાલીતાણા તીમાં શ્રી શત્રુ ંજય હાસ્પિટલ અને આરેાગ્યધામ. મુંબઈમાં વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર યુનિટ, મહાવીર વેલફેર ટ્રસ્ટ, હિન્દુ રિલીફ્ કમિટી, મહાવીર હાર્ટ રીસર્ચ ફાઉન્ડેશન, મહાવીર કલ્યાણ કેન્દ્ર, મહાવીર જૈન વિદ્યાલય, રતનપરમાં શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સુંદર અને ભવ્ય જિનાલય, વગેરે અનેક સંસ્થા સાથે સકળાયેલા તેમ જ નિર્માણ કરનારા શ્રી અમૃતલાલભાઈ જડ રૂઢીઓના સામના કરનાર સરળ હૃદયના દાતા બન્યા છે. સાધર્મિક જનસેવા અન્ય સમાજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પુસ્તક ફ્રી, સ્કોલરશિપ, ગરીબોને અનાજ તથા દવા આપી સેવા કરવી, બિનવારસ મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવી આપવા, મૂંગાં પ્રાણીઓને કતલખાનેથી છેડાવવાં વગેરે અનેક પ્રવૃત્તિઓમાં આતપ્રેત છે. તેઓશ્રી ઉત્તરાત્તર ઉદ્યોગ ઉત્કર્ષ અને સમાજસેવા સાધતા રહે, દીર્ઘાયુ બને એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. પુરુષાર્થ, સૌજન્ય અને ઉદારતાના ત્રિવેણીસંગમ સમા શ્રી અમૃતલાલભાઈના હાથે શાસનનાં આથીયે વધુ કામેા થાય તેવી શુભેચ્છા, ~020536 Page #82 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૭૩ સ્વ. શ્રી અનંતરાય હરાચંદ દાઠાના વતની અને મુંબઈ રહેતા સૌજન્યમૂર્તિ શ્રી અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં શુક્રવાર તા. ૨૪–૧–૮૬ ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈએ જીવનના અનેક ઝંઝાવાતમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર ભાવે સત્કર્મમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા અને માતૃભૂમિ દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા. એટલું જ નહિ, દાઠાની ભેજનશાળા અદ્યતન બને અને યાત્રિકને દરેક પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાડા દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઈસ્કૂલ ઊભી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. વતન પ્રત્યે તેમને અનુરાગ દિવસે દિવસે વધતો હતો. અને આઠ ઓરડા માટે લક્કી ડોની અનુપમ યોજના મુંબઈમાં કરી ભેજનશાળા માટે નિધિ કરી આપવામાં ઉમદા ફાળે અપી રહ્યા હતા. લકી ડ્રોની કૂપનનું વેચાણ થયા બાદ તેને ડ્રો મુંબઈમાં તા. ર૪૧-૧૯૮૬ના રોજ રાખવાનું આયેાજન કરેલ પણ એકાએક તેઓશ્રી તા. ૨૪-૧-૮૬ના રોજ ચાલ્યા ગયા. મુંબઈમાં શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી, અને વિધવા બહેનેને ઉપયોગી થવા, તેમને આત્મ નિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ છગનલાલ શાહની સ્મૃતિમાં દોઢ લાખની રકમ પિતાની આપી “વિશાળ ટ્રસ્ટને પ્રારંભ કરેલ છે. માનવતાનું ઉમદા કાર્ય કે જે ચિરસ્મરણીય બની રહેલ છે. તળાજાની શ્રી એન. આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાનીમેટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. - ભારતમાં બધે ફર્યા, પરદેશ બે-ત્રણ વખત જઈ આવ્યા. છે. ૧૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ j [ આપણા શ્રેષ્ઠીવર્યો મહેસાણામાં કમળબેન હીરાચંદ બાના નામે ધર્મશાળા બંધાવી. દાઠા હાઈસ્કૂલમાં તેમના ઘણા ફાળો છે. તેમનું અવસાન એ સમાજને પડેલી મેટી ખેાટ છે. 6 શેડશ્રી અનુપદ મલુકચંદ શેઠશ્રી અનુપચંદભાઈ ભરૂચ સંઘના અલંકાર સ્વરૂપ હતા. ખૂબ જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રાના અભ્યાસી હતા. તેમણે પ્રાયે ૪૫ આગમાના પણ અભ્યાસ કર્યાં હતા. પરંતુ પાછળથી પ. પૂ. આત્મારામજી મ. સા. ના પરિચયમાં આવ્યા બાદ તેમને સમજાયું કે શ્રાવકો આગમવાંચન કરી શકે નહિ. તે માટે તેમણે પ્રાયશ્ચિત્ત પણ કર્યું હતું. તેએએ માત્ર શાસ્ત્રના અભ્યાસ જ કર્યાં ન હતા પરંતુ તેમણે ઘણા ગ્રંથા લખ્યા પણ હતા અને લખાવ્યા પણ હતા. તેમના પ્રશ્નચિંતામણિ ગ્રંથ આજે પણ સાધુ ભગવંતા પણ વાંચે છે. તેઓ આત્મારામજી મ. સા. સમકાલીન હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ તેમના ઘરે પધાર્યા હતા. આત્મારામજી મ. સા. પાસે પણ તેમણે શાસ્ત્રાભ્યાસ કર્યો હતા. તેઓ એટલા વિદ્વાન હતા કે પ. પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. સા.એ તેમની પાસે અભ્યાસ કરવા ભરૂચમાં ત્રણ ચાતુર્માસ કર્યો હતા. બીજા પણ સાધુ ભગવ`તાએ તેઓની પાસે અભ્યાસ કર્યાં હતા. એવું સાંભળવામાં આવેલ છે કે શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ પણ તેમની પાસે અભ્યાસ કરવા આવતા. તે ખૂબ જ વિદ્વાન હેાવા ઉપરાંત ચુસ્ત વ્રતધારી શ્રાવક પણ હતા. તેઓ સાચા અર્થમાં સાધુ-સાધ્વીના મા-બાપ જેવા હતા. તેમની ભૂલ હેય તેા તેમની ભૂલ સુધારતા અને તેમને વ્રતપાલનમાં મદદ કરતા, સ્થિર કરતા. છતાં ન માને તે જરૂર પડયે ઠપકા પણ આપતા. આણંદજી કલ્યાણજી પેઢીના તેએ માનદ સલાહકાર હતા. ભરૂચનાં મંદિરોની તેમણે ખૂબ જ સુંદર સભાળ લીધી Page #84 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૭પ હતી અને આદીશ્વર ભગવાનનું શિખરબંધ મંદિરનું નિર્માણ તેમના વહીવટ દરમ્યાન થયું હતું. આજે પણ મહાન આચાર્ય ભગવંત ભરૂચ પધારે ત્યારે તેમને ખૂબ યાદ કરે છે અને વ્યાખ્યાનાદિમાં પણ તેમનાં દષ્ટાંત ઢાંકે છે. તે તેમને માત્ર એક જ દીકરી હતી. તેના લગ્ન સમયે પણ તેમના જમાઈ શેઠ ચુનીલાલ રાયચંદને તેમણે કહ્યું હતું કે જે તમારે વિચાર હોય તો તમારા આ લગ્નના વરઘોડાને દીક્ષાના વરઘોડામાં ફેરવી નાંખીએ. કે ધર્મને અને સમયનો રાગ ! પિતાની પુત્રીના ભવિષ્યના વિચાર કરવાને બદલે જમાઈને જ સંયમમાર્ગની સલાહ આપી. ભરૂચનાં મંદિરો ઉપરાંત જિલ્લાના ઝઘડીઆ, કાવી, ગંધાર તથા બીજા નાનાં મોટાં ગામને વહીવટ પણ તેઓ સંભાળતા. આજે પણ સાધુ ભગવંતે તથા શ્રાવકે અને ભરૂચ સંઘના ભાઈઓ તે તેમને આદરપૂર્વક યાદ કરે છે. તેઓ પાલીતાણે દાદાના દરબારમાં જ દેવલેક થયેલા. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી મૂળ સુરતના વતની શ્રી અમરચંદભાઈ પાંચમી અંગ્રેજી સુધી મુંબઈમાં જ ભણ્યા. તેમણે ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરેલી છે અને અનેક સંસ્થાઓમાં નાનુંમોટું દાન આપેલું છે. તેમના પિતા અને દાદા પણ ધાર્મિક હતા અને તેથી એમનામાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું છે. - તેઓ ૧૯૪૪-૪૫ પછી નીચે મુજબની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે અને યથાગ્ય સેવા આપી રહ્યા છે–(૧) ગોડીજી જૈન દેરાસર–પાયધુની (મેનેજિંગ ટ્રસ્ટી તરીકે) (૨) પાલીતાણા આગમમંદિર–મેનેજિંગ ટ્રસ્ટી (૩) શંખેશ્વર આગમમંદિર (૪) સુરત આગમમંદિર (૫) સુરત જેન Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં આનંદ પુસ્તકાલય (૬) શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાલય, સુરત (૭) શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર, વાલકેશ્વર (૮) શ્રી આત્માનંદ જૈન સભામાં ઉપપ્રમુખ (૯) જૈન કેન્ફરન્સમાં (૧૦) ગાડીજી જૈન દવાખાનું (૧૧) પરમાર ક્ષત્રિય જૈન પ્રચારક સભા, એડેલી (૧૨) શ્રી સુરત સેવા સંઘ પ્રમુખ (૧૩) શ્રી આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ (૧૪) જૈન વિદ્યોત્તેજક સહકારી મ`ડળી લિ. (૧૫) શ્રી સુરત વીસા ઓસવાલ જૈન જ્ઞાતિમાં (૧૬) શ્રી ડી. કે. મેદી જૈન ભેાજનશાળા, લાલખાગ, મુંબઈ. પૂનામાં આગમ મંદિર અંગેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. શિલાસ્થાપન વગેરે થઈ ગયું છે (ટ્રસ્ટી ). શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા ગાડીજી, શ્રી વર્ધમાન જૈન પેઢી, શ્રી જમૃદ્વીપ યાજના-ટ્રસ્ટી, શ્રી જૈન આગમ ટ્રસ્ટ સુરત, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની મેાટાભાઈની સંસ્થામાં, તેઓ ગાડીજીમાં સાળ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સર હરકિશનદાસ હાસ્પિટલ અને શ્રી શાન્તિચંદ ઝવેરી દ્વારા વડાદરાની હેસ્પિટલમાં પણ એમનું સારું એવું પ્રદાન રહ્યું છે. તેઓ સુરત સેવા સમાજના પ્રમુખ તરીકેની કામગીરી પણ કરે છે અને દર રવિવારે માનવસેવાની પ્રવૃત્તિ કરે છે. આવાં બધાં સત્કાર્યોની પ્રેરણા તેમને શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી મળતી રહી છે. 3994 શ્રી ઇન્દ્રવદન રતિલાલ શાહ સૌરાષ્ટ્રની સંસ્કારભૂમિ એ તેા માનવરત્નાની ખાણ છે. આ ભૂમિમાં સંતા, શૂરવીરા, મહેતા, ભક્તો, સાહિત્યકારો, નેતાએ, વેપારીઓ, વીરા પાક્યા છે અને પેાતાનું નામ અમર કરી ગયા છે. આવી એ રત્નવસુંધરામાં શ્રી ઇન્દ્રવદનભાઈનું નામ પણ માનવરત્નસમી વ્યક્તિઓની હરોળમાં આવી જાય છે. શાંત, સરળ, સુશીલ, સસ્કારિતા, સૌમ્યતા, સાદાઈ, સદાચાર, સત્ય, સદ્ગુણસંપન્ન અને સેાહામણુક વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભા Page #86 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૭૭ શાળી શ્રી ઈન્દ્રવદનભાઈ સેવાભાવી શ્રી રતિલાલ પ્રભુદાસ શાહુને ત્યાં ભાવનગરમાં જૂન ૧૯૩૦માં તેમને જન્મ થયેલ. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ રહીને એસ. એસ. સી. સુધી કરેલ તેમના પૂ. પિતાશ્રીએ અમદાવાદમાં સુપ્રસિદ્ધ વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે નામના પ્રાપ્ત કરેલ. બાળપણથી જ પિતાના આ ફોટોગ્રાફરના કામમાં મદદરૂપ થતા અને આ ધંધાને વિકસાવવા માટે ૧૯૪૮માં મેહમયી મુંબઈ મહાનગરીમાં પ્રવેશ કર્યા. પ્રાર’ભમાં એકાદ વર્ષ સર્વિસમાં જોડાયા. ત્યારબાદ ૧૯૪૯માં ચલચિત્રના વિતરક અને પ્રદશક તરીકે ધંધાકીય સાહસ “ Excel Bioscope”ના નામથી શરૂ કરેલ જે આજે વટવૃક્ષ સમાન બનેલ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓનાં થિયેટરા માલિકી અને લીઝથી ચાલે છે. પૂ. માતુશ્રી ચંદનબેને ખાળપણમાં જ સંસ્કાર અને ચરિત્રનું ઘડતર કર્યુ અને ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે લક્ષ્મી સંધ્યાના ર'ગ જેવી છે. સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચ‘ચળ છે. માતાપિતાના ઉચ્ચ સ`સ્કારની પ્રાપ્તિ તથા પેાતાની સહૃદયતા દ્વારા આંખે જેમ ફળ આવે અને નમે છે જેમ.... તેઓશ્રી શ્રી ગેાધારી મિત્ર મ`ડળ, મુંબઈ, શ્રી કચ્છ એકઝીબીટસ એસેસિયેશન, ભૂજ-કચ્છ તેમ જ ન્યુ ફેરમ ગુડ કે. એ. હાઉસિ’ગ સેસાયટી લિ. ના પ્રમુખ છે, ઇન્ડિયન મેશન પિક્ચર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસેસિયેશનના ઉપપ્રમુખપદે રહીને યશસ્વી કા કરેલાં છે. તેમ જ તેની એકઝીકયુટીવ કમિટીમાં પણ વર્ષોથી નોંધપાત્ર સેવા આપી રહેલ છે. સિનેમાટેાગ્રાફ એકઝીબીટર્સ એસોસિયેશન એફ ઇન્ડિયાના ગુજરાત કમિટીના પણ મેમ્બર છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, શ્રી ખીમચંદ લલ્લુભાઈ મહેરા–મૂંગાની શાળા, ભાવનગરના તેએ પેટ્રન છે. તેમ જ એમ. આ. બિલીમેારિયા એજ્યુકેશનલ ક્રૂડના ટ્રસ્ટી છે તેમજ બીજી અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓની પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંકળાયેલ છે. સાચા ધમ માનવતા અને સમાજ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ આપણા શ્રેષ્ઠીવાં સેવા આવું આદર્શો મંતવ્ય ધરાવતાં તેમનાં ધર્મપત્ની સૌ, ઇન્દિરાબહેને શ્રી ઇન્દ્રવદનભાઈના પ્રગતિ અને વિકાસમાં મહામૂલા ફાળે આપ્યા છે. તેમના અને લઘુબંધુ શ્રી જયેન્દ્રભાઈ તથા શ્રી રશ્મીભાઈ અમદાવાદમાં ડાઈઝ અને કેમિકલ્સ મેન્યુ. અને ટ્રેડિંગના પોતાના વહીવટનું સુંદર સંચાલન કરે છે. શ્રી ઇન્દ્રવદનભાઈની પ્રતિભા, આદર્શી, પરોપકારવૃત્તિ આથી પણ વિશેષ પ્રવળે અને સમાજસેવા અર્થે અખૂટ બળ અને શક્તિ અપે` અને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુષ ભાગવે તેવી પ્રાર્થના સહ અભ્યર્થના. શ્રી અમરશી મેાતીભાઈ પશ્ચિમ ભારતના પ્રખ્યાત બની ચૂકેલા નળિયા ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનું મોરખી શહેર મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. સૌ પ્રથમ ૧૯૫૧માં અહીંના નિળયા ઉદ્યોગના આદ્યપ્રણેતા સમાન શ્રી પ્રજાપત ટાઇલ્સ કુાં.ની શરૂઆત કરનાર શ્રી અમરશીભાઈ પાળિયાની આજુમાં સુલતાનપુરના વતની છે. ૧લી ગુજરાતી સુધીના જ અભ્યાસ પણ પ્રચંડ પુરુષાર્થ અને હૈયા-ઉકલતથી નળિયા ઉદ્યોગને આમાદ સ્થિતિમાં આજે મૂકી દીધા છે. ધધાની શરૂઆત વખતે અનેક વિંટબણાઓ સામે અડગ રહી, નળિયાની અનાવટમાં ઉત્તરાત્તર સુધારા કરી પ્રજાપત ટાઈલ્સને તેમણે પ્રગતિના પ ંથે લઈ ગયા. મોરબીમાં ૨૪૦ ઉપરના નળિયાનાં કારખાનાંઓ તેમને આભારી છે. ધંધાની એ વિશિષ્ટતા રહેલી છે કે માલની પડતર કિંમત અને વ્યાજમી નફા ગણી તળિયાના વ્યાજખી ભાવા જાળવી રાખ્યા છે. મ્યુનિસિપાલિટીના સભ્ય છે. મેારી રૂફિંગ ટાઇલ્સના મેન્યુ. એસે.ના અગ્રણી ઉપરાંત માટી ઉદ્યોગ સહે॰ મંડળી, એટલ ઇન્ડિયા સીરેમિક્સ સેાસાયટીની ગુજરાત સેકશનની મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઇન્ડિયન સિરેમિક એસાયટી, કલકત્તા તરફથી એવા પણ મેળવેલ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] સ્વ. શ્રી ઇન્દુલાલ દુર્લભજી ભુવા પેાતાના સંકલ્પાને પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ અને ઉદ્યમશીલ, પોતાના અજબ વ્યક્તિત્વના રંગે વ્યાપાર-ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રામાં નવા પ્રાણ અને સંજીવની રંડી. વિરલ પ્રતિભાવ ત ઉદ્યોગપતિઓ અને દાનવીરાના નક્ષત્રવૃંદમાં ચદ્ર સમી શીળી ચાંદનીને પ્રકાશ પ્રસરાવી જનાર વિચક્ષણ અને વહીવટ નિપુણ મહાનુભાવ. { ૭o શાણપણભર્યો નેતૃત્વથી નવભારતના ઘડતર માટે લાભપ્રદ બને તેવા વિવિધ ઉદ્યોગેાની સ્થાપના અને ઉત્થાન માટે યશસ્વી ફાળે આપનાર અને સમાજનાં વિવિધ ક્ષેત્રામાં તન, મન, ધનથી પ્રત્યક્ષ યા પરાક્ષ રીતે સેવા આપનાર શ્રી ઇન્દુલાલભાઈ ના જન્મ ચિત્તલના પ્રતિષ્ઠિત નાગરિક સ્વ. શ્રી દુર્લભજી કરશનજી ભુવા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે તા. ૧-૧૨-૧૯૧૧ના દિને થયા હતા. એમના પિતાશ્રી દુ ભજીભાઈ એ બર્મામાં ચાર દાયકા સુધી વસવાટ કરી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શ્રી ઇન્દુલાલભાઈ એ મેટ્રિક સુધીનું શિક્ષણ અમરેલીમાં લીધા બાદ રંગૂનમાં ઉચ્ચ અભ્યાસ કરી બી. કામની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. નાનપણથી જ તેમના પિતાશ્રીએ તેમને વ્યાપારી કુનેહે શિખડાવવાની સાથે સાથે દેશભક્તિ અને સમાજસેવાના સસ્કારોનુ’ સિંચન કર્યું હતું. મહાત્મા ગાંધીના આદશેŕથી પ્રભાવિત થઈ તેમણે ૧૯૩૯ના સત્યાગ્રહમાં પણ ભાગ લીધેા હતેા. ધેાલેરા સત્યાગ્રહમાં ભાગ લઈ કારાવાસ પણ ભોગવ્યા હતા, આજથી પચ્ચીસ વર્ષ પહેલાં પ્લાસ્ટિસાઈઝર કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે ભારત જ્યારે પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે પેાતાની વિશિષ્ટ બુદ્ધિ અને શક્તિથી ભવ્યતમ ભાવિના સ્વપ્નને સાકાર કરવા માટે દૃઢનિશ્ચિયી બની જાપાનનાં જગપ્રસિદ્ધ ઉદ્યોગગૃહાની ટેકનિકલ જાણકારી અને આર્થિક સહાયને શકય બનાવી તેમણે મે. ઇન્ડો નિપાન કેમિકલ કુાં. લિમિટેડની સ્થાપના કરીને ઉદ્યોગયજ્ઞનુ' મ’ગલાચરણ કર્યું. તેમના કુનેહભર્યો વહીવટ હેઠળ આ કપનીએ વર્ષો વર્ષાં પ્રગતિનાં સપાના સર કર્યાં. તાજેતરમાં જ આ કપનીએ તેની સ્થાપનાનાં પચ્ચીસ વર્ષ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮° ] [ આપણા શ્રેષ્ઠીવર્યા સફળતાપૂર્વક પૂરાં કરી પ્લાસ્ટીસાઈઝરના ક્ષેત્રે એક નવું સેાપાન સર કર્યું. પીવીસી ઉદ્યોગ માટે જરૂરી એવાં પ્લાસ્ટીસાઈઝરની દેશમાં વધતી જતી માંગને લક્ષમાં લઈ તેઓશ્રીએ પેાતાના અદ્ભુત જ્ઞાન અને દીઘદિષ્ટથી વડાદરા ખાતે એક આલ્કે હેલના પ્લાન્ટ સ્થાપવાના નિ ચ કર્યાં હતા. આજે તેા તેઓ સદેહે હયાત નથી પરંતુ તેમની કલ્પનાની મૂર્તિ સમા અને એશિયામાં જાપાન પછી સૌ પ્રથમ એવા અદ્યતન પ્લાન્ટ મે. ઇન્દુ. નિસાન એકત્રો-કેમિકલ ઇન્ડ, લિમિટેડ હજારો માણસોને રાજગારી પૂરી પાડવાની સાથે કરોડા રૂપિયાનુ કિંમતી વિદેશી હૂંડિયામણ મચાવી રહ્યો છે ત્યારે એમનું આ ભવ્ય પ્રદાન દેશ અને દુનિયામાં એમના નામની અમરતાનું જીવંત સ્મારક જ છે. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે અઢળક સમૃદ્ધિ અને ખ્યાતિ મેળવવા છતાં તે સમાજ અને પેાતાના વતનને કચારેય ભૂલ્યા ન હતા. તેઓ કહેતા કે જે સમાજે આપણને આ બધુ આપ્યું છે. તેનાં ઉત્થાનમાં ફૂલ નહિ તેા ફૂલની પાંખડી આપવી એ જ સમાજ પ્રત્યેનુ સાચુ' તણ છે. અરણા સ્વરૂપે શરૂ થયેલે દાનના પ્રવાહ સમય જતાં ધમાં પલટાઈ ગયા હતા. પોતાની જન્મભૂમિ ચિત્તલ પ્રત્યે તેમને અનહદ લગાવ હતેા. ચિત્તલમાં તેમના સદગત્ પિતાશ્રીની સ્મૃતિમાં ચાલતી શ્રી ડી. કે. ભુવા હાઇસ્કૂલ તેમ જ લાખા રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન મેડિકલ સુવિધાએથી સુસજ્જ હેસ્પિટલ તેમના વતન પ્રત્યેના પ્રેમનાં જ્વલંત ઉદાહરણા છે. વતન સિવાય પણ જ્યારે જ્યારે સમાજમાં તેમની સહાયની જરૂરત ઊભી થઈ ત્યારે તેમણે ખા દિલથી યથાશક્તિ ફાળો આપ્યા હતા. સાદાઈ અને નમ્રભાવથી પેાતાના સ્વભાવમાં રહેલા પાપકાર અને સદાચારનાં મહાન ગુણ્ણાનેા પ્રકાશ વિસ્તારી, પેાતાના વિરલ સસ્કારવારસો ચાર સુપુત્રાને સોંપી તા. ૧-૧૦-૧૯૭૬ના આ દુનિયાની ચિરવિદાય લેનાર પુણ્યશાળી આત્માને આદરાંજલિ અર્પી પ્રભુ તેમના આત્માને અન ંત શાં િઅમૃત બન્ને એવી પ્રાર્થના કરીએ છીએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી કપૂરચંદ્ર રાયશીભાઈ શાહ તેજસ્વી બુદ્ધિકૌશલ્ય દૂરંદેશીભરી દીઘ દૃષ્ટિ તેમજ વિપુલ ગુણરાશિથી વિભૂષિત, ઉદાત્ત કર્તવ્યનિષ્ઠાના સયેાગે વ્યાપારી પ્રતિભાને ઉત્તરાત્તર પ્રાજ્જવલ કરનાર માનનીય શ્રી કપૂર દુભાઈ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર ઉદ્યોગમન આદમી છે. તેમની અજમ આયેાજનશક્તિ અને પુરુષાર્થ પ્રકૃતિનો પ્રભાવ વ્યાપારી જગતમાં વિકાસની વસંત પ્રફુલ્લાવી રહેલ છે. [ ૮૧ સૌરાષ્ટ્રના જામનગર પાસે ડબાસ’ગના મૂળ વતની છે. મેટ્રિક સુધીના જ અભ્યાસ કરી નાની ઉંમરથી જ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે પ્રશસનીય પુરુષાર્થ આદર્યાં. વિદ્યાભ્યાસ દરમ્યિાન સામાજિક પ્રવૃત્તિઓ, લાઇબ્રેરી, ગૌશાળા અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખ ંતપૂર્વક રસ લીધે. ધંધાની ઊંડી સૂઝ-સમજને કારણે ૧૯૬૨ થી ૧૯૬૫ સુધી કોચીન ખાતે એક્સપોર્ટ ઈમ્પોર્ટનું સફળ સંચાલન કર્યુ. આ અનુભવનું મેળવેલું ભાથું સમય જતાં તેમને ભારે ઉપયેગી નીવડયું. ૧૯૬૫ માં મુંબઈની પેઢીમાં મેાટાભાઈ નું એક્સીડન્ટથી અવસાન થતાં મુ ંબઈ આવવું પડયું. દરમિયાન ગુજરાતમાં કઈ સ્થળે મિલ કરવાના વિચાર આવતાં ભાવનગરમાં ૧૯૬૭માં કાપરાની મિલ કરી. ગુજરાતમાં કોપરેલ તેલનું ઉત્પાદન કરતી આ એક જ મિલ હતી. પણ પછી ભાવનગરમાં અનુકૂળ વાતાવરણુ ન જણાતાં મુંબઈમાં સ્થિર થયા. ૧૯૭૨ થી પ્લાસ્ટિક લાઈનમાં મુલુન્ડ ખાતે નવું સાહસ હાથ યુ" છે, જે તેમના સાહસિકપણાની પ્રતીતિ કરાવે છે. સ્વભાવે ઘણા જ ઉદાર, પરગજુ અને વિનમ્ર સ્વભાવના છે. આંગણે આવેલાની ભક્તિ માટે તેમની પ્રબળ જિજ્ઞાસા તેમની કાÖરત જીવનમાં ઝળકતાં તેજસ્વી કરણા બની રહ્યાં છે. 100705001 છે. ૧૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] શ્રી કાંતિલાલ પી. શાહ (કે. પી. શાહ, જામનગર ) સમાજજીવનના વિવિધ ક્ષેત્રે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં યશકલગી પ્રાપ્ત કરનાર શ્રી કાંતિલાલ પ્રેમચંદ્ઘ શાહ આદર્શ જીવનને વરેલા આપણા કેટલાક મેાભીએમાંના એક છે. [ આપણા શ્રેષ્ઠીવર્યાં તેમનું જાહેરજીવન ઘણાં વર્ષોથી રચનાત્મક દિશામાં સતતપણે ગૂંજતુ રહ્યું છે. જામનગર જિલ્લાના જોડિયા વિભાગમાંથી મા, ૧૯૭૭ સુધી ચૂંટાયેલા ગુજરાત ધારાસભાના સભ્ય રહ્યા, તે પહેલાં તેઓએ બે વખત ૧૯૫૭ માં અને ૧૯૭૨ માં પણ ધારાસભાના સભ્ય તરીકે યશસ્વી સેવા આપી હતી. ગુજરાતની વિવિધ આટાનોમસ કોર્પોરેશન સસ્થાના ચેરમેન તરીકે તેમનું નામ અને કામ આજે પણ લેાકેા યાદ કરે છે. ગુજરાત સ્ટેટ રેડ ટ્રાન્સપોટ કાર્પારેશનમાં ૧૯૬૬ થી ૧૯૬૯ દરમ્યાન અને ગુજરાત સ્ટેટ ફાઈનાન્સિયલ કાર્પા.ના ચેરમેન તરીકે ૧૯૬૯ થી ૧૯૭૧ દરમ્યાન અને ગુજરાત ટેકસ્ટાઈલ કોર્પોરેશનના ચેરમેન તરીકે તથા સૌરાષ્ટ્ર કે. એ. સ્પિનિંગ મિલ્સ, લીંખડીમાં ૧૯૭૧ થી ૧૯૭૫ દરમ્યાન અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કે. એ. સ્પિનિ`ગ મિલ્સમાં ઉપપ્રમુખ તરીકે ૧૯૭૨ થી ૧૯૭૫ દરમ્યાન અને ગુજરાત સ્ટેટ મેરીટાઈમ બેડમાં ૧૯૭૬ દરમ્યાન ચેરમેન તરીકે તેમણે આપેલી અનુપમ સેવાઓએ ભાતીગળ પ્રકરણ રાયું છે. તેમણે ૧૯૬૦ થી ૧૯૭૭ સુધી જામનગર ડી. કેા. એ. બેન્કના ચેરમેન તરીકે અને સેન્ટ્રલ કન્ઝયુમર્સ કે. એ. સ્ટેટસ ( અપનાબજાર )માં પણ ૧૯૭૦ થી ૭૭ દરમ્યાન સુંદર કામગીરી બજાવી છે. ૧૯૬૦ થી ૭૦ દરમ્યાન જામનગરમાં તેઓ સ્મેલ ઇન્ડસ્ટ્રીઝને ક્ષેત્રે કે. એ. ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના સ્થાપક-ચેરમેન રહ્યા. ૧૯૭૩ થી ૭૪ માં નેશનલ હા. એના અને ૧૯૭૩ થી ૧૯૭૫ દરમ્યાન કોટન ટેકસ્ટાઈલ કન્સલ્ટીવ ખેડ, ન્યુ દિલ્હીના Page #92 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૮૩ સભ્યપદે રહેલા. ૧૯૭૩ થી ૧૯૭૪ દરમ્યાન નેશનલ કે. એ. કન્ઝ્યુમસ ફેડરેશનના ડિરેકટર તરીકે પણ રહ્યા. ભૂતકાળમાં પણ તેમણે ૧૯૫૩-૫૬ દરમ્યાન જામનગર ( રે ) મ્યુનિ. ના પ્રમુખ તરીકે પણ સેવા આપી અને છેલ્લાં ત્રીસેક વર્ષથી તેઓ વિવિધ જાહેર સસ્થાઓ સાથે સંકળાયેલા છે. આગેવાન કૉંગ્રેસી તરીકે તેમની સેવાએ જાણીતી છે. ૧૯૫૮ થી ૧૯૬૭ દરમ્યાન એ. આઈ. સી. સી.ના સભ્યપદે પણ હતા. તેમણે તેમની ધંધાકીય કારકિર્દીની શરૂઆત સ્ટીશિપ એજન્ટ તરીકે અને કાર્ગો કન્ટ્રોલર તરીકે મુબઈ અને સૌરાષ્ટ્રનાં બંદરો પર કરી અને વહાણવટુ તથા ટ્રાન્સપોટની ઊંડી સૂઝ દાખવી. કેટલાંક વર્ષો સુધી તેમણે એક્સપોર્ટ એડવાઇઝરી કાઉન્સિલ, ન્યુ દિલ્હીમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું. જામનગરની મુખ્યાબંધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાએ સાથે પણ તેઓ સ’કળાયેલા રહ્યા છે. ૧૯૫૭ થી તેએ શ્રી ગંગાજલા વિદ્યાપીઠ, અલિયાબાડાના પ્રમુખ તરીકે અને ૧૯૫૮ થી જામનગરના વિદ્યોત્તેજક મંડળના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ગુલાબકુવરબા આયુવેદિક સેસાયટીના તેઓ મ`ત્રી છે. ગુજરાત આયુર્વેØિક યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ પણ કરે છે. ભૂતકાળમાં જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ પણ હતા. પચીસ વર્ષથી જિલ્લા બાલ્કન–જી—આરીના પ્રમુખ તરીકે તેમની સેવાએ નોંધપાત્ર બની છે. ૧૯૭૨ થી અંધ વ્યક્તિએ માટે ઔદ્યોગિક તાલીમકેન્દ્રના ટ્રસ્ટના તેઓશ્રી પ્રમુખ છે. જામનગર જિલ્લા ટી. બી. એસેસિયેશનના પ્રમુખ છે. ભૂતકાળમાં જામનગરમાં રણજીત સ્પેસ એસોસિયેશનના પ્રમુખ હાઈ ને રમતગમતમાં પણ સારા રસ લીધા હતા. લાઈફ ઇન્સ્યુરન્સના સલાહકાર એના સભ્ય તરીકે, ગુજરાત લેબર વેલ્ફેર એના સભ્ય તરીકે અને રિજિયાનલ ટ્રાન્સપોર્ટ એથેરીટીના સભ્ય તરીકે ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષની તેમની સેવાએ યાદગાર છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા જૂના સૌરાષ્ટ્ર રાજ્યમાં તેએ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના ડિરેકટર બેડ માં તથા સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટ સેન્ટ્રલ સ્ટાર્સ પરચેઈ અ આગે નાઈ ઝેશનના પણ સભ્ય હતા. આમ વિવિધ ક્ષેત્રે તેમની સેવાઓએ વિશિષ્ટ પગદંડી ઊભી કરી છે. બૃહદ્ ગુજરાતના તેઓ ગૌરવશાળી રત્ન છે. શ્રી કાંતિલાલ ભગવાનદાસ સાવિયા, મુંબઈ તેમના જન્મ પારબદરમાં થયા. તેમના પિતાશ્રી મુ. જે. વાઈ કામાં નાકરી કરતા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. તેમની ૨૬ વર્ષની ઉંમરે પિતાશ્રીના સ્વર્ગવાસ થયા. તેમનાં માતુશ્રીની અંત સુધી તેમણે સારી સેવા કરી. ૧૬ વર્ષની ઉંમરે મુંબઈની જી. ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરા કરી પિતાને સહાયરૂપ બનવા અર્થ કાંતિભાઈ એ અભ્યાસ છોડી દીધા. થડા સમય માટે શેરબજારના અનુભવ લીધા, પણ બે-ત્રણ વર્ષે એક વીમા કંપનીમાં નાકરી કરી–પણ જીવ નાકરી માટે સર્જાયેા નહેાતા. તેમનું લક્ષ્ય ઊંચું હતું. પરંતુ તે માટે સાનુકૂળ તકની રાહ જોઈ રહ્યા હતા. અભ્યાસ આ હેાવા છતાં અનુભવ ઘણેા મેળવી લીધા. વિશેષ ભણતર કરતાં ગણતર આગળ વધી રહ્યું. થોડા સમય બાદ મેટ્રો સિનેમાની નજીકમાં એક કાપડના સ્ટારમાં પાતે ભાગીદાર બન્યા અને સાથેસાથ કાપડના ધંધા પર વિશેષ ધ્યાન આપ્યું. માણસ અને તેના પડછાયાની માફક માનવજીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ કાપડના એક આગેવાન એકસપેક્ટર–કમીશન એજન્ટ તરીકે વિખ્યાત બન્યાં. ગરીબાઈ એ કડવી અને તિરસ્કારપાત્ર હાવા છતાં તે કલ્યાણુકારક પણ બની શકે છે. ગરીખીમાં રહેલ સદ્ગુણેનું ભાન બહુ આછાને હાય છે. સાદાઈ, સરળતા, પવિત્રતા એ તેમના આગવા ગુણ્ણા છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૮૫ છેલ્લાં ઘણાં વર્ષોથી દરેક વર્ષે તીગિરિ સિદ્ધગિરિની યાત્રા કરવાને નિર્ણય લીધા છે. શ્રીમતી વિમળાબહેન પણ આદર્શ ઘરગથ્થુ ગૃહિણી છે. સ્વભાવ અને પ્રકૃતિથી ભારે સરળ, સહનશીલ અને ધનિષ્ઠ છે. પરિવારમાં બે પુત્રા અને ત્રણ પુત્રીઓ છે. ઉદારચિરત, સેવાભાવી અને સૌજન્યશીલ કાંતિભાઈ આપણું ગૌરવ છે. agen શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ શેડ જેમના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીનું સુભગ મિલન થયું હતું, એવા સ્વ. શ્રી હરગોવિંદદાસ રામજી શેઠને ત્યાં શ્રી કાંતિલાલભાઈ ના જન્મ સં. ૧૯૮૫ ના માગશર વિક્રે ૧, ગુરુવાર તા. ૨૭-૧૨૧૯૨૯ના દિવસે થયા હતા. સૌરાષ્ટ્રમાં વલભીપુર નજીક આવેલ ચોગઠ તેમનું મૂળ વતન. મેટ્રિક પાસ થઈ કાંતિલાલભાઈ કામ લાઈન લઈ કોલેજમાં દાખલ થયા હતા, પરંતુ સદ્ગત શ્રી હરગોવિંદદાસભાઈ અત્યંત વ્યવહારુ અને આજની કેળવણીની પરિસ્થિતિ સમજતા હાઈ પુત્રને પોતાની સાથેનાં ધંધામાં જોડી દીધા. ટૂંક સમયમાં જ કાંતિલાલભાઈ ધંધાની આંટીઘૂંટી સમજતા થઈ ગયા અને આજે તે! એક પીઢ અને કાબેલ વેપારી બની ગયા છે. તેમના બંધુએ શ્રી જીવણલાલભાઈ, મગળદાસભાઈ તેમ જ પ્રમેાદભાઈ સૌએ સાથે મળી પિતાના ધંધાને આગળ વધાર્યા છે અને સરસ નામના મેળવી છે. તેમના એક બહેન શ્રી લીલાવતીબેનનાં લગ્ન સુપ્રસિદ્ધ સાહિત્યકાર સદ્ગત ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા લાભચંદ લાલચંદ સાથે થયા છે અને તેઓ કલકત્તામાં સ્થાયી થયાં છે. શ્રી કાંતિલાલભાઈ ને તેમના સદ્ગત પિતાશ્રી તરફથી ધંધા અને ધનને વારસા મળવા ઉપરાંત નિષ્ઠાપૂર્વકની સેવા કરવાનેા પણ અમૂલ્ય વારસા પ્રાપ્ત થયા છે. મુલુન્ડમાં આજે જેનેાની મેટી વસ્તી છે. અને તેનુ' મુખ્ય કારણ ત્યાંનું સુપ્રસિદ્ધ ભગવાન વાસુપૂજ્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સ્વામીનું મંદિર તેમ જ ભવ્ય ઉપાશ્રય છે. આ મંદિર-ઉપાશ્રય વગેરેની જગ્યા તૈયાર કરવામાં સૌથી મોટામાં મોટે ફાળે સ્વ. શ્રી. હરગોવિંદદાસભાઈનો હતો. આ મંદિર તૈયાર કરવાના કાર્યમાં શ્રી કાંતિલાલભાઈએ મોટો ફાળો આપે છે અને બાંધકામના કાર્યમાં ખડા પગે ઊભા રહી સેવા આપી છે. શ્રી કાંતિલાલભાઈ આજે પણ મુલુન્ડ જૈન સંઘના ઉપપ્રમુખ તરીકે પિતાની સેવા આપી રહ્યા છે. પિતાનાં અધૂરાં કાર્યો સુપુત્ર પૂરા કરે છે, જ્યારે અહીં પિતાના સત્કૃત્યને પુત્રએ દીપાવ્યાં છે. - શ્રી કાંતિલાલભાઈ મુલુન્ડ ની ભૂલ કમિટીના એક સક્રિય સભ્ય છે અને શ્રી મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળાની કારોબારીના એક સભ્ય છે. મુંબઈની કરિયાણું એસેસિયેશન કમિટી પર શ્રી કાંતિલાલભાઈએ મંત્રી તરીકે પિતાની સેવા આપી છે અને અત્યારે પણ તેના સભ્ય તરીકે માર્ગદર્શન આપે છે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુના તેઓ મેઅર છે. તેમ જ સેન્ટ્રલ રેલવે ગુડઝ કમિટીના પણ તેઓ એક સભ્ય છે. મુંબઈની આત્માનંદ જેન સભાના તેઓ એક સક્રિય કાર્ય કરે છે તેમ જ ટ્રેઝરર છે અને આ સંસ્થાના ઉત્કર્ષમાં તેઓ અપૂર્વ રસ લઈ રહ્યા છે. મુંબઈમાં અનેક જૈન કુટુંબ એવાં છે કે જેઓને રહેઠાણની જગ્યા માટે ભારે મુશ્કેલી છે. થોડા સમય પહેલાં ભાવનગરના વતની ગત શ્રી દુર્લભજી લક્ષમીચંદ્ર તેમ જ અન્ય જેને આગેવાનો તરફથી કાંદીવલીમાં જૈન કુટુંબના નિવાસસ્થાન માટે શ્રી મહાવીર સેસાયટીની એક ભવ્ય પેજના તૈયાર કરવામાં આવી હતી. આજે આ સોસાયટીનું કામ કાંદીવલીમાં આગળ ધપી રહ્યું છે. આ સંસ્થામાં શ્રી કાંતિલાલભાઈ અપૂર્વ રસ લે છે અને સંસ્થાના માનદ મંત્રી તરીકે પિતાની સેવા આપી રહ્યા છે. - વીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૪૯ માં શ્રી કાંતિલાલભાઈને લગ્ન મુંબઈમાં રહેતા ભાવનગરના વતની શ્રી વસંતરાય વૃજલાલ ગાંધીનાં સુપુત્રી નિર્મળાબહેન સાથે થયા હતા. આ લગ્નના પરિણામે તેમને ત્રણ પુત્ર ચિ. નરેન્દ્ર, કુમારપાળ અને ધર્મેશ તેમ જ એક પુત્રી Page #96 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનમં ] [ ૮૭ ચિ. પ્રજ્ઞાબેન છે. ચિ. પ્રજ્ઞાબેન વડોદરામાં રહી હોમ-સાયન્સને અભ્યાસ કરે છે અને હાલ બી. એસસી. ના છેલ્લા વરસમાં છે. શ્રી કાંતિલાલભાઈનાં સુશીલ પત્ની સ. નિર્મળાબેન એક ભારે વ્યવહારકુશળ, ધર્મનિષ્ઠ અને આદર્શ ગૃહિણી છે. પતિની સાથે આપણે બધાં તીર્થસ્થાની જાત્રા કરવાને લાભ લીધે છે. નાનીમેટી અનેક તપશ્ચર્યા કરે છે. મહામંગલકારી અઠ્ઠઈતિપને પણ તેમણે અપૂર્વ લાભ લીધે છે. સ્વ. શ્રી હરગોવિંદદાસભાઈના બધા પુત્રએ જેમ ધંધા, ધન અને સેવાના વારસાને દીપાવ્યું છે, તેમ તેમનાં પુત્રવધૂ સી. નિર્મળાબહેને સ્વ. શ્રી હરવિંદદાસ શેઠના તિષ જ્ઞાનને વાર પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાને તેમને શેખ છે અને સાથે અભ્યાસ પણ છે. શ્રી કાંતિલાલ કેશવજી કોટેચા સમાજજીવનમાં સેવા, સાધના અને માનવતાને સાદ હરપળ હદયના તાર પર ટકેરા મારતો રહે છે. આ પુનિત સાદ સાંભળીને જીવનસાધના કરે છે એ જ જીવનની સર્વોત્તમ સાર્થકતા સાધી શકે છે. - રાયપુરના બીડી ઉદ્યોગના ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિ સાધતા સામાજિક અગ્રેસર શ્રી કાંતિલાલ કેશવજી કેટેચાને જન્મ ઈ. સ. ૧૯૨૧ના એપ્રિલ માસની બીજી તારીખે વતન અમરેલી જિલ્લાના મેટા સમઢિયાળાના લેહાણ પરિવારમાં થયું હતું. - વિદ્યાર્થી જીવન સમઢિયાળાની પ્રાથમિક શાળામાં આરંભી વધુ શિક્ષણ સાવરકુંડલામાં લીધું હતું. એ પછી સત્તર વર્ષની કિશોર વયમાં રાયપુર આવી બીડીપત્તાના ઉદ્યોગ ક્ષેત્રની અગ્રિમ “ડાહ્યાભાઈ મેઘજીની પેઢીમાં જોડાયા હતા અને ઈ. સ. ૧૯૩૮ થી ૧૯૪૬ સુધી એ પેઢીમાં આગે ધપતા રહ્યા હતા. હૈયાની સૃષ્ટિમાં સજાતી સ્વપ્નસૃષ્ટિને સાકાર બનાવવા આ સાહસિક કર્મવીર કાંતિલાલભાઈએ ઈ. સ. ૧૯૪૭માં બીડીપત્તાના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં ઉદ્યોગક્ષેત્રમાં સ્વતંત્ર વ્યવસાયના સાહસ કદમ ‘કાંતિલાલ એન્ડ કુાં. ”ના નામથી માંડડ્યાં હતાં. એ પછી ઈ. સ. ૧૯૬૦ માં ‘ રાજી બીડી વર્કસ ’ના શ્રીગણેશ કરી ‘રાજુ ' બીડીનું નિર્માણ આરબી નવું સાહસકદમ ઉઠાવ્યું હતું. ( સામાજિક સેવાના ક્ષેત્રમાં જ્ઞાતિ-પ્રવૃત્તિઓમાં પ્રથમ પગરણ માંડી ઈ. સ. ૧૯૬૨ થી તેઓ · શ્રી રાયપુર લાડાણા મહાજન ’ના પ્રમુખપદ પર જ્ઞાતિ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પરોવાયેલા છે. ‘ ગુજરાતી શિક્ષણ સંધ 'ના ખજાનચી તરીકે ઈ. સ. ૧૯૭૫ થી જવાબદારી ઉઠાવી રહ્યા છે. ગુજરાતી સમાજની કારોબારી સમિતિના સભ્ય છે, શ્રી લોહાણા મહાપરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદ પર પણ નિયુક્ત થયા છે. છત્તીસગઢ બીડી એસેસિયેશનના ઉપાધ્યક્ષ તરીકે સતત બાર વર્ષથી સેવા બજાવી રહ્યા છે. ♡ શ્રી કાંતિલાલ હીરાલાલ કુસુમગર જેને જૈન ધર્મીમાં અસીમ શ્રદ્ધા છે જેણે પેાતાનું આખુ જીવન વ્રત, તપ, નિયમ અને તપશ્ચર્યાથી આપ્યું છે, જેણે પેાતાની પ્રવૃત્તિએ આત્મકલ્યાણ સાથે સેવામાં વાળી છે, એવા નિરભિમાની, નમ્ર, ધર્મનિષ્ઠ, સુશ્રાવક શ્રી કાંતિલાલભાઈ ના જન્મ અમદાવાદમાં સાધારણ સ્થિતિના કુટુંબમાં શ્રી હીરાલાલભાઈ ને ત્યાં તા. ૮-૩-૧૯૬૦માં થયેા હતા. અમદાવાદમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. જીવનની શરૂઆત નોકરીથી કરી. આજે તેએ મેસ વી. બી. કુસુમગર એન્ડ કુાં. પ્રા. લિ.માં નિષ્ઠા તેમ જ કાર્યદક્ષતાને લીધે મેનેજર ’ના પદે પહોંચ્યા છે. ઉપરાંત તેઓ ‘કુસુમર ઓવરસીઝ પ્રાઈ વેટ લિમિટેડ'માં ડાયરેકટરપદે તથા કુસુમકાન્ત એન્ડ કુાં. ( કન્સ્ટ્રકશનનું કામ )માં ભાગીદાર છે. * આ જ પરિવારમાં શ્રીયુત્ યાગેશભાઈ એક ધર્મ સંસ્કારી તથા ખાનદાન કુટુંબના નવયુવાન નખીરા છે. તે સ્વભાવના શાંત અને Page #98 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ re સરળ આત્મા છે. જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન ઉપર તેમને અપૂર્વ માન અને શ્રદ્ધા છે. તેઓને તેમનાં ધર્મ સસ્કારી માતા–પિતાશ્રી તરફથી ઉત્તમ સંસ્કારો અને સવિચારો પ્રાપ્ત થયા છે. મેટા વ્યવસાયી અને કુશળ વ્યાપારી હાવા સાથે નીતિ અને પ્રામાણિકતા તેમના જીવનમંત્ર છે. ધંધાને મુખ્ય ન ગણતાં તેઓ ધર્મને જ મુખ્ય ગણે છે. જૈન ધર્મીના વિશ્વમાં મહેાળા પ્રચાર થાય તેમ તેઓ ઇચ્છે છે અને તે માટે હુ ંમેશાં તન મન ધનના ભાગ આપે છે. તેઓએ ઉદાર દિલે અનેક ધર્માંકાર્યો કર્યાં છે. સંસ્થાના ટ્રસ્ટીપદે રહીને માનદ્ સેવા આપી રહ્યા છે. શ્રી કાંતિલાલ દલીચંદ મહેતા હૈયામાં હરદમ વહેતી સેવાધર્મીની પુણ્યસરિતાથી સર્વત્ર પ્રેમપ્રતિભા, પુણ્યપ્રભાવ અને પ્રતિષ્ઠા પાથરી રહેલા શ્રી કાંતિલાલભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે જેસરના વતની છે. વીશેક વર્ષ પહેલાં મુબઈમાં તેમનુ* આગમન થયું. તેજસ્વી કાર્ય પદ્ધતિ અને નિશ્ચલ નીતિ-નિષ્ઠાની ચેતનાથી અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિએ તેમના હાથે નવપવિત અની છે ને મુંબઈમાંની ઘેાઘારી જૈન જ્ઞાતિ દ્વારા ચાલતાં અનેકવિધ કામેામાં તેમનુ” પ્રદાન સ્પષ્ટપણે ઊપસી આવે છે. ચુમ્માળીશ વના આ નવયુવાનની નિરાળી કાર્યશક્તિથી તેમનું વ્યક્તિત્વ આજે સાળે કળાએ ખીલી ઊઠ્યું છે. એમની નમ્રતા અને સૌજન્યતાને મનેામન વંદન કર્યા વગર નથી રહી શકાતુ. તેમના વિશાળ અને ઉદાર ભાવાવેગે સાથે મનની નાજુક સંવેદનશીલતા અને લાગણીની વિરલ નજાકતાને સુંદર સમન્વય સધાયેા છે. આવું ભાગ્ય બહુ ઓછાં લલાટે લખાયેલું હાય છે. ઘેાઘારી જ્ઞાતિમાં સેવાપ્રિય વ્યક્તિ તરીકે તેમને માન મરતબો પ્રથમ હરોળમાં ગણાય છે. જ્ઞાતિની કારાબારીમાં તેમનુ મહત્ત્વનુ છે. ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સ્થાન છે તેમ જ ત્યાં શ્રી ઘઘારી સેવા સંઘ મુંબઈમાં ઘોઘારી સહાયક ટ્રસ્ટ, તથા કાંદીવલી જેન મિત્ર મંડળમાં, કાંદીવલી જૈન દેરાસરની કમિટીમાં તથા જેસર જૈન સેવા સમાજ જેવી અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે. વતન જેસરમાં ૧૯૭૦ની સાલમાં નગરપંચાયતના પ્રમુખ તરીકેની યશસ્વી કામગીરી દરમ્યાન ઘણી સામાજિક સંસ્થાઓ ઊભી કરી, પ્રેરણા આપીને નવપલ્લવિત કરી. ૧૯૭૦ થી ૧૯૭૫ સુધીના ગાળામાં તેમના હાથે કન્યાશાળા, હાઈસ્કૂલ વગેરે ઊભાં થયાં. ચેકડેમ, તળાવો, એમ્યુલન્સ, લાઈબ્રેરી વગેરે સંસ્થાઓ ઊભી કરી. જીવદયાનું મોટું અને પાયાનું કામ ઊભું કરવામાં ભારોભાર તેઓ નિમિત્ત બન્યા. સને ૧૯૭૨ના ભયંકર દુકાળમાં સારી એવી કામગીરી કરી જેમાં સરકારશ્રીએ પણ તેમનું બહુમાન કરેલ હતું. મુંબઈમાં વસતા જેસરના દીનહીન ગરીબ માણસને ગુપ્તદાન દ્વારા આર્થિક સહાય આપવાના કાર્યક્રમમાં પણ શ્રી કાંતિભાઈની વિશેષ દિલચક્ષી રહી છે. જેસર જૈન સેવા સમાજ દ્વારા એક વસ્તીપત્રક તાજેતરમાં તૈયાર કરી રહ્યા છે. શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓમાં મોખરે રહીને સેવાને જ જીવનમાં પ્રધાનતા અર્પનાર શ્રી કાંતિલાલભાઈએ કોઈપણ માણસને અને શુભ યોજનાઓને અચૂક ઉપયોગી થવાની પ્રેરક નીતિ અપનાવી છે, તે ખરેખર અભિનંદનને પાત્ર છે. તેમની રૂબરૂ મુલાકાત લેતાં જાણવા મળ્યું કે સેવાભાવના સંસ્કારે તેમના કુટુંબમાંથી મળેલ છે. તેમ જ તેમનાં પૂ. પિતાશ્રીની તથા ભાઈઓ-ભત્રીજાની પ્રેરણાથી હંમેશાં લેકસેવાનાં કાર્યો કરી રહ્યા છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] | [ ૯૧ શ્રી કાંતિલાલ ચુનીલાલ ચોકસી વિ. સં. ૧૯૭૧ના આસો સુદ પ ના શુભ દિવસે નવાપુરામાં કાંતિલાલને જન્મ થયે હતે. માત્ર પંદર વર્ષની કુમળી વયમાં જ કમાવાની જિજ્ઞાસાથી મુંબઈ આવ્યા. શરૂઆતમાં કાપડની દુકાને મામૂલી માસિક વેતન અઢારથી નોકરી કરી. પિતાનું એક આગવું સર્કલ જમાવીને સ્વતંત્ર રીતે સેના-ચાંદી તથા યાર્ન તેમ જ હીરાના ધંધામાં ટૂંક સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધીને નામાંક્તિ વેપારી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેઓશ્રીના કુશળ સંચાલન હેઠળ મેસર્સ કાંતિલાલ ચુનીલાલ ચેસી એન્ડ કુ., શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, બાલગોપાલ સાઈઝિંગ વર્કસ, પ્રીમિયર ડાયમંડ, લ્યુ જેમ્સ ઈન્ટરનેશનલ, કન્સ્ટ્રકશન લાઈનનું ભીવંડીમાં તથા નાલાસોપારા વિગેરે સ્થળોએ પ્રગતિ સાધી છે અને મોટા પાયા ઉપર કામ ચાલી રહ્યું છે. ચંદનબાલા એપાર્ટમેન્ટ સોસાયટીના તેઓ પ્રમુખ છે. ૩૫૦ જેન કુટુંબોના પ્રશ્ન હલ કરવા કાંદીવલીમાં મહાવીરનગર સોસાયટી રચી. આત્માનંદ જેન સભાના ઉપપ્રમુખ તરીકે છેલ્લાં સાત વરસથી તેઓશ્રી મહાવીર જનરલ હોસ્પિટલ સુરતના સભ્ય છે. અને શ્રી વિજય વલ્લભ જૈન હોસ્પિટલ વડોદરાના, મુંબઈ ખાતેની સમિતિના સભ્ય છે. પિતાના મૂળ વતન નવાપુરા ગામમાં નાની મોટી દરેક સંસ્થાઓમાં તથા શ્રી ઉમેરા સભા જેન કેળવણી મંડળમાં પણ ઉદાર હાથે માતબર દાન આપેલ છે. શ્રી કિશોરચંદ્ર એમ. વર્ધન મુંબઈમાં કન્સ્ટ્રકશનના ધંધામાં સ્થિર થયેલા બહોળી સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા, ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતા શ્રી કે. એમ. વર્ધન અનેક ધાર્મિક, સામાજિક અને વેપાર-વાણિજ્યને લગતી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે અને અનેકવિધ સંસ્થાઓમાં જવાબદારીભર્યા હોદ્દાઓ સંભાળે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] | આપણા શ્રેષ્ઠીવર્યા —તેએશ્રી અરવિંદ જ કા. એ. હાઉસિંગ સોસાયટી લી. તારદેવ, મુંબઈના ચેરમેન છે. શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન શ્વેતાંબર પેઢી, માહેનખેડા ( મધ્યપ્રદેશ )ના તેઓશ્રી ટ્રસ્ટી છે. — પાલીતાણામાં (ગુજરાત) આવેલી શ્રી રાજેન્દ્ર વિહાર દાદાવાડી જૈન ધર્મશાળાના પ્રમુખ અને ટ્રસ્ટી છે. —તેઓશ્રી શ્રી અખિલ ભારત અચલગચ્છ ( વિવિધ પક્ષ ) શ્વેતામ્બર જૈન સંઘ, મુંબઈના પ્રમુખ છે. –એલ ઇન્ડિયા ભારત જૈન મહામ`ડળ, મુંબઈના તે ઉપપ્રમુખ છે. ~~અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન મહાસ’ઘ, મેાહનખેડા, રાયગઢ ( મધ્યપ્રદેશ )ના પ્રમુખ છે. શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન ગુરુકુલ, મેાહનખેડા, ધારના પ્રમુખ છે. શ્રી વિદ્યાવિહાર ટ્રસ્ટ, પાલીતાણા ( ગુજરાત )ના પ્રમુખ અને ટ્રસ્ટી છે. ઓલ ઇન્ડિયા જૈન શ્વેતામ્બર ફ્રાન્સન્સ, મુંબઈના અને શ્રી જીવદયા ગૌરક્ષામ`ડળ, ભીનમલ ( રાજસ્થાન )ના દાતા છે. શ્રી ચન્દ્રશેખર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, તારદેવ, મુંબઈના ચેરમેન તથા ટ્રસ્ટી છે. શ્રી રાજેન્દ્ર જૈન ક્રિયા ભવન ટ્રસ્ટ, ભાયખલ્લા, ( મુંબઈ )ના તેઓ પ્રમુખ છે. –શ્રી કે. એમ. વન ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના પ્રમુખ છે. —તેઓશ્રી યશેાધન વમાન ૭૨, જિનાલય કચ્છ, માંડવી ગુજરાતના ટ્રસ્ટી છે, Page #102 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી કિરણકુમાર વસંતરાય શેડ વિજ્ઞાન અને ટેક્નોલાજીના ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધી રહેલ પશ્ચિમી દેશેમાં પણ આપણા ભારતીય યુવકો અભ્યાસકીય સિદ્ધિઓમાં તેમ જ એ પછીની વ્યાવસાયિક કામગીરીમાં ભાત પાડે તે એ ચમકી નીકળે છે.અને સીધી કે આડકતરી રીતે માતૃભૂમિને આબરૂ અપાવે છે, તેવા સમાચાર જ્યારે જ્યારે મળે છે ત્યારે આપણે ગૌરવ અને પ્રસન્નતા અનુભવીએ છીએ. સાથેાસાથ આપણી અહીંની યુવાન પેઢી પાતાનામાં રહેલી શક્તિ તરફ અભિમુખ મની એક જાતની નવી તાજગી અને આત્મવિશ્વાસની લાગણી માણે છે. [ ૯૩ મહુવા જિ. ભાવનગર )ના નગરશેઠ શ્રી સ્વ. હરિલાલભાઈ મેહનદાસભાઈ (શેઠ છાપા )ના પૌત્ર શ્રી કિરણકુમાર વસતરાય શેઠ તદ્દન નાની વયમાં યુ. એસ. એ.માં વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેર કે જ્યાં જગપ્રસિદ્ધ ન્યુ ૭૪૭ મેઈંગ વિમાના બનાવનારી દુનિયાની સૌથી મોટી કપનીમાં કામ કરે છે, ત્યાં ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર તરીકે થાડા સમયથી જોડાયા છે. આ કપનીમાં એક લાખ માણસો કામ કરે છે, જેમાં વિશિષ્ટ લાયકાત ધરાવનાર સંખ્યાબ ́ધ નિષ્ણાતેાના સમાવેશ થાય છે. ભાઈ કરણે તદ્દન ટૂંક સમયમાં પેાતાની કા દક્ષતા, સનિષ્ઠા, મૌલિકતા અને ઊંડી સૂઝ-સમજની પ્રતિભા વડે પેાતાના બાળ-વ્યક્તિત્વને મેખરે આપ્યું છે. આ ઉચ્ચ કક્ષાની સેવાઓની માનભરી કદરરૂપે એક પની તરફથી તાજેતરમાં તેના તેર અધિકારીઓને ચૂંટી ' · પ્રાઈડ એક્સલેન્સ ’ તરીકે એટલે કે · શ્રેષ્ઠતાના ગૌરવ ’ રૂપે મનાયેલ એવાડ એનાયત કરવામાં આવેલ છે. આ મર્યાદિત સંખ્યાની યાદીમાં ભાઈશ્રી કિરણશેઠની પણ વરણી થઈ છે અને તેમને આ એવાડથી વિભૂષિત કરાયા છે. એક નિષ્ણાતની હેસિયતથી ઇન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર તરીકેના પાતાના જવાબદારીભર્યાં ક્ષેત્રમાં તેમણે પેાતાની વિચક્ષણ બુદ્ધિમતા, ફરજપરાયણતા અને લાક્ષણિક ચાતુર્ય દ્વારા પોતાની કારકિર્દીના પ્રારંભના જ વમાં આ રીતની તેજ-પ્રતિભા ત્યાં પ્રતિષ્ઠિત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા કરી છે, એ હકીકત ભારતના નામને રેશન કરે છે અને ભારતીય ખાનદાનીના ખમીરરૂપે ખડી થાય છે. ભાઈ કિરણને ઘણાં અભિનદન અને માતૃભૂમિના શુભેચ્છાભર્યાં આશિષ. શ્રી કીર્તિભાઈ એમ. વારા ભાવનગર વિદ્યાનગરમાં નૂતન જિનમંદિર નિર્માણ થતાં પૂજ્ય આચાય શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ચૈત્ર વદ છ થી વૈશાખ સુદ ૩ સુધી અજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવને વિશિષ્ટ રીતે ધર્મ મહોત્સવ ઊજવાઈ ગયા. ધર્માનુરાગી પ્રીતિ કુમાર મણિલાલ વેરા ( એડવોકેટ ) તથા તેમનાં ધર્મપત્ની હીનાબેન રાજપરાવાળા ( હાલ ઘાટકોપર )એ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રભુ-પ્રતિષ્ઠાના આદેશ લઈ નાની ઉંમરમાં પોતાની લક્ષ્મીને ધ માગે સારા સદ્ઉપયોગ કરેલ છે. અ’જનશલાકામાં ભગવાનનાં માતા-પિતા થવાને લાભ લેવા સાથે દ્વાર ઉદ્ઘાટન, શ્રી અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર, હાથી ઉપર બેસીને વર્ષીદાન, સાર્મિક વાત્સલ્ય આદિ વિવિધ લાભા લઈ જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી કીર્તિભાઈનાં માતુશ્રી તથા બહેને દીક્ષા લીધી છે અને હાલ શાસન-સમ્રાટશ્રીના સમુદાયમાં પૂ. ઉદ્યોત્યશાશ્રીજી અને પૂ. તરુણુયશાશ્રીજી તરીકે છે. કીર્તિભાઈ ને મૂળનાયક પ્રભુજીની એવા ૨૪ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના છે. આ ત્રીજા મૂળનાયકની પ્રતિષ્ઠા કરાવી લાભ લીધા છે. બાજુના શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાતિનો લાભ ભાવનગરનિવાસી શ્રી પ્રભુદાસ વ્રજલાલે લીધે હતા. શ્રી કીર્તિભાઈ વારા વિવિધ ક્ષેત્રની વિશાળ કામગીરી અને મેટી જવાબદારીમાં વ્યસ્ત રહે છે. સખત મહેનત, કામની ધગશ અને ચીવટ, કુનેહ અને કાબેલિયતનાં શ્રેષ્ઠ લક્ષણાના આવિર્ભાવ વ્યક્ત થતા રહે છે. તેઓશ્રીના યશભાગી હાથેાના સ્પર્શ જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાંની શુભદાયી યેાજના હંમેશાં ફળીભૂત થતી રહી છે. કવ્યધમ Page #104 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫ બજાવવામાં તેમનાં ધર્મપત્ની હીનાબહેનને ફાળ પણ નાનસૂને નથી જ. તેમના હાથે વધુ ને વધુ માંગલિક કાર્યો થતાં રહે તેવી સદ્ભાવના વ્યક્ત કરીએ છીએ. સ્વ. કુંવરજી છગનલાલ મહેતા કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં પાલીતાણા અને કદંબગિરિ તીર્થની પવિત્ર છાયામાં જેસર–રાજપરા ગામમાં શ્રાવક છગનલાલના ઘરે સંવત ૧૯૬૪ કારતક સુદ ને મના દિવસે પુત્રરત્નને જન્મ થયે, જેનું નામ કુંવરજી પાડવામાં આવ્યું. સ્કૂલના અભ્યાસમાં આગળ વધવા માટે તેઓને સુરત “રત્નસાગરજી” બેડિગમાં મૂક્યા અને વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર મેળવ્યા. પછી તેઓએ મુંબઈ જઈને દૂધના ધંધામાં જોડાઈને તેમાં જ સ્થિર થયા અને કુટુંબની જવાબદારીઓ ઉપાડવા સાથે પિતાના આત્મકલ્યાણની જવાબદારી ક્યારેય ભૂલતા નહતા એટલે તેઓ નવપદની ઓળી કરતા હતા. સાથે સાથે વર્ધમાન તપની ૩પ થી ૪૦ ઓળી સુધી તપમાં આગળ વધ્યા હતા. તિથિના ઉપવાસ અને આયંબીલ પણ કરતા હતા. તેઓએ પિતાના જીવનમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હતું. તેમાં વધારે થતાં તુરત જ વાપરી નાંખતા હતા અને એ સિવાય પણ લક્ષ્મીને સવ્યય કરીને પાલીતાણા, કેશરિયાજીમાં, તળાજા તીર્થમાં અને મુંબઈ ભાઈન્દરમાં પ્રભુ-પ્રતિષ્ઠા કરાવેલ. ઉદવાડા ઉપાશ્રયમાં દાન આપેલ અને પાલીતાણામાં “શ્રી શ્રમણ સ્થવિરાયલ”ઉપાશ્રયમાં નામ આપવાનું દાન કર્યું હતું. મુંબઈ-સાયન-સંઘમાં ઉકાળેલા પાણીમાં નામ આપેલ. મુંબઈકેટમાં સાધુ વૈયાવચ્ચ તથા સાધર્મિક ભક્તિમાં પણ દાન આપેલ હતું. પિતાનાં સ્વ. ધર્મપત્ની કંચનબેન, સુપુત્ર ચંદુભાઈ અને હેમતભાઈ સુપુત્રીઓ રસીલાબેન, ભાનુબેન, કુંદનબેન અને ઈલાબેન હતાં. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ આપણું શ્રેષ્ઠીવર્યો વિ. સં. ૨૦૪૫ ભાદરવા સુદ ૧૪ ગુરુવાર તા. ૧૪-૯-૮ન્ના રાતના ૮૨ વર્ષની ઉંમરે નવકારમંત્ર વગેરે સાંભળતાં સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. શાસનદેવતા તેમની આત્માને શાંતિ આપે. તેમના કુટુંબીજનોએ સ્વર્ગસ્થની પાછળ દાનધર્મમાં સારી રીતે લાભ લીધે છે. તેમનાં પુત્રવધૂ નયનાબેન, પૌત્ર નિતુલ, મેહુલ, પુત્રીઓ રસીલાબેન, ભાનુમતીબેન, કુંદનબેન, ઈલાબેન વગેરેએ મહેતા પરિવારના વારસાને દીપાવે છે. શ્રી કેશવલાલ નાનચંદ દોશી સેવાપ્રિય અને સૌજન્યશીલ શ્રી કેશવલાલભાઈનું મૂળ વતન ભાવનગર પાસેનું વરલ ગામ. વર્ષો પહેલાં ધંધાથે મુંબઈ આવી કાપડના વેપારમાં પૂ. પિતાશ્રી સાથે જોડાયા. ત્યારબાદ મેસર્સ કેશવલાલ નાનચંદ એન્ડ કુ. શરૂ કરી. પરમાત્માએ યારી આપી. કુટુંબ-વાત્સલ્ય અને સમાજસેવા તેમના ધ્યેયમ બન્યા. પૂજ્ય પિતાશ્રીને મણિમહોત્સવ દહીસર મુકામે આનંદ-ઉત્સાહ પૂર્વક ઊજવવામાં આવ્યું. નવી-જૂની પેઢીને અનુરૂપ દરવણી આપતા રહ્યા છે. તેમના વિચારે પ્રેરણાદાયી ઉમદા તેમ જ ઉદાર દષ્ટિવાળા રહ્યા છે. વ્યવસાયાર્થે બિન્ની મિલ્સની ડસ્ટ્રીબ્યુટરશિપમાં શ્રી કેશવલાલભાઈ મોખરાનું સ્થાન ધરાવે છે. હમણાં જ શ્રી કાંદીવલી ઘોઘારી વીશાશ્રીમાળી જૈન મિત્રમંડળને ઉદ્યોગગૃહ માટે તેઓએ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી અપને ઉદાર દાન આપી એક નવું પ્રસ્થાન કરવા પ્રેરણા આપી છે. એટલું જ નહિ પણ કેળવણીના વિકાસ અને પ્રગતિ માટે માતબર રકમનું બીજું દાન આપી મંડળને ચિંતામુક્ત બનાવેલ છે. તેમના પૂજ્ય વડીલશ્રી કરશનદાદાની અમર યાદગીરીમાં શ્રી નાનચંદ્ર મુળચંદ અને શ્રી અમીચંદ દામજી પ્રેરિત શેઠશ્રી કરશન જીવન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં અગ્ર ભાગ લીધેલ છે. આ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ એક ટ્રસ્ટી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૯૭ ખૂબ જ પૃદયના પ્રતાપે તેઓશ્રીના સુપુત્ર શ્રી ચન્દ્રકાંતભાઈ શ્રી સૂર્યકાંતભાઈ શ્રી નવનીતભાઈ સી પિતાશ્રીને પગલે ચાલી સેવાસમાજ-કલ્યાણનાં કામને હંમેશાં અમેદન આપતા રહ્યા છે. શ્રી કેશવલાલભાઈનાં સહધર્મચારિણી સે. શ્રીમતી અનપબહેન પણ સરળ, ધર્મભાવનાવાળાં કુટુંબવત્સલ અને સેવાપ્રિય છે. તેઓ શાસનસેવાના ક્ષેત્રે વધુ યશકીતિ પ્રાપ્ત કરે અને સેવાને દીપ ઝળહળતો રહે એ જ અભ્યર્થના. સ્વ. શ્રી કેશવલાલ પીતામ્બરદાસ શાહ વિવિધલક્ષી વ્યાપાર-વાણિજ્ય અને ઉદ્યોગના નિષ્ણાત અને ધર્મનિષ્ઠ મહામાનવ શ્રી કેશવલાલભાઈ હજુ હમણાં જ ૧૯૮૬ના ઓગસ્ટ માસમાં ૭૮ વર્ષની ઉંમરે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં કરતાં પૂર્ણ સમાધિમાં બહોળા કુટુંબ વચ્ચેથી પક સિધાવી ગયા. શ્રી કેશવલાલભાઈની ધર્મભાવના અજોડ હતી. ઔદ્યોગિક ક્ષેત્રે પુત્રની કારકિર્દી ઘડવામાં શ્રી કેશુભાઈએ ભારે પુરુષાર્થ કર્યો હતો. તેમની આયેાજનશક્તિ, દીર્ધદષ્ટિ ખરેખર દાદ માગી લે તેવાં છે. તેમના પિતાશ્રી પીતામ્બરદાસભાઈ ચેટીલાના મહાજનના અગ્રેસર હતા. જૈન શાસનની અપૂર્વ સેવા બજાવનાર આ પિતા-પુત્ર નરરત્ન હતાં. તેમના પિતાએ નાની વયમાં સાધેલી પ્રગતિ અને સિદ્ધિ નવી પેઢીને ખરેખર પ્રેરણા આપે તેવી હતી. તેમને જાહેર સેવાને પણ બચપણથી શેખ અને ઉમંગ હતા. અગ્રણી તરીકેનું તેમનું વ્યક્તિત્વ નાની વયમાં જ સમાજમાં ઊપસી આવ્યું. ચોટીલા પાંજરાપોળ અને જૈન દેરાસરના વહીવટમાં તેમનું યશસ્વી પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસમાં રાહતની કામગીરીમાં જાતે રસ લેતા. સ્વરાજ્ય માટેની વખતે વખતની લડાઈમાં કેંગ્રેસના આદેશ મુજબ ચેટીલાથી છે. ૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો જાહેર પ્રવૃત્તિઓનું સંચાલન કરતા. હરકે જ્ઞાતિના નાના-મેટા ઝગડાઓમાં તેમની લવાદી હોય જ. સમાધાન કરાવી સૌને સંતોષ આપવામાં તેમની આગવી સૂઝ હતી. ધાર્મિક અને સામાજિક ફંડફાળામાં તેમને હિસે મોખરે હતો. સમાજસેવાના આ દિવ્ય વારસાને સ્વ. શ્રી કેશુભાઈ એ પણ બરાબર દીપાવી જાણ્યું હતું. શ્રી કેશવલાલભાઈ ચોટીલાની મ્યુનિસિપાલિટીમાં ૧૫ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા. પાંજરાપોળ, દેરાસર, પ્રજામંડળ અને કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટના વહીવટમાં તેમણે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી. શ્રી કેશુભાઈને પુત્ર શ્રી નવીનચંદ્રભાઈએ રાજકેટમાં લેથ તથા બીજી મશીનરી બનાવવાનું તથા કાસ્ટિંગના ધંધામાં સારી પ્રગતિ સાધી છે. શ્રી નવીનચંદ્રભાઈને સુપુત્ર શ્રી મુકેશકુમાર તથા શૈલેષકુમાર રાજકેટમાં ઓઈલ એજિન એકસપર્ટનું કામકાજ કરે છે. ચોટીલામાં પણ ઔદ્યોગિક એકમની સ્થાપના કરી છે. શ્રી નરેન્દ્રભાઈ રાજકેટમાં કલરની ફેકટરી ચલાવે છે. શ્રી રાજેન્દ્રકુમારભાઈ ચોટીલામાં ઘીને વેપાર કરે છે. આખું યે કુટુંબ ધર્મભાવનાથી રંગાયેલું છે. معهد શ્રી કેશવલાલ બુલાખીદાસ સ્થંભન પાર્શ્વનાથની અલૌકિક પ્રતિમાના નાવણ જળથી પ. પૂ. આગમ ટીકાકાર અભયદેવસૂરિના કેઢ રેગ નાશ પામ્યા હતા, જે આજે પણ જ્યાં મજૂદ છે, તે ખંભાત શહેર ભૂતકાલીન અને વર્તમાનકાલીન તીર્થસ્વરૂપ છે. જે પાવનભૂમિમાં શેઠશ્રી બુખાલીદાસ પિતા અને શ્રી ભટ્ટીબાઈ માતાની કુક્ષિમાં શેઠશ્રી કેશવલાલભાઈએ છીપમાં મેતી પાકે તેમ જન્મ ધારણ કર્યો. માતા-પિતાના સૌથી નાના, ચેથા નંબરના પુત્ર હતા. તેમણે તેમના જીવનમાં અનેક તડકા-છાયા વેઠી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમ મુંબઈ ખાતે કાપડના ધંધામાં આગળ વધ્યા અને દિન Page #108 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૯૯ પ્રતિદિન દેવ-ગુરુ-ધર્મને સન્મુખ રાખી ખૂબ જ અભ્યુદય પામ્યા. તેઓશ્રીનાં સહચારિણી ધર્મપત્ની શ્રીમતી લલિતાબહેન તેમને દેવ-ગુરુ-ધમ આરાધનામાં અનેક રીતે પ્રેરણારૂપ બન્યાં હતાં. શેઠશ્રી કેશુભાઈ ધંધામાં આગળ વધ્યા એટલું જ નહિ, ધ કાર્યોમાં પણ ખૂબ જ આગળ વધ્યા અને જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધ ક્રિયાઓમાં રત-સાથે તેમને અવિરત ધનપ્રવાહ પણ ઘણા જ અનુમાદનીય બન્યા. ખંભાતના શ્રી વર્ધમાન તષ, આયંબિલ ખાતાને વ્યવસ્થિત મનાવવામાં તેમને અોડ ફાળો છે. “ શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટ ” મુબઈ, “ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર ”, પાલીતાણા, શ્રી જૈન બાલાશ્રમ, પાલીતાણા, શ્રી શકુંતલા કન્યાશાળા, મુખઈ વગેરે માટી મેાટી સંસ્થાઓમાં પ્રમુખઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા બજાવી છે. ખભાતમાં તેઓશ્રીનાં માતુશ્રીના નામે શ્રી ભટ્ટીબાઈ સ્વાધ્યાય સ'સ્કૃત-પ્રાકૃત પાડશાળા અને પ્રેરણારૂપ તેમનાં ધર્મપત્નીના નામે શ્રી લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાય મંદિર વર્ષોથી ચાલે છે, જેમાં સેકડો સાધુ-સાધ્વીજી મ. સાહેબે અને હજારોની સખ્યામાં બાલક–માલિકાએ મહેનાએ લાભ લીધેા છે. પેાતાના સાધર્મિક માટે અહુમાનપૂર્વક દાનનો પ્રવાહ અવિરત વહેવડાવતા રહ્યા છે. તેમના પરિવારમાં ધર્મનિષ્ઠ ચાર પુત્ર, પુત્રીઓ, પુત્રવધૂએ છે. આ વિશાળ પરિવાર તેમના પગલે ચાલી વ્યાવહારિક અને ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીના માદ નપૂર્વક સેવા અાવે છે. આવા અદ્વિતીય પુરુષાત્તમનાં વર્ણન અન્ય ભાવુકાને અનુમાદનના વિષય અને એ જ આ ટૂંકા જીવન-આલેખનનો આશય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ “Let Your Merchandise MOVE FAST Through EXPRESS ” Licenced Clearing, Shipping & Forwarding Agents Express Roadways Crane Hiring Co. Low Bed Trailers Up to 100 Ton Hydrolic Jacks Up to 100 Ton Jacking Beams Up to 300 Ton * Crawler Crane Tata P&H 955 ALC 75 Ton With 120' Boom * Crawler „ „ „ 320 , 18 Ton , 90' „ * Mobile , , .655 , 40 Ton , 80' », * Mobile „ „ „ 320 , 20 Ton „ 90' , * Mobile „ „ „ Cabin , 20 Ton „ 75 , Lorain * Omega P&H 18 Ton 19 Meter Telescopic Boom Storage Facility Available at Baroda with CRANE EXPRESS TRANSPORT PVT. LTD. H.O. : Laxmi Insurance Bldg. 1st Floor, Sir P. M. RD. Fort, Bombay 400 001. Telex : 011-2127 Ph. No. : 2861891, 2863658 Branch : Express Hotel Bldg. R.C. Dutt Road, Baroda-390 005 Phone : 326540 / 323131 Telex : 0175-311 Surat : Phone : 87844 / 46457 Kandla : Block 2/3 New Kandla, Pin No. 370 210 Ph: 87240 DBZ-S 150, Gandhidham : Pin No. 370 201 Ph : 20179-20193 Telex : 0105-295 ETPL in Page #110 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૧ સ્વ. કંચનબેન કુંવરજીભાઈ મહેતા - તપસ્વી સુશ્રાવિકા વ. કંચનબેન મહેતા, કુંવરજી છગનલાલ મહેતા “જૈન ડેરીવાલા”નાં ધર્મપત્ની હતાં. તેઓએ પૂજ્ય આચાર્ય મહારાજ, ઉપાધ્યાય મહારાજ, સાધુ-મુનિરાજ અને સાધ્વીજી મહારાજની નિશ્રામાં તપ-જપ-ઉપધાન વગેરેની સુંદર આરાધના કરી છે. એમણે બે ઉપધાન, વર્ષીતપ, વર્ધમાનતપ, નવપદ તપની ઓળીઓ, ચતુવિશતિ ભગવંતતપ, સાત-આઠ-નવ-અગ્યાર ઉપવાસ અને પર્વ દિને પૌષધની આરાધના કરી હતી. ભાઈન્દર, તળાજા અને શ્રી શત્રુંજય ઉપર પ્રભુ બિરાજમાન કર્યા છે. શ્રી કેટ શાંતિનાથજી દેરાસરમાં પટ ચિતરાવે છે. ઉજમણું પણ કરાવેલ છે. ઘોઘા, જૂનાગઢ, પ્રભાસપાટણ, કદમ્બગિરિ, શિવ, ચેંબુર, જેસર વગેરે અનેક તીર્થસ્થળોમાં આયંબિલ ખાતાં તથા ભેજનશાળામાં તિથિઓ નેધાવી હતી. સન્મેદશિખરજી જેવાં મોટાં મોટાં તીર્થોની યાત્રાઓ પણ કરી છે. શત્રુંજયગિરિ ૯૯ યાત્રા કરી અને દર વરસે શત્રુંજય તીર્થની યાત્રા પણ કરતાં હતાં. સુપાત્રે દાન દેવું, સાધર્મિક ભક્તિ કરવી અને ગુપ્તદાન દેવું તે એમના જીવનની ટેક હતી. તપસ્યા સદા ચાલુ જ રહેતી. તેઓ તપ સાથે સંપૂર્ણ શાંતિ ને સમતા રાખી શકતાં હતાં. સદાચાર ને સંસ્કારથી તેમનું જીવન ભરપૂર હતું. - તેમના જીવનના ગુણમાંથી પતિ કુંવરજીભાઈ પુત્ર ચંદુભાઈ, હેમન્તભાઈ, પુત્રવધૂ રમાબેન પ્રેરણા મેળવી જીવનયાપન કરી રહ્યાં છે. અંતમાં તેમના કુટુંબીજનોને વધુ ધર્મકાર્યો કરવાની શક્તિ મળે તેવી શાસનદેવને પ્રાર્થના. પૌત્ર દીપકભાઈ દિવ્યેશભાઈ, પરાગભાઈ પ્રપૌત્ર રાહુલ, પૌત્રી સ્વાતિ, ફાલ્ગની, મનિષા. સ્વ. કંચનબેનની શુભ સ્મૃતિ નિમિત્તે “વિધિ સંગ્રહ” પુસ્તકમાં તેઓએ કિંચિત લાભ લીધો હતે. સ્વર્ગવાસ સં. ૨૦૨૫ માગરસ સુદ ૧૨. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ધર્માનુરાગી ખાંતિલાલ લાલચંદ શાહ તાજેતરમાં કારતક સુદ ૨, સં. ૨૦૪૪ ના રોજ મહા પુણ્યવાન તળાજનિવાસી ખાંતિલાલ લાલચંદ શાહે પંદર દિવસને શ્રી સમેતશિખરજી મહાતીર્થને યાત્રા પ્રવાસ યોજીને પુણ્યરાશિ ઉપાજિત કરવા સાથે કુટુંબીઓને પણ ભવાંતરનું ભાથું બંધાવ્યું છે. તેમના વિશાળ કાર્યફલક પર દષ્ટિપાત કરતાં જન્મભૂમિ તાલધ્વજગિરિથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને છરી પાળતો સંઘ, શ્રી મલ્લિનાથદાદાની પ્રતિષ્ઠા, શ્રી નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના, શ્રી કે. એન. શાહ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં નવકારમંત્રની તકતી, ગૌતમ સ્વામીને નગરપ્રવેશ અને શ્રી સિદ્ધગિરિ મહાતીર્થમાં ધ્વજાદંડનો આદેશ, શ્રી પુના મુકામે આગમમંદિરમાં આદેશ, શ્રી અગાસી તીર્થમાં વૃદ્ધાશ્રમ માટે અનુદાન, એક સાધર્મિક કુમારિકાને પુત્રીવત્ નેહ સીંચીને ભાલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરાવી માનવજન્મ સફળ કરાવે, મહર્ષિ દયાનંદ કોલેજમાં જેનીઝમમાં પી.એચ. ડી. માટે જેન રિસર્ચ સેન્ટરની સ્થાપના, લીંબડી હોસ્પિટલમાં નવકારમંત્રની તકતી અને મેટી વાવડી, સમઢિયાળાની શાળા-સ્કૂલમાં તથા શ્રી ભગિની મિત્ર મંડળ, પાલીતાણામાં નવકારમંત્રની પ્રાર્થના માટે મેટી ધનરાશિ આપેલ છે. શ્રી ખાંતિભાઈને ધાર્મિક શિક્ષણ અંગેને પ્રેમ અનન્ય છે. તેમણે અસંખ્યાત્ પાઠશાળાઓ તરફ દાનની તો જાણે ગંગા વહાવી છે. તવિશેષ પિતાના ઘરમાં પાઠશાળા ચલાવી બાળકેમાં ધર્મના સંસ્કારે સુદઢ કરવાની દિશામાં ખૂબ જ સુંદર કાર્યો કર્યા છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડમાં મેટી ધનરાશિ અપી બહારગામની પાઠશાળાઓને પગભર કરાવી રહ્યા છે. તેમ જ મુંબઈની પાઠશાળાઓનું સંચાલન ૪૨ વર્ષથી કરી રહેલ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ અને ૭૯ વર્ષથી અખિલ ભારતીય ધરણે ધાર્મિક શિક્ષણનું કાર્ય કરી રહેલ, શ્રી જૈન વેતામ્બર એજ્યુકેશન બર્ડના માનદ મંત્રી તરીકે તેઓશ્રી સેવા અપી રહ્યા છે. ધર્મના Page #112 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૩ સવિધ ત પ્રભાવે શ્રી ખાંતિભાઈ ને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, તેને કરી સ’યમથી સ્થિર કરી સન્માર્ગે વાળી પુણ્યાનુબ'ધી પુણ્ય ઉપાર્જિત કરી રહ્યા છે, તે ખરેખર પ્રેરણાદાયક છે. ધનૃત્યે! ખરા અર્થમાં ધર્મ કૃત્યા બની રહે તે અર્થે ના વિવેક ને નમ્રતા આ દંપતીની નસેનસમાં વણાયેલાં છે. એમનાં અણુ અને તણુ દેખીને અહેાભાવથી મસ્તક ઝૂકી જાય છે. નદી, નાવ, સ ંજોગ એમ ત્રણેના સુભગ સમન્વય થતાં તેમણે શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થની યાત્રાના સકલ્પ પાર પાડી પેાતાના માનવભવ સાક કર્યાં. તે સાથે કુટુંબીજનાને પણ આ મહાન યાત્રા કરાવીને જે પ્રમાણેનુ ભવનું ભાથું બંધાવ્યું. તે યોાગાથા “ યાવત્ ચંદ્ર દિવાકરૌ ” પર્યંત દુનિયામાં ગવાતી રહેશે તે નિઃશંક છે. નરપુંગવ એવા શ્રીયુત ખાંતિભાઈ એ પરમાત્મા પ્રત્યે જે દાસત્વભાવ તથા અર્પણભાવ કેળવ્યા છે તે વિલક્ષણ છે. તેમના શુભ હસ્તે શાસનનાં તેમ જ સંઘનાં અનેકાનેક કાર્યો થયાં છે તેથી ભાગ્યે જ કાઈ અવિહિત હશે. તેમના ધૂપસળી સમાન સુવાસમય તેમ જ સમર્પણમય જીવનમાંથી બેધ ગ્રહણ કરીને ધમી આત્માએ ઉદ્ધારને પામી શકે છે. નિરંજન નિરાકાર એવા શ્રી વીતરાગ પ્રભુના સ્વરૂપને અંશતઃ અંદાજ અહિંસાના પૂજારી, સત્યના મશાલચી, કરુણામુદિતાની પ્રતિમા, જિનશાસનના ખજાનચી, જીવતા-જાગતા તી સમાન એવા શ્રી ખાંતિભાઈ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. કુસુમબેન પર દૃષ્ટિપાત કરીશું' તે સહેજે ખ્યાલ આવશે કે સામુખી આ પ્રતિભા અન્યાને પ્રેરણા પમાડે તેવી છે. પરમ કરુણાળુ શાસનદેવ હજુ પણ વિશેષે કરીને તેમને આરોગ્ય અને સપદા બન્ને જેથી કરીને શાસનનાં કાર્યો અને સેવા અગે તેઓ વિશેષ બળ પામે. Page #113 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments From THE BALAJI & MAHARANI FLOUR MILLS Prop Chhaganlal Khimji & Co. Ltd. Telegram: "LANGRANI" Trade Marks: FLOWER Telephones : 363184 (Bombay) 5617214, 5613663, 5601873, (Mulund) Manufacturers of: MAIDA * SOOJI * RAWA * HOUSEHOLD SUPER FINE ATTA RESULTANT ATTA WHOLEMEAL ATTA BRAN Mulund Mills : Nandanvan Ind. Estate, Lal Bahadur Shastri Marg, Mulund, Bombay-400 080 RANI Regd. Office & Mills : 300, Maulana Azad Road, Bombay-400 004. Page #114 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૫ યુગવીર આચાર્યશ્રી વલ્લભસૂરિજીના પરમ ભક્ત સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા જૈન સમાજના અડીખમ થંભ, સામાજિક આગેવાન નેતા, યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજીના અનન્ય ગુરુભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, મૂંગા પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૭૭ને રોજ સમાધિમરણ થયું. શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકત્કર્ષ માટે બજાવેલી તેમની સેવાભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેના દૂધની છાશ બનાવરાવી ગામડાઓના ગરીબ પરિવારને નિયમિત પહોંચાડતા. આ માટે તેમણે કદી કેઈન પાસેથી નથી ફંડ એકઠું કર્યું તેમ ઊપજ પણ કરી નથી. સંવત ૨૦૦૮માં વિજય વલ્લભસૂરિજી મહારાજ મુંબઈ પધાર્યા ત્યારે શ્રાવકેત્કર્ષ માટે રૂપિયા પાંચ લાખની પૂ. આચાર્યશ્રીની ટહેલ શ્રી ખીમજીભાઈએ ભારે જહેમત લઈને પૂરી કરાવી આપી. આત્માનંદ જેન સભાને માટે ધનજી ટ્રીટમાંથી પિતાની જગ્યા કાઢી આપી. સંસ્થાઓ પ્રત્યેની તેમની આત્મીયતાના આ પ્રસંગથી દર્શન થાય છે. કેન્ફરન્સના અધિવેશનમાં તેમણે જે કામ કર્યું છે તેમ જ થાણામાં પૂ. આચાર્યશ્રીએ ઉપધાન કરાવેલાં ત્યારે મતમતાંતરોનું સમાધાન કરાવી ઉપધાનની ઉપજની રકમની ફાળવણીમાં નવી ક્રાંતિ લાવ્યા હતા. - શ્રી ખીમજીભાઈને અંત સમયે કે મમતા કે આસક્તિ ન રહી ન હતી. સામાજિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે પિતાની સેવા આપી જીવન સમર્પણ કરી ધન્ય બની ગયા છે. છે. ૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા તેમના સમગ્ર પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કાર મળ્યા છે. કોઈપણ ઉપાડેલા મંગળ કાર્યો માટે તેની ચિંતા, ઝડપ, કાર્યનિષ્ઠા વગેરે અનુભવા વિષેનુ તેમનુ જ્ઞાન અસંખ્ય કા કરોનુ વર્તુળ તેમની આસપાસ ઊભું કરી શકયા તે તેમની શક્તિની પ્રતીતિ કરાવે છે. જે સમતાપૂર્વક તેમના દેહાંત થયા એ એમણે મૃત્યુને પણ પડકાયું. છેલ્લી ઘડી સુધી સતત ચિંતા સેવી હતી. ધમ પરત્વે તે। શ્રી ખીમજીભાઈ ને અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધા હતી. વિવિધ સામાજિક સંસ્થાઓના વિકાસ માટે પણ એટલા જ પ્રેમ અને લાગણી હતા. જ સમભાવ વડે દરેક પ્રવૃત્તિ માટે કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળ અને આપત્તિના ઓળા ઊતરી આવેલા ત્યારે ગામડે ગામડે ફ્રીને શ્રી ખીમજીભાઈ એ દીનહીન કિંસાનાની જે સેવા કરી છે, તન-મન-ધન ન્યોછાવર કરીને પણ ગરીનાં એમણે જે આંસુ લૂછ્યાં છે તે ઘટના ચિરસ્મરણીય બની રહેશે. જૈન અને જૈનેતર પ્રજા કાયમ માટે આ ધર્મવીર મેધાવી પુરુષને યાદ કરશે. સેવાધર્મની અને શુભ માંગલિક પ્રવૃત્તિઓ પરત્વે તેમના પુત્ર-પરિવારે પણ એવુ જ મમત્વ અતાવ્યા કર્યું છે. સ્વ. ખીમચંદ મૂળજીભાઈ ઇશ્વર આપે તે કેવળ પોતાને અંગત મળ્યું છે તેમ કાઈ દિવસ જેણે માન્યું નથી એવા સૌને સાથ આપનારા, ધંધામાં મહેનત કરનારા, સેવા આપનારા, સૌના સહકારથી મેળવેલ ધનના ઉદાર હાથે હિસ્સે વહેંચી રાજી થનાર શ્રી ખીમચંદભાઈ કાઠિયાવાડના તળાજા ગામના વતની હતા. વર્ષો પહેલાં વતન છેડીને ધધાથે વસઈ પાસે અગાસી તરફ પ્રયાણ કર્યુ. પુરુષાર્થીને મળે ધધામાં પ્રગતિ થતી રહી અને ધનવાન બન્યા. તેમને કદી મિથ્યાભિમાન નહેાતું લાગ્યું. Page #116 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૭ મુંબઈથી સૌરાષ્ટ્ર સુધી—ખાસ કરીને વસઈ, વિરાર, વલસાડ અને તળાજામાં પ્રાથમિક શાળા બંધાવવામાં મોટી રકમનું દાન કર્યુ પચીસ વર્ષ પહેલાં વલસાડની કસ્તુરબા હેાસ્પિટલમાં રૂ. ૨૫૦૦૦/-નું માતબર દાન કર્યું. તળાજાનું બાલમદિર પણ તેમની ઉદારતાને આભારી છે. વસઈમાં આલમથી એસ. એસ. સી. સુધીની સુવિધા ઊભી કરવામાં રૂ. ૫૧૦૦૦ની રકમ દાનમાં આપી. ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ રૂપે સારુ એવુ પ્રેાત્સાહન આપતા રહ્યા છે. વલસાડની લાયન્સ અને રોટરી પ્રવૃત્તિમાં તેમનું સારુ એવું પ્રદાન રહ્યું છે. વલસાડ રોટરી કલબે તેમને વર્ષોં સુધી માનદ રેટરીઅન તરીકે રાખી માન આપ્યું છે. તીધામેાની યાત્રા કરી આવ્યા છે. ઘણી બહેાળી લાગવગ અને શક્તિ ધરાવવા છતાં સત્તા કે ખુરશીને કયાંય મેહ રાખ્યા નથી, તળાજામાં મધ્યમ વના લેાકેાના વસવાટ માટેની ચાલી બંધાવી આપી અને આશીર્વાદ મેળવ્યા. મહુવાની દશા શ્રીમાળી બેડિંગમાં પણ તેમનુ સારુ એવું દાન રહેલું છે. દેવું દઈ ને ધંધાથે નીકળેલા પણ એક સૂત્ર સાથે લઈને નીકળેલા કે, “ ફિકર છેડી સાહસિક અને; મેળવા અને વહેંચીને ખાએ; તમારા હિસ્સા સુવાંગ ન ગણતાં જરૂરિયાતવાળાને યેાગ્યતા મુજબ પહાંચાડા ”, જીવનમાં એમના આ સદ્ગુણે કુદરતની કપાદિષ્ટ વરસાવી. તેમનાં પુનિત કાર્યોમાં શ્રીમતી ક’ચનબહેને અને રંભાબહેને એટલા જ ભક્તિભાવપૂર્વક રસ લીધેા. વલસાડમાં નૂતન કેળવણી મંડળના ટ્રેઝરર તરીકે, કસ્તૂરબા હાસ્પિટલની મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે અને અન્ય સસ્થાઓમાં તેમની સેવા જાણીતી છે. વલસાડની આંખની હાસ્પિટલના દર્દીઓ માટે સેવાસદન આંધી આપી માનવકલ્યાણનું મેઢુ કાર્ય કર્યું છે. ગરીબ દર્દીઓને મદદ કરતા રહ્યા છે. વલસાડમાં લેડીઝ હોસ્ટેલ માટે ધર્મ પત્ની કંચનબહેનને નામે ચાલીસ હજારની એસ્ટેટ અર્પણ કરી છે. નાના નાના કુંડફાળાઓના કાઈ હિંસામ જ નથી. વલસાડમાં સાનિક મંડળ દ્વારા ચાલતી ત્રણ હાઈસ્કૂલના ટ્રેઝરર છે. વલસાડમાં ખી. મૂ. હાઈસ્કૂલ બંધાવવામાં રૂ. ૫૧૦૦૦ જેવી રકમનું દાન આપ્યું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો છે. ઉપરાંત ત્યાં કોલેજ ઊભી કરવામાં લગભગ પિણે લાખની દેણગી કરી છે. વલસાડ દશાશ્રીમાળી જ્ઞાતિને પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે. દિલ્હીના ગુજરાતી ભવનમાં તેમનું સારું એવું દાન છે. વલસાડ અને વિરારની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તળાજામાં જ્ઞાતિ માટે પિતાશ્રીના નામે ચાર દુકાને અર્પણ કરી છે. પાલીતાણુ કેળવણું મંડળ અને ડુંગરની જ્ઞાતિ-પ્રવૃત્તિમાં સારું એવું દાન આપ્યું છે. અમુક રકમથી વધારે થાય તે વાપર્યા કરવી એ એમણે પરિગ્રહ સેવ્યો છે. ધન્ય જીવન! રૂ. ૨૫૦૦૦ વલસાડની મ્યુનિ. હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટ માટે આપ્યા. આ ઉપરાંત નીચે મુજબ દાન આપ્યાં છે. ૫૧૦૦૦ તળાજા કન્યાશાળા, તળાજા જ્ઞાતિની વાડીમાં, તળાજા ટાઉનહોલ, વલસાડ નજીક અતુલમાં, પ્રજ્ઞા હાઈસ્કૂલમાં અને પારડીમાં વલ્લભ આશ્રમમાં બાળકે માટેની અદ્યતન હોટેલમાં રૂ. એક લાખ આપવાનું તેમના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે. સંવત ૨૦૩૬ના આસો વદ ૧૪ના એમને સ્વર્ગવાસ થયો. શ્રી ખૂબચંદ રતનચંદ જોરાજી વર્તમાન જૈન શાસનના ઈતિહાસમાં મંગલધર્મને ક્ષેત્રે જેમના પરિવારનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે, જે કમગીન જીવનમાં જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠીવર્યશ્રી ખૂબચંદભાઈ જૈનસમાજનું ગૌરવશાળી રત્ન ગણાય છે. રાજસ્થાન એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં તેમનું આગમન થયું. સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી સુધીને અભ્યાસ પણ જીવનમાં કાંઈક કરી છૂટવાનો મનસૂબે નાનપણથી સેવેલો. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પિતાની હૈયાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિથી વિકસાવી. ઉત્તરોત્તર તેમાં વિકાસ થતો રહ્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ અભિવાનૢનગ્રંથ ] [ ૧૦૯ પરિણામે આજે વિશાળ કારખાનાંએ ધમધમી રહ્યાં છે જે તેમના પ્રચંડ પુરુષાર્થીની સાક્ષી પૂરે છે. પાંસ વષઁની ઉંમરના શ્રી ખૂબચંદુભાઈ એ વ્યાપારમાં જે રસ લીધા તે કરતાં વિશેષ રસ તેમણે નાની વયથી ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડવો. અને કહેવાય છે કે જૈનધમ ના આચાર-વિચારને નાની ઉંમરથી જ જીવનમાં પચાવ્યા. જિંદગીમાં કયારેય બરફ ખાધા નથી તેમ કયારેય તેમનુ માતુ છૂટું નહીં. ૨૦૧૩ની સાલથી બારે મિહના ઉકાળેલું પાણી વાપરવાનું. દેવ-ગુરુ પરત્વે તેમની અગાધ શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યો છે. અને તેથી જ આ પુણ્યશાળી આત્મા હંમેશાં પુન્યા વધારતા રહ્યા. સપત્તિને પાતાની પાછળ ચલાવનારા આ સર્વગુણસ`પન્ન માનવીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસ્કયામતા છે તેનાથી વિશેષ રકમ તેમણે દાનમ`ને ક્ષેત્રે અર્પણ કરી. દાનસિરતાના આ આંકડા ઘણા મેટો થવા જાય છે. આવા ઉદારચિરત આદમીના જીવનનુ મૂલ્ય આંકવું ઘણુ" જ કિડન છે. શ્રીમંતાઈ ના દેામદેામ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરભિમાનીપણુ. સૌની પ્રશ'સા અને દાદ માંગી લે તેવાં છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરિયાતવાળા ગરી તરફ હંમેશાં માયાળુ અને નિખાલસ રહ્યાં. જૈનેતરો પણ એમના આંગણેથી કયારેય પાછા ગયા નથી. સાદું જીવન જીવતા આ દાનેશ્વરી લાખાની સખાવતાનેા પ્રવાહ વહેવડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ અનીને રહ્યા છે. દાન–શીલ–તપ અને ત્યાગભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકાને પ્રેરણાદાયી બની રહ્યું છે. ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખૂબચંદભાઈ એ આચાય ભગવંતેાની રાહબરી નીચે અનેક સધયાત્રાએ કાઢેલ છે. ભારતભરનાં નાનાંમેટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયે અને મંદિરનાં શિલાસ્થાપન કરાવેલ છે. સંખ્યામધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ રહી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્ડ છે. પણ તેમને વિશ્વની એક વિરાટ જૈન પાશાળા કરવાની મહેચ્છા છે. નવાણું યાત્રાએ કરી, અનેક ઉપધાન કરાવ્યાં. ત્રણ વખત ૫૦૦ યાત્રિકાની સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા; જૈન દેરાસરા, ભેાજનશાળાઓ, આયખિલ શાળાઓ, જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમે અને નાનીમેટી અનેક સસ્થાને તેમણે નવપવિત કરી. પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રે કુળ અને કુટુંબને ઉજ્જવળ કર્યું. તેમના પુત્રા, પોત્રા, પુત્રવધૂઓએ પણ મગલધર્માંની પગદંડી ઉપર એ જ રાહુ અપનાવ્યેા છે. સપત્તિના સ્વામી બનવા છતાં આ પુણ્યશાળી આત્માએ આંગણે આવેલાના હુમેશાં પ્રેમભાવથી દરસત્કાર કર્યો છે. આવા પુણ્યશાળી આત્માને વંદન કર્યાં વગર રહી શકાતું નથી. સ્વ. શ્રીયુત ખીમચંદ છગનલાલ સ્વ. શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. તેઓશ્રી ભલે આજે સ્થૂલ શરીરે વિદ્યમાન નથી; પરંતુ દુ:ખીની સેવા માટે સતત જાગૃતિ, વ્યાપારધંધામાં પ્રામાણિકપણુ, સત્ય, સદાચાર અને શ્રદ્ધાના ત્રિવેણીસંગમ, સુપાત્ર દાન, અનુક’પાદાન અને શિક્ષણના ક્ષેત્રમાં હજારા રૂપિયાની ઉદાર સખાવત વગેરે તેમના સદ્ગાની સુવાસ આજે પણ વિદ્યમાન છે. તેઓની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-ધ્રાંગધ્રા પાસેનું ગુજરવદ્રી ગામ. તેમણે પ્રાથમિક અભ્યાસ ખેરવા–જતનામાં અને ત્યારબાદ સુરેન્દ્ર નગર પાનાચંદ ઠાકરશી એન્ડિંગમાં એસ. એસ. સી. સુધી કર્યો. રાષ્ટ્રપ્રેમને કારણે ૧૯૪૨ માં કોંગ્રેસની ચળવળમાં તેમણે આગળ પડતા ભાગ લીધા હતા. ત્રેવીસ વર્ષે મુંબઈ આવ્યા અને ૧૯૪૯ માં કે. સી. શાહુ નામની કુાં. ની સ્થાપના કરી. ૧૯૬૫માં ‘એ’વના મિલીટરી કાન્ટ્રાકટર થયા. તેમના નાના ભાઈ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવનમેન્ટના કરોડો રૂપિયાના કોન્ટ્રેકટથી કામે કરી પોતાની પેઢીની દેશ-વિદેશમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ Page #120 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૧૧ કેળવણી મંડળની સ્થાપના કરી અને પાનાચંદ ઠાકરશી બોર્ડિંગના ટ્રસ્ટી તરીકે તેમની નિમણુક કરવામાં આવી. - દેવદર્શન અને ગુપ્તદાન એ તેમના જીવનનો નિત્યનિયમ હતે. તેમને પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. શ્રી યશોવિજયજી વગેરે સાધુપુરુષના આશીર્વાદ મળ્યા. તેઓશ્રી ૪૫-૪૬ વર્ષની ઉંમરે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં– કરતાં વૈશાખ વદિ ૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા. શ્રી ખાંતિલાલ છોટાલાલ કેરડીયા અનેક જૈન સંઘ ઉપર જેમના અનંત ઉપકારે છે એવા પ. પૂ. પપકારી આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનન્ય ભક્ત, ધર્મપ્રેમી, ગુણાનુરાગી, શ્રીયુત ખાંતિલાલભાઈ મૂળ અમરેલીના પણ વ્યવસાય અર્થે વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું. વિનમ્રતા અને ઉદારતાના ઉચ્ચતમ સંસ્કારો તેમને વારસામાં મળેલા છે. ચતુર્વિધ સંઘની સંઘભક્તિના કેડ નાનપણથી પાંગર્યા હતા. મુનિ ભગવંતની વૈયાવચ્ચ અને સાધર્મિક ભક્તિના જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થયા છે ત્યારે ત્યારે તેમનું આંતરમન સેળે કળાએ ખીલી ઊઠયું છે. તેમાંયે સ્વ. આ. દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સાહેબ પ્રત્યેને ગુરુભાવ આદરણીય, અવર્ણનીય અને સુંદર કહી શકાય. છેલ્લી ક્ષણ સુધી ગુરુદેવ પાસે જ તેમની હાજરી અને અંતિમ યાત્રામાં પણ પ્રથમ પૂજાને આદેશ લીધેલ તથા જે દિવસે આચાર્ય ભગવંતની સ્વર્ગારેહણ તિથિ છે, તે આ શુદિ ૮ની કાયમી આંગી, સ્નાત્રપૂજા, પ્રભાવના આયંબિલ વગેરે હોય જ. પુણ્યમાગે વપરાયેલી લક્ષ્મી પણ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીને વધારે જ છે, ઘટવા દેતી નથી. આ એક ધર્મને જ પ્રભાવ છે. કેરડીયા પરિવારના દિલની અમીરાતે શાસનના ઇતિહાસમાં અને ખું પ્રકરણ કર્યું છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી હેમામાં કાળધર્મ ધ તરફથી ૧૧૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વનામધન્ય આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા. સંવત ૨૦૩૭ના આસો સુદિ ૮ના અમદાવાદમાં કાળધર્મ પામ્યા. પછી રાજકોટ જૈન સંઘ ઉપરના અનેક ઉપકારની સ્મૃતિમાં શ્રી સંઘ તરફથી જિનાલયના પ્રાંગણમાં ગુરુમંદિર બનાવવામાં આવેલ છે. શ્રી ખાંતિભાઈના કુટુંબમાંથી છ ભાઈ–બહેને એ દીક્ષા લીધી છે. ધન્ય છે એ પરિવારને. પૂજ્ય સાધુ-સાધ્વીઓની સુંદર પ્રથમ હરોળના પરમ ભક્ત શ્રી બાંતિભાઈ કેરડીયાને રાજકેટના સંઘે વૈયાવચ્ચની કદરરૂપ આદેશ આપી અન્ય સંઘને પ્રેરણા મળે તેવી સુંદર પગદંડી પ્રસ્થાપિત કરી છે. જૈન સંઘે શ્રી ખાંતિભાઈનું સન્માન કરી ભક્તિભાવનાને બળવત્તર બનાવી છે. સંવત ૨૦૩૯ના વૈશાખ વદ ૧૦ ના શ્રી બાંતિભાઈએ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું છે. ગુરુભક્તિની કદરરૂપે કદાચ ભારતભરમાં આ સર્વપ્રથમ આદેશ શ્રી રાજકોટ જેન તપાગચ્છ સંઘે આપેલ હતો જે પ્રસંગ ખૂબ જ અનમેદનીય બન્યું છે. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે દરમ્યાન અનેક જૈનાચાર્યો, મુનિવર્યો અને વિશાળ શ્રાવકવર્ગો ઉલ્લાસભેર ભાગ લીધો હતો. અનેક સામયિક અને અખબારોએ આ દિવ્ય પ્રસંગની સુંદર નેંધ લીધી છે. મુંબઈ મલાડના એક ભાગમાં કરાડ વિલેજ જૈન સંઘ સ્થપાયો છે. ૧૯૮૩માં પર્યુષણમાં વિવિધ તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન શ્રી ખાંતિભાઈનાં વરદ હસ્તે કરવામાં આવેલું. મુંબઈના ધર્મપ્રેમી શ્રાવક ભાઈ ને સાથ-સહકાર લઈને રાજકેટ દેરાસરમાં એક મોટું સાધમિક ફંડ ઊભું કરાવવા સાથે સાંકળી અઠ્ઠમ કરનારાને અને વિવિધ રીતે તપસ્યા કરનારાં ભાઈ બહેનની અનેરી ભક્તિને તેમણે હા લીધે છે. સાધર્મિક ફંડની પ્રવૃત્તિ માટે આ કુટુંબનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે. 1િ6 Page #122 -------------------------------------------------------------------------- ________________ & ગરીબ વ્યક્તિને પાંચ પૈસા આપતી વખતે ગવ ન કરતાં એટલું વિચારો કે, ગરીબ વ્યક્તિ છે તેથી જ તમે તેને ભેટ આપીને તમારી જાતને મદદ કરવા શક્તિમાન થઈ શકેા છે, જે મેળવનાર માટે નહીં પણ આપનાર માટે આનંદ સમાન છે. Cable : SAMDIAM E : હાર્દિક શુભેચ્છા સહ :——— દ્વિવાળીબહેન માહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ૯/૯૧૦, પ્રસાદ ચેમ્બર્સ, મુંબઈ-૪૦૦ ૦૦૪ —સ્વામી વિવેકાનંદ આપેરા હાઉસ, ૮૨૮૨૯૫૭-૫૮ Telex : 75609 NEHA IN Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] શ્રી ગગુભાઈ પુનશી સધાઈ ( મદુરાઈ ) આ જગતના પટ પર માત્ર પુરુષાર્થ, પરિશ્રમ, આત્મશ્રદ્ધાના અદ્ભુત જાદુથી જવનની ઘેાર આંધી વચ્ચે ચમકારે સનારા કહીદેશની સિદ્ધિએ સુવર્ણાક્ષરે આલેખાય છે. આજથી અધર્ધી સદીના અંધકારભર્યા કાળમાં દક્ષિણની દુનિયામાં મદુરા પહેાંચીને આત્મશ્રદ્ધાની મૂડીથી માત્ર એક સંચાથી આર‘ભી ભારતભરમાં પ્રથમ રેડીમેઈડ વસ્ત્ર-ઉદ્યોગ સ્થાપનાર શ્રી ગગુભાઈ પુનશી સંઘાઈ ને જન્મ ઈ. સ. ૧૯૦૭ના ડિસેમ્બર માસની પચ્ચીસમી તારીખે થયેા હતા. { આપણા શ્રેષ્ઠીવર્યાં કિશોરવયમાં કચ્છમાં અને મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ કરી ચૌદ વષઁની વયમાં કિશોર ગગુભાઈ મુંબઈમાં પિતાના અનાજના વ્યાપારમાં સામેલ થયા હતા. અનાજની આ દુકાનની દીવાલા સ્વપ્નવિહારી શ્રી ગગુભાઈના વિશાળ અને ઉન્નત સ્વપ્ના માટે અતિ સાંકડી પડી. આ સાહસિક હૈયામાં સમુંદરની સીમાઓ વીંધી જાપાન પહેાંચી, લલાટના લેખ આલેખવાનાં સ્વપ્ના ઘેાળાવા માંડયાં; પરંતુ પરદેશ-પ્રવાસની સગવડ થઈ શકે એવા પિરવારના સોગે નહાતા. મુંબઈની ભરી દુનિયામાંથી મા—આપના દ્વારેથી મેડી રાત્રે ગૃહત્યાગ કરીને શ્રી ગગુભાઈ મદુરા પહોંચ્યા અને સિલેાન થઈ જાપાન પહોંચવાની સોગઠાબાજી આરંભી પરંતુ મહિના સુધી અજાણી અને અજ્ઞાત નગરી મદુરાની હવા ખાવી પડી. આ સમયમાં અંગત ખર્ચ માટે યુવાન ગગુભાઈ એ મદુરાની અજારા અને ગલીઓમાં ઘૂમી ટુવાલ અને અનિયનની ફૅરી આરબી દીધી અને નગરના કાઈષ્ણુ એટલાને આશ્રય લીધા હતા, આ યાત્રાધામમાં જીવનની અનેાખી યુવાન શ્રી ગગુભાઈ એ સાત મહિના આમ અને ભાવિ આંધી વચ્ચે વિતાવ્યા પછી યાત્રા ખેડતા સાહસિક અસ્થિરતા, અનિશ્ચિતતા ‘ટાઉનહેાલ ' રોડ પર " Page #124 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૧પ માસિક રૂ. વીસના ભાડાથી એક નાનકડી દુકાન રાખી અને “ટ્રકુલ સ્ટોર્સનો આરંભ કર્યો. આ સ્ટોર્સમાં એક સીવણ મશીન વસાવી સિલાઈની દુનિયામાં પ્રવેશ કર્યો અને “થકુલ’ના નામે રેડીમેડ વસ્ત્ર ઉદ્યોગના આજે વિખ્યાત બનેલા કારખાનાના પાયા નંખાયા હતા. દક્ષિણની સરહદ ઓળગી દ્રથકુલનાં વા ભારતભરમાં પ્રસરી ગયાં. મુંબઈમાં પણ કારખાનાનાં ચકે વહેતાં કર્યા. આ સ્વપ્નસિદ્ધિ પછી શ્રી ગગુભાઈએ સામાજિક સેવાને યજ્ઞ પણ આરંભ્યો. “ગુજરાતી સમાજ”, ગુજરાતી શિક્ષણસંસ્થા, ગુજરાતી દવાખાનાની સંસ્થાઓ અને ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા. સરકારે તેમની સેવાની કદરમાં “ઓનરરી મેજિસ્ટ્રેટ' તરીકે પણ નિયુક્ત કર્યા હતા. શ્રી ગુલાબચંદ લાલચંદ દોશી પિતાના સરળ સમૃદ્ધ વ્યક્તિત્વ અને બહુવિધલક્ષી પ્રતિભા દ્વારા અને સૌ કઈ પ્રત્યેની આત્મીયતા તથા સહાયરૂપ બનવાની ભાવના ઈત્યાદિ જેમની મૂલ્યવાન ગુણસંપત્તિએ જૈનાચાર્યો અને સમાજના વિશાળ જનસમૂહ ઉપર ઉમદા છાપ પાડી શક્યા હતા, તેવા પરગજુ-ઉદારચરિત શ્રેષ્ઠીવર્ય શ્રી ગુલાબચંદભાઈ ગુજરાતના જામનગરના વતની હતા. તેમના પરિવારને મુંબઈમાં સ્થિર થયાને પિણે દાયકે વીતી ગયે. જૈન તીર્થસ્થાનોને વહીવટ અને વિકાસ એકતા સંગઠનની ભાવનાથી કેળવાય એ દિશામાં તેઓ વર્ષો સુધી સક્રિય સેવા આપતા હતા. કટાસણ જૈન દેરાસરમાં તેમના પરિવારનો યશસ્વી કાળે ધા છે. - તેમના ચાર સુપુત્ર વ્યાપારધંધાના જુદા-જુદા ક્ષેત્રે સુંદર વારસે સંભાળી રહ્યા છે. શ્રી ગુલાબચંદભાઈનાં ધર્મપત્ની શ્રી જયા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો બહેનનું ૯ વર્ષ પહેલાં ૧૯૮૧ માં દુઃખદ અવસાન થયું. શ્રી ગુલાબચંદભાઈ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યા–ભેયણથી પાછા ફરતાં રસ્તામાં જ જીવનયાત્રા સમાપ્ત થતાં તેમનું જીવન અને મૃત્યુ ધન્ય બની ગયાં. શ્રી ગુલાબચંદભાઈએ સાદાઈ અને નમ્રભાવથી પિતાના સ્વભાવમાં રહેલા પોપકાર અને સમાજસેવાના મહાન ગુણોને પ્રકાશ પ્રસરાવે છે. તેમના સુપુત્રો શ્રી કાંતિભાઈ શ્રી કિશોરભાઈ શ્રી ચંદુભાઈ શ્રી કનકભાઈ વગેરેએ પિતાશ્રીના વારસાને બરાબર જાળવી રાખે છે અને ધાર્મિક આયોજનમાં નમ્ર ફાળો આપતા રહ્યા છે. શ્રી સી. એન. સંઘવી અમિલ આંખડીમાં સ્નેહને સૂર આજેલા શ્રી સી. એન. સંઘવીની બહુમૂલ્ય, પરિણામલક્ષી અને નિઃસ્વાર્થ સેવાઓનું હૃદય પૂર્વક બહુમાન કરતાં ધન્યતા, ગૌરવ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવાય છે. મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં વિવિધ અધિકારીપદે રહીને તેમણે કર્તવ્યનિષ્ઠ અને નેંધપાત્ર સેવા કરી છે અને કરતા રહ્યા છે. - જૈન સોશ્યલ ગૃપ જે જૈન સંસ્કારપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સ્નેહથી સૌને પિતાના કરી લેવાની આત્મસૂઝને ફાળે ઘણું મટે છે. - વિદેશમાં જૈન સેશ્યલ ગ્રસની સ્થાપનામાં પણ તેઓ અગ્રેસર રહ્યા. ફેડરેશને તેમની ઈન્ટરનેશનલ એસ્ટેશન કમિટિના ચેરમેન તરીકે નિમણુક કરી અને આ પદને તેમણે અમેરિકામાં બે ગ્રો સ્થાપી ભાવ્યું અને અમેરિકા-આફ્રિકામાં વધુ ગ્રુપ સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને લેસ એન્જલિસના ગ્રુપના ઉદ્ઘાટન Page #126 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૧૭ ' વખતે સૌ સભ્યાને તેમની રાહબરી હેઠળ અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી ’અટક સાક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવા ભૂલીને સૌ જૈને એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્ક સાથે એ જોવા તેમણે સમય, શક્તિ અને સંપત્તિનો ભાગ આપ્યા. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગ્રૂપોની સ્થાપના થઈ. સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે જેમાં વધુ ખિસ્સાં હાય છે. અને એ ખિસ્સાંઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહુયેગ આપવાની ઉદાર તત્પરતા હાય છે. પણ માત્ર દાન આપી અટકી જવુ' કે એનાથી કોઈ ને પંગુ બનાવી દેવામાં તેઓ માનતા નથી. સહુયેગ આપી અન્યને સ્વાવલંબી અનાવવા, માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાનીભરી રીતભાત તેમના દરેક કાર્યોમાં જોવા મળે છે. ૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકિટસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેકિટસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને એફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું; જ્યાં ‘માંડી પડચા તે મહાસુખ માણે' જેવું નથી હાતું. છતાં પળેપળની અપ્રમાદ ક વ્યનિષ્ઠાથી તેમના જેવા ક વીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનના ઘેાડા ઘટમાં થનગને છે. તેઓ સ્વપ્ના સેવે છે અને એને સાચાં પણ પાડે છે. તેમની સૌજન્યશીલ વ્યવહારિકતા સ્પષ્ટ છતાં "ખરહિત વિચારધારા અને કાર્ય ને સર્વાંગ સુંદર રીતે પાર પાડવાની અનેખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે તે પુરાગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. તેએ જિંદગીમાં વરસે નથી ઉમેરતા પણ વરસેમાં જિંદગી ઉમેરે છે. તેઓ ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાકય ટાંકે છે “ એવા દરેક દિવસને હુ. વેડફાયેલે ગણુ છું કે જ્યારે મેં એકાદ પણ નવા પરિચય ન મધ્યેા હાય.” અને જેની સામે માનવ માત્રના કલ્યાણનું ધ્યેય હાય, સમાજ : Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્ડ ઉત્કર્ષ માટે તાલાવેલી હાય, તે એક પણ દિવસ કયાંથી વેડફે ? તેમના મિત્ર બનવું એ પણ એક લહાવા છે. અને એમ કહેનારાએની સંખ્યા નાની સૂની નથી : “ સંઘવીના સંગમાં સૌ રાજી રાજી. આમ તે! ઘણી સંસ્થાઓને તેએ પેાતાના લાગે છે પણ જૈન સેશ્યલ ગ્રુપ—મુંબઈ ને મન સંઘવી વિશેષ રીતે પેાતાના છે. જૈન સોશ્યલ ગ્રુપ-મુંબઈ અને જૈન સેશ્યલ ગ્રુપ્સ ફેડરેશનને તેમના જેવા બહુમુખી પ્રતિભાશાળી પ્રમુખ મળ્યા હતા એ જ કેવા પમ સૌભાગ્યની ઘટના છે! 22 સી. એન. સંઘવી વારવાર થતા નથી. પરમ કૃપાળુ પરમાત્માને અંતઃકરણપૂર્વક પ્રાર્થીના કરીએ છીએ કે, તેમને તંદુરસ્તીભર્યુ` દીર્ઘાયુષ્ય બન્ને કે જેથી દીર્ઘકાળ પ``ત માનવસમાજને તેમની અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થતી રહે. એ જ અભ્યર્થના. શ્રી ચીનુભાઈ શાહ ( ધેાધાવાળા ) મૂળ ઘાઘાના વતની શ્રી ચીનુભાઈ શાહે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબની સઘળી જવાબદારીએ પોતાના માથે આવી પડતાં આ સાહસિક જુવાને મુંબઈ ખેડી “ સાહસે વસતિ લક્ષ્મી ’ કહેવત સાર્થક કરી બતાવી. સ્થિતિસપન્નતા મેળવ્યા પછી પણ અભિમાનને પાસે ફરકવા પણ ન દીધુ. પરગજુ અને સાલસ સ્વભાવને કારણે સૌનુ કામ કરી છૂટે. ઘોઘા દરિયાકાંઠાનું ગામ, મીઠા પાણીની ભારે મુસીબત, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતને સમજાવી પાણી પુરવઠા યેાજના બનાવી. છેક દૂરથી પાઈપલાઈન લાવી ઘેાઘાનેા પીવાના પાણીના પ્રશ્ન ઉકેલ્યા. ભયંકર દુષ્કાળ વખતે ઘાઘામાં સાર્વજનિક રસોડુ ખાલી કાઈપણ જાતના ભેદભાવ સિવાય આઠેક મહિના સુધી રાજ પાંચસેથી Page #128 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૯ છસ્સો માણસ જમાડ્યા. માનવતાનાં કાર્યોમાં શ્રી ચીનુભાઈ ને હુમેશાં લિપી રહે છે. ઘેઘા, તણસા અને વાળુકડ જેવાં નાનકડાં ગામે કે જ્યાં સામાન્ય રીતે દાક્તરી સેવાઓ ઉપલબ્ધ નથી હાતી ત્યાં તેઓએ નેત્રયજ્ઞ કરાવી સેંકડા માણસાને આંખની મફત સારવાર અપાવી. ખરેખર, તેઓ જિનહિતાર્થે કામ માટે અન્યને પ્રેરણારૂપ બન્યા છે, લોક સ્વમાનભેર રોટલા કમાતા થાય એ માટે જરૂરિયાતવાળાને અમ્બર ચા વસાવી આપ્યા. તેમનાં માતુશ્રીની અંતિમ ઇચ્છાને માન આપીને તેમણે ભાવનગરમાં ઘેઘા—સલ પર એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી છે. અહીં વૃદ્ધ ભાઈ બહેનેાની કુટુંબની જેમ સંભાળ રખાય છે. આ સંસ્થા આજના યુગનાં ઘણાં કુટુ ંબ માટે આશીર્વાદ સમાન થઈ પડી છે. શ્રી ચીનુભાઈ એ લગ્ન વગેરે પ્રસંગે દબદબા અને આડંબરભર્યો ખેાટા ખર્ચો બંધ કરાવવા માટે પણ સફળ ઝુ ંબેશ કરી છે. સમાજના ગરીબ વર્ગને તેમના તરફથી નિયમિત દાન પણ મળ્યા કરે છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન પણ શ્રી ચીનુભાઈના દરેક સામાજિક, ધાર્મિક અને માનવતાનાં કાર્યોમાં ઊંડા રસ લઈ સહયોગ આપી રહ્યાં છે. આમ, ઘેઘા તાલુકામાં તબીબી ક્ષેત્રે સારા ફાળા આપેલ. નેત્રયજ્ઞ મેડીકલ કેમ્પ વગેરે તેઓએ કરાવ્યા છે. શિક્ષણક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્યમાં દાન આપેલ છે. યાદી-નેાંધ મુજબ મુંબઈમાં ઘેધારી વીશાશ્રીમાળી જૈન જ્ઞાતિના ટ્રસ્ટી છે. વિધવા બહેનેાની સહાય માટેના વિશાળ ટ્રસ્ટના તથા કેળવણી માટેના વધુ માન ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તથા ઘાઘારી જૈન સહાયક ટ્રસ્ટના પ્રમુખ છે. શ્રી ચીનુભાઈ સમગ્ર ગુજરાતના ગૌરવસસી અમરગઢ ( જીથરી )ની કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલની સલાહકાર સમિતિના સભ્ય છે. વીશાશ્રીમાળી જ્ઞાતિના વિકાસલક્ષી પાક્ષિકના સપાદક મંડળના અગ્રણી છે. આવી બધી શુભ પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને સ્પેશ્યલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપેલ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ફોટો કમ્પોઝિંગ અને એસેટ ઉપર તૈયાર થએલ શ્રી ભુવનેશ્વરી પ્રકાશન-ગોંડલનું........ ૬ શ્રી ભુવનેશ્વરી પંચાંગ પંચાંગ એટલે શુ? સુત જોવાની રીત. સં. ૨૦૪૬નાં વિવિધ મુહૂર્તો, સાળ સંસ્કાર, મ ́ગળના ઢાખની સમજ, આહુતિ ચક્ર, દિન-દશાના કાઠા, અવહાકડા ચક્ર, દરેક ગ્રહની ગતિ, દશા, નંગ, જપ વગેરેની વિગત, રોજે-રોજનાં દૈનિક બ્રહમાન, દશા-અંતરદશાના કાઢા, સં. ૨૦૪૬નુ રાશિવાર ભવિષ્ય, વિશ્વનું ભાવિ જ્યોતિષશાસ્રના વિદ્વાના દ્વારા લખાએલાં સંશાધન-લેખા, શ્રી ભુવનેશ્વરી પીઠની વિવિધ શુભ પ્રવૃત્તિઓની માહિતી, સં. ૨૦૪૬માં શ્રી ભુવનેશ્વરી પીઠમાં ઊજવવામાં આવનાર ઉત્સવાની વિગત,ઉપરાંત ઘણી ઉપયાગી વિગતા. શ્રી ભુવનેશ્વરી પંચાંગ સમયસર મેળવી લેવા માટે અગાઉથી આ િર નોંધાવેા. શ્રી ભુવનેશ્વરી પચાંગ સત્ર મળે છે. વધુ માટે નીચેના સરનામે જણાવે શ્રી ભુવનેશ્વરી પીઠ, ઘનશ્યામ ભુવન, મહાદેવવાડી, ગોંડલ-૩૬૦ ૩૧૧ (ગુજરાત) કિંમત રૂા. ૧૦-૦૦ + ૨-૭૫ ( ટપાલ ખર્ચ ) Page #130 -------------------------------------------------------------------------- ________________ Gram: "CENTRALENE Office: 32 83 82 Resi. 48 38 34 * "" 34 26 26 48 45 15 Central Dyes Industries DYES, CHEMICALS & AUXILIARIES 6, Indu Chambers, 349/353, Samuel Street, BOMBAY - 400 003. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા સુરેન્દ્રનગરના જાહેર જીવનમાં છેલ્લાં પાંત્રીસ વર્ષથી સેવા આપી રહેલા શ્રી ચંદુલાલભાઈ મહેતા પાનાચ'દ ઠાકરશીના પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા છે. લક્ષ્મી અને પ્રતિષ્ઠા તેમને આલ્યકાળથી જ ઉપલબ્ધ હેવા છતાં માતા-પિતાના સ`સ્કારે જીવનમાં સાદાઈ, સરળતા, વ્યસનમુક્તિ અને સમાજસેવાની ઉચ્ચતમ ભાવના પ્રેરી છે. મહાત્માજીની રાહબરી નીચે દેશમાં ચાલતી સ્વાતંત્ર્ય-લડતમાં અને રાજકોટના સત્યાગ્રહમાં નાની વયે ભાગ લીધા અને હિરપુરા કોંગ્રેસમાં પણ સ્વયંસેવક તરીકે જોડાયા હતા. ત્યાર પછી સામાજિક અને લેાકસેવાનાં કાર્યોને જીવનના આદર્શ બનાવ્યેા. છેલ્લાં પાંત્રીસ વર્ષ દરમ્યાન તેમણે શહેરમાં અનેક સેવા-સસ્થાએ સ્થાપવામાં અને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપ્યા છે. શ્રી સુરેન્દ્રનગર તબીબી રાહત મ`ડળ સંચાલિત સી. જે. હાસ્પિટલ; શહેરમાં અનેકવિધ શૈક્ષણિક સુવિધા પૂરી પાડતી સુરેન્દ્રનગર એજયુકેશન સાસાયટી, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર સૉંચાલિત શ્રી સી. યુ. શાહ ટી. ખી. હાસ્પિટલ, સુરેન્દ્રનગર પીપલ્સ કોએપરેટીવ એક અને જૈન બહેનો માટે છાત્રાલય જેવી અનેક સંસ્થાઓના વિકાસ, સ્થાપના કે સંચાલનમાં પેાતાના અત્યંત મહત્ત્વના ફાળા રહ્યો છે, એ હકીકત છે. ગામડાનાં બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણના આદર્શને વરેલી શ્રી મનસુખલાલ દેશી લેાકવિદ્યાલય જેવી સંસ્થાની સ્થાપના, સ`ચાલન અને વિકાસમાં અથાગ શ્રમ લીધેા છે. દુષ્કાળ અને રેલ જેવાં સંકટોની વખતે જિલ્લાની ગ્રામપ્રજાને રાહતરૂપ થતી જિલ્લા સ ́કટ નિવારણ સમિતિના તેઓ મંત્રી છે અને જિલ્લામાં પડેલ દુષ્કાળ વખતે યશસ્વી સેવા આપી છે. શ્રી ચંદુલાલભાઈનું શિક્ષણ ફક્ત મેટ્રિક સુધીનું છે પણ હૈયાસૂસ ગજબની છે. આ બધાં કાર્યોમાં તેમનાં સુશીલ પત્ની પ્રભાવતીબહેન અને તેમના પિરવાર સહયોગ આપી કાર્યને સફળ બનાવે છે,અને એ Page #132 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૨૩ રીતે સેવાકાર્યમાં સહકુટુંબ ફાળો આપી રહ્યાં છે. તેમની દષ્ટિ સામાજિક ઉત્કર્ષ અને લોકોનું મેગક્ષેમ સાધવાની રહી છે. શ્રી ચંદુભાઈના હાથે સુરેન્દ્રનગર જિલ્લાને સેવાયજ્ઞ વધુ ને વધુ યશજવલ બનતે રહે એ જ અભિલાષા. શ્રી ચંદુભાઈ સી. ઉદેશી ૧૯૪૧માં તેમનાં માતુશ્રી મુલીબાઈ ગોવિંદજીએ “મે સાઈકલ કુ.”ની સ્થાપના કરી હતી. આ કંપનીને શ્રી ચંદુભાઈએ કુશળતાથી અગ્રિમ સ્થાને લાવી દીધી. ધંધાના વિકાસ સાથે સાથે રાષ્ટ્રીય વિકાસને પણ એટલું જ મહત્ત્વ આપતા. શ્રી ચંદુભાઈએ શ્રી કે. જી. કાપડિયા વગેરેના સહાગથી “મે. એકસપિટર્સ પ્રા. લિ.” સ્થાપી. આ એક નિકાસલક્ષી સંકુલ છે. આ સંકુલનો હેતુ ખાસ કરીને સાઈક્લ અને તેના પાસ તેમ જ અન્ય ઇજનેરી માલસામાનના ઉત્કૃષ્ટ ઉત્પાદનનો જ છે અને નિકાસલક્ષી વસ્તુઓને જ ખાસ મહત્વ આપવામાં આવતું. વિદેશ સુધી ખ્યાતિ મેળવનાર અને નિકાસક્ષેત્રે સારી કામગીરી બજાવવા બદલ આ સંકુલને રાષ્ટ્રપતિ તરફથી એર્ડ મળ્યા હતા. વારંવાર પરદેશને પ્રવાસ ખેડી આવેલ છે. “મેટ્ર-એકસપિસ” સાથે રાષ્ટ્રના નાના-મેટા અનેક ઉદ્યોગ સંકળાયેલા છે. શ્રી ચંદુભાઈએ શ્રી. જે. સંપટ અને શ્રી વી. ખેતાનના સહકારમાં અમરનાથ ખાતે હેમિલ્ટન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. તેમ જ શ્રી એ. પદ્મનાભનના સહકારમાં ત્રિવેન્દ્રમ ખાતે મે. વિનસ એન્જિનિયરિંગ વર્કસ એન્ડ ફાઉન્ડી પ્રા. લિ. નામનાં બે ઉત્પાદન સંકુલની સ્થાપના કરી છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પર ન ઉજજવળ કારજ તેમજ યુનિયનનું પણ એક મેડિકલ ૧ર૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈને જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થે. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું, પણ પછી ૧૯૪૮ થી મુંબઈને કર્મભૂમિ બનાવી. - ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમે ક્રમે સારે વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર્સ ઉપરાંત મહાવીર મેડિકલ સ્ટોર્સનું પણ પોતે સંચાલન કરે છે. વીમા એજન્ટ તેમજ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જવલંત ઉજવળ કારકિર્દી ધરાવે છે. યાત્રાથે હિંદનાં ઘણાં સ્થળનું પરિભ્રમણ કર્યું છે. શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે–જેવી કે જેને સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ એફ ડાયરેકટરના મેમ્બર તરીકે, તથા બે ચમન છાત્રમંડળમાં મંત્રી તરીકે ચાલુ છે. તેમ જ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝયુમર્સ કે. એ. સેસાયટીમાં કન્ટેલ કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ છે. તેમ જ ઝાલાવાડ જેન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ, તેમ જ પેશ્યલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કલબમાં કમિટી મેમ્બર તરીકે, તેમ જ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમ જ મુંબઈ જીવદયા મંડળીમાં કમિટી મેમ્બર તરીકે સેવા ચાલુ છે. તેમની સેવાઓ જાણીતી છે. તેમ જ ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ તેમ જ શ્રી ગોવાલિયા ટેન્ક જેન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ તેમ જ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી તેમ જ મંત્રી તરીકેની સેવા ચાલુ જ છે. તેમ જ અન્ય નાની-મેટી સંસ્થાઓની સેવાને લક્ષમાં લઈ Page #134 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] મહારાષ્ટ્ર સરકારે ૧૯૭રના ઓગસ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જે. પી.)ની પદવી એનાયત કરેલી. ઉપરાંત ફરી સરકારે ૧૯૭૪ના જૂનની ૧લી તારીખથી પેશ્યલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીને ફાળે જરાપણ નાનસૂન નથી. કંચનબહેને નાની-મેટી અનેક તપશ્ચર્યાઓ, માસક્ષમણ, સિદ્ધિતપ, તેમ જ ઉપધાનતપ, વરસતપ વગેરે કરેલ છે. આખું યે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું અને કેળવણી પામેલું છે. આપણ એક રૂપિયાના નુકસાનથી બીજનો પાંચ રૂપિયાને ફાયદો થતો હોય તો આપણે નુકસાન ભેળવી લેવું. આ રીત જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભેગવવું પડે.) ગરીબી પ્રત્યે તેમ જ બીમાર માણસે તેમ જ સંજોગોના ભંગ બનેલાઓ પ્રત્યે ખૂબ જ દયા આવવાથી યથાશક્તિ તન-મન-ધનને ભેગ આપો –આ રીત પણ જીવનમાં અપનાવી છે. પરમકૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણને સેવા કરવાની તક આપે તેવી હંમેશાં તેઓ પ્રભુને પ્રાર્થના કરતાં. સમાજના કલ્યાણ અથે જીવનયાપન કરે છે. ness શ્રી ચંપકલાલ ગીરધરલાલ વોરા જૈન સમાજે જે કેટલાક દાનવીરે, સામાજિક સેવકે અને ધર્માત્માઓની સમાજને ભેટ આપી છે, તેમાંના એક શ્રી ચંપકલાલભાઈ વોરા ઘોઘારી સમાજનું ગૌરવશાળી રત્ન હતા. - તેઓ જૈન સંઘના આધારસ્થંભ સમા આત્માથી આરાધક જીવે હતા. જીવનમાં સરળતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા, તત્વદષ્ટિ, દેવભક્તિ, ગુરુભક્તિ, વ્રત-નિયમ-તપ તીર્થયાત્રાઓ આદિ અનેક ગુણેના સતત ઉદ્યમ વડે એમણે પિતાનું જીવન સફળ ક્યું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] તેઓ જીવન એવું જીવ્યા કે મરણ સફળ થાય. ઘેાઘારી જૈન સમાજને (ચંપકભાઈ વારા ) મહાન શ્રાવકની ખોટ પડી છે. એમની જીવનભરની નિખાલસતા અને ધર્મસાધનાએ તેમને સમાધિ અર્પી છે. નવાગામ ( બડેલી ) નિવાસી શ્રી ચંપકભાઈ ૭૬ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. ભાવનગર જિલ્લાનાં ગામડાંઓમાં રહેતા મધ્યમ અને સામાન્ય વર્ગના કુટુંબના મેાભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમા આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક ફંડ, સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃતિઓમાં તેમનુ' દાન હાય જ. વાસણામાં તૈયાર થયેલ ઉપાશ્રય-ધર્માંધામ સાથે નામ જોડવા સારી એવી રકમ તેમના પરિવાર તરફથી અપાયેલ. વતન નવાગામમાં પત્ની 'પાબહેનના સ્મરણાર્થે બાલમંદિરનું નિર્માણ ઉપરાંત નાનાં-મોટાં અનેક કામેામાં તેમના પિરવારની દેણગી રહી છે. તેમને આ વારસા તેમના સુપુત્રશ્રી જયસુખભાઈ એ જાળવી રાખ્યા છે. શ્રી જયસુખભાઈ પણ એવા જ દરિયાદિલના અમીર આદમી છે. ધર્મ અને શિક્ષણ પરત્વે એમને પણ એટલેા જ પ્રેમ અને મમતા રહ્યાં છે. [ આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રી ચંદુલાલ મનસુખલાલ મુંબઈમાં વસતા ગુજરાતી જૈન શ્રેષ્ઠીવર્યોમાં શ્રી ચંદુલાલભાઈની પણ પ્રથમ હરોળમાં ગણના થાય છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાનુ કોંઢ તેમનું જન્મસ્થાન. નાની વયમાં મુંબઈમાં તેમનું આગમન થયું. થોડા સમય નોકરી કરી પણ પછી ભારે પુરુષાર્થ વડે સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કરી મીનરવા એન્જિનિયરિંગ ટુલ્સ કુાં. સ્થાપી અને તેમાં પોતે યશસ્વી બન્યા. સેવાની ઉદાત્ત ભાવના, જ્વલંત ધમ ભાવના અને એવી જ યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધસૂરિ દાદાના તેમના ઉપર આશીર્વાદ વરસી રહ્યા, અને વનમાં તેમને અદ્વિતીય ફાળો રહ્યો અને સ'ધના પ્રાણસમા બની રહ્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૨૭ નાના બીજમાંથી વૃક્ષ પાંગરે તેમ નાની ઉંમરમાં જ ભવ્ય સિદ્ધિઓ હાંસલ કરી, જે તેમના ભાવિ જીવનની ભવ્યતા અને મહત્તાનું સુભગ દર્શન છે. શ્રી શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સમિતિના પ્રાણ બનીને એક હજારથી વધુ યાત્રિકોને નિર્વેિદને યાત્રા કરાવી એમણે મહાન પુણ્ય ઉપાર્જન કર્યું એ એમના જીવનની ઐતિહાસિક સિદ્ધિ છે. - ઝાલાવાડ જૈન વે. મૂ. સંઘના મંત્રી તરીકે વર્ષોથી સફળ અને સુંદર સંચાલન કરી રહ્યા એ એમની વિચક્ષણ બુદ્ધિ, વહીવટી કૌશલ્ય અને નિષ્કામ સેવાપરાયણતાની સાક્ષી પૂરે છે. જન્મભૂમિ કેંદ્રમાં શ્રી દેવશીભાઈ જેચંદભાઈ જેઠારી વિદ્યાલયનું કંડ છલકાવી દેવામાં તેમને અમૂલ્ય ફાળો છે. કેંદ્રના પ્રાચીન જિનમંદિરની શતાબ્દી પ્રસંગની ઉજવણી વખતે તેમની અપૂર્વ સેવાભાવનાના દર્શન થયા. ન્યુ સાર્વજનિક એજ્યુ. સેસાયટી અને જનતા દવાખાના (સાંઘાણી એરટેટ)માં તેઓનું સક્રિય સેવાનું ગદાન રહ્યું છે. શ્રી ઝાલાવાડ જૈન સંઘ તેમના જેવા પ્રતાપી પુત્ર માટે ગૌરવ ધરાવે છે. સમાજ અને શાસનસેવાની સૌરભ મઘમઘી રહે. તેમને શાસનદેવ આથી વધુ યશનામી બનાવે તેવી પ્રાર્થના. શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહ ઉત્સાહી ભાઈશ્રી ચંદ્રકાંત મગનલાલ શાહનું વતન કેરિયા (સૌરાષ્ટ્ર) છે. તેમની ઉંમર ૫૦ વર્ષની છે. તેમને વ્યવસાય ઇરન્સ એજન્ટ તરીકે છે. તેમની સામાજિક ક્ષેત્રે અન્ય પ્રવૃત્તિ નીચે મુજબ છે. –શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ, મુંબઈના એન. સેક્રેટરી. –શ્રી મેર જૈન યુવક મંડળ, મુંબઈના એન. સેકેટરી. – “શ્રી બોરડી જેન છાત્ર પરિવાર”—મેનેજિંગ કમિટીમાં હોદ્દેદાર. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવÆ -શ્રી મુલુન્ડ ઘાઘારી વિ.શ્રીમાણી જૈન સમાજમાં મેનેજિંગ કમિટીમાં એન. કાષાધ્યક્ષશ્રી. —શ્રી જૈન સેશ્યલ ગ્રુપ-થાણે-મુલુન્ડના મેનેજિંગ કમિટીના મેમ્બર, —શ્રી ઓરડી હાઈસ્કૂલ પાસ્ટ સ્ટુડન્ટ્સ એસેસિયેશનનાં મેનેજિંગ કમિટીના મેમ્બર. -શ્રી ખેરડી જૈન છાત્રાલયના શુભેચ્છક. આ ઉપરાંત ઘણી સંસ્થાઓ સાથે સકળાયેલા રહીને વારસામાં મળેલા સંસ્કાર, સત્ત્વ અને ઉચ્ચ નીતિમત્તાથી પાતાની પ્રતિભાને ઉત્તરોત્તર ઉજવળ બનાવી છે. ક ભૂમિ મુંબઈ ને બનાવીને ધ્યેયની ક્રિશામાં એક પછી એક સેાપાન સર કર્યાં છે. ઇન્સ્યુરન્સના વ્યવસાયની સાથે વિવિધ જવાખદારી વહન કરી રહેલા શ્રી ચંદ્રકાંતભાઈ અનેક સેવાકીય સસ્થાઓનાં સર્વગ્રાહી કાર્યોમાં સદાય મહત્ત્વના ફાળા આપી રહ્યા છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના ઉમદા આદર્શોને તેઓશ્રીએ જીવનમાં અપનાવેલ છે. ઉદારચરિત, નિખાલસ અને મિલનસાર સ્વભાવના શ્રી ચંદ્રકાંતભાઈ વધુ ને વધુ સમાજસેવા સાધતા રહે તેવી શુભેચ્છા. શ્રી ચંદ્રશંકરભાઈ પ્રભાશંકર વ્યાસ જેમના પિરવારમાં અરવિદ આશ્રમ-પોંડીચેરીના આધ્યાત્મિક વિચારો છવાઈ ગયા છે અને જેમણે પોતે અધ્યાત્મની દિશામાં જ ઊંડા ઊતરી જઈ અધ્યાત્મસાધનાને મુખ્ય લક્ષ્ય અનાવેલું તેવા શ્રી ચંદ્રશંકરભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને ક ભૂમિ બનાવી મશીનરી અને કન્સ્ટ્રકશન લાઈનમાં ખૂબ જ આગળ વધ્યા. તેમના મામા શ્રી ગિરજ્યાશ’કરભાઈ શુકલની પ્રેરણાથી આ વ્યવસાયમાં ઠીક પ્રગતિ કરી પેાતાના ટ્રેડમાર્કથી પાણીના પંપ બનાવવાનું વિશાળ પાયા ઉપરનુ` આયેાજન હાથ ધર્યું. જો કે હાલ આ વિકસાવેલા ધંધાના સઘળા વહીવટ તેમના સુપુત્રા ચલાવી રહ્યા છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૨૦ જૂને સમાજવાદી કાર્યકર શ્રી પ્રતાપભાઈ શાહ, શ્રી સનતભાઈ મહેતા, શ્રી નરભેશંકરભાઈ પાણેરી અને શ્રી અશોક મહેતા વગેરે સાથે ૧૯૫૧ થી ૧૯૫૬ના સમય દરમ્યાન જાહેર કામ કર્યું પણ ધર્મ અને આત્મા-પરમાત્માની વાતમાં એમને વિશેષ રસ હતો. તેથી ભારતનાં કેટલાંક યાત્રાધામે જેવાં કે ગયા, પુરી, પંડીચેરી, રામેશ્વર અને આનંદાશ્રમની અવારનવાર મુલાકાત લઈ જીવનને કૃતાર્થ કરતા રહ્યા. પિડીચેરીના અરવિંદ આશ્રમને ઘર-આંગણે તેમણે ગુંજતું કર્યું. પૂજ્ય માતાજીની દિવ્ય વાણીને બહોળા પરિચિત સમાજમાં પહોંચાડવા સતત મથામણ કરતા રહ્યા. ભાવનગરમાં તેમનું ઘર એ અરવિંદ આશ્રમની શાખા જેવું આજ સુધી રહ્યું છે, એ સુખદ બીના ગણી શકાય. આ વ્યાસ પરિવારમાં શ્રી નટુભાઈને ત્રણ સુપુત્ર શ્રી અનિલભાઈ, શ્રી અતુલભાઈ અને શ્રી પ્રદીપભાઈ એ બાંધવત્રિપુટીમાં સંપ-સંગઠનની ભાવના સવિશેષ જોવા મળી. એટલું જ નહિ પણ એકતાની એ પ્રબળ ભાવના કેઈપણ ભેગે જળવાઈ રહે તે માટે તેઓ દનિશ્ચયી છે. ત્રણે ભાઈઓ અદમ્ય ઉત્સાહ અને અખૂટ કાર્યશક્તિ ધરાવે છે. મનની ઉદારતા અને હૃદયની સરળતાને સમન્વય પણ તેમનાં વાણી અને વ્યવહારમાં જોવા મળે. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પરમ ચાહકો છે. તેથી જ ત્રણે ભાઈઓએ કુટુંબ-પરિવાર સાથે બધાં જ તીર્થોની શ્રેયયાત્રાઓ કરી છે. પિડીચેરી અને રામેશ્વર જેવાં પવિત્ર સ્થાનેની મુલાકાત જીવનમાં ચોટદાર અસર કરી જાય છે. આ પરિવારને પણ કંઈક એવી જ અનુભૂતિ થઈ. ચિત્રીસ વર્ષની ઉંમરના શ્રી અનિલભાઈની અને તેમનાં ધર્મપત્ની ભારતીબેનની કલ્યાણમયી ભાવના બત્રીસ વર્ષના શ્રી અતુલભાઈ અને તેમનાં ધર્મપત્ની રંજનબેનમાં દીસતી ધાર્મિક સૌજન્યતા, ત્રીસ વર્ષના શ્રી પ્રદીપભાઈ અને તેમનાં ધર્મપત્ની છે. ૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કુમુદબેનના હૃદયની નિરામયતાએ કુટુંબની યશકીર્તિમાં વધારે કર્યો એટલું જ નહિ, આ ત્રણે દંપતીએ સેવા-સંસ્કારના ઉચ્ચ આધ્યાત્મિક વારસાને ખરેખર દીપાવ્યું છે. ત્રણે બંધુઓ અભ્યાસકાળ દરમ્યાન કેલેજની ઈતર પ્રવૃત્તિમાં મોખરે હતા. સેવાધર્મના સંસ્કાર બચપણથી પાંગર્યા. અનેક સંસ્થાઓને, ખાસ કરીને બ્રાહ્મણ સમાજને શક્ય દાન અર્પણ કર્યું. પ્રેકટીકલ વ્યવહારમાં કેટલુંક જતું કરીને પણ પરિવારના બીજા સભ્યને અનુકૂળ થઈ ને જીવવામાં આનંદ અને ગૌરવ અનુભવે છે. શ્રી ચંદ્રકાન્તભાઈ ચીમનલાલ શેઠ મહુવાના એક સુપ્રતિષ્ઠિત કપોળ પરિવારમાં તા. ૧૭–૩-૩૯ના રોજ તેઓશ્રીનો જન્મ રંગૂન મધ્યે થયે હતા. મુંબઈમાં તેઓશ્રીએ ઈન્ટર સુધીનો અભ્યાસ કરી ત્યારબાદ લંડનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. લંડનમાંથી મિકેનિકલ એંજિનિયરિંગ અંગેને ડિપ્લેમા મેળવેલ છે. તેઓશ્રીએ જર્મની જઈ મશહૂર “ટેડબરની ફેકટરીમાં ચાર વર્ષ સુધી ધંધાકીય ઘનિષ્ઠ તાલીમ અને વિપુલ જ્ઞાન સાથે વિશાળ અનુભવ હાંસલ કર્યો. સ્વદેશ આવીને શ્રી ચન્દ્રકાન્તભાઈ સને ૧૮૫૮માં મુંબઈ ખાતે પિતાના પિતાશ્રી દ્વારા સ્થાપિત મે. ચંદ્ર ઇન્ડસ્ટ્રીઝના સંચાલનમાં જોડાયેલ. એ ઉદ્યોગની ત્યારથી આજ સુધીની ભવ્ય વિકાસયાત્રાના ભાગ્યવિધાતા બની રહીને તેઓશ્રી ઉદ્યોગ આલમમાં ઉચતમ સન્માન પામ્યા છે. તેઓશ્રીએ પારંપરિક ઓપ્ટીમેઈડ ફાઉન્ટન પિનના ઉત્પાદનની સાથે કોલ” નામક બેલપેન, રિફિસ, સ્કેચપેન, ઈન્ક, ટેકનિકલ પેન વગેરેનાં ઉત્પાદનની સાથે અન્ય વિશાળ હારમાળાને સાકાર બનાવી ઔદ્યોગિક વિકાસનું કાર્ય કુનેહપૂર્વક સંભાળ્યું છે. વિશ્વની બજારે પણ સર કરીને દેશને કિંમતી વિદેશી હૂંડિયામણ કમાવી આપીને સમૃદ્ધ બનાવ્યું છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩૨ શ્રેષ્ઠ કારકિર્દી અને અસાધારણ શક્તિ ધરાવતા માનનીય શ્રી ચન્દ્રકાન્તભાઈ વર્ષોથી વ્યાપાર, ઉદ્યોગ અને સામાજિક સંસ્થાઓ અને સમિતિઓની સાથે સક્રિયપણે સંકળાયેલા રહીને પિતાની સંનિષ્ઠ સેવા આપે છે. ચાલુ સાલે ઉપરોક્ત સેવાઓને લક્ષ્યમાં લઈને મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને “એસ. ઈ. એમ.”ની પદવી આપી બહુમાન કરેલ છે. શ્રી જયેશકુમાર ચીમનલાલ શેઠ ચેરીટેબલ ટ્રસ્ટના તેઓશ્રી સ્થાપક છે. આ ટ્રસ્ટે પોતાની માતૃભૂમિ મહુવા (સૌરાષ્ટ્ર)માં કેન્સર નિદાન કેન્દ્રની સ્થાપના કરી છે, જ્યાં દર મહિને મુંબઈની સર જે. જે. તાતા હોસ્પિટલના સર્જન ડોકટરે કેન્સરના નિદાન અંગેના કેમ્પમાં સેવા આપવા જાય છે. તેમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ દર્દીઓનાં દર્દીનું નિદાન થાય છે. શ્રી ચન્દ્રકાન્તભાઈના સફળ નેતૃત્વ હેઠળનાં ઔદ્યોગિક અને સામાજિક કાર્યો વધુ ને વધુ કીર્તિમંત બની રહે એવી અભ્યર્થના કરીએ છીએ. શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ શ્રી ચન્દ્રકાન્તભાઈ મૂળચંદ અગિયાળીના વતની છે. હાલ મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણે ય બાળકને ઉછેર્યા. મેટ્રિકને અભ્યાસ સિહોર મુકામે કરી ૧૯ વર્ષની ઉંમરે મુંબઈમાં આવી સર્વિસ ચાલુ કરી. આપમેળે મહેનત કરી ઊંચા આવ્યા. મુંબઈમાં ૩૦ વર્ષથી વસવાટ કરે છે. ૧૦ વર્ષ સર્વિસ કરી ત્યારબાદ ઇલેકિટ્રક લાઈનમાં ધંધે તથા મેન્યુફેકચરિંગ શરૂ કર્યું. પ્રભુએ સારી યારી આપી. ૧૯૭૨ માં નવા ધંધાનું સાહસ–કન્સ્ટ્રકશન લાઈનમાં સાહસ કરી તેમાં આજે એક બિલ્ડર તરીકે નામના મેળવી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તનમન-ધનનો ભેગ આપી અગ્રગણ્ય ભાગ લે છે. આટલી નાની ઉમરમાં તેમણે પિતાના વતન સિહોરમાં પિતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે સૌને ભેદભાવ વગર ફક્ત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું. શિહેરમાં ચાલતી આયંબિલ શાળા કાયમ માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી. મહાવીર જૈન વિદ્યાલયમાં અધેરી શાખામાં પિતાના પિતાશ્રીના નામે સારી રકમ આપી ભેજનગૃહને આદેશ લીધેલ છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આ માસની શાશ્વત એવી કાયમ માટે રૂ. ૮૭૭૭૭ જેવી સારી રકમ આપી પોતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે આદેશ લીધેલ છે. પાલીતાણામાં કેસરિયામાં ભેજનગૃહ પિતાનાં માતુશ્રી ગજરાબેનના નામે અને તેમના કુટુંબીજનોના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર રોનેટેરિયમમાં પિતાશ્રીના નામે બ્લેક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હેસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જેન વિદ્યાર્થી ગૃહ, મહાવીર વિદ્યાલય, કન્યા છાત્રાલય વડોદરા શાખા, મહુવા બાલાશ્રમ જેવી અનેક સંસ્થાઓમાં ઓલર ભજન તિથિ, અન્ય ક્ષેત્રે સારી રકમ દાન આપેલ છે. તે ઉપરાંત સંવત ૨૦૩૭ માં પિતાના વતન સિહોરમાં ઉપધાનમાં પિતાને સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે ઉપરાંત ૨૦૩૭ માં કદમગિરિમાં પ. પૂ. આચાર્ય શાસનસમ્રાટ મેરુપ્રભસૂરીશ્વર મહારાજની નિશ્રામાં વિધિ સહિત જેલ આયંબિલની ઓળીમાં પિતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ. અગિયાળીમાં પિતે પ્રતિષ્ઠા કરાવી સારી રકમ આપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ જ જ્ઞાની છે. આજે દરેક કાર્યમાં પૂરી ધગશથી (જે કાર્ય કે તે નીડરતાથી) કામ કરે છે. દરેક જગ્યાએ ભેજનગૃહ, તિથિ દરેકમાં સારું દાન કરવાની ધગશ ધરાવે છે. સમાજમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી સહાયક ટ્રરટમાં એડવાઈઝરી બેડમાં છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] સિહારમાં અને અન્ય સ્થળે ખીજાં શુભ કાર્યાં— —પિતાશ્રીના નામે એકસ-રે વિભાગ નફા-નુકસાન રહિત ધેારણે સિહેારમાં. —ઉકાળેલા પાણીના કાયમી આદેશ સિંહાર. —વડાદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય. —સાવરકુંડલામાં વિદ્યાથીગૃહમાં એક રૂમ માટે. -અમદાવાદ-પારડીમાં આયબિલ હાલમાં પિતાશ્રીના નામે. —તપોવનમાં એક સ્કૂલને —તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખના હોદ્દો ધરાવે છે. [ ૧૩૩ શ્રી ચંદુલાલ ટી. શાહ ૮૨ વર્ષની ઉંમરના અને મુંબઈમાં સારુ એવુ માનપાન પામેલા, જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી ચંદુભાઈ ટી. શાહ મૂળ તો સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના વતની છે. નાની ઉંમરથી જ પિતાની સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. પિતા વીમાના વ્યવસાયમાં હતા. તેએ ૧૯૨૧માં ગુજરી ગયા માદ પેાતાની ૨૦ વર્ષની વયે ૧૯૨૬માં મેસસકીલાચંદ દેવચંદ કુાં. માં એના વીમા વિભાગમાં ભાગીદાર તરીકે જોડાઈ ને કારકિર્દીની શરૂઆત કરી. તે પછી ઘણાં વર્ષોં સુધી જુદી-જુદી પરદેશની મોટી વીમા ક‘પનીઓમાં જવાબદારીભર્યું સ્થાન ભાગળ્યુ’. ૧૯૩૨થી કેનેડાની પ્રખ્યાત જીવન વીમા કંપની “ ક્રાઊન લાઈફ ”માં જોડાયા અને તેમાં તેમને મળેલી અભૂતપૂર્વ સફળતાના પિરણામે એ કપનીના હિંદના વડા ચીફ એજન્ટ મિ. ટી. ડબલ્યુ. બફે ૧૯૩૬થી તેમની સાથે અખિલ હિંદના કપનીના બિઝનેસમાં ભાગીદાર તરીકે જોડાવાની ઓફર કરી. પરિણામે જિંદગીના વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થતાં સુધી ભાગીદારી ચાલુ રહી એ એમના માટે ગૌરવ સમાન છે. ૧૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો હતું. તેમણે અફઘાનિસ્તાન, રશિયા, જર્મની, ઇટાલી, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, સ્વિટઝરલેન્ડ, અમેરિકા અને પૂર્વ આફ્રિકાના પ્રવાસે પણ કર્યા છે. સેવા-ભાવનાના અંકુશ વારસામાં મળેલા તેને લઇ ને તથા વાંચન-મનન, ચિ'તન, સ’ગીત, સત્સંગ અને નવાનવા સ્નેહસંબંધો વધારવાના પાતાના આગવા શેખને કારણે ઘણી સામાજિક, ધાર્મિક સંસ્થાઓની સાથે સકળાઈ ને સમાજસેવાના કામમાં પણ ઘણું મોટું પ્રદાન કરેલ છે. અખિલ હિંદ શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી શકુન્તલા કાંત્લિાલ ઇશ્વરલાલ ગલ્સ હાઈસ્કૂલ, વિલેપારલે સેવા સમાજ કેળવણી મંડળ, પારલા જૈન સંઘ, મહાવીર જૈન વિદ્યાલય, નાણાવટી હૈસ્પિટલ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, શેવિજયજી જૈન ગુરુકુળ, મુંબઈની જીવદયા મ`ડળી અને અન્ય કેટલીક સંસ્થાઓના મત્રી, પ્રમુખ અગર કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા છે અને ભારતને સ્વરાજ્ય મળ્યા બાદના પ્રથમ જે. પી. અને એનરરી પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટોની નિમણૂક થયેલી ત્યારે તેમની પણ નિમણૂક થયેલી અને ૧૭ વર્ષ સુધી એ પદ ભોગવીને ૬૦ વષે નિવૃત્ત થયેલ. તેએ ૪૨ થી વધુ વર્ષોથી રાટેરિયન અને ફ્રી-મેસન પણ છે. નાની ઉંમરથી કમાતા થયા ત્યારથી તે ખંધારણ પૂર્વક વ્યવસ્થિત રીતે પેાતાની કમાણીના સારા એવા ભાગ શુભ કાર્યોમાં સ્વેચ્છાથી વાપરતા રહેલા. આવી તેમની પાતાની સચ્ચાઈ, સહૃદયતા, ધગશ, મળતાવડાપણું અને નિસ્પૃહ ભાવે સબધ બાંધવા અને નિભાવવાની તેમની ઉચ્ચતમ ભાવનાએ સમાજે તેમને ઘણા ઉચ્ચ સ્થાને બેસાડયા છે. હાલમાં ધંધાદારી ક્ષેત્રે મુંબઈના પ્રખ્યાત અલંકાર સિનેમામાં ભાગીદાર છે. ઘણા જ સેવાભાવી, વ્યવહારકુશળ અને નેકલિ શ્રી સી. ટી. શાહ નામે ઓળખાતા ચંદુલાલભાઈ ટી. શાહ ખરેખર જ આપણા સમાજના ગૌરવરૂપ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ Rococacoccicaccarello SIGN PENS (OPTIMATE GAOUP PRODUCT) The beauty of being colourful. A little colour or lots of it... with Colo Sign Pens your work or message will stand out distinctively and attract attention. Colo Sign Pens are the best available because they are manufactured with German collaboration and to withstand use in Indian conditions. Colo Sign Pens write smooth and without fading. Are avail. able in a choice of 12 - 18 colours. ONLY Colo SIGN PENS GO 2-5 KMS. IN NON-STOP WRITING. N3 NIIS 070 COLO SIGN PEN Colo Producto include: Fountain Pens * Ball Pens * Sign Pen Inks • Ball Pen Refills & Jotter Refills Water Colour Pene, Manufacturers: • Marking Pens CHANDRA INDUSTRIES Old Nagardas Road, Andheri (East). Bombay-400 069 Tel: 673461.2. Telex: 011.4397 CHANDRA Boccaccavacacaracavaca Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] । આપણા શ્રેષ્ઠીવ શ્રી ચિનુભાઈ છગનલાલ શાહ જેમના જીવનમાં માનવતા, પ્રેમ અને સેવાના ત્રિવેણીસંગમ જોવા મળે છે, એવા શ્રી ચિનુભાઈ એ મેસસ ક્વાલિટી કન્સ્ટ્રક્શન કુાં, મેસર્સ ક્વિક બિલ્ડર્સ, ગવર્નમેન્ટ કોન્ટ્રેકટરનુ' કામ તથા મેસ ગૌતમ બિલ્ડર્સ—પ્રેાપટી એનસ એન્ડ ડેવલપર્સ દ્વારા બિલ્ડિંગ વ્યવસાયની સારી જમાવટ કરી છે. વિક્રમ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (વાપી), સવિતા આરગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ( સેલ્વાસ ), મે. જેલ્યુલ્સ મેડીકેપ્સ પ્રા. લિ. ( બેએ ) નામના ઔદ્યોગિક એકમેાની સ્થાપના કરીને પ્રભાવજનક પ્રગતિ સાધી છે. વ્યવસાય અને ઉદ્યોગની દિશામાં એક પછી એક સેાપાન સર કરનાર શ્રી ચિનુભાઈ સમાજની અને વતનની સેવા કરવા માટે હુંમેશાં તત્પર રહ્યા છે. બિલ્ડસ એસેસિયેશન, ઝાલાવાડ સેફ્યલ ગ્રુપ, શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. સ’ઘ, જૈન સેશ્યલ ગ્રુપ—મુંબઈ, માટુંગા, લાયન્સક્લબ, ગુજરાત કેળવણી મંડળ, જતવાડ કેળવણી મંડળના પ્રણેતા, મુંબઈ જૈન યુવક સંઘ તથા સુરેન્દ્રનગર-વઢવાણ-જોરાવરનગરની અનેક સંસ્થાઓ સાથે સકળાયેલા છે. શ્રી ચિનુભાઈ ઝાલાવાડના દસાડા તાલુકાના ખેરવા (જતના) ગામના વતની છે. આ ખેરવા એમણે ખાળે લીધુ છે. ખેરવા ગામની વસ્તી ૫૦૦૦ માણસાની છે. પેાતાના વતનનાં સર્વે ભાઈબહેનને તેઓશ્રી પાતાના કુટુંબી ગણે છે. ખેરવા એમના પિતાશ્રીના નામે મેટ્રિક સુધીના શિક્ષણ માટેની એક હાઈસ્કૂલ રૂ. બે લાખના ખર્ચે અસ્તિત્વમાં આવી છે. મુંબઈમાં તેઓશ્રી તરફથી ખેરવા ગામે તેમના ભાઈના તથા માતુશ્રીના નામે જરૂરિયાતવાળાં કુટુંબોને અનાજ તથા વિદ્યાર્થીને પુસ્તક-સ્કૂલ ફી આપવામાં આવે છે. તેઓશ્રીના હસ્તક ખેરવા ગામે દેરાસરની પ્રતિષ્ઠા થયેલ છે. દેરાસરમાં તથા ઉપાશ્રયમાં પણ તેમના કુટુંબનું અનુપમ દાન છે. વિકાસ વિદ્યાલય—વઢવાણ, તેમ જ મહાવીર જનરલ હોસ્પિટલ, સુરતમાં તેઓશ્રીએ માતબર રકમનું દાન કરેલ છે. ખેરીવલી મડળને પણ તેઓશ્રી તરફથી મફત નેટબુક તથા સાધારણ Page #146 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩૭ કુટુને અનાજ આપવામાં આવે છે. ‘ શ્રી” અને સેવા ’તે આવા સુગમ સયેગ જવલ્લે જ જોવા મળે છે. દુષ્કાળ ટાઈ મે નાત જાતના ભેદ વગર મફત રસેાડુ ચાલુ કરેલુ હતુ.. એમનાં ધર્મ પત્ની શ્રીમતી સવિતામહેન ઘણા જ માયાળુ, દયાળુ અને આન'ઢી સ્વભાવનાં છે. તેઓ ઘણા જ ધાર્મિક વૃત્તિવાળાં અને પરગજુ છે. શ્રી ચિનુભાઈ તથા સવિતાબહેને યુરેપ, અમેરિકા તથા ઇસ્ટ એશિયાના ચાર માસના પ્રવાસ કરેલ છે. ચિનુભાઈનાં માતુશ્રી સ્વ. જડાવબહેન, વડીલબંધુ (સ્વ.) ખીમચ'દભાઈ એ એમના કુટુંબમાં પ્રેમ અને ભાવનાનું સિ ́ચન કર્યુ તેને શ્રી ચિનુભાઈ અનુસરતા આવ્યા છે; જેથી તેમના કુટુંબમાં આજે સંપ, સહકાર અને મમતા જોવા મળે છે. પિતાશ્રી છગનલાલભાઈ ૧૯૮૧માં તા. ૨૯-૫-૮૧ના રાજ સ્વર્ગવાસી બન્યા. તેમના ધાર્મિક સંસ્કારાને ચિનુભાઈ અનુસર્યા છે. (સ્વ.) શ્રી ખીમચંદભાઈના સુપુત્ર શ્રી દિલીપભાઈ પણ મહેશ વહીવટકર્તા છે અને તેએશ્રીના દરેક સત્કાય માં મંજુલાબહેન તથા તેમના સુપુત્ર દિલીપભાઈ ના તથા કમલેશભાઈ ને હુંમેશાં સાથ અને સહકાર હાય છે. ૧૯૮૧માં મે માસમાં પુત્રના લગ્ન પ્રસંગે ધર્માદા કર્યાં હતા. ૧૯૮૧માં પિતાશ્રીના સ્વવાસ વખતે ધર્માદા કર્યા હતા. શ્રી ચિનુભાઈ તરફથી તથા તેમના ભાઈ એ તરફથી મહાવીર હાર્ટ રિસર્ચ સેન્ટરમાં ફાળો આપ્યા હતા. ઉપરોક્ત ટ્રસ્ટમાં કમિટી મેમ્બર છે અને આ વષઁના અંત પહેલાં માટુ' લાખાનું ફંડ કરવાનું બીડુ ઝડપ્યું છે. કલ્યાણના ઉપાશ્રયમાં અતિથિવિશેષ રહીને સારું એવું દાન આપેલું છે. સુરેન્દ્રનગર–ઝાલાવાડની બધી જ સસ્થાએ માં ઓતપ્રોત રહ્યા છે. બધી જ એકટીવીટીઝમાં ઝાલાવાડ વિકાસ ટ્રસ્ટમાં અને શ્વેતામ્બર કાન્ફરન્સમાં તથા માનવમંદિર દેવેન્દ્રવિજયજીમાં પણ રસ લીધા છે. શિક્ષણ અને હસ્પિટલમાં વિશેષ રસ છે. સુરત મહાવીર હાસ્પિટલમાં દાન જે. આર. શાહ મારફત આપેલ છે. યેાગ્ય રકમનુ' દાન રામપુરા-ભકાડામાં જનરલ વાડમાં આપેલ છે. ખીજા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કેટલાંક યોગ્ય દાન પણ આપેલ છે. તથા પાટડીની હોસ્પિટલમાં સારું એવું મોટું દાન કરેલ છે. ટી. બી. હોસ્પિટલ, સુરેન્દ્રનગરમાં મેટું દાન કરેલ છે. હમણાં હાયર સેકન્ડરી હાઈસ્કૂલમાં છ રૂમે ખેરવા (જત)માં બનાવેલ છે. તેનું ૧૯૮૮માં માનનીય અરવિંદ સંઘવી નાણા પ્રધાન-ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, હરીસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ વિ. હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં ઉપધાનતપ તથા કૌટુમ્બિક ૧૫૦ માણસની પંચતીથી કરાવેલ ત્યારે સંઘ જમણવાર કરેલ. પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી પૂ. આચાર્યશ્રી (પૂર્વાશ્રમ—રાજવૈદ્ય જીવરામ કાલિદાસ શાસ્ત્રી)એ ઈ. સ. ૧૯૧૦માં ફાર્મસીની સ્થાપના કરી. ત્યાબાદ આયુર્વેદની પ્રવૃત્તિને વિકસાવી. ઈ. સ. ૧૯૪રમાં ઓલ ઈન્ડિયા આયુર્વેદિક કેસનું ૩૧મું સમેલન લાહોરમાં ભરાયું હતું. તેના પ્રમુખપદે આચાર્યશ્રીની વરણી થઈ હતી. - ઈ. સ. ૧૯૧૫ની ર૭મી જાન્યુઆરીએ પૂ. ગાંધીજીએ ગોંડલમાં પૂ. આચાર્યશ્રીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂ. ગાંધીજીને પૂ. આચાર્યશ્રીએ “મહાત્મા”ની સૌ પ્રથમ પદવી આપી હતી. આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, તિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, ધર્મ, કાવ્ય, નાટક, અલંકાર, ઇતિહાસ, પુરાણ વગેરે વિવિધ વિષયે ઉપર સંશોધન સાથે પૂ. આચાર્યશ્રીએ લગભગ ૨૦૦ ગ્રંથો લખ્યા છે. ૭૪૫ કલેકવાળી સંધિત “ભાગવદ્ ગીતા” તથા “યક્ષફલમ નામનું તેમણે શોધી કાઢેલું ભાસનું નાટક સંસ્કૃત સાહિત્યને તેમનું અપૂર્વ પ્રદાન છે. - પૂ. આચાર્યશ્રીની અનન્ય વિદ્વત્તા અને સેવાને લક્ષમાં લઈને વિશ્વની અનેક સંસ્થાઓએ તેમને માનાર્હ પદવીઓ અર્પણ કરી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩૯ પૂ. આચાર્યશ્રીને નાનપણથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ હતા. ગિરનારમાં તેમને હિમાલયના યોગસિદ્ધ પુરુષ શ્રી અચ્યુત સ્વામીનો મેળાપ થયા હતા, જેમની પાસેથી તેએએ શાસ્ત્રાનુ ઊ'ડુ' અધ્યયન કર્યુ હતું. પૂ. અચ્યુત સ્વામીએ યે વિદ્યાના બળથી જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરીની પ્રતિષ્ઠાનું મહાન કાર્ય થવાનું છે. આથી તેમણે પૂ. આચાય શ્રીને મા ભુવનેશ્વરીની દીક્ષા આપી. પૂ. અચ્યુત સ્વામીના આદેશથી તેએ સંસારમાં આવ્યા અને મા ભુવનેશ્વરીના મંદિરની ગોંડલમાં સ્થાપના કરી. ઈ.સ. ૧૯૪૬માં આ મહાન કાર્ય સિદ્ધ થઈ જતાં તેઓશ્રીએ વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યાં. અને ત્યારથી તેએ “ અખડ ભૂમડાચાર્ય અન તશ્રી વિભૂષિત શ્રી ભુવનેશ્વરી પીઠાધીશ જગદ્ગુરુ આચાય શ્રી ચરણતી મહારાજ ” તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયા. કી સ. ૧૯૭ માં યેવૃદ્ધત્વને કારણે તેએ શ્રીએ શ્રી ભુવનેશ્વરી પીઠનું સચાલન પોતાના કા દક્ષ, ઉત્સાહી અને ધર્માનુરાગી પુત્ર શ્રી વૈદ્ય ઘનશ્યામભાઈ જી. વ્યાસને સોંપ્યું. તા. ૨-૯-૧૯૭૮ના રાજ ચરણતી મહારાજ સ્વધામ જતાં સમાજને ન પુરાય તેવી મેટી ખેાટ પડી છે. તેમનું આદર્શ જીવન સૌને સદાય પ્રેરણાદાયી બની રહેશે. શ્રી છીલદાસ અમૃતલાલ શાહ ઘણા જ નમ્ર અને પ્રસિદ્ધિથી દૂર ભાગનારા શ્રી છબીલભાઈ શાહે બેટાદના વતની છે. મુંબઈની લેાખંડ બજારમાં એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે તેમનું આગવુ સ્થાન છે. સમયની કિંમત અને પરિશ્રમનુ` મૂલ્ય આંકી આજની ઊગતી પેઢી માટે પ્રેરણાત્મક અને માદક બની રહે તેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે ધંધાદારી ક્ષેત્રે ભારે માટી સફળતા મેળવી છે. આથી તેએ ખૂબ જ ધૈયતાથી નીચે દર્શાવેલી પેઢીનું સફળ સંચાલન કરી રહ્યા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ કo | [ આપણું શ્રેષ્ઠીવર્યો શાહ ટ્રેડર્સ, હરક્યુલિસ રેલિંગ શટર્સ, શાહ એન્જિનિયરિંગ વર્કસ, શાહ બ્રાઈટ બાર્સ એન્ડ સ્ટ્રકચરલ્સ પ્રા. લિ., સ્ટાન્ડર્ડ ટીલ સપ્લાયર્સ વગેરે તેમની આ પુરુષાર્થની પરમ સિદ્ધિઓ છે. ધંધામાં ગળાડૂબ રચ્યાપચ્યા હોવા છતાં જ્ઞાતિ-સેવા, સમાજસેવા અને વતનના કેઈપણ કામને માટે જ્યારે જ્યારે જરૂરત ઊભી થઈ છે ત્યારે ત્યારે તેમનું નામ મોખરે હોય જ. નાનામેટા ફંડફાળાઓમાં અને પ્રસંગોપાત્ત ઊભી થતી સાર્વજનિક જરૂરિયાતને મદદરૂપ બનતા રહ્યા છે. ફળથી લદાયેલી વૃક્ષની ડાળીઓ જેમ નમીને નમ્રતાની સાબિતી આપે છે, તેમ સંસ્કારી માતા-પિતાનાં સંતાન સંસારમાં ધર્મસંસારની સુવાસ પ્રસરાવે છે. પરોપકારી અને વિનમ્ર સ્વભાવના શ્રી છબીલભાઈની વ્યાપારી બુદ્ધિપ્રતિભા અને વ્યવહારકુશળતાને અહોભાવે વંદન કર્યા વગર રહી શકાતું નથી. દાન-ધર્મને ક્ષેત્રે તેમને હંમેશાં યશસ્વી ફળ રહ્યો છે. : - શ્રી છોટાલાલ મણિલાલ શેઠ માનવીની મહત્તા એની પાસે કેટલી સત્તા, સંપત્તિ કે આબાદી છે તેના ઉપરથી નહિ પણ તેમણે ધર્મક્ષેત્રે કાંઈ પ્રદાન કર્યું છે કે નહિ તેમણે સમાજસેવાને ક્ષેત્રે કે શાસન-સેવાને ક્ષેત્રે લક્ષ્મીને કે સદુપયોગ કર્યો છે, તેના ઉપરથી માનવીના જીવનસાફલ્યનું મૂલ્ય અંકાય છે. શ્રી છોટાલાલભાઈ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રધેલા રંગે રંગાયેલા છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઈનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટને પણ એમનું સીધું માર્ગદર્શન છે. દોઢ વર્ષ પહેલાં Page #150 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૪૧ માતીશા ટૂકમાંથી ધર્માંનાથ સ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેડ કુટુંબ મોખરે હતુ, જે ધર્મ પ્રભાવની પરંપરા આ પિરવારે આજ સુધી જાળવી રાખી છે. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈ એ કર્યો અને તે પછી હાલમાં શ્રી ોટાલાલભાઈ ધમ આરાધનાનાં કાર્યમાં રાહબર બની રહ્યા છે. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાર્થે સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ અને કુટુ બમાં વધુ માનતપની એની જેવાં વ્રતા થયેલાં છે. તેમની સાધર્મિક ભક્તિ હમેશાં આજ સુધી ચાલુ રહી છે, જે એમની ધનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છેટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રાના પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આન་કિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીએ ગણાવાયા છે તેમાં શ્રી ટાલાલભાઈની પ્રથમ હેરાળમાં ગણના થાય છે. સાધુ–સાધ્વીએની સુશ્રષા-વૈયાવચ્ચ સુંદર રીતે કરવામાં આ પરિવાર મોખરે રહ્યો છે. શ્રી છેટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે મહેાળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છેટાલાલભાઈ એ ઉત્તરાત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેમના સદ્ગુણાએ મહત્ત્વના ભાગ ભજવ્યેા છે. સ'પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં-જ્યાં શુભભાવથી સારાં કાર્યો થતાં રહ્યાં છે ત્યાં ત્યાં તેમણે અંતરના ઉમળકાથી અને વિવિધ ક્ષેત્રામાં યથાયેાગ્ય નાનાં-મોટા ઘણાં દાન આપેલાં છે. તેમનુ આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં બેડિંગ અને શાળામાં એમની દેણગીએ પિરવારને ગૌરવ અપાવ્યું છે. ઉનાની ધશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની પૂજ્ય શાન્તાબહેન શેઠ પણ એવાં જ ધર્મ પરાયણ અને ઉદારચિત છે. ૨૦૪૦માં પાલીતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળના આ પરિવારે લાભ લીધેા. ઉપધાન–અઠ્ઠાઈ વગેરેમાં આ દપતીને ખૂબ જ લિપી. ચાલું વર્ષ હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાના પણ આ પરિવારે લાભ લીધેા. શેઠ શ્રી ટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં અત્યારે નિવૃત્તિમાં વ્રત, જપ, તપ અને જિનશાસનની અને ધમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમગલથી વિશાળ પરિવારને માદન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીએ આપણી વંદનાના અધિકારી અને છે. શ્રી છેટાલાલ પેપટભાઈ કામદાર આગળ સૌરાષ્ટ્રના ધેારાજી ગામમાં કામદાર પિરવારને ગોંડલ સ્ટેટની દીવાની રહી હતી. તેમ જ સમાજમાં આ કુટુંબ સુપ્રસિદ્ધ અને પરંતુ હતું. આ ધાર્મિક તથા સંસ્કારી પરિવારના શ્રી પેાપટભાઈ વનમાલીદાસ કામદારને ત્યાં ટાલાલના જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના માગશર વદ ૨ ના તા. ૨૧ ડિસેમ્બર ૧૯૦૭ના રાજ થયા હતા. માતાપિતાના વારસામાં મળેલા 'સ્કારોના પ્રભાવ છેટાલાલભાઈ પર નાનપણથી જ હતેા. છોટુભાઈ માત્ર ગુજરાતી—અ'ગ્રેજી ચાર જ ચાપડી ભણેલા છે. તેઓ માત્ર ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ આવેલા. બહુ જ નાની વયે તેમણે સ્વપુરુષાર્થથી ધંધામાં ઝંપલાશ્રુ' ને સફળ થયા. કુટુંબના ધાર્મિક 'સ્કારા અને સેવાપરાયણતાને વારસે છેટાલાલભાઈ ને પણ મળ્યા. ઈ. સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી તેઓશ્રી ધધા-વેપારમાં રા પચ્યા રહ્યા પર ંતુ મુગ્ધાવસ્થાના આ દિવસે માં પરમ પૂજ્ય ગાંધીજીના Page #152 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૪૩ રાષ્ટ્રીય આંદલને તેમને કંઈક કરવાની પ્રેરણા આપી. ઈ.સ. ૧૯૨૮માં કેગ્રેસના સક્રિય કાર્યકર બન્યા. મુંબઈમાં ચાલતી અસહકારી ભૂગર્ભ પ્રવૃત્તિઓગાં જોડાયા. ત્યારબાદ તેઓ જામનગર આવ્યા. - ૧૯૫૩થી મુંબઈને કથાનકવાસી જૈનના મુખ્ય ઉપાશ્રય કાંદાવાડીના માનદ મંત્રી તરીકે, મહાસંઘના માનદ મંત્રી તરીકે સાધુસંતે તથા સમાજની સેવા આપી તેમ જ મુંબઈના ભારત જૈન મહામંડળના પ્રબંધ-મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી. ૧૯૯૮માં મિનરલસને વિપુલ પ્રમાણમાં ફાયદાકારક ધંધે હોવા છતાં તેમણે ધંધાદારી ક્ષેત્રે સંન્યાસ લીધો. ઈ. સ. ૧૯૬૭થી શ્રી છોટાલાલભાઈ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર સાથે સંકળાયા. શરૂઆતમાં તેમણે કમિટી–મેમ્બર અને આસિસ્ટેટ સેક્રેટરી તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓશ્રી ૧૯૬૮માં માનદ મંત્રી બન્યા અને ૧૯૭૭થી તેઓ ટ્રસ્ટી તરીકે માનવરાહત તથા પશુરાહતમાં અવિરત સેવા કેન્દ્ર દ્વારા આપે છે. આ સંસ્થાનું સંચાલન છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. દેશના કેઈપણ ભાગ જેવા કે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઓરિસા, તામિલનાડુ, બંગાળ કે રાજસ્થાન હોય ત્યાં દરેક સ્થળે જાતે જઈને માનવસેવા તથા પશુસેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કરે છે. તેઓશ્રી ખરેખર ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રના “વન–મેન–આમિ”—એકલવીર છે. તેઓએ આંધ્રની ૧૧૦થી ૧૧૫ ડિગ્રી માથું ફાડી નાખે તેવી ગરસીમાં, જેસલમેરની ઠંડીમાં, બિહારમાં પાણીમાં સર્પોની વચ્ચે ચાલીને તથા ઉત્તરપ્રદેશમાં પણ અભૂતપૂર્વ સેવાકાર્ય કર્યું છે. આ ઉપરાંત કાંદાવાડીમાં કાન્વેસ્ટ જૈન કિલનિકમાં અને ભરૂચમાં અ. ત્રી. આયુ. સાર્વજનિક હોસ્પિટલમાં તેની સ્થાપનાથી હજુ સુધી સેવા આપે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ Dalal Consultants And Engineers Private Limited * ENGINEERS *COSULTANTS *CONSTRUCTORS Pre-Investment *Technology Transfer *Architectural & Civil Engineering *Procurement Process Engineering *Detailed Engineering Site Services Project Co-ordination & Management *Turnkey Projects * Urban Development & Transportation *Construction Phone No. 5418 44, Dr. R. G. Thadani Marg, Worli, Bombay-400 018, INDIA 4934821-22, 4937570, 4937669 Phones Telex 011-75608 DLCO IN * Cable Parsonasia Pollution Control C. P. VYAS & SONS Manufacturer's Representatives & Engineers. Near Atabhai Avenue Ashish, Plot No. 2161C. Bhavnagar-2 Gram: 'PUMPS' Page #154 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી છેટાલાલ રોડભાઈ પટેલ ખંભાતના સાનિક જીવનમાં શ્રી ટાભાઈનુ નામ સૌની જીભે ચઢેલુ છે. ખંભાતમાં છેલ્લાં ત્રીસ વર્ષ ઉપરાંતથી તે ખ‘ભાતની પ્રજાની સતામુખી સેવા કરી રહ્યા છે. તેમણે ખભાત રાજ્યના પ્રામ`ડળના મંત્રી રૂપે, તારાપુરના મુખી રૂપે, એમ વિવિધ રૂપે અનેક પ્રજા ઉપયેગી કાર્યો કર્યાં છે. વેઠ તથા મફત કામ લેવાના અનેક કુરિવાજો નાબૂદ કરવાનું બહુમાન તેમને ફાળે જાય છે. દુષ્કાળનું કામ હાય કે મંડળીના માટે લાયસન્સનું કામ હાય; શ્રી ઇંટાભાઈ તૈયાર જ હાય. સરકારી તથા મિનસરકારી સસ્થાએ દ્વારા તેમને પોતાની સેવા બદલ અનેક પ્રમાણપત્રા મળ્યાં છે. શિક્ષણક્ષેત્રે આલમદિર, પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાની સ્થાપના કરી પ્રજાના વિકાસમાં નોંધપાત્ર ફાળે આપ્યા છે. સહકારી ક્ષેત્રે પણ તારાપુર સહકારી મ`ડળની સ્થાપના કરી પ્રજાની ખૂબ સેવા કરી છે. તેના તેઓ છેલ્લાં અઢાર વર્ષથી પ્રમુખ રહ્યા છે. સહકારી સંસ્થાએની આજની સંગીન આર્થિક સ્થિતિનું કારણુ તેમના સતત પુરુષા છે. પ્રજાના આરોગ્ય માટે પણ તેમણે કમર કસી દવાખાનું તથા પ્રસૂતિગૃહ ખ'ધાવ્યાં છે. તારાપુરના જાહેરજીવનને તેમણે વળતરની કોઈ આશા વિના દીપાવ્યું છે. હાલ સરકારે પણ તેઓની કદર કરી તેમને માનદ ન્યાયાધીશના ખિતાબ એનાયત કર્યો છે. તારાપુર ગામની સૌ પ્રથમ સહકારી સંસ્થા “ શ્રી તારાપુર કે!, એપ. અન બેન્ક લિ.”માં છેલ્લાં ૪૦ વર્ષથી ચેરમેન તરીકેની એકધારી સેવા આપી રહ્યા છે. ખેડા જિલ્લા સહકારી સંઘ, નડિયાદ તથા ખેડા જિલ્લા લેાકલ બેડ માં પણ સેવાએ આપેલ છે. ખભાત તાલુકા પંચાયતની આરોગ્ય સમિતિના પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપેલ છે. શ્ર. ૧૯ [ ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી જગમોહનદાસ માધવજી સંઘવી કચ્છ-કાઠિયાવાડની ધન્ય ભૂમિએ જે કેટલાક ધર્મશ્રદ્ધાળુ મહાનુભાવો અને દાનવીર નરરત્નની સમાજને સુંદર ભેટ ધરી છે, એવાં નામાંકિત કુટુંબમાં જગમોહનદાસ સંઘવીના કુટુંબે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે એક અનેખી ભાત પાડી દઈ સૌરાષ્ટ્રના ભાતીગળ ઈતિહાસમાં નવું તેજ પૂર્યું છે. સાવરકુંડલા પાસેનું વાંશિયાળી ગામ તેમનું મૂળ વતન. જીવનમાં કંઈક કરી છૂટવાની ખ્વાહીશ ધરાવતા આ કુટુંબને વિશાળ ક્ષેત્ર જોઈતું હતું તેથી ૧૯૪૧થી ભાવનગરમાં આવી વસવાટ કર્યો. જો કે આમ તે છેલ્લાં પચાસ વર્ષથી આ કુટુંબ રંગ-રસાયણને ક્ષેત્રે મુંબઈમાં જાણીતું બન્યું હતું. ભાવનગરમાં ધંધાની કેટલીક શક્યતાઓ તપાસી ત્યાં પણ રંગઉદ્યોગની શરૂઆત કરી અને એમના કાર્યદક્ષ પુત્રોએ ભાવનગરને વહીવટ સંભાળ્યું. શરૂઆતથી જ સારી એવી પ્રગતિ હાંસલ થતી રહી. તેથી પ્રેરાઈને તે વખતે શ્રી મનુભાઈ શાહે આ કારખાનાની મુલાકાત લઈ સંચાલકેની દીર્ઘદૃષ્ટિની મુક્તકઠે પ્રશંસા કરી હતી. સમય જતાં આ કારખાનાનું વિસ્તરણ કરી નવીન ઇન્ડસ્ટ્રીઝ ૧૯૬૧માં ભાવનગરમાં કેસ અધિવેશન વખતે સ્થાપી અને નવીન ઇન્ડસ્ટ્રીઝનું કામ વિશાળ પાયા ઉપર રેગ્યુલર રીતે ચાલવા માંડ્યું. ૧૯૬૫ સુધીમાં રંગની ઘણીખરી આઈટેમે આવરી લીધી. ભવિષ્યમાં વધુ રિસર્ચ અને મશીનરી સંબંધે પ્રયત્નો શરૂ થયા છે. ધાર્મિક અને પારમાર્થિક સંસ્કારવારસો પણ આ કુટુંબને મળેલ છે. કેલેજનું ઉચ્ચ શિક્ષણ નહીં લેવા છતાં ખૂબ જ જ્ઞાની અને અનુભવી છે. ધંધાના સંચાલનમાં શ્રી નવલભાઈ શ્રી નવીનભાઈ વગેરે સાથે રહીને ઉજજ્વળ પગદંડી પડી રહ્યા છે. ઓછું બેલડું છતાં અમૃતભરી વાણી, થેડા શબ્દોમાં ઘણું કહેવું – એ એમને ગુણ છે. કેઈપણ સમાજની આબાદી પૂરી કેળવણું વગર શક્ય નથી તેમ તેઓ માને છે. મોટી અનેક સંસ્થાઓને આર્થિક હૂંફ આપતા રહ્યા છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન થ ] [ ૧૪૭ સાહિત્યિક પ્રવૃત્તિઓને પણ મોકળે મને મદદ કરી છે. તેમનું આખું યે કુટુંબ ખૂબ જ સરકારી અને કેળવાયેલું છે. સાવરકુંડલામાં માધવજી રવજી સંઘવી કેમર્સ કોલેજ એક લાખ અને પચીશ હજારનું ડોનેશન આપી શરૂ કરાવી. શ્રી જશવંત ચીમનલાલ શાહ શ્રી જશવંત ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવાણ, તા. દસાડા-જિલે સુરેન્દ્રનગર છે. તેમના પિતાશ્રી મુંબઈમાં સેનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસમાતમાં અવસાન થયું. માતાજી જીવે છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જ્યોત્સનાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના છે અને સેલીસીટર છે. ત્રણ પુત્રી દીપિકાબહેન, કલ્પનાબહેન અને કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી. એસસી. (કેમિસ્ટ્રી અને બેટની) ૧૯૫૫માં જ્યહિંદ કેલેજમાંથી મુંબઈ યુનિ. માં પાસ કર્યું. ૧૯૫૭માં એલ. એલ. બી. ગવર્નમેન્ટ લો કેલેજ, મુંબઈ યુનિ. માંથી પસાર કર્યું. ૧૯૫૮માં વકીલાતની પરીક્ષા પસાર કરી, સેલીસીટરની પરીક્ષા ૧૯૬૧માં પસાર કરી. રુસ્તમજી એન્ડ જીનવાલામાં એન. એ. મોદી સાથે જોડાયા. તેમની અન્ય વિગતેમાં ઉછેર અને શિક્ષણ મુંબઈમાં જ મેળવ્યું. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીનવાલા, લીસીટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬થી ભાગીદારી છેડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમને પુત્ર પરેશ તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. તેમની વિશિષ્ટતાઓમાં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. અન્ય શેખમાં વાંચન, ફેટેગ્રાફી, સંગીત, નાટક અને રમતગમત વગેરેને શેખ છે. તેઓ મુંબઈમાં વેજીટેરીયન સોસાયટીના સેક્રેટરી છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ With best Compliments of KOOVERJI DEVSHI & CO. PRIVATE LTD. Arun Chambers, Tardeo Road, Bombay-400 034. (INDIA) Firex Telephone : 4944051-52-61 Telegram : FIREX Page #158 -------------------------------------------------------------------------- ________________ * Hoses * Adhesives With best Compliments Gram: FREENATION "Matunga Authorised Distributors * Vee Belts *Trans Belting * Hammer Vari Speed Belts V. N. Mehta & SonS 77, Bhau-Daji Road, Matunga, Bombay-400 019 Phone Resi. : 47 28 52 71, Narayan Dhuru Street, Bombay-400 003 Phone: 330067/335852 Page #159 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from NATHALAL RAMNIKLAL & CO. Universal Representative RAINBOW WEAVING INDUSTRIES KOZHIKODE-1. Importers, Exporters & Dealers in HANDWOVEN, FURNISHING FABRICS & HOUSEHOLD LINEN M/s. R. RATILAL & CO. Importers, Exporters & Dealers in Fancy Towels. Ask For JAYSHREE PRODUCTS 13, Champa Galli, Bombay-400 002 Phone-Office: 311032 Resi.: 672876 Crams: Household With Best Compliments from Mistry R. R. Brothers Latest Design Furniture Makers Diwanpara Road, Bhavnagar-364 001 Phone : 25631 Factory Bhilwada Chowk, Ajay Modern Cinema. Page #160 -------------------------------------------------------------------------- ________________ $3 With Best Compliments from BHARAT VIJAY VELVET & SILK MILLS Manufacturers & Winners of awards Continously for the last 5 years for meritorius export performance in Rayon & Synthetic Fabrics : DYED & PRINTED VELVETS, also PATCHWORK VELVETS, PATCH VELVET BEDSPREAD SHELLS, NYLON & RAYON PRINTED GEORGETTES, CREPES, SATINS ETC. Props : The Aditya Textile Industries Private Limited Works : Kurla Andheri Road, Safed Pool, Bombay-400 072 Registered Office : 1, Shriniketan, Marine Lines Cross Road No. 2, 14, M. K. Road, Bombay-400 020 Tel : 311803 & 259704 Telex : 011-2926 SAMT IN Tel : 671826/27/28 Grams : 'SAMTULA' Page #161 -------------------------------------------------------------------------- ________________ બી. કોમ.ની ડિગ્રી કામગીરી માનીત કરી. શનિ આજે ૧૫૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી જયંતીલાલ રતનચંદ શાહ શ્રી જયંતીલાલ રતનચંદ શાહે મુંબઈ શ્રીસંઘના સામાજિક અને ધાર્મિક જીવન અને તેની જાહેર પ્રવૃત્તિ સાથે ઓતપ્રેત બની સેવાના ક્ષેત્રે જે પ્રગતિ અને સિદ્ધિ સાધી છે તે ભારતભરના જૈન સમાજ માટે પ્રેરણાદાયી અને ગૌરવરૂપ છે. - મુંબઈ અને લંડન યુનિવર્સિટીમાં તેઓએ બી. એ. અને બી. કેમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. પ્રથમ પાંચ વર્ષ ઈન્કમટેક્સ ઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવી. ત્યારબાદ ૨૫ વર્ષ પૂર્વે ઈન્કમટેક્સની સ્વતંત્ર પ્રેકિટસની શરૂઆત કરી. શુભનિષ્ઠા, ચીવટભરી કામગીરી અને મમતાળુ સ્વભાવને લીધે આ ક્ષેત્રમાં તેઓએ આજે ખૂબ જ નામના મેળવી છે. વ્યવસાયના વિકાસ સાથે અનેક સંસ્થા ઓના વિકાસમાં તેઓએ સમય, શક્તિ અને ધનનો ઉદારતા પૂર્વક ઉપયોગ કરી ચિરસ્મરણીય ફળ આપે છે. તેમની સેવા-ભાવના, ઉદારતા અને કુશળતાનો લાભ મુંબઈ શહેરની અનેક સંસ્થાઓની જેમ, અન્ય સ્થળેની સંસ્થાઓને પણ મળી રહ્યો છે. એ બીના જેમ તેમની સમાજ પ્રત્યેની વધતી મમતાની સૂચક છે, તેમ તેમની વિસ્તરતી નામન, કીતિ અને પ્રતિષ્ઠાને પણ અનુરૂપ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જેન દવાખાનું, શ્રી મુંબઈ અને માંગરોળ જેન સભા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી લહાર ચાલ–પ્રિન્સેસ સ્ટ્રીટ જેન સંઘ અને બીજી અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ તન-મન-ધનથી સેવા અપ, તેના સંચાલન અને વિકાસમાં સુંદર ફાળો આપે છે. આ ઉપરાંત શ્રી વિશા પોરવાડ જ્ઞાતિના પ્રમુખ તરીકે, સુરત જૈન ધર્મશાળાને મંત્રી તરીકે, શ્રી દલીચંદ વીરચંદ શેફ વિદ્યાલય (સુરત)ના ઉપપ્રમુખ તરીકે અને શ્રી સુરત વર્ધમાન તપ આયંબિલ ભવન, શ્રી આત્મ-વલ્લભ-શીલ સૌરભ ટ્રસ્ટ, શ્રી માણેકબાઈ રતનજી અરદેસર દુભાષ ટ્રસ્ટ, શ્રી શાંતિદાસ ખેતસી ટ્રસ્ટ તથા શ્રી જે. આર. શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેઓએ યશસ્વી કામગીરી બજાવી Page #162 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૫૩ છે. શ્રી મહાવીર વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ સહકાર્યકરોના સહકારથી ભગીરથ પ્રયાસેા કરી જે રિદ્ધિ અને સિદ્ધિ મેળવી છે તે તેમનામાં રહેલી વિરલ શક્તિના દર્શન કરાવે છે. વિવિધલક્ષી સંસ્થાઓની પ્રવૃત્તિએ સાથે માનવ-રાહતનાં કાર્યમાં પણ તેમની સેવા પ્રશંસનીય છે. બિહાર તથા સુરતના રેલસંકટ સમયે અને દુષ્કાળના કપરા સમયે તેએએ બજાવેલી કામગીરી સ’સ્મરણીય છે. સારા કામમાં સામે ચાલીને સહભાગી થવાની ઉદારતા તથા સમાજના અન્ય આગેવાને પાસેથી ધમનાં; સમાજકલ્યાણનાં તેમ જ શિક્ષણ કાર્યોમાં માતબર ફાળે મેળવી આપવાની તેમની કાકુશળતા ખૂબ જ વિરલ છે. તેમની આવી વિશિષ્ટ શક્તિને લીધે અનેક સંસ્થાઓ પગભર બની છે, અને પેાતાનું સેવાકાર્ય સારી રીતે આગળ ધપાવી રહી છે. મિલનસાર અને સરળ સ્વભાવ, પરગજુ વૃત્તિ, ધર્મ પરાયણતા, વિનમ્રતા અને વિવેકશીલતા જેવા સદ્ગુણાને જીવનમાં કેળવી જાણીને તેઓએ પેાતાના કુટુંબના સ`સ્કાર-વારસાને ખૂબ શેાભાવી જાણ્યા છે. આવી અનન્ય ભાવના, ઉદારતા અને સેવાપરાયણતાના કારણે તેમના વ્યક્તિત્વની સુવાસ સત્ર પ્રસરી રહી છે. શ્રી જગજીવનભાઈ એચ, દાશી છેલ્લા બે-અઢી દાયકામાં સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રમાં જે જે પ્રગતિશીલ ઉદ્યોગપતિએ અને ઉદારચિરત દાનવીરાએ પેાતાની પ્રતિભાના દર્શન કરાવ્યા છે, તેમાંથી જગુભાઈ દેશીને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. શેઠશ્રી જગુભાઈ આજે જે સ્થાને બેસીને ચોગરદમ જે સુવાસ પ્રસરાવી રહ્યા છે, તેની પાછળ તેમના કુળપરપરાગત સંસ્કારવારસા મૂળભૂત કારણ છે. સાહસિકતા, પ્રસન્નતા, ઉદારતા અને સૌ કોઈની સાથે આત્મીયતાભયું વલણ અપનાવવાને કારણે જૈનેતર સમાજમાં પણ તેઓ પ્રીતિપાત્ર બની શકયા છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૩ [ આપણા શ્રેષ્ઠીવર્યાં રંગ-રસાયણના ઔદ્યોગિક ક્ષેત્રે અસાધારણ પ્રગતિ હાંસલ કરવામાં તેએશ્રી મેધાવી બુદ્ધિપ્રતિભાના તપતેજથી જીવનનાં અસામાન્ય પગથિયાં ચડયા છે. અમની આળપપાળ વિનાના આ ઉદ્યોગમ જ્ઞની વિશિષ્ટતા એ છે કે એમના મુખ ઉપર સદાસદા પ્રસન્નતા જ ફરકતી રહી છે. ગુલાબી સ્વભાવ અને ઉષ્માભર્યો હૃદચવાળા શ્રી જગુભાઈની મધુર મુખમુદ્રા તેમના સપ'માં આવનાર સૌ કેઇ લાંબા સમય સુધી વીસરી શકે તેમ નથી. તેમના માયાળુ મિલનસાર સ્વભાવ અનેકેાનાં હૃદય જીતી લેવામાં કારણભૂત બનેલ છે. ભારતના રગ-રસાયણ ઉદ્યોગક્ષેત્રે અનન્ય સર્જનપ્રતિભા દાખવવા સાથે વિશેષતઃ તે સમગ્ર ઉદ્યોગક્ષેત્રમાં રગદશી તાના નવા યુગ નિર્માણ કરવાને પ્રશસ્ય પુરુષાર્થ સાધનાર શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી પછી ૧૯૭૬થી એસસ અમર ડાઈકેમ લિ.ના અધ્યક્ષપદનુ સ્થાન શ્રી જગુભાઈ સંભાળી રહ્યા છે. ઉત્પાદનની ગુણવત્તા અને અભિજાત સંશાધનાત્મકતા સાથે જેનુ ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રભુત્વ પ્રગાઢ સ્વરૂપમાં પાંગર્યુ' છે, એ મેસર્સ અમર ડાયકેમ લિ.એ સંશાધન, ગુણવત્તા અને વિકાસાર્થે સ`સ્વ અર્પણ કરીને રાષ્ટ્રના રગ-રસાયણ ઉદ્યોગક્ષેત્રે આગવી પ્રતિભા પ્રસ્થાપી છે. પ્રકૃતિને નાથવા મથનાર પશ્ચિમનાં આક્રમણા સાથે સમાધાન સાધવા ઇચ્છતા પૂર્વના સારસ્વત સંશાધન-પ્રવાહેામાં સંવાદી રીતે તરવા માટે મેસર્સ અમરડાયકેમ લિ.માં શ્રી જગુભાઈ અને પ્રાણ પૂરી રહ્યા છે, એ અભિનંદનીય છે. જેમના સ્નેહાળ સાંનિધ્યથી અનેક સસ્થાએ અને કાર્યોમાં સંસ્કાર અને સદ્ભાવ માંગર્યા છે, એવા મહાનુભાવ શ્રી જગુભાઈ ને અને તેમની વિશિષ્ટ પ્રણાલિકાઓને આવકાર અને અભિનદન આપ્યા વગર રહી શકાતુ નથી. શ્રી જગુભાઈની ધાર્મિક પ્રવૃત્તિઓએ પણ તેમને જૈન સમાજમાં ઉચ્ચ આસને બેસાડયા છે. અનેક સંસ્થાઓના પ્રાણ સમા શ્રી જગુભાઈ જૈન સમાજનું ગૌરવ ગણાય છે. CA PD Page #164 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી જગજીવનદાસ વિઠ્ઠલદાસ ગોકલ મહેનતુ અને કર્મશીલ માનવીઓ સ્વબળથી જ પોતાની પ્રતિભા કંઈક જુદી જ રીતે ખીલવે છે. એવી પુરુષાથી પ્રતિભાઓને ધન અને કીતિ અને સામેથી જ આવે છે. એવા જ સ્વભાવના શ્રી જગજીવનદાસભાઈ દક્ષિણ આફ્રિકાને “બદિયાણી પરિવારના સભ્ય હતા. તેમને જન્મ લુઈસ્ટ્રીચાર્ડમાં સને ૧૯૧૨માં થયો હતો. જો કે તેમને સાહસિક સ્વભાવ અને પુરુષાર્થી વૃત્તિ એ તેમના વારસાગત સંસ્કાર હતા, એમ કહેવું યોગ્ય લાગશે; કેમકે તેમના પિતા પોરબંદરના ગોરાણા ગામના વતની હતા છતાં સાહસિક મનવૃત્તિને લઈ તેમણે દક્ષિણ આફ્રિકાના વ્યાપારની પગદંડી જમાવી હતી. ભણતરમાં નહિ પણ ગણતરમાં આગળ વધીને તેમણે નામના મેળવી હતી. સામાન્ય શિક્ષણ લઈ તથા વારસાગત સંસ્કારોને સાથે રાખી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. સૌ પ્રથમ તેમણે લુઈસ્ટ્રીચાર્ડટમાં વી. ગોકલ એન્ડ કું, નામે એક પેઢી સ્થાપી. પિતાની આવડત, હેંશિયારી, જાતમહેનતની ખુમારી અને હૈયાઉકલતની અજબ સૂઝબૂઝથી આખાયે દક્ષિણ આફ્રિકામાં પિતાની કંપનીને યશકલગી ચડાવી; ત્યાર પછી તો એ દેશના બીજા દેશે સાથેના વ્યાપારી સંબંધો વિકસાવવામાં તેમને ફાળે મહત્ત્વને બને. પરપ્રાન્તમાં આ રીતે વ્યાપારક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધવા ઉપરાંત કર્મભૂમિને માતૃભૂમિ જેટલી જ પ્યારી ગણીને ત્યાનાં દીન-દુઃખિયારાં લેકેની સેવા કરી. ફક્ત વ્યાપારી દષ્ટિ જ નહીં પરંતુ માનવતાના ઉચ્ચ સંસ્કારને અગ્રસ્થાને રાખી અનેક સંસ્થાઓ અને જાહેર હિતનાં કાર્યો માટે પિતાની સંપત્તિને છૂટો દોર આપે. દરિયાવ દિલના આ માનવીએ મહાત્મા ગાંધીજીના ફિનિક્સ આશ્રમમાં સર્વોદય ભુવનમાં પણ સારે એ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતે. આવાં કલ્યાણમય કાર્યો દ્વારા નાની ઉંમરમાં જ ત્યાંના સમાજમાં પિતાની સુગંધ તરફ ફેલાવીને તેઓ ૧૯૪૯માં પાછા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વદેશ મુંબઈમાં સ્થાયી થયા. અહીં એમણે જે. વી. કલ એન્ડ કુ. નામે પેઢી શરૂ કરીને આયાત-નિકાસના ધંધાને વેગવાન બનાવ્યું. પરિણામરૂપે નિકાસ વ્યાપાર ક્ષેત્રે આ કંપનીએ ખૂબ જ મહત્વનું સ્થાન પામી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કર્યું છે. પ્રમાણિકતા, નીતિમત્તા, દાનવૃત્તિ, સેવાભાવ, પુરુષાર્થ, સાહસિકતા અને મળતાવડા સ્વભાવથી જીવન દિવ્ય રીતે જીવીને શ્રી જગજીવનદાસભાઈ ૪૪ વર્ષની વયે તા. ૧૫-૬-૧૯૫૬ ના દિવસે સ્વર્ગવાસી થયા. તેમના મૃત્યુથી ફક્ત હિન્દુતાને જ નહીં પરંતુ વિશ્વમાંના તેમના વિશાળ નેહી-મિત્રવર્ગે બેટ અનુભવી અને દુઃખની લાગણી બતાવી. તેમના પુત્રો તેમને વ્યાપાર-વ્યવસાય ખૂબ જ સારી રીતે આગળ ધપાવી રહ્યા છે. સૌથી મોટા પુત્ર શ્રી રમણભાઈ ૧૯૩૧માં દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા. શિક્ષણ લઈને તેઓ પિતા સાથે વ્યાપારમાં જોડાયા હતા અને પિતાની આવડતથી વ્યાપારી સંબંધ વધુ વિકસાવ્યા છે. બીજા પુત્ર શ્રી અરુણભાઈનો જન્મ ૧૯૩૭માં આફ્રિકામાં જ થયું હતું. તેઓએ પણ અભ્યાસ પછી વ્યાપારમાં જોડાઈને ધંધાને ટેકે આપે છે. અન્ય સુપુત્ર શ્રી રવીન્દ્રભાઈ શ્રી અશોકભાઈ તથા શ્રી કિશોરભાઈ યુવાન વયે પેઢીના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. આજે પિતાને પગલે ચાલી તેમના પુત્રોએ પણ અનેકગણું વધુ સિદ્ધિ મેળવી છે. શ્રી જગજીવન કેશવભાઈ દોશી જીવનમાં વિજય મેળવવા માટે બહુ જ્ઞાનની જરૂર નથી. જરૂર છે ફક્ત વ્યવહારકુશળતાની અને અડગ હિંમતની. શ્રી જગજીવનભાઈ તળાજા પાસે દાઠાના વતની. છે ગુજરાતીને જ અભ્યાસ; ધંધાર્થે મુંબઈ ગયા. રૂ. ૧પના પગારથી નોકરીની શરૂઆત કરી. સખત પરિશ્રમ અને અખૂટ શ્રદ્ધાએ ૧૯૧માં ભાગીદારીમાં સેપારીની દુકાન શરૂ કરી. ૨૦૦૦માં ભાગીદારીમાંથી Page #166 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૫૭ છૂટા થયા અને ૨૦૦૧માં ચીમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાનધર્મમાં એ સંપત્તિને ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હોસ્પિટલમાં, તળાજાની વિદ્યાથી બે ડિગમાં, કદમ્બગિરિમાં, મેરુશિખરમાં અને પંચગીની પાસે બેલેસેમાં શ્રીશાળામાં સારું એવું દાન કર્યું છે. મીઠું અને રેલે ખાવા પણ કેઈની મદદ ન લેવી એવી આત્મશ્રદ્ધાએ પિતાના સ્વબળે જ ધનદોલત અને કીતિ પ્રાપ્ત કર્યા. પાલીતાણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનું દાન ગુંજતું રહ્યું છે. પુત્રોને સારી કેળવણી આપી છે. તેમની ધર્મપ્રિયતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. મુંબઈમાં જ્ઞાતિનાં બાળકોના રંગોત્સવમાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં મેખરે રહે છે અને પારમાર્થિક જીવન જીવે છે. વિદ્યાનાં અને સંસ્કારનાં ધામને ધનની અંજલિ અપીને પ્રેત્સાહિત કર્યા છે, પ્રફુલ્લિત બનાવ્યાં છે. પૈસા તે ઘણુ પાસે હોય છે પણ વિના સંસ્કાર અને કેળવણી અથે તેને વિનિયોગ કરનારા કેટલા? કુદરતમાં જેમ વૃક્ષને ફળ સાંપડે છે ત્યારે નીચા નમે છે, તેમ શ્રીમંતાઈની સાથે જેનું અંતઃકરણ વિનમ્ર બને છે તેની જ શ્રીમંતાઈ શોભે. શ્રી જગજીવનભાઈએ જૂનાં મૂલ્યનાં સારાં તને સંપૂર્ણ માન આપ્યું છે. શ્રી જગજીવન ભગવાનદાસ શાહ વ્યાપાર-ઉદ્યોગ હોય કે ધાર્મિક-સામાજિક સંસ્થાઓનું સંચાલન હોય, વિશાળ અને નિરાળી સૃષ્ટિને એક કમ રહ્યો છે કે સમયે સમયે વિચક્ષણ અને વિલક્ષણ વ્યક્તિએ આપણને સાંપડતી રહી છે અને સમાજ-જીવનની કાયાપલટનાં સ્વપ્નાંઓમાં સંગીન ફાળો આપે છે. નવા પ્રાણ પૂરવાને કર્તવ્યધર્મ બજાવે છે. - સ્વ. શ્રી જગજીવનભાઈએ આવા જ એક સફળ રાહબર તરીકે વ્યાપારી જગતમાં ગણનાપાત્ર ભાગ ભજવ્યું છે. જન્મ સુરેન્દ્રનગરના રામપર ગામે છે. જન્મથી તેજસ્વી વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] | આપણા શ્રેષ્ઠીવ માત્ર ચાર ગુજરાતીને જ અભ્યાસ પણ અજબની આયેાજનશક્તિ; અનેરી દ્વીષ્ટિ અને પ્રબળ પુરુષાર્થવૃત્તિના પ્રભાવને કારણે ચાના વેપારમાં સફળતા મેળવી. કલકત્તા, કાચીન વગેરે સ્થળે અવારનવાર જતા એ બધા અહેાળા અનુભવને લઈ ને તથા કામની આવડતને કારણે સારાયે સૌરાષ્ટ્રમાં જે. બી. તરીકે ચાના ખ્યાતનામ અને મશહૂર વ્યાપારી તરીકે બહુમાન પામ્યા. ભાવનગરના ખ્યાતનામ વ્યાપારી વેારા પરમાણુંદ તારાચંદની સૌજન્યશીલતા, પ્રામાણિકતા અને સુદર ભાવનાથી આકર્ષાઈ ને તેમના સારા વિચારો શ્રણ કરવા તેમના પરિચયમાં આવ્યા અને ઘેાડા અનુભવ પછી તેમની સાથે ભાગીદારીમાં જોડાયા અને તેની સુવ્યવસ્થા માટે શ્રી જગજીવનભાઈ એ અથાગ પરિશ્રમ ઉટાવ્યેા. ભાવનગરની શેઠ ડાસાભાઈ અભેચ’દ-પેઢી શ્રીસંઘના વર્ષો સુધી મત્રી તરીકે ફરજ બજાવી હતી તેમ જ પાંજરાપાળ સસ્થાના સચાલનમાં અને તેના ઉત્કર્ષમાં ઊંડે! રસ લીધે તેમ જ જૈન સમાજની અન્ય સંસ્થાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલુ. સમ્મેતશિખર સહિત મેટાં જૈન તીર્થેાના પ્રવાસ કર્યો. સતાનમાં એક જ દીકરી. તેમની સાથે તેમના ભાણેજોએ વ્યાપારનું સચાલન અને બીજી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સૂચના મુજબ કામ કર્યું.. ૯૦ વર્ષની ઉંમરે શ્રી જગજીવનભાઈ સ્વર્ગવાસી બન્યા. ભાવનગરના જૈન સમાજનું તે ખરેખર ગૌરવશાળી રત્ન હતા. જૈન પ્રચારક સભાના પ્રમુખ તરીકેની તેમની કામગીરી યશસ્વી હતી. અનેાષચંદ ગોવિંદજી ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. ઘણા જ મર્મજ્ઞ પુરુષ હતા. તેમની સંસ્કારપ્રિયતા અને કા શીલતા ભાવિ પેઢીને માટે અનુમાદનીય અને આદરણીય રહ્યાં હતાં. પોતાની હૈયા-ઉકલત અને બુદ્ધિબળે જીવનના અનેક તાણાવાણામાંથી પસાર થઈ ભારે મેટી સિદ્ધિ હાંસલ કરી હતી. સ્વ. શ્રી જગજીવનભાઈ એ ઊભી કરેલી દાન-ધર્મની અને શાસનસેવાની ઉજ્જવળ પગદડી અને એ મૂલ્યવાન વારસો તેમના ભાણેજોએ સાચવી રાખ્યા છે. તેમાંના એક શ્રી સૂર્યકાન્તભાઈ પણ પ્રતિભાસજ કનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. આધુનિક જ્ઞાનવિજ્ઞાનના Page #168 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૧૫૯ સાંપ્રત પ્રવાહોને ઓળખીને અને અનુસરીને શ્રી સૂર્યકાન્તભાઈ શુભ સંકલ્પને પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ અને ઉદ્યમશીલ રહ્યા છે અને ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓમાં ગણનાપાત્ર ફળ આપીને સારી નામને સંપાદન કરી છે. દાદાશ્રી જગજીવનભાઈની કેડાસૂઝ, અભ્યાસ અને અનુભવનું અમૃત પ્રાપ્ત કરીને શ્રી સૂર્યકાન્તભાઈએ તેમની વ્યાવસાયિક કારકિદીનું ઘડતર કર્યું. આજે દાણાપીઠમાં ચાલતી બી. સૂર્યકાન્ત એન્ડ કુ. તથા ભરતકુમાર એન્ડ કું. તથા અન્ય પેઢીના તેઓ સૂત્રધાર છે. તેમના યશભાગી હાથે વિવિધ ક્ષેત્રે વધુ ને વધુ કાર્યો સફળ થતાં રહે એવી અભ્યર્થના કરીએ છીએ. શ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનને ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલે ગામના મૂળ વતની છે. શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨ વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી. પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ક્યારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષ સમા બની રહેલા શ્રી જવાહરભાઈને જન્મ અખિલ ભારતના જૈન સમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાંવમાં થયે. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી. કોમ., એલએલ. બી. થયા અને સૂતરબજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કાઈપણુ કાર્ટીમાં આગળ પડતા ભાગ લેવા તત્પર રહે છે. શ્રી આણંદજી કલ્યાણજી જૈન શ્વેતામ્બર પેઢીના પ્રતિનિધિ છે તેમ જ નીચેની સ'સ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સભાળી રહ્યા છેઃ ૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર—પ્રાર્થના સમાજ ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન શ્વે. મૂર્તિપૂજક ગુરુકુળ, ચાંદખેડા ( ગુજરાત ) ૩. શ્રી વિશાલ જૈન કલા સ'સ્થા ( જૈન મ્યુઝિયમ )–પાલીતાણા, ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપત્ય સંગ્રહાલય, મુંબઈ. ૫. શ્રી વમાન જૈન સેવા કેન્દ્ર, મુંબઈ. તે ઉપરાંત શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાય કર્તા છે. તેમનાં પત્ની શ્રીમતી માયાબેન પણ તેમના દરેક કાર્ટીમાં સહયોગ અને સાથ આપે છે. આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સમાજની સેવા-પ્રવૃત્તિ હજુ વિશાળ ફલક પર વિસ્તરા અને દીર્ઘાયુષ પામે। એવી શુભેચ્છા, frommer શ્રી જયસુખભાઈ આર. કાઠારી ગોંડલમાં શ્રી જયસુખભાઈ કાઠારીએ નવદુર્ગા અંબિકા માતાજીનું મદિર શ્રી ય'ત્રરાજ શિખર સહિત મોટા ખર્ચે શ્રદ્ધાપૂર્ણાંક કરાવી શ્રી ભીડભંજન ટ્રસ્ટના ભાગરૂપે જનતાની ધાર્મિક લાગણીને ઉન્નત કરવા અપ ણ કર્યું. આ મંદિર સ્થળ, સમય અને સદ્વિદ્યાની ઉન્નતિની દૃષ્ટિએ અપૂર્વ અને અજોડ છે અને તેમાં ૧૬ નિત્યાદેવી તથા શ્રીયંત્રની પ્રતિષ્ઠા પણ નવદુર્ગા તથા ભગવતી અખિકાની સાથેાસાથ Page #170 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૬૧ કરેલી છે. અને આજથી વર્ષો પહેલાં ગોંડલમાં રાજ્યકક્ષાએ થયેલા લક્ષચડી મહાયજ્ઞથી ચાલતી આવેલી શ્રી માતાજીની ભક્તિના પ્રવાહની પ્રણાલિકામાં તેમણે વિશેષ ઉમેશ કર્યો છે. ગોંડલના અહાભાગ્ય છે કે શ્રી માતાજી આટલાં વર્ષે ગોંડલ પધારી જનતાના લાભાથે પેાતાની લીલા આટલી વ્યાપક રીતે પ્રકટાવી રહ્યાં છે. કાહારી દંપતીએ ઉદાર દિલથી ખર્ચ અને સમયની પરવા કર્યા વિના શ્રી માતાજીના શ્રીવિગ્રહનું પ્રતિષ્ઠાપન ગોંડલમાં કરવા માતાજીની પ્રેરણાને આધીન થયા અને તે રીતે જીવન-સાફલ્ય મેળવી આખા કાઠારી કુટુંબને યશે।ભાગી બનાવેલ છે. હિન્દુ ધમ માં શક્તિપૂજા પરાપૂર્વથી ચાલતી આવી છે. આ મંદિરમાંની “શ્રી જગદબા રાજરાજેશ્વરી”ની ભવ્ય મૂર્તિ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે એ મુજબનું આબેહૂબ રૂપ ધારણ કરીને બિરાજમાન થયેલ છે—અને વધારે વિલક્ષણતા એ છે કે, શાસ્ત્રમાં જણાવેલ શ્રી નવદુર્ગાનાં સ્વરૂપો પણ આ રિમાં શ્રી રાજરાજેશ્વરીની સેાળ નિત્યા’ સાથે હાલ બિરાજે છે. શ્રી જયસુખભાઈ વર્ષો પહેલાં શ્રી ગિરનારમાં બિરાજતા શ્રી અંબાજીના સાંનિધ્યમાં શ્રી રાજરાજેશ્વરીની પ્રતિષ્ઠા નિર્માણ કરવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ વર્ષ સુધી આ બાબતમાં ત્યાંના સ્થાનિક મતભેદેના કારણે સફળ ન થઈ, કારણ કે શ્રી જગદ બની ઇચ્છા ગેાંડલના ધર્મપ્રેમીઓને પેાતાની લીલાનાં સ્વરૂપ દર્શાવવાની હાઈ, કાઠારી પરિવાર ચાર પેઢીથી જે રીતે ઉપાસના કરે છે તેનુ સાફલ્ય આજે ગાંડલમાં મળે છે તે જગતજનની ભગવતીના આશીર્વાદનુંપિરણામ છે. અને તે આશીર્વાદ સમસ્ત વિશ્વને પ્રાપ્ત થાઓ; કારણ કે ભારતભરમાં અજોડ સાદું છતાં ભવ્ય અને લેાકેાના દૈનિક જીવનની મધ્યમાં આ મંદિર અનવા પામ્યું તે તેમની ઇચ્છાનેા પ્રતાપ છે. ગાંડલની મંદિર-પ્રતિષ્ઠા ઉપરાંત શ્રી જયસુખભાઇની ધાર્મિક સેવાએ જોઈ એ તેા ગોંડલ કુબેરપુરી જગ્યામાં મહાદેવજીની પ્રતિષ્ઠા સવત ૪૦-૪૧-૪૨માં; પૂણ વાઘેશ્વરીની પ્રતિષ્ઠા ૧૯૫૪માં અને છે. ૨૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો રંગુની ઘંટ મેક ૧૯૩૬માં કુબેરપુરી જીર્ણોદ્ધાર શિખર બંધાવ્યું સંવત ૨૦૨૪માં. આ કાર્ય તેમના પિતાજી હતક, ગિરનાર (જૂનાગઢ) અંબાજીને જીર્ણોદ્ધાર ૧૯૬૮માં, ૧૯૫લ્માં ગોંડલ જગન્નાથ મંદિરમાં અન્નપૂર્ણા, મહાદેવજી, અંબાજીની મૂર્તિ સ્થાપના; ગઢડા સ્વામીનારાયણમાં ૧૯૬૯માં અષ્ટભુજા અંબાજીની મૂર્તિ પ્રતિષ્ઠા, ૧૯૭૦માં અખેગઢ (મહુવા)માં રામ-સીતા-લક્ષમણ -હનુમાનજી–ગણપતિની આરસની મૂર્તિ સ્થાપના ૧૯૭૦માં રૂપાલ (ગાંધીનગર પાસે)માં પલ્લીમંદિરનું ભૂમિપૂજન, ૧૯૭૨માં આમોદ (ભરૂચ પાસે)માં મંદિરને જીર્ણોદ્ધાર, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શિખરબંધ મંદિર જેમાં લક્ષ્મીનારાયણ-શંકરપાર્વતીઅંબાજીની મોટી મૂતિ જેની પ્રતિષ્ઠા શ્રી જયસુખભાઈએ કરી. ડાકોરમાં કમલાકર મંદિરના પ્રવેશદ્વાર પાસે હનુમાનજી–ગણપતિની મૂર્તિ-સ્થાપના, બેરીવલીમાં ૧૯૬માં અંબાજી મંદિરમાં મહાદેવ લિંગ -પાર્વતીજી–શીતળામાતાની મૂર્તિ સ્થાપના, નવા રેવાસ (ઈડર પાસે) ના મંદિરમાં જયપુરથી મંગાવેલ ઉમિયા માતાજીની મૂર્તિ સ્થાપના. "૭પમાં ગેંડલમાં ભીડભંજનમાં નવદુર્ગાનાં સ્વરૂપને અંબાજીની ફરતે સ્થાપના કરી. નવદુર્ગાનાં આ સ્વરૂપોનું આયેાજન સૌરાષ્ટ્ર કે દક્ષિણનાં ધામમાં ક્યાંય કરેલ નથી; જે ગેડલ માટે ગૌરવરૂપ વાત છે. તેમનાં આ ધાર્મિક કાર્યોમાં તેમના ધર્મપત્ની અ.સૌ. લલિતાબેનને પણ સહકાર અને પ્રેત્સાહન રહેલાં છે. શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠ્ઠલાણી શ્રી જયંતિલાલભાઈએ મેટ્રિક સુધીને અભ્યાસ કરી નાની વયમાં જ વ્યાપારમાં ઝંપલાવ્યું. વિદ્યાભ્યાસ દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પુસ્તકાલય-પ્રવૃત્તિઓને ભારે શોખ હતોજે આજ સુધી જાળવી શક્યા છે. અમરેલીની લહાણા બોડિંગમાં સારી એવી રકમનું દાન કરી તેની સાથે પિતાશ્રીનું નામ જોયું અને અમરેલીમાં જ માતુશ્રીના Page #172 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૬૩ નામે શ્રીમતી જીજીબેન ભીમજી કુરજી વિઠ્ઠલાણી ફેરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. પોતાના સ્વ. પુત્ર શ્રી દિનકરરાયની સ્મૃતિમાં વીરપુર જલાબાપાની જગ્યામાં કામનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાન આપ્યું છે. અમરેલીમાં એક પણ સંસ્થા એવી નહિ હોય કે જેમાં તેમનું દાન અને હિસ્સો ન હોય. રેડ કેસ સોસાયટીમાં સભ્ય તરીકે ચાલુ છે. શ્રી જયંતિલાલ માનચંદ ગાંધી વ્યાપાર-વાણિજ્યના વિકાસક્ષેત્રે જેમની સમગ્ર પ્રવૃત્તિ હમેશાં સતત સિદ્ધિલક્ષી રહી છે એવા પુરુષાથી યુવાન શ્રેષ્ઠી શ્રી યંતિલાલભાઈ ગાંધી મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના તળાજાદાઠા પાસે વાલર ગામના વતની. પાલીતાણા જૈન ગુરુકુળમાં અભ્યાસ કર્યો. ઘણાં વર્ષોથી મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી લેખંડના વ્યવસાયમાં ધીમે ધીમે પ્રગતિ સાધતા રહ્યા. તેમના ભેળા અને નિખાલસ સ્વભાવને કારણે સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. તેમની સેવાભાવના, ઉચ્ચ કાર્યપ્રણાલી અને નીતિમત્તાને કારણે વ્યાપારી આલમમાં પણ સારું એવું માનપાન પામ્યા છે. તેમની ઊંડી સૂઝસમજને કારણે યુવાન વયે જ આગળ આવ્યા છે. ધાર્મિક સંસ્કાર અને સંકલ્પ-સાધનાના સમન્વય વડે શ્રી જયંતિભાઈ ગાંધી જ્ઞાતિની અને ઘણી સંસ્થાઓમાં સહગ આપતા રહ્યા હોવાને કારણે સૌ કોઈને આદર અને સન્માનના અધિકારી બન્યા છે. પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા. સહસિકતા એ એમની આગવી શક્તિ છે. ઓછું બેલે છતાં એમની દષ્ટિ વિશાળ રહી છે. મળતાવડા અને મિલનસાર સ્વભાવને શ્રી ગાધીએ સેવાની ભાવના અને કેઈક સારાં કામમાં કાંઈક યથાશક્તિ કરી છૂટવાની હંમેશાં ઈચ્છા બતાવી છે. તેમની પરગજુ મને વૃત્તિ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] { આપણા શ્રેષ્ઠીવર્યા હુમેશાં પ્રશંસાપાત્ર રહ્યાં છે. ૧૯૬૫થી એ બિપીનચંદ્ર એન્ડ કુાં. ના નામથી ભાગીદારીમાં ધંધા ચાલે છે. દાડા હાઈસ્કૂલમાં, દાઠા જૈન ભોજનશાળામાં, દાડા જૈન મિત્ર મડળમાં; પાલીતાણા યોાવિજય ગુરુકુળમાં તેમનું પ્રદાન પ્રશ’સનીય છે. વ. શ્રી જયંતિલાલ મૂળજીભાઈ તલાજિયા ભાવનગરના ધનિષ્ટ, સ`સ્કારપ્રેમી પરિવારના એક ઉદારચિરત દાનવીર સજ્જન શ્રી જયંતિભાઈ તલાજિયાના ઊજળા સંસ્કારવારસાને અને તેના કુટુંબજીવનની ઉચ્ચ પ્રણાલિકાએને મને મન વંદન કર્યા વગર રહી શકાતુ` નથી. વર્ષો પહેલાં વ્યવસાય અર્થે તેઓએ મુબઈ વસવાટ કર્યાં. ધંધામાં પુરુષાર્થ અને પ્રમાણિકતાથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી બે પૈસા કમાયા, જે દૈવી 'ત્તિ દાનધર્મને ક્ષેત્રે વાપરવામાં તે હમેશાં માખરે રહ્યા. નવ વર્ષ પહેલાં જ તા. ૯-૬-૮૧ના રોજ શ્રી જયંતીભાઈનુ અવસાન થયું. તેમના સ્મરણાર્થે મંદબુદ્ધિનાં ખળકા માટેની શાળા ભાવનગરમાં ખેલવા તેમના પરિવારના સભ્ય વિચાર કરી રહ્યા છે. શ્રી જયંતિભાઈના સુપુત્ર શ્રી દીપકભાઈ પણ એ જ દાનશીલતાની પગદડી ઉપર ચાલી રહ્યા છે. ગરીબે તરફની તેમની કરુણા અને દયા દાદ માંગી લ્યે તેવાં છે. વિધવા બહેનોને અનાજકપડાં કે અન્ય સહાય આપવામાં તેમની અમીરાતનાં હુમેશાં દર્શન થતાં રહ્યાં છે. શિક્ષણક્ષેત્રે પણ એટલી જ મમતા ગરીબ વિદ્યાથી એને પાઠયપુસ્તકો અને અન્ય જરૂરિયાત પહોંચાડવામાં કયારે ય પાછી પાની કરી નથી. ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠશ્રી વિઠ્ઠલદાસ છગનલાલલેાઢાવાળા હાસ્પિટલમાં આરોગ્યસેવાનુ એક અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંખા સમયથી તાતી જરૂરીયાત હતી, આંખ-કાન Page #174 -------------------------------------------------------------------------- ________________ અભિવાનગ્રંથ ] [ ૧૬૫ ગળાના અને દાંતના રોગેાની સારવાર માટેની ઈ. એન. ટી. વાડની સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું એક સ્વપ્ન અને વાયેશ હતી, તેને સાકાર કરવામાં શેઠશ્રી જયતિભાઈ ભાવસારે પોતાના યુવાન સ્વસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિર'જીવી સ્મૃતિરૂપે ઉદાર મને રૂપિયા પંચાતેર હજાર જેવી માતબર રકમનું દાન અણુ કર્યું. તેમના આ દાનના શ્રીગણેશ પછી તેને પગલે પગલે રૂપિયા સાડાચાર લાખ જેવી જગી રકમ એકઠી કરાવી આપીને આ ભાવસાર પિરવારે ખરેખર ગરીબ આમ-સમાજના અંતરના આશીર્વાદ મેળવ્યા છે અને માનવતાનું ભારે મારુ પુણ્યવતું કામ પાર પાડ્યુ છે. ગુજરાત રાજ્યમાં વાતાનુકૂલ હેાસ્પિટલ સૌ પ્રથમ છે. એટલુ જ નહી, યાગાનુયાગ કુશળ ડોકટરોની સેવા પ્રાપ્ત કરવામાં પણ સચાલકા સદ્ભાગી બન્યા છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિનાં મંડાણ ( ઉદ્ઘાટન ) સ્વગસ્થ શ્રી નીતિનકુમારનાં માતુશ્રી ચદ્રાબહેનના હાથે થયું તે પણ એક નોંધનીય ખીના છે. વરતેજ-ભાવનગરમાં નાનીમેટી સસ્થાઓમાં નાનાંમેટાં લગભગ તમામ આયેાજનામાં શકય દાન આપ્યું છે, જે આ પરિવારની વિશિષ્ટતા છે. આ પિરવારના એક અગ્રણી શ્રી દેવચંદભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના હતા. સારાં-શુભ કાર્યોમાં તેમણે હુંમેશાં સ'મતિ અને પ્રેરણા આપ્યા કરી હતી. કુટુમ્બની ઊજળી ગૌરવગાથાને જનસમાજમાં ખ્યાતનામ કરતા ગયા. સાધર્મિક ભક્તિ અને ગુપ્તદાનમાં હુંમેશાં માનનારા એલવીન સ્ટાર્સના સચાલકશ્રી દ્વીપકભાઈ ઘણી મોટી જવાબદારી વહન કરી રહ્યા છે. ઇચ્છીએ છીએ કે તેમના હાથે સમાજનાં વિવિધ અગાને પ્રાત્સાહક ખળ મળે, અનેક પ્રવૃત્તિએ વિકસે અને પાંગરે અને પરમાત્મા તેમને દીર્ઘાયુષ અપે તેવી શુભેચ્છા. છે. રર Page #175 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from INDO-NIPPON CHEMICAL COMPANY LIMITED Manufacturers of Plasticizers Di Octyl Phthalate *Di Iso Octyl Phthalate Di Nonyl Phthalate Di Iso Decyl Phthalate *Di Butyl Phthalate *Di Methyl Phthalate *Di Etbyl Phthalate *Di Octyl Adipate * Tri Octyl Tri Mellitate Maker Bhavan No. 2, 18 New Marine Lines, Bombay-400 020 (DOP) ( DIOP) (DNP) (DIDP) (DBP) (DMP) (DEP) (DOA) (TOTM) Telex 11-2081 Grams PLASTCIZER Phone: 251723 Page #176 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ With Best Compliments from Phones Shop : 35 52 14 Resi. : 35 86 20 Allwin Stores FOR QUALITY DRY FRUITS 423, Sardar V. P, Road, Prarthna Samaj, BOMBAY-4. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ Page #177 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments form Mohanlal & Co. Licensed Plumbers of Repute & Sanitary Engineers. 55, 1st Carpenter Street, Bombay-400 004 Phones: 361326 / 369328 MOHANLAL & SONS Sanitary Engineers & Contractors, Anand Apartment, Sayaji Ganj, Opp. Rajshri Cinema, Baroda (Gujrat) Phone: 64985 Page #178 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from A 364178/388358 Wala Brothers Manufacturers of : Textile Machinery Parts Auto Loom Parts Specialists Office : 51, 53 Sant Sena Maharaj Marg, BOMBAY-400 004. WorkShop : 41/A, Bhandari Street, BOMBAY-400 024. WorkShop : 32/36 Jairajbhai Lane, BOMBAY-400 008. Page #179 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રમાં બીજા સ્થાને અને ગુજરાતમાં ૧૭ મા સ્થાને ધી સુરેન્દ્રનગર પીપલ્સ કેા. આપ. બેંક લી. સ્થાપના : ૧૯૬૫ સુરેન્દ્રનગર એડીટ વર્ગ : એ’ શાખાઓ : ૧. જોરાવરનગર ૨. થાનગઢ ૩. જી.આઈ.ડી.સી. વઢવાણ, ૪. લીબડી, ૫. લખતર. * આપની થાપણેા આ બેંકમાં મૂકી નિશ્ચિત બના. * આકર્ષીક વ્યાજ મેળવા-કમર્શીયલ એંકા કરતાં ૧% વધુ. * નાણાંની સંપૂર્ણ સલામતી – ઝડપી અને વિનયી સેવા. * પ્રગતિના આંકડા ( જૂન-૧૯૮૬) * ૬૧,૯૮,૩૦૦ ૭૩,૮૩,૯૦ શેર ભડાળ. નીઝ ફૂડ. થાણા. શ્રીરાણા. ના. સભાસદ સંખ્યા ૧૩,૨૯,૯૨,૩૦૦ ૯,૬૯,૬૯,૪૦૦ ૩૧,૭૩,૫૦૦ ૨૮,૨૦૦ * એકની સેવાઓ : ૧. નવા લઘુ ઉદ્યોગોને ધીરાણ ૧૩% વ્યાજથી. ૨. દાગીના સામે ધિરાણુ ૧૫% વ્યાજથી. ૩. બેંક દ્વારા શે, ઉઘરાણી નેશનલ સેવિ ́ગ્સ સર્ટીફીકેટ તથા રસીદ હુંડી પર ધીરાણ આપવામાં આવે છે. ૪. એક દ્વારા આર્થિક રીતે નબળા લેાકેાને ૬%ના રાહતના દરથી લેાન આપવામાં આવે છે. પ. બેંકમાંથી મળતું વ્યાજ રૂ. ૭,૦૦૦/- સુધી આવકવેરા મુક્ત તથા રૂ. ૨,૬૫,૦૦૦/-સુધીની થાપણા સ`પત્તિવેરા મુક્ત છે. ૬. રૂ. ૨૫,૦૦૦/-સુધી કલીન કેક્રેડિટ મેળવેા. ૭. બેંકને ટ્રસ્ટોની થાપણા સ્વીકારવાની માન્યતા મળેલ છે. ૮. બેંક દ્વારા બેંક ગેર ટી તથા એલ. સી.ની સવલતા અપાય છે. શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા શ્રી ચંદુલાલ ત્રિભાવનદાસ કોઠારી ચેરમેન અમૃતલાલ કેશવજી શાહ વાઈસ ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર શ્રી શશીકાંત સી. આઝા જનરલ મેનેજર Page #180 -------------------------------------------------------------------------- ________________ और हर भारतीय के हृदय को आलोकित करने वाली गुजरात निपानी सर्वोत्तम तंबाखु से बनी अलौकिक तथा आनन्द दायक धूम्रपानके लिए हमारी नं. ५०५ स्पेशल नं. ३०३ भरत तथा वसंत सुन्दरी ब्राँड बिडियाँ हमेशा इस्तेमाल कीजिए जो आपको हर कश में अपूर्व आनन्द और स्फूर्ति प्रदान करेगी फोन नं. २९५८, ३०४१ गोंदिया टेलीग्राम-तीन सो तीन मे. मणिभाई चतुरभाई पटेल एण्ड कं. गोंदिया आमगांव व काटी बिरसोला (महाराष्ट्र) चक्रधरपुर (बिहार) S. E. Rly. मे. आर. मणीभाई पटेल एण्ड कम्पनी पो. जालदा (पश्चिम बंगाल ) एस. ई. रेल्वे हेड आफिस आर. मणिभाई पटेल एंड कं २४/२५ रूपचन्दराय स्ट्रीट कलकत्ता-७ ब्रांच आफिस रमेशचन्द्र हरिहरभाई पटेल एन्ड कं. एडवर्ड मेमोरियल के सामने, स्टेशन रोड, अजमेर (राजस्थान, वेस्टर्न रेल्वे दिखने में सुन्दर-हर कश लेने में आसान-जिन्हें आप चाहते हैं. स्पेशल नं. ३०३, ५०५; भरत व वसन्त सुन्दरी ब्राँड विडियाँ ही पसंद करें. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ } [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વ. શેઠશ્રી જેશીંગભાઈ કાલીદાસ શેરદલાલ શ્રી જેશીંગભાઈને જન્મ સં. ૧૯૨૯ના ચૈત્ર વદ ૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ કાલીદાસ ભીખાભાઈ અને માતાનું નામ જેકેરબાઈ હતું. પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના તેઓ નિષ્ઠાવાન ભક્ત અને આજ્ઞાંતિ ગૃહસ્થ-શિષ્ય હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક મંદિરેમાં ઘણાં જિનધિઓ ભરાવવામાં તેમ જ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમત્વને ત્યાગ કરીને ઘણું પુણ્ય કાર્યો કર્યા છે. - શ્રી કદંબગિરિની બાવન જિનાલયની ભમતીમાંની મોટી દેરી, રહીશાળામાની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજુની જિન પ્રતિમા તેમ જ બહારની બાજુમાં શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા તેમ જ અંજનશલાકા વગેરે કાર્યો એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનનાં પુણ્ય પ્રતીક છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રી કૃતજ્ઞાન ભક્તિમાં પણ ઊંડો રસ હતે. ટૂંકમાં પ્રતિમા એટલે અહિંસાદિ ધર્મોની સ્થાપત્યકલા અને શ્રુતજ્ઞાન એટલે અહિંસાદિ ધર્મોનું સંસ્કારસાહિત્ય એમ તેમના જીવનમાં કળા અને સંસ્કાર-સાહિત્યને સુભગ સંગમ જોવા મળતો હતો. શ્રી જેશીંગભાઈએ પિતાની મિલક્તના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું છે અને સાહિત્યસમ્રાટ આચાર્ય મહારાજશ્રીએ મંગળ આશીર્વાદ આપ્યા છે. આ ટ્રસ્ટમાંથી અલભ્ય એવા ગ્રંથરને સિદ્ધહેમ શબ્દાનુશાસન આદિ પુસ્તકો પ્રકાશિત થાય છે. તેઓશ્રી તત્વવિવેચક તથા સભાના અધ્યક્ષ હતા. તેઓશ્રીએ મહામંગળકારી શ્રી નવકારમંત્રને જાપ પૂર્ણ કર્યો હતે. તેઓએ સાધમિકેના ઉદ્ધાર વગેરેમાં પણ ગુપ્તદાન કરવામાં કચાશ રાખી ન હતી. સં. ૧૯૯૫માં શ્રી સિદ્ધગિરિની શીતળ છાયામાં ચાતુર્માસ કર્યું હતું. તેઓ પુણ્યરાશિ પુષ્પ હતા Page #182 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૯૩ તે (સુવાસ અને તેની સૌરભ આજે પણ મહેક મહેક થાય છે. કાયમ રહે તે માટે તેમના પુત્રા શ્રી સારાભાઈ અને શ્રી મનુભાઈ ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યમાં પેાતાના પિતાશ્રીની જેમ જ ઉત્સાહ અને ઉમ'ગથી ઊછળતા હૈયે, સાથ-સહકાર આપી રહ્યા હતા. તેમને ત્રણ પુત્રા હતા. તેમાંથી ભાઇશ્રી રતિભાઈ સ્વગ વાસી થયા છે અને સારાભાઈ અને મનુભાઈ ગુજરી ગયા. પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાહ્નિકા મહાત્સવ આદિ કાર્યો, ધાર્મિક વિધિ-વિધાને અને બંને બંધુઓએ વધ માનતપ આયંબીલ ખાતામાં રૂ. ૧૫૦૦૧ આપ્યા હતા. સ. ૨૦૧૮ વૈશાખ સુદ ૧૦ ના રાજ પાલીતાણામાં શ્રી નેમિદર્શીન વિહાર નામનું ગુરુમંદિર બનાવી તેમાં પૂજ્ય આચાર્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી સારાભાઈ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ મધુર સુવાસ ફેરમ મૂકી ગયા અને જીવન ધન્ય ધન્ય બનાવી ગયા. શ્રી જાદવજી સામચંદ મહેતા શ્રી જાદવજભાઈ મહેતા ભાવનગરના કુંડલા તાલુકાના વડા ગામના રહીશ છે. પાલીતાણામાં મેટ્રિક સુધી અભ્યાસ કરી વ્યાપાર અથે રંગૂન તરફ પ્રયાણ કર્યું. રંગૂનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે ભાઈશ્રી મનસુખલાલ રાઘવજી દેશી સુરેન્દ્રનગરના ‘ગિવ એન્ડ ટેઈક’ મુંબઈવાલા સાથે ખૂબ જ ઘનિષ્ઠ મૈત્રી-સંબધ અધાયા. લડાઈ દરમ્યાન અર્મોમાંથી પગરસ્તે આરાકાનચેામાં થઈ શ્રી દલીચંદ વચ્છરાજ મહેતા સાથે ચાલતા ભારત આવ્યા અને તેએ અનેકાને મદદરૂપ થઈ પડ્યા. વંડામાં વ્યાપાર શરૂ કર્યાં. સાથેાસાથ વતનમાં પ્રાથમિક શાળાએ, હાઇસ્કૂલ, પાણીની યેાજના વગેરે અનેક લોકપયોગી સેવાકાર્યો કરવામાં તન, મન, ધનથી ભાગ આપ્યા. સાવરકુંડલા, પાલીતાણા, સુરેન્દ્રનગર, વઢવાણુ વગેરે સ્થળે એ કેળવણી, હાસ્પિટલ વગેરે અનેક કામેામાં પૂરતા મદદરૂપ થઈ કામે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પાર પાડ્યા છે. શ્રી પાલીતાણામાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યા છે અને આ બધા કાર્યો પાછળ તેમનાં ધર્મપત્ની પ્રભાબહેનને સંપૂર્ણ સાથ છે. શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહ, જેની સ્થાપના ૨૦૦૨ માં કરવામાં આવી, તેની શરૂઆતથી તે આજ સુધી મંત્રી તરીકે અને અત્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ધંધાથે મોમ્બાસા જતાં સંસ્થાના ફંડમાં ત્યાંથી સારી રકમ એકઠી કરવામાં નિમિત્તરૂપ બન્યા. શ્રી વિકાસ વિદ્યાલય, વઢવાણ તથા શ્રી મનસુખભાઈ દોશી લેક વિદ્યાલય, સુરેન્દ્રનગર માટે બહારથી સારી એવી મદદ મેળવી. આથી શ્રી વિકાસ વિદ્યાલયને પગભર થવા મહેતા ચેરીટી ટ્રસ્ટની જે ખૂબ જ ઉપયોગી સહાય મળી તેમાં તેઓ નિમિત્તરૂપ બન્યા. શાહ સાગર દાનવીર શેઠ શાહ મેઘજી પેથરાજ તરફથી દાનનો પ્રવાહ સુરેન્દ્રનગરમાં વિપુલ પ્રમાણમાં વહેવરાવવામાં સૌ પ્રથમ સુરેન્દ્રનગરનો પરિચય કરાવવામાં નિમિત્ત બન્યા. વતન વંડામાં ઊજમબાઈ સોમચંદ મહેતા પ્રાથમિક શાળા બંધાવી આપી, જ્યાં અત્યારે ૮૦૦ બાળકે શિક્ષણ લઈ રહ્યાં છે. શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમમાં મંત્રી તરીકે સંવત ૨૦૧પમાં જોડાયા. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ટ્રસ્ટી તરીકે ૧૦ વર્ષથી છે. શ્રી સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી (ચત્રભુજ મંતીલાલ વિદ્યાલય પાલીતાણું)માં ટ્રસ્ટી તથા મંત્રી તરીકે સેવા આપે છે. બર્મામાં શ્રી મનસુખલાલ રાઘવજી દોશી સુરેન્દ્રનગરવાળાને મિત્ર સંબંધ બંધાયે. મનસુખભાઈ એક ખૂબ જ સંનિષ્ઠ ભાવનાશાળી સમાજસેવક હતા. તેને પ્રભાવ તેમના જીવનમાં પહેલે છે. બર્મામાં નાસભાગ વખતે સેંકડો હિન્દીઓને વિદેશ પાછા ફરવા માટે સગવડતા પ્રેમમાંથી કરી આપી અને હજાર માણસને પ્રેમમાં તે વખતે ખાવાપીવાની સગવડતા કરી આપેલી. તે વખતે પ્રેમ ડિસ્ટ્રિકટમાં જવાહરલાલ નહેરુ પધાર્યા ત્યારે ત્યાંના હિન્દી વતી તેમની સાથે પ્રેમથી માંડલા જવા ચૂંટાએલા હતા. લડાઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૧૭૫ વખતે વર કાઉન્સીલ (પ્રેમમાં)ના તેઓ મેમ્બર હતા. બારમીઓને ખૂબ જ પ્રેમ સંપાદન કરેલ. UR શ્રી કરશભાઈ લાલજી કાપડીયા પત્રી, ગુજરાતના કચ્છ વિભાગનું એક નાનું ગામ. તા. ૧૯ જાન્યુઆરી સને ૧૯૧૬ ના શુભ દિવસે આ સ્થાને શ્રી ટોકરશીભાઈને જન્મ. ધર્મપ્રેમી અને સેવાભાવી પિતાશ્રી લાલજીભાઈ અને એવાં જ આદર્શ ગૃહિણી માતા વજેબાઈ લાલજીભાઈને મૃત્યુ સમયે ટોકરશીભાઈની ઉંમર કેવળ ૧૦-૧૧ વર્ષની હતી. ઉંમર ભલે નાની હતી પરંતુ પિતાના ગાંધીવાદી વિચારે, સેવા-સંસ્કાર એમનામાં પાકી જડ જમાવી ગયા. બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં જાણે દિવ્યપ્રકાશ રૂપે પથરાયે હતો. નાની વયથી જ તેમના પ્રત્યે પ્રેમ જોવામાં આવતો. પિતાના ગામમાં પુસ્તકાલય, રાત્રિ પાઠશાળા વગેરે કાર્યોમાં તન-મનથી જોડાઈ જતા. નાનકડા પુસ્તકાલયમાં દાનમાં મળતી જૂની ફાટેલી ચોપડીઓ પણ તેઓ પિતે જ સાથીઓના સહકારથી બાઇન્ડિંગ કરતા જે કામ તેમને શિખવાડનાર પૂ. શ્રી ગુલાબચંદજી મુનિને તેઓ આજે પણ નથી ભૂલી શક્યા. પોતાના મિત્ર મગનલાલ કક્કર સાથે હરિજનને ભણાવવા -નવડાવવાનું વગેરે કાર્યોમાં મશગૂલ થઈ જતા. આમ નાની વયમાંથી જ સેવામય જીવન જીવવાની ભાવના જાગેલ. બર્મામાં રહીને પિતાની હરિજન શાળા માટે ફંડ એકઠું કરેલ. ગાંધીજીના સાત્ત્વિક જીવનની અસરથી એટલા બધા પ્રભાવિત થયા કે ખાદીના વપરાશને કાયમી સ્થાન મળ્યું. મુંબઈ એકાદ વર્ષ રહી જાત-મહેનતથી, ખંતથી જ્યાં કામ મળ્યું એ શેઠિયાઓના પ્રેમ–સદ્ભાવ-સંપાદનથી બ્રહ્મદેશ જવાની તક મળી. સમયના પ્રચલિત રિવાજેથી ૧૪ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની શ્રીમતી અમૃતબાઈની વય આ પ્રસંગે ૧૪ વર્ષની હતી. અમૃતબાઈ પણ એટલાં જ સંરકારી કુટુમ્બનાં હતાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા કે ટોકરશીભાઈની અંતર-ભાવનાઓમાં સર્વ રીતે સહાયરૂપ બની ભારતની આદશ નારી તરીકે જીવન ધન્ય અનાવવામાં પેાતાની ભાવનાઓ કેન્દ્રિત કરેલ. બીજા વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૨ ના જાન્યુઆરીમાં શ્રી ટાકરશીભાઈ ને બ્રહ્મદેશ છેડવુ પડ્યુ. કલકત્તા થોડા સમય રહી ભારતનાં અન્ય શહેરોની મુલાકાત લઈ, મુંબઇ આવતાં જૂના સબ ધા તાજા થયા અને હૈદ્રાબાદ આવવા પ્રેરણા મળી. હૈદ્રાબાદ જેનુ જૂનું નામ ભાગ્યનગર હતુ. એક પછી એક તક સાંપડતી જ ગઈ. કારાબારમાં ભાગીદારીથી વ્યવસાય શરૂ કરી પેાતાની આંતરપ્રેરણાથી ધીમે ધીમે વ્યાપાર તેમ જ ઉદ્યોગોમાં પણ પ્રવેશી વિકાસ થતા ગયા. બહુમુખી સેવાઓની ટૂંકી યાદીમાં સર્વોદય, ચક્ષુદાન પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હાસ્પિટલ, જૈન ધર્મ વિકાસ શિક્ષા, નારી સુધારસેવા; અનાથાલય; ખાદી ગ્રામેાદ્યોગ, કૃષિ સુધાર, રોટરી કલબ; ગાંધી જ્ઞાનમ ંદિર, વગેરે. રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડયે સેલ્સટેકસ બાબત હાય કે કોંગ્રેસનાં અધિવેશન હોય; ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષાઓનુ સેવાકાય હાય; જળપ્રકાષ કે દુષ્કાળરાહતનાં કાર્યો હાય; કેવળ હૈદરાબાદમાં જ નહિ, દેશના કોઈપણ ભાગમાં ગુજરાત રાજ્ય હાય કે બિહાર રાજ્ય હેાય; સ્થળ-સમયના કોઈ બાધ એમને આવતા નથી. હૈદરાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજિંગ ટ્રસ્ટી, માનદ મંત્રી, પ્રમુખ આદિ પદ્મ પર સેવા બજાવી છે. આ સંસ્થાને એમણે પોતાના કાપડીઆ ગ્રુપના ટ્રસ્ટમાંથી રૂપિયા એક લાખ પચાત્તેર હજારની સખાવત આપી કાપડીઆ ટ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઆ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યુ છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કોલેજની સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન આપી અમૃત કાપડીઆ ’ નવજીવન વીમેન પાટ-ગ્રેજ્યુએટ સાયન્સ કોલેજ સાકાર બનાવી છે. આ સિવાય હૈદ્રાબાદ ચિડ્રન એઈડ સેાસાયટી અને ફસાઈ પડેલી Page #186 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૯૭ સ્ત્રીઓ માટેના રાધાકિશન હોમની પ્રવૃત્તિઓ વિકસાવવામાં મહત્ત્વને ફાળા આપ્યા છે. તેઓશ્રી ધિ હૈદ્રાબાદ સ્ટેટ ચેઈન એન્ડ સીડ્ઝ મરચન્ટ્સ એસેસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત તેના વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ તરીકે કામગીરી બજાવી છે. આંધ્ર પ્રદેશ એઇલ મિલ્સ એસોસિયેશનના એક સ્થાપક – વર્ષો સુધી પ્રમુખ પદ સભાળ્યુ' છે. સેન્ટ્રલ એઈલ સીટ્સ કમિટીના ચેરમેન અને એલ ઇન્ડિયા ફૂડ ગ્રેઇન્સ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓમાં અને મડળામાં તેઓશ્રી સક્રિય સેવા આપે છે. ગત વર્ષે ફેડરેશન ઓફ આંધ્ર પ્રદેશ ચેમ્બર ઓફ કામસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, હાલમાં મહાવીર હોસ્પિટલ (૧૦૦ બેડની સુવિધાની ) ગુજરાતી–મારવાડી રિલીફ એન્ડ વેલ્ફેર કમિટીના પ્રમુખ તથા આફટર કેર હામ, દક્ષિણ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી રહ્યા છે. તેમ જ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે. શ્રી ટોકરશી ભુલાભાઈ વીરા કચ્છની ધી’ગી ધરતીએ સાહસિક વ્યાપારીએ, ઉદારચરિત દાનવીરો અને ખમીરવંતા શ્રેષ્ઠીઓની સમાજને જે ભેટ ધરી છે તેની ઇતિહાસે સુ`દર નોંધ લીધી છે. કચ્છના વતનીપણ ઘણાં વર્ષોથી મુંબઈને વતન બનાવીને અનેક ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સસ્થાઓના રાહબર બનીને વિવિધ દૃષ્ટિકાણથી યાગદાન આપી રહેલા શ્રી ટોકરશીભાઈ જૈન સમાજના સન્માનનીય વ્યક્તિ છે. અચલગચ્છી સમાજનું તેએ અણુમેલ રત્ન છે—કુનેહ, કાઠાસૂઝ અને કાબેલિયતનાં લક્ષણા જેનામાં સંપૂર્ણ પણે તાણાવાણાની માફક ગૂંથાયેલાં છે. તેમનામાં એક પ્રતિનિધિ પુરુષ તરીકેનું ભવ્ય સ્થાન હાંસલ કરીને પોતાના માદરે વતન કચ્છનું ગૌરવ વધાયુ છે. શ્રૃ. ૨૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] . [ આપણા શ્રેષ્ઠીવર્યો જોન કેન્ફરન્સ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે તેમનું જીવન સ્પષ્ટ ધ્યેય તરફ હંમેશાં પ્રવૃત્તિશીલ રહ્યું છે. એમની ખાનદાની, ખેલદિલી, નમ્રતા અને ધર્મપરાયણતાના સણોએ એમના ઊજળા વ્યક્તિત્વમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમનું જ્ઞાન અને માર્ગદર્શન અનેક સંસ્થાઓને હંમેશાં મળતું રહ્યું છે. શ્રી કરશીભાઈ વીરા નીચેની સંસ્થાઓ સાથે ભૂતકાળમાં અને અત્યારે સંકળાયેલા રહ્યા છે પ્રમુખશ્રી–કચ્છ દેવપુર મુંબઈ મહાજન. પ્રમુખશ્રી–કચ્છ દેવપુર વર્ધમાન તપ આયંબીલ ખાતું. સ્થાપક ટ્રસ્ટીશ્રી–અખિલ ભારત અચલગચ્છ જૈવેતામ્બર જૈન સંઘ. માનદ મંત્રીશ્રી–અખિલ ભારત અચલગચ્છ વેતામ્બર જૈન સંઘ ટ્રસ્ટીશ્રી–અચલગચ્છ કલ્યાણ કેન્દ્ર. ટ્રસ્ટીશ્રી યશોધન વર્ધમાન બોતેર જિનાલય ટ્રસ્ટ, ટ્રસ્ટીશ્રી–આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ. શ્રી ડુંગરશી સુંદરજી ઠક્કર (પારકરીઆ) કચ્છના વતની શ્રી ડુંગરશી સુંદરજી ઠક્કરને જન્મ ઈ. સ. ૧૯૧૪ના ડિસેમ્બરની ૮મી તારીખે થયે. મુંબઈ યુનિવર્સિટીમાંથી B. Comની ઉપાધિ મેળવી હાલ ઝરિયાના ધનબાદ કેલફીલ્ડમાં પિતાને વ્યવસાય કરી રહ્યા છે. માત્ર ૨૨ વર્ષની યુવાન વયે આરંભેલ વ્યવસાય આજે અધી સદી બાદ વટવૃક્ષની જેમ ફૂલીફાલી રહ્યો છે, જે તેમની કુશાગ્ર બુદ્ધિ અને કુનેહનું ફળ છે. સ્વભાવે સહૃદયી અને ઉદાર દિલના શ્રી ડુંગરશીભાઈ આજે ૬૭ વર્ષની જૈફ ઉમરે પણ અનેક સંસ્થાઓના પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહી સંસ્થાઓના સંચાલનમાં પિતાને અમૂલ્ય ફાળે આપી રહેલ છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૯ અભિવાદનગ્રંથ ] ઝરિયાના શ્રી લોહાણા મહાજન ગુજરાતી માધ્યમિક શાળા તથા ધનબાદ સ્વામિનારાયણ સત્સંગ સમાજ અને હિન્દુ મિશનના તેઓ પ્રમુખ છે. શ્રી ગુજરાતી એજ્યુકેશન સેસાયટી, શ્રી ગુજરાતી સમાજઝરિયા ગુજરાતી સમાજ-ધનબાદ તથા ઝરિયા સીટીઝન એસેસિયેશનના તેઓશ્રી ઉપપ્રમુખ તરીકે પિતાની સેવાઓ વર્ષોથી આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રોટરી કલબ ઓફ ધનબાદ તથા સ્કાઉટ એસેસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. એમાં યે ઈન્ડિયન કેલ મરચન્ટ એસોસિયેશનના અને ઝરિયા–ધનબાદ ગૌશાળાના પ્રમુખ તરીકે તેઓશ્રીએ વર્ષો સુધી પિતાની સેવાઓ આપી છે. આમ તેઓ દોઢ ડઝનથી યે વધારે સામાજિક સંસ્થાઓના પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે પિતાની સેવાને લાભ આપી ચૂક્યા છે. તેઓશ્રીએ સ્થાનિક, ધાર્મિક, સામાજિક અને જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં તથા સ્વામિનારાયણ મંદિરમાં અમૂલ્ય ફાળે આપી સમાજસેવાનું અનેરું દષ્ટાંત પૂરું પાડેલ છે. શ્રી ડુંગરશી સેજુભાઈ માતા સાહિત્ય, સંસ્કાર, સામાજિક પ્રવૃત્તિ અને ધર્મને સુભગ સુમેળ એટલે ગામ બિદડાના સૌજન્યમૂતિ શ્રી ડુંગરશીભાઈ કચ્છી સાહિત્ય, સાહિત્યકાર અને કચ્છી બોલીને તેઓ આશિક છે. અનેક નામી-અનામી સાહિત્યકારોની સાથે તેમણે મિત્રતા નભાવી જાણું છે. સાહિત્ય અને ચારણી સાહિત્ય પ્રત્યે એમને અપાર મમત્વ છે. વળી કેળવણીમાં પણ તેઓ ઊંડે રસ ધરાવે છે. વિદ્યાર્થી અવસ્થામાં રાષ્ટ્ર સેવાદળ સાથે સંકળાઈને પછી ચાંચ બંદર શાખાના શાખાનાયક અને બૌદ્ધિક શિક્ષક તડકે સુંદર સેવાઓ અપી. આ દરમ્યાન સાને ગુરુજી, રાવ સાહેબ પટવર્ધન જેવા અનેક મહાનુભાવોના પરિચયમાં આવ્યા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો - આઝાદીની લડતમાં ગાંધીજીની અનેક સભાઓમાં સેવાઓ આપી. આ દરમ્યાન મરાઠી ભાષાના લેખેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું. ૧૯૫૧ પછી સમાજવાદી પક્ષમાં જયપ્રકાશ નારાયણ અને રામમનહર લહિયા જેવા આગેવાને સાથે તેમને બૌદ્ધિક સંપર્ક રહ્યા અને તેમના સાહિત્ય પ્રત્યે લગાવ રહો. રાજાજીએ સ્થાપેલ સ્વતંત્ર પક્ષમાં મહારાષ્ટ્ર અને મુંબઈની રીજીઓનલ કાઉન્સિલમાં પણ સભ્ય તરીકે સેવાઓ આપી. વકતૃત્વકળા તે તેમને ગળથુથીમાંથી જ મળેલી છે. આધ્યાત્મિક તત્વચિંતનમાં તેમને ઊંડો રસ રહ્યો છે. અનેક વિદ્વાન સાધુસાધ્વીજીઓને એમને જીવંત સંપર્ક રહ્યો છે. ભારતભરનાં તીર્થ અને ઐતિહાસિક સ્થળોને તેમણે સમજપૂર્વક પ્રવાસ ખેડ્યો છે. લગભગ સાડાત્રણ દાયકાથી પ્રમુખ, ઉપપ્રમુખ કે દ્રસ્ટી, ચેરમેન, કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે, એડવાઈઝરી બેડ ઉપર કે ડેપ્યુટેશન ઉપર શ્રી કરછ-બિદડા મુંબઈ મહાજન, બબ્બે ગ્રેન ડિલર્સ એસોસિયેશન, શ્રી કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જેના હાઈસ્કૂલ, શ્રી કચ્છી વીશા ઓસવાળ દેરાવાસી જૈન મહાજન તેમ જ અનેકવિધ સંસ્થાઓ પર રહીને તેઓ સેવા આપતા રહ્યા છે. wor ... શ્રી તલકચંદ દામોદર મહેતા જે ધર્મ ગીઓને પણ દુર્લભ છે એવો પવિત્ર સેવાધર્મ જેમના જીવનમાં ચરિતાર્થ થયેલો જોવામાં આવે છે. એવા શ્રી તલકચંદ દામે દરદાસ મહેતાને જન્મ શત્રુંજય તીર્થની શીતળ છાયામાં આવેલા પાલીતાણાની નજીકના ઘેટી ગામમાં ધર્મનિષ્ઠ સુશ્રાવક મહેતા દામેદરદાસ દેવચંદને ત્યાં સં. ૧૯૭૧ના શ્રાવણ વદિ ૭ તા. ૩૧-૮-૧૯૧૫ના દિવસે થયે હતું. પ્રાથમિક અભ્યાસ ઘેટીમાં કરી માત્ર ૧૬ વર્ષની ઉમરે સં. ૧૯૮૭માં નેકરી અર્થે તેઓ મુંબઈ આવ્યા. શરૂઆતમાં થોડો સમય નેકરી કરી, પરંતુ સ્વભાવ અને પ્રકૃતિથી પિતે સ્વાશ્રયી અને સ્વાવલંબી હોવાથી ટૂંક સમયમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૮૧ જ દૂધને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને આ ધંધામાં ભારે કુશળતા અને સફળતા પ્રાપ્ત કરી. શ્રી તલકચંદભાઈએ પિતાના ધંધાને ખીલવ્યે; પરંતુ મન દુર્બળ બને, આધ્યાત્મિક જીવનને રસ ઊડી જાય, નૈતિક અને ન્યાયની સારાસારની દ્રષ્ટિ નષ્ટ થઈ જાય, એ પ્રકારનું ધન મેળવવા મૂળથી જ તેમનું લક્ષ્ય ન હતું. વર્તમાનકાળમાં પરિવર્તનની પરિસ્થિતિને કારણે, દૂર દૂરનાં ગામમાં વસતાં આપણાં સિઝાતાં સાધર્મિક ભાઈ-બહેનને આપણા સમાજના સુખી અને સાધનસંપન્ન ભાઈઓએ સહાયરૂપ બનવું જોઈએ, એ વિચાર સૌથી પ્રથમ તલકચંદભાઈને આવ્યું. આ વિચારની ફલશ્રુતિરૂપે મુંબઈમાં સં. ૨૦૨૨ની સાલમાં શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ફંડ સંસ્થાની સ્થાપના થઈ. શ્રી તલકચંદભાઈ આ સંસ્થાના મુખ્ય કર્ણધાર બન્યા. આપણું દુઃખી સાધર્મિક ભાઈ-બહેનની વિકટ આર્થિક પરિસ્થિતિમાં બની શકે તેટલી હદે સહાયરૂપ બનવું એ આ સંસ્થાનું પાયાનું ધ્યેય હતું. સ્વ. શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા જેમનું સમગ્ર જીવન સાહસ અને પુરુષાર્થની અનન્ય ઊજળી કિતાબ જેવું રહ્યું, જેમનાં અનુકરણીય અને માનવતાનાં કાર્યો યુવાન પેઢીને અને આજના શ્રીમંત વર્ગને પ્રેરણાની પગદંડી બની રહે તેવાં હતાં, અને જેઓ મનસા-વાચા-કર્મણા સમાજ, શાસન અને ધર્મના અભ્યદય માટે પ્રદાન અર્પણ કરવા જીવનભર અનુગ્રહી રહ્યા એવા સાચા આત્મવાન અને તનિષ્ઠ મહાનુભાવ શ્રી તારાચંદભાઈ મહેતા પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં હમણાં જ સ્વર્ગવાસી થયા. આજ સુધીમાં તેમના સદ્ભાગી હાથ વડે જે જે સુંદર કાર્યો થયાં તેમાંથી જ તેમના ઉજજ્વળ જીવનની નવી ફેરમ પ્રગટતી રહી છે. સાહસ અને પુરુષાર્થના પ્રતીક સમા શ્રી તારાચંદભાઈનું જીવન પ્રેરણામય રહ્યું. તેઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. મધ્યવગી કુટુંબમાં જન્મ્યા હતા પણ યુવાન વયે સને છે. ૨૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા ૧૯૨૬માં તકદીર અજમાવવા એડન ગયા. ત્યાં એમણે ભારે પુરુષાર્થ વડે સારી એવી પ્રગતિ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં. અને તે પછી ૧૯૪૦માં મુ’બઈમાં આવી ધાંધાકીય ક્ષેત્રે અદ્ભુત વિકાસ સને અઢળક સ'પત્તિના સ્વામી બન્યા. જૈન સમાજના ઇતિહાસમાં દાન અને સખાવતા કરનારા શ્રેષ્ઠીઓના ઔદાયની પરપરા સૈકાઓથી ચાલે છે; પણ તેમાં યશકલગી સમાન બની રહે તેવા દાનની નવી પ્રણાલિકા તેઓ સ્થાપતા ગયા. સાંપ્રત સમયમાં એકીસાથે રૂપીઆ એક કરોડ જેવી માતબર રકમની સખાવત જાહેર કરીને પાતાને નામે એક ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી. તેમાંથી દર વર્ષે ઊભી થનારી પદર લાખ જેવી મેટી રકમમાંથી લાકહિતનાં વિવિધ કાર્યો દર વર્ષે થશે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી સમરતબહેનને નામે પણ રૂપિયા પાંચ લાખનું એક અલગ ટ્રસ્ટ બનાવ્યું. તેમાંથી ઊભી થનારી રકમ ધાર્મિક કાર્યોમાં વપરાશે. આવી ભવ્ય ઉદારતા દાખવવા અદલ અખિલ ભારતીય જૈન વે. કેન્ફરન્સ તથા સાર વીસા શ્રીમાળી જૈન સમાજ તરફથી તેમનું જાહેર સન્માન થયું હતું. તેમના અંગત જીવનની વિનમ્રતા, સાદાઈ અને સૌ કોઈ ને સદા આવકારતી હૃદયની વિશાળતા – આ બધું શ્રીમંત વ્યક્તિઓમાં વિરલ જોવામાં આવે છે. તેમણે કન્યા-કેળવણીનાં કાર્યોમાં પણ ઊંડો રસ લીધે. માદરે વતન મજેવડી મધ્યે ઉપાશ્રય, દેરાસર, એ વિદ્યામંદિરે, શેઠ દેવકરણ મૂળજી જૈન એડિંગ-રાજકોટ, શ્રી શત્રુંજય હાસ્પિટલ પાલીતાણા; શ્રી વીરાણી હેાસ્પિટલ રાજકોટ, શ્રી કેશવલાલ તલકચંદ હોસ્પિટલ—રાજકોટ; વગેરેમાં માતબર રકમની દેણગી આપેલ છે. સાર વીશા શ્રીમાળી જૈન સમાજ, કસ્તુરબા વિકાસગૃહ, અને અ`ધશાળા—જામવંથળીમાં માનવસેવા સંઘમાં ઉચ્ચતમ સેવા આપી છે. મહાવીર હાર્ટ ફાઉન્ડેશન, પંડિત રત્નચંદ્રજી કન્યાશાળા, જામનગર; દેરાસર વગેરેમાં તેમના સહયોગ સારા હતા. માનવીના Page #192 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૮૩ જીવનનું મૂલ્યાંકન માનવીના મૃત્યુ પછી જ અંકાય છે. તેમણે આમ સમાજમાં જે ચાહના અને પ્રેમ સંપાદન કરેલ તેની પ્રતીતિ કરાવતા તેમના સ્વર્ગવાસ પછી જે જે જુદા જુદા સમુદાયમાંથી સ્વસ્થને માટે જે લાગણી વ્યક્ત થઈ છે તે આ પ્રમાણે છેઃ તેમના વિશાળ પરિવારના બધા જ સભ્યાના માયાળુ સ્વભાવ સાથે ઉચ્ચ ભાવના અને ઉદારતાથી ભરપૂર સુવિચાર સાથેની તેમની પરોણાગત સૌને યાદ રહેશે. તેમનાં એક એક કાર્યા અભિનંદનીય અને આવકારદાયી રહ્યાં છે. તેમના સ્વર્ગવાસથી સમાજે એક મહાન વ્યક્તિ ગુમાવી છે. તેમણે ઊભા કરેલા ટ્રસ્ટના આયેાજનમાં નાત– જાત-જ્ઞાતિ કે ગામના ભેદભાવ નહાતા. તેમનુ સમગ્ર જીવન લેાકકલ્યાણ અર્થે જ હતું. આ ભાવનાના વારસે તેમના પરિવારે આજ પણ જાળવી રાખ્યા છે. ઉદારતા અને વિશાળતાના પુણ્યલાભથી પાવન થયેલા આ પુરુષને જૈન સમાજે સ્વનેત્રે નિહાળીને અનેક વખત તેમનું જાહેર સન્માન કર્યું છે. સ્વર્ગસ્થ પેાતાની હયાતી દરમ્યાન સેકડા સંસ્થાઓને કરેલ દાન અને સખાવતાથી અનેક સસ્થાએ પાંગરીને વટવૃક્ષ બની છે. દાનધર્મનાં સંખ્યાબંધ કામેાને સહાયરૂપ થવાની સવૃત્તિ અપનાવી આત્માની પણ ઉન્નતિ સાધી ગયા. બીજા અર્થમાં કેવળગમ્ય જ્ઞાનલબ્ધિ પામી ગયા. સરળતા અને નિખાલસતા એ એમના જીવનનાં જાણે પ્રેરક બળા બની રહ્યાં. છાશકેન્દ્રો હાય કે પાણીનાં પરખ હાય, ગરીબેને કપડાં હાય કે દવાદારૂ હોય; ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકા હોય કે યુનિફોર્મ હાય; દુષ્કાળ હૈાય કે કુદરતી આફતો હોય; એક એક કામમાં તેમની દેણગીના પ્રવાહ ચાલુ જ હાય. અભયદાનનું એવું જ મહાપુણ્ય આ પરિવારે પ્રાપ્ત કર્યું. સેંકડોની સંખ્યામાંના ખેલ જીવાને કટોકટીની અણીએ ઘાસચારાની વ્યવસ્થા કરાવી ઉગારી લીધા અને ધર્મધ્વજા લહેરાતી રાખી તેમની પુણ્યવતી અને ધર્મશીલ સુવાસ અમરતાને પામી ગઈ છે. એમના ક્ષમાશીલ ઔદા પૂર્ણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પારમાર્થિક જીવનની ચિરંજીવ યાદ-ત લાખો માન માટે પ્રેરણાદાયક અને પથદર્શક બની રહેશે. તેમના સ્વર્ગવાસ પછી હજારે નાનીમેટી સંસ્થાઓએ નતમસ્તકે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કારણ કે તેમણે જે કાંઈ કર્યું છે તે નિરપેક્ષભાવે, ઉચિત સ્થળે સૂક્ષ્મ અને ઊર્ધ્વ હેતુઓ માટે પ્રચાર કે પ્રશસ્તિની અપેક્ષા વિના કર્યું છે. આવા દિલેર દાતાઓ આંગળીને વેઢે ગણી શકાય તેવા છે. મૂલ્યનિષ્ઠાને તેમણે હમેશાં બિરદાવી છે, તેમ પ્રામાણિક કાર્યકરને–કલાકારોને પ્રોત્સાહિત પણ કર્યા છે. લક્ષ્મી પ્રાપ્ત કરીને પોતાના જીવનની હયાતીમાં જ લક્ષ્મીને સદુઉપગ કરે એ ઇતિહાસમાં વિરલ ઘટના બની રહેશે. સદ્ગત દાનવીર તો હતા જપણ જમણે હાથ આપે એ ડાબે હાથ ન જાણે એ ભાવના દ્વારા એમણે દાનની પવિત્રતા જાળવી રાખી હતી, સમાજને એક સુંદર અને અદ્ભુત દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે. સમાજજીવનના એક એક ક્ષેત્રમાં સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જીવન વિતાવ્યું. ખરેખર તે જીવન જીવતાં આવડ્યું અને જીવન ધન્ય બનાવ્યું. સમાજે એક સખાવતી, સેવાભાવી અને માર્ગદર્શક શ્રેણી ગુમાવ્યાની ખોટ વર્ષો સુધી ન પૂરી શકાય તેવી છે. દીન-દુઃખિયાંના બેલી તરીકે જે જીવન જીવી ગયા, તેથી સેંકડો વ્યક્તિઓએ આંસુ સાર્યા છે. આ પુણ્યાત્માના સ્વર્ગવાસથી અનેક સંસ્થાઓએ ભારે મેટા દુઃખ અને આઘાતની લાગણી અનુભવી છે. ધન અને શક્તિને સ્ત્રોત તેમણે જનસેવા માટે જ હંમેશાં વહાવ્યો એ એમના જીવનનું ઊજળું પાસું ગણી શકાય. અખૂટ સંપત્તિના સ્વામી બનવા છતાં દાસ થઈને જ જીવ્યા. લેશમાત્ર અહમ નહીં, સદાય હસતે ચહેરે, મળતાવડે સ્વભાવ, સાદાઈ અને સૌને યત્કિંચિત રીતે સહાયક બનવાની ઉત્કટ લાગણી–આ એમના જીવનને નિચેડ હતે. તા. ૧૧-૧૧-૮૬ના મંગળવારના રોજ મુંબઈ ખાતે શ્રી તારાચંદભાઈએ ૮૧ વર્ષની ઉંમરે આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો Page #194 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૮૫ દેશભરની સેંકડે સંસ્થાઓએ તે પછી શ્રદ્ધાંજલી અપી હતી. સમાજકલ્યાણનાં એમણે કરેલાં કાર્યો તેમનાં જીવતાં સ્મારકે બની રહ્યાં છે. એક સરળ કર્મયેગી જેવું એમનું જીવન નવી પેઢીને ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. કારણ કે તેમણે પ્રાપ્ત કરેલી સાત્વિક લક્ષ્મીનું સમાજનાં ધપયેગી કાર્યોમાં જ સદ્વ્યય કરવાનું કુશળ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયેાજન એ એમના જીવનની વિશિષ્ટતા હતી. તેમની દાનસરિતાના પુનિત સોતે અનેક દિશાઓમાં વહીને જ્ઞાતિ અને સમાજગંગાનાં નિર્મળાં નીરને વિશેષ ઉજજવળ અને ઊર્ધ્વગામી બનાવ્યાં છે. આ પુણ્યશાળી આત્માએ કરેલાં કાર્યોની નોંધની યાદી લખીએ તે પણ એક જુદું જ પુસ્તક લખવું પડે. અપ્રતિમ અને અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી જે પ્રકાશપુંજ સર્વત્ર ફેલા અને સુમધુર સુવાસ આપી ગયો. લાખ-લાખ વંદના છે એ મહાપુરુષને, એ સેવાપરાયણ આત્માને. કારણ, એ ધર્માનુરાગીએ કયારેય સંસારનાં સુખને પ્રાધાન્ય આપ્યું જ નહોતું. દયા, દાન અને ધર્મ એમના જીવનમાં ઓતપ્રેત બની ગયેલાં. - ઉમદા વિચારે અને આદર્શોથી જીવન જીવી જનાર આ ધર્મમૂતિ ખરેખર સંસાર સાગર સફળતાથી પાર ઊતરી ગયા. સેંકડો લકોએ આપેલી શ્રદ્ધાજલી એ જ એમના જીવનની ફળશ્રતિ છે. અનેકે ઉપર એમણે જ પ્રેમપૂર્ણ વાત્સલ્યતા વરસાવી છે એ જ એમના ધન્ય જીવનનું પાસું છે. જીવન દરમ્યાન ઉચ્ચતમ કેટિનાં વ્યવસ્થિત કાર્યો કરી જનાર એ મેધાવી પુરુષ યુગ યુગ સુધી સૌનાં હૈયાંમાં અમર બની રહેશે. તેમના પરિવારમાં શ્રી રમણીકભાઈ સ્વ. શ્રી હરકીશનભાઈના વારસદારે શ્રી શરદભાઈ શ્રી ચંદ્રકાન્તભાઈ વગેરેએ ઉજજવળ પ્રણાલિકા જાળવી રાખી છે. શ્રી તારાચંદભાઈનો સ્વર્ગવાસ થતાં તેમની ઉત્તરકિયાને દિવસે તેમના પરિવારે રૂપિયા એકાવન લાખના દાનની જાહેરાત કરી છે. ઉપરાંત એક કરેડના ટ્રસ્ટમાં રૂપિયા પચીસ લાખ વધુ ઉમેરવાની પણ જાહેરાત કરી છે. ઉત્તરક્રિયા પ્રસંગે આટલી મોટી રકમનું દાન અગાઉ થયાનું જાણમાં નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી તાહેરઅલી ઈસ્માઈલજીભાઈ મુંબઈની દારૂખાના બજારમાં લોખંડના અગ્રગણ્ય વ્યાપારી તરીકેનું માનભર્યું સ્થાન પામનાર શ્રી તાહેરઅલીભાઈ અમરેલી જિલ્લાના બગસરાના વતની છે. ઘણાં વર્ષોથી એટલે કે ૧૯૩૭થી પિતાશ્રીના ધંધામાં જોડાયા. મુંબઈ આવી સ્થિર થયા અને ધંધાને પિતાની કુશાગ્ર બુદ્ધિથી વિકસાવ્યો. ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સામાજિક સેવાની ભાવના અને સેવાકાર્યની લગની છાની નથી રહી. મેઘાણી મરક સમિતિ (મુંબઈ)ની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સારું એવું થાન શોભાવ્યું છે. દારૂખાના આયર્ન મરચન્ટ એસેસિયેશન લિ.ના ડાયરેકટર તરીકે, ઓલ્ડ આયર્ન મરચન્ટ એસેસિયેશનના કાર્યવાહક મેમ્બર તરીકે રહીને સારું એવું કામ કર્યું છે. તેમના પિતાશ્રી પણ ધર્મભાવનાથી રંગાયેલા અને સંયમી હતા. અને તેમના પુત્ર તરફથી અમરેલીમાં આંખની હોસ્પિટલમાં ફ્રી બેડ રાખેલ છે, ઉપરાંત જીથરી ટી. બી. હોસ્પિટલમાં પણ ફ્રી બેડ છે. સ્વ. શ્રી ત્રિભોવનદાસ મનદાસ ભુતા રાજુલાના વતની અને ધંધાથે ઘણાં વર્ષોથી મુંબઈ-પૂના તરફ વસવાટ કરી રહ્યા હતા. નાની વયમાં વ્યાપારક્ષેત્રને બહોળે અનુભવ અને દીર્ધદષ્ટિને લઈ ધંધામાં આગળ આવ્યા અને સત્કામાં સંપત્તિનો ઉપયોગ કરતા રહ્યા. ઘેલા સોમનાથ મંદિરમાં તેમનો ફાળો અનન્ય છે. લાપરના શંકરના મંદિરમાં, રાજુલાની નાની-મેટી બધી જ સાર્વજનિક સંસ્થાઓમાં, તુલસીશ્યામ અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાનનો અવિરત પ્રવાહ ચાલુ રાખે. શેઠશ્રી ત્રિભોવનદાસભાઈને તા. ૧૯-૧૦-૭૩ના રોજ અચાનક સ્વર્ગવાસ થયો અને સુકૃત્યની સુવાસ મૂકતા ગયા. રાજુલાની પાંજરાપોળ પ્રવૃત્તિમાં અને કેળવણીની દિશામાં ઉદાર સખાવત કરી છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૮૭ શ્રી તીલચંદ ડી. શાહ તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં અને ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા ગામ નેનાવામાં થયે હતું. તેમનાં માતા સ્વ. કનીબાઈ જેન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલાં તેથી બાળપણથી જ શ્રી તલકચંદભાઈમાં જૈન ધર્મના સંસ્કાર સુદઢ થયા. નાની ઉંમરમાં અ.સૌ. કનીબાઈ સ્વર્ગસ્થ થયાં અને તીલેકચંદભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી ધૂલચંદભાઈ પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. બિનલેહધાતુ (નેનફેરસ મેટલ)ને ધંધો શરૂ કર્યો. પિતાની તીકણ બુદ્ધિ, આગવી અનુમાનશક્તિ (કેઠાસૂઝ), બજારની રૂખ પારખવાનું કૌશલ્ય વગેરે ગુણેથી કિશોર અવસ્થામાં જ નોન-ફેરસના ધંધામાં આગળ વધ્યા અને તેઓ સફળ રીતે પારંગત થયા. માત્ર ૧૭ (સત્તર) વર્ષની ઉંમરે તીલેકચંદ ડી. શાહ એન્ડ કુ. નામથી વ્યાપારી પેઢીની સ્થાપના કરી અને તેમાં પિતાશ્રીની બિલકુલ સહાય લીધી નહિ. પોતે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને સફળતાના શિખરો સર કરતા ગયા. આજે ગુલાલવાડીમાં નોનફેરસ મેટલમાં તીલેકચંદ ડી. શાહ એન્ડ કું. અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેઓશ્રી બબ્બે મેટલ એચેન્જ લિ.ના સભ્ય છે. બોમ્બે નોન-ફેરસ એન્ડ સ્કેપ મરચન્ટ એસેસિયેશનના પણ સભ્ય છે. તે ઉપરાંત બીજી પ્રખ્યાત ધાર્મિક સંસ્થાઓ (હરેકૃષ્ણ હરેરામ) આંતરરાષ્ટ્રીય સંસ્થાના આજીવન સભ્ય છે. ડાઈનસ કલબના સભ્ય છે. ધાનેરા આરોગ્ય સમિતિના કાયમી કાર્યવાહક સભ્ય છે. શંખેશ્વરમાં ધાર્મિક ક્ષેત્રમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રીએ જૈન યાત્રાસ્થળેએ વ્યાપક પ્રવાસ ખેડેલ છે. તે સાથે દાનને પ્રવાહ પણ વહેવડાવેલ છે. શંખેશ્વરની એક મોટી ધર્મશાળામાં મોટું દાન આપી તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ જોડાવેલ છે અને શ્રી ધૂલચંદ બેચરજી શાહ (નેનાવાવાળા) એવું નામ આપવામાં આવેલ છે. પાલીતાણું જૈન ધર્મ ક્ષેત્રમાં પણ ધર્મશાળા માટે એક પ્લેટ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] [ આપણે શ્રેષ્ઠીવર્યો ખરીદી આગળ કાર્યવાહી ચલાવી રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં રસ લેતા શ્રી તલકચંદભાઈએ પૂજ્ય આચાર્ય ચંદ્રોદય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના આદેશ અનુસાર ૧૦૮ દર્શન મંદિરમાં પણ મેટું દાન આપેલ છે. તેમનાં આવાં મોટાં દેનાથી પ્રભાવિત થઈ જેન આગેવાને અને ખાસ કરીને ગોડીજી જૈન સંઘે પૂજ્ય આચાર્ય ચંદ્રોદયવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૩૩માં તેમનું સેનાના એક કિંમતી થાળ વડે બહુમાન કરેલું. શ્રી તીલેકચંદભાઈ એ ખૂબ જ નમ્ર અને કર્તવ્યભાવનાથી સુંદર જવાબ આપેલ હતો. ધાર્મિક ક્ષેત્ર સાથે સામાજિક, તબીબી અને કેળવણી ક્ષેત્રમાં પણ જાણીતા છે. તેમના જન્મસ્થાન (મૂળ વતન) નેનાવામાં તેમનાં પૂજ્ય માતુશ્રી સ્વ. કનીબાઈનું નામ જોડીને “કનીબાઈ ધુડાલાલ જનરલ હોસ્પિટલ” બનાવેલ છે. ધાનેરામાં ધર્મશાળાધવલ ધર્મશાળા-સાટામાં પણ ધર્મશાળા બંધાવેલ છે. કેળવણીક્ષેત્રમાં વરકાણુ-રાજસ્થાનમાં જેન ડિ"ગમાં મુખ્ય હેલનું નામ આપવા માટે મેટું દાન આપેલ છે. પત્રિકાના આજીવન સભ્ય છે. રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિ કાર્યકરને હંમેશ સહકાર આપે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી તલકચંદભાઈને પરિવારમાં તેમનાં આદર્શ ધર્મપત્ની ત્રણ પુત્રીઓ તથા બે પુત્રો છે. મોટો પુત્ર ચિ. દિનેશ. કોલેજમાં બી. કોમ. સુધી અભ્યાસ કર્યો છે. ચિ. વિજયકુમાર અભ્યાસમાં ખૂબ જ ચપળ – ૮૭ ટકા એસ. એસ. સી.માં. તેઓ ખૂબ સમૃદ્ધ બને અને જાહેર ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ. અમદાવાદ-વાસણામાં મૂળનાયકની દેરાસરની પ્રતિષ્ઠા કરાવેલ. ગભારા ઉપર માતુશ્રીનું નામ કનીબાઈ આપવામાં આવેલ છે. મેઈનડોર ઉપર પિતાશ્રીનું નામ આપવામાં આવેલ છે. વૈશાખ સુદિ સાતમના ભીલડીઆજીમાં પ્રતિષ્ઠા કરેલ છે. સુપુત્ર શ્રી દિનેશના હાથે વૈશાખ સુદિ સાતમને દિવસે શંખેશ્વરમાં, વૈશાખ વદિ બીજને દિવસે ૧૦૮ દર્શન, ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર બની રહ્યું છે Page #198 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ગ્રંથ ] | ૧૮૯ તેનુ' શિલાસ્થાપન દિનેશભાઈના હાથે થયું હતું. સાચાટમાં એક ટી. બી. હેાસ્પિટલ બનાવી. ઝાલેાદમાં એક કાલેજમાં રૂમે મનાવવા ડોનેશન આપ્યું છે. અમદાવાદમાં ડેલાવાળાના રામસૂરિજી સાધુસાધ્વીના ઉપાશ્રયમાં રૂ. ૪૧૦૦૦ આપી બાપુજીના ફોટો મૂકીને તકતી મુકાવી છે. શ્રી દ્વારકાદાસ ધનજી કાણકિયા કાણકિયા પરિવારની પ્રગતિ માટે કાણકિયા ઉત્કર્ષ મંડળની સ્થાપનામાં આગેવાનીભયે ભાગ ભજવ્યેા. એટલું જ નહિ પણ વર્ષોથી એના મ`ત્રીપદે રહી સેવા કરી રહ્યા છે. કાણકિયા કુળની કીર્તિગાથા ગાવા “ કાણકિયા કુળ કૌમુદી ” નામના ગ્રંથની પ્રસિદ્ધિનું શ્રેય એમને જ આપીએ તે અતિશયાક્તિ નહિ ગણાય. માતાજી કનકેશ્વરી મંદિર જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપનામાં પણ આગેવાનીભર્યો ભાગ લઈ સારું' એવુ ભડાળ ભેગું કરી મંદિરના જીર્ણોદ્ધારમાં મુખ્ય હિસ્સા આપેલ. કમિટીને “ માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ”માં ફેરવી તેનું બંધારણ ઘડવામાં પણ તેમણે આગેવાનીભર્યા ભાગ લીધે. માતાજી કનકેશ્વરીના મુંબઈમાં આસા માસમાં શારદીય નવરાત્રી ઉત્સવ શરૂ કરનારાઓમાં પણ તે એક છે. સંસ્થા કનકાઈ સસ્થાન માટે સેનેટેરીઅમે, ગૌશાળા, ઇલેકિટ્રક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કરવામાં પણ તેમને મેટ કાળા છે. આ સંસ્થાના આજીવન સભ્ય—સેક્રેટરી તરીકે ૨૭ વર્ષ સેવા આપી. તેમની સેવા બદલ સસ્થાએ મુબઈની સમસ્ત કપાળ જ્ઞાતિની હાજરીમાં તથા માતાજીની મૂર્તિ સમક્ષ તેમને માનપત્ર આપી તેમની સેવાને બિરદાવી છે. આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે તથા ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે અને સંસ્થાને દિનપ્રતિદિન ઉષ થાય એવી સેવા આપી રહ્યા છે. તેમના વતન ચાવંડ ( લાઠી )માં પણ માતાજી કનકાઈના મંદિરના જીર્ણોદ્ધાર માટે તેમના પ્રમુખપણા નીચે કમિટીની સ્થાપના કરી મંદિરના જીર્ણોર્ણોદ્ધાર Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯o] [ આપણા શ્રેષ્ઠીવર્યો કરવામાં મુખ્ય સેવા આપી. માતાજીના મંદિરના ઉદ્ધાર તથા માતાજી કનકાઈના સ્વરૂપની પ્રતિષ્ઠા તેમણે હાથ ધરી છે. હાલ આ કમિટીના પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે. વર્ષો પહેલાં ચાવંડ ગામના ઉત્કર્ષ માટે ચાવંડ ગ્રામ સેવા સમિતિની સ્થાપનામાં તથા તેમના મંત્રી તરીકે સેવા આપી. ચાવંડના કેરજીના ચરાનો જીર્ણોદ્ધાર કરવામાં મદદ કરી. દવાખાનું (એલેપથી) શરૂ કરાવ્યું. ચાવંડ-લાડી માર્ગ ઉપર પાણીનું પરબ વગેરે ધાર્મિક કાર્યો કરતા રહ્યા છે. ભારતની લગભગ પૂરી ધર્મયાત્રા કરી છે. માતાજી કનકાઈના પરમ ભક્ત છે. લીધેલું કામ પૂરું કર્યું છૂટકે કરે એવો એમને સ્વભાવ છે. અને આ ચાવંડ ખાતેનું માતાજી કનકાઈનું મંદિર નવેસર બંધાવી તેમાં માતાજી કનકાઈના સ્વરૂપની પ્રતિષ્ઠા તેમના હાથે કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજારોપણ-શતચંડીયાગ પણ તેમના યજમાનપદે કરવામાં આવ્યાં. શ્રી દામોદરદાસ ઠાકરશીભાઈ મૂળ ભાવનગરના વતની ઘોઘારી સમાજના કાર્યક્રમમાં અને જ્ઞાતિહિતની પ્રવૃત્તિઓમાં મહત્ત્વને ભાગ ભજવ્યો. ગુપ્તદાનમાં ખાસ માનનારા. ઘોઘારી જૈન મિત્રમંડળમાં ખજાનચી તરીકે અને કેળવણક્ષેત્રે સારે એ રસ લે છે. દર વર્ષે દશેક હજાર રૂપિયા જેવી રકમ ગુપ્તદાનમાં જરૂરિયાતવાળાને આપે છે. નેહ, શક્તિ અને સહનશીલતા જેવા ગુણોને લઈ વ્યાપારી આલમમાં ઘણું માનપાન પામ્યા છે. પુણ્યશાળી, દરિયાવદિલના, કમળ હૃદયના આ સજજન કેઈ પણ જાતની દલીલ વગર સૌનું કામ કરી આપવામાં માને છે અને શાંત, આડંબર વિનાનું જીવન ગુજારે છે. ભારતનાં મોટા ભાગનાં જૈન તીર્થોની યાત્રા કરી આવ્યા છે. છેલ્લા સાઈઠ વર્ષથી હરિચંદ મીઠાભાઈની પેઢીનું સફળ સંચાલન Page #200 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન થે ]. [ ૧૯૧ કરી રહ્યા છે. ૧૦૫ વર્ષની ઉંમરે આજે પણ તાજગીભર્યું જીવન વ્યતીત કરે છે. ઘોઘારી મિત્રમંડળ તરફથી સમેતશિખરની પેશ્યલ ટ્રેઈન વખતે રડા ખાતું સંભાળ્યું. ઘઘારી સમાજના નેજા નીચે પ૬ સામૂહિક લગ્ન પ્રસંગે તન, મન, ધનથી સુંદર સેવા બજાવી છે. શ્રી દિગ્વિજ્ય બી, બદિયાણી (નાશિક) આ જગતના ચોકમાં માનવીનું ઘડતર એને કર્મવેગ કરે છે. કરોડપતિ હો કે કારકુન, કારખાનાદાર હો કે દુકાનદાર વેપારી હો કે વિદ્યાથીઓ, સર્વની જીવનસિદ્ધિની ઈમારત એની નિષ્ઠા અને નૈતિકતા તથા પ્રયત્નના પાયા પર ચણતર પામે છે. નાશિકના યુવાન સમાજસેવક શ્રી દિગ્વિજયભાઈ બાબુભાઈ બદિયાણી (કાપડિયા) આવા કમલેગીની બહુમુખી પ્રતિભા ધરાવે છે. જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં કિસ્મત અજમાવવા આવેલા લહાણ પરિવારમાં શ્રી દિગ્વિજયભાઈનો જન્મ ઈ. સ. ૧૯૪પના જુલાઈ મહિનાની ત્રીજી તારીખે થયે હતે. નાશિકની મુખ્ય બજારમાં તેમના પિતાશ્રી બાબુભાઈને કાપડને ધમધોકાર વ્યાપાર ગાજતા હતા. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મેખરે રહેતા હતા. આ સ્વ. પિતાને સેવાવાસે યુવાન દિગ્વિજયભાઈ એ દીપાવ્યો છે. - શિક્ષણની સૃષ્ટિમાં અવિરત આગેકૂચ કરતા શ્રી દિગ્વિજયભાઈ કેલેનાં પગથિયાં સર કરીને બી. કેમ. સુધી, એમ. કેમ તથા એમ. બી. એ સુધી પહોંચવા ઉપરાંત શિક્ષણની અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પીએચ. ડી. પણ થઈ રહ્યા છે. અભ્યાસની અવિસ્ત આગેકૂચ વચ્ચે ઈ. સ. ૧૯૭૪માં પિતાશ્રી બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસે પરિવારના કાપડના વ્યવસાય બાબુભાઈ કલોથ સ્ટોર્સ”નાં સૂત્રો સંભાળવા પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને ઉન્નત કક્ષાએ મૂકી દીધે હતો. તેમના કાપડ–વ્યવસાયને દર માત્ર નાશિક પૂરતે જ સીમિત રહ્યો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં નથી. મુંબઈ અને દિલ્હીના દરવાજા સુધી પહોંચ્યા છે. રેડીમેઈડ વસ્ત્રાની ફેકટરી અને કાપડ માર્કેટ સુધી પ્રગતિનાં પગરણ ગોઠવાઈ રહ્યાં છે, જે નાનાભાઈ સુરેશ સાથે સભાળે છે. વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ઉપરાંત શ્રી દિગ્વિજયભાઈ સામાજિક સેવાના ક્ષેત્રે મેખરે આવ્યા છે. શિક્ષણપ્રવૃત્તિ ચલાવતી શ્રી પંચવટી ગુજરાતી એજયુકેશન સાસાયટીના સત્તર વર્ષથી માનદ્દ મંત્રીપદની જવાબદારી સભાળી રહ્યા છે. નાશિક જેસીઝમાં ઈ. સ. ૧૯૭૭થી અધ્યક્ષ છે. ભારતીય જેસીઝના ૧૯૮૧માં ઉપાધ્યક્ષ હતા. ઇ. સ. ૧૯૮૩-૮૪માં મહારાષ્ટ્ર જે. સી.ના કાઉન્સિલર હતા. નાશિકમાં સે। અનાથ બાળકનું જીવન-ઘડતર કરતી શ્રી મહિલા અનાથાશ્રમના સેક્રેટરી છે. ગુજરાતી એજ્યુકેશન સેાસાયટી સ’ચાલિત ગુજરાતી હાઈસ્કૂલના સેક્રેટરી છે. નાશિકના શ્રી હાલાઈ ઘાઘારી લેાહાણા મહાજનના ઈ. સ. ૧૯૮૦ થી ૮૩ સુધી મંત્રીપદે સેવા બજાવી ચૂકચા છે તથા હાલ પ્રમુખ છે અને જ્ઞાતિની વાડી બનાવવા પ્રયત્નશીલ છે. દુનિયામાં આબુભાઇ કલેકશન ’શા-રૂમ ભારતના સર્વથી વિશાળ જગ્યા તથા સ્ટોક ધરાવે છે. તે ૧૯૮૫માં શરૂ કરેલ છે. ' વ્યાપાર–ઉત્કના ક્ષેત્રમાં પણ તે વ્યાપારીઓના વિશ્વાસ સંપાદન કરીને વ્યાપારી સસ્થાઓમાં મેાખરે રહ્યા છે. ભારતનાં ચૌદ રાજ્ગ્યામાં સાઈઠ હજાર સભ્યા ધરાવતી એલ ઇન્ડિયા ફેડરેશન એફ કલેાથ રિટેલસ –દિલ્હીના તેઓ ચાર વર્ષોંથી સેક્રેટરી-જનરલ છે. નાશિક રિટેઈલ કલેાથ મરચન્ટ્સ એસે.ના ઈ. સ. ૧૯૭૭ થી પ્રમુખ છે. વ્યાવસાયિક મહા સ`ઘના કન્વીનર છે. મહારાષ્ટ્ર ચેમ્બર એફ કામની મેનેજિંગ કમિટીના સભ્ય છે. આ યુવાન વ્યાપારી અગ્રેસર સામાજિક સેવાક્ષેત્ર ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં પણ ઊંડા રસ ધરાવી રહ્યા છે તથા બેડમિન્ટન અને ક્રિકેટમાં પૂના યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from 4797 Phones : 6797 SHREE VISIINU SAW MILL & Timber Merchant C. P. Teak : Balarshah Teak Assam wood : Halduwood Sajad wood : Maleshia wood & All Kinds of Jungle wood Kranti Chowk, Nehru Road, AURANGABAD-431 001 With Best Compliments from C. D. Corporation Mfrs. of Textile Auxilliaries & Dyes Office : Kamani Chambers, 32, R. Kamani Marg, Ballard Estate, Bombay-400 038. Phone : 262817, 267801 & 267802. Factory : 48, Navnandanvan Industrial Estate, L. B. S. Marg, Mulund, Bombay-400 080. Phone : 593333 Page #203 -------------------------------------------------------------------------- ________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ With Best Compliments from Grams COPPERWIRE Phone Bharat Metal Corporation Nonferrous General Merchants Specialists: COPPER, BRASS, ALLUMINIUM ETC. in Rods, Tubes, Sheets, Wire Etc. Bearing & Tools Office: 75887 Resi. 76012 76337 2140, Mahakali Street, Secunderabad-500 003 A. P. With Best Compliments from Telephone: 38031-38032 Telegrams: METROCYCLE, Bombay-2 24 MATRO CYCLE CO. BRANCH: Metro Cycle Importing Co. Main Road, TRIVANDRUM. 421, Kalbadevi Road. Bombay-2. ++++++ ++++++ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ Page #204 -------------------------------------------------------------------------- ________________ WE A SMALL SCALE INDUSTRY SPECIALISE IN 18.5 Litre Hand Made Oil & Ghee Containers and Small Size Round Tins for Snuff Packing with 10 grams to 4 Kilograms Packing. With Best Compliments from Kotecha Brothers General Merchant & Commision Agents V. D. Bardanwala Road, Jamnagar-361 001 Grain Market, (INDIA) Gram : KOTECHA Phone : 4085 Page #205 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Himatlal Hirji & Co. 110, Keshavji Naik Road, Bombay-400 009 With Best Compliments from Cable : “ AUSPICIOUS ” Phone : 240413 J. V. GOKAL & CO. Kasturi Buildings, 171/172, Jamshedj Tata Road, BOMBAY-400 020. Page #206 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Samir Construction Ahmedabad With Best Compliments from Derfect Builders AHMEDABAD Page #207 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from LATIIIA RUBBER MIG, CO. P. LTD., SAKINAKA, KURLA-ANDHERIRD., Bombay-400 072 Manufacturers of Rubber & Ebonite Rollers, Rubber Blankets, Evaset Ruber Sleeves, and other Industrial Rubber articles for textile, Paper, rayon, cement and various other industry. Ruberlining of Ms Tanks, vesseles, pipes & fittings for chemical plants. Gram : Ucanrely Telex : 011-71430 Phone : 512-1925, 512-1926, 212-4243 Page #208 -------------------------------------------------------------------------- ________________ wwwvouuuu With Best Compliments from : MODERN AMENITIES One Bedroom, Two Bedrooms, Hall Kitchen-Flats BUILDERS : AARJAY ASSOCIATES * VASUDEV APARTMENTS OPP. Sona Udyog, Parsi Panchayat Road, Off : old Nagardas Road, Andheri (East ), Bombay-400 069. AARJAY CONSTRUCTION * MAHAJAN APARTMENTS Mahajan Wadi. Opp. : Cemetry, Plot No. 21, G. B. Pathrali, Dombivill (East), Dist. : THANE M. & J. COMBINES “BLUE HAVEN” Off Link Road, Village Valnai, Malad (West), Bombay-400 064. Quality Construction * Reasonable Rates PROGRESS OF WORK : IN FULL FORCE. Contact Office : RRRRR AARJAY ASSOCIATES, 32/34, Veer Nariman Road, Churchgate House, Bombay-400 023. Phone : 2047879, 2048255 & 2048185. Telex : 11 3433 ANUP IN Cable : ORIONIN. Page #209 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષોએ પ્રજા પાસે થાપણરૂપે મૂકેલા સિદ્ધાંતાના પૂરા અમલ કરીને તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપ્યા સમાન ગણાય. With Best Compliments from Star Corrugating Industries Manufacturers of: Corrugated Boxes, Corrugated Rolls & Corrugated Sheets Mr. Pradip Shah Virwani Industrial Estate, Unit No. AIG 234 to 238, Western Express Highways. Opp Ciba, Goregaon [ East ] Bombay-400063 Fact 686043 Tel. : Resi. 8124296 8125141 STAR PACKAGING INDUSTRIES Manufacturers of : Corrugated Boxes, Corrugated Rolls & Corrugated Sheets. Mr. Pradip Shah Virwani Industrial Estate, Unit No. AIG 230 to 233 Western Express Highways, Opp. Ciba, Goregaon [East] Bombay-400 063 એસ્ટેટ, લાઅર પરેલ, Fact. 686043 Tel. : Resi. 8124296 8125141 પી. ચન્દ્રકાન્ત એન્ડ ક. છે એ ટુ ઝેડ ઇન્ડસ્ટ્રીયલ મુંબઈ ફોન : ૪૯૧૦૬૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી દીપચંદ મગનલાલ શાહ શ્રી દીપચંદ મગનલાલ શાહના જન્મ સવત ૧૯૭૧ના ફાગણ સુદ ૨ ને મંગળવાર તા. ૧૬-૨-૧૯૧૫ના કાંઢ ( સૌરાષ્ટ્ર )માં થયા. અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલય – વિદ્યાલયના અભ્યાસ દરમિયાન નિયમિત પ્રાના, સ્વાશ્રય, કડક શિસ્ત, પગપાળે! પ્રવાસ કર્યો. શુભેચ્છકેાના સહકારથી જુદા જુદા સમયે તેમણે જે સંસ્થાએ દ્વારા વર્ષો સુધી કાર્ય કર્યું. તેમાંની કેટલાકની યાદી— શ્રી માનવ સેવા સંઘ—વાઈસ ચેરમેન; મ`ત્રી; ખજાનચી. શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મ`ડળ—મુખ્ય મંત્રી; પ્રમુખ, શ્રી ભારત જૈન મહામંડળ ( સેન્ટ્રલ )—પ્રબંધ મંત્રી. શ્રી આત્માનંદ જૈન સભા ( મુંબઈ )—મત્રી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયહક્કની રૂએ કા. સ. [ ૨૦૧ શ્રી મુંબઇની જીવદયા મ`ડળી ( હ્યુમેનિટેરિયન લીગ )—મંત્રી, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન માલાશ્રમ—-પાલીતાણા કા. સ. શ્રી સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ—કા. સ. શ્રી જૈન મેડિકલ રિલીફ એસોસિયેશન (સાંજનિક દવાખાનું) કા. સ. શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. સંઘ ( મુંબઈ )—કા. સ. શ્રી જૈન એસેાસિયેશન ઓફ ઇન્ડિયા——કા. સ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન એજયુકેશન સોસાયટી ( પાલીતાણા )કા.સ. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ શ્રી ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણ-કલ્યાણક સમિતિ ( મુંબઈ )—મ`ત્રી. શ્રી ચીમન છાત્ર મડળએ. એડિટર શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ—લાઇફ મેમ્બર. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ટ્રસ્ટ—કા. સ. શ્રી કવેતામ્બર એજ્યુકેશન બોર્ડ –ક. સ. સને ૧૯૪૯માં તિરૂવણ મલૈયા–તામિલનાડુના સંત રમણ મહષિનાં દર્શન-સમાગમ કર્યા. વિશિષ્ટ વ્યક્તિઓના દર્શન-સમાગમ અને કૃપાદૃષ્ટિ તથા પત્રવ્યવહારથી ખૂબ પ્રેત્સાહન મળ્યું. ભારત જેન મહામંડળના ૪રમા મણિ મહત્સવ અધિવેશનમાં તા. ૨૧ માર્ચ ૧૯૭૬ના હૈદ્રાબાદમાં તેમને “સમાજબંધુ”નું બિરુદ પદાર્પણ થયું. બીજી કેટલીક સંસ્થાઓ તરફથી પણ પ્રસંશાપત્ર મળ્યા અને ૧૯૩૫માં મહેતા હરખચંદ તુલસીદાસનાં પુત્રી કાંતાબહેન સાથે લગ્ન થયા. તેઓ ધાર્મિક શ્રદ્ધાવાન છે. તેમને ત્રણ પુત્ર તથા બે પુત્રીઓ છે. શ્રી જૈન . કોન્ફરન્સ ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. સૌજન્યમૂર્તિ શ્રી દીપચંદભાઈ એસ. ગાડ શ્રી દીપચંદભાઈ સૌરાષ્ટ્રના સપૂત છે પડધરીના વતની છે અને જૈન કુટુંબમાં જન્મ પામવાને લીધે જેન તરીકે ઓળખાયા છે; પણ આજે તેમનું માનસ સર્વ પ્રકારની સંકીર્ણતા કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના મહાશિખર સુધી પહોંચ્યું છે. શ્રી દીપચંદભાઈનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું. તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા આપી સારા માટે પસાર થયા. કૌટુંબિક સંયોગ સારા ન હતા, પણ શ્રી દીપચંદભાઈની વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે જાતમહેનતથી સાધને ઊભાં કરી સંપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ સને ૧૯૩૬માં મુંબઈ આવ્યા અને સ્વતંત્ર કમાણી કરી આગળ અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે તેઓ બી. એસસી. થયા. હજી પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, એટલે તેમણે કાયદાને અભ્યાસ શરૂ કર્યો Page #212 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ર૦૩ અને સને ૧૯૪૨ની સાલમાં એલએલ. બી. થયા. ત્યારબાદ સેલીસીટર્સના આટિકલ્સ પૂરા કરી એડકેટ તરીકે મુંબઈમાં સ્વતંત્ર પ્રેકિટસ કરવા લાગ્યા અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા. શ્રી દીપચંદભાઈની બુદ્ધિ તીક્ષણ હતી, પ્રતિભા અનેરી હતી અને સહૃદયતા તો સહુ કોઈને અત્યંત પ્રભાવિત કરે તેવી હતી; તેથી તેઓ આ ક્ષેત્રમાં ઝળકી ઊઠડ્યા અને સને ૧૯૫૦થી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. સને ૧૯૯૧માં તેઓ લંડન જઈ બાર–એટ–લે થઈ આવ્યા. આ રીતે તેઓ બી. એસસી., એલએલ. બી. અને બાર–એટ–લે થએલા છે. પરંતુ તેમનું ખરું મહત્ત્વ તે તેમના ભાવનાશીલ, સેવાપરાયણ જીવનમાં રહેલું છે. બાર વર્ષની ઉંમરે તેઓ પિતાના કુળદેવતા શ્રી માંડવરાયનાં દર્શને મૂળી ગયા. ત્યાં તેમના દર્શન કરતાં પરમ પ્રસન્નતા અનુભવી. છેવટે તેમણે બે હાથ જોડી વિનંતી કરી કે “હે દેવ! તું મને એવી સ્થિતિ આપજે કે જેથી હું રેજના ૧૦૦૦ રૂપિયા દાનમાં આપી શકું અને મારી પાછળ એક એવું ટ્રસ્ટ કરી જાઉં કે જે મારા મરણ બાદ પણ રજના ૧૦૦૦ રૂપિયાનું દાન આપી શકે.” હવે તેમના કૌટુંબિક જીવન પર એક આછો દષ્ટિપાત કરી લઈએ. તેમનાં લગ્ન શ્રી રૂક્ષ્મણિબેન સાથે થયા. તેમનાથી પ્રથમ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ રશ્મિકાંત. તેઓ એમ. બી., બી. એસ. બન્યા. સને ૧૯૯૬માં લંડન મોકલવામાં આવ્યા. ત્યાર પછી વિશેષ વિકાસ અથે તેઓ અમેરિકા ગયા અને શિકાગોમાં સ્થિર થઈ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેમના બીજા પુત્રનું નામ હસમુખ. તેમણે સેલીસીટર્સના આર્ટીકલ્સ પૂરા કરી સને ૧૯૯૯માં એલીસીટર તરીકે કામ કરવા માંડ્યું. સને ૧૯૭૬માં તેઓ લંડન ગયા અને ત્યાં ગગરાટ એન્ડ ગાડીના નામથી સેલીસીટર્સની પેઢી ખેતી કામ કરવા લાગ્યા. આ બન્ને પુત્ર સુશિક્ષિત હોવા છતાં માતા-પિતા પ્રત્યે ખૂબ વિનયથી વર્તે છે અને તેમને પડ્યો બોલ ઝીલવામાં ગૌરવ માને છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી દીપચંદભાઈ જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા હતા અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓને પિતાને વિનમ્ર ફાળે આપતા હતા. દુષ્કાળ-નિવારણ જેવા પ્રસંગોએ તેમને હાથ વધારે ઉદાર બનતે; પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહેતા. તેમની સ્થિતિ એક ભરેલા સરવર જેવી છે કે જ્યાંથી કઈ પશુ-પક્ષી તરહ્યું પાછું જાય નહિ. સને ૧૯૭૨માં તેઓ પાલીતાણા ખાતે ભરાયેલ જેન વેતામ્બર કેન્ફરન્સના બાવીસમા અધિવેશનના પ્રમુખ ચૂંટાયા. તે વખતે કેન્ફરન્સની સ્થિતિ ડામાડોળ હતી, પણ તેઓ સુકાની બન્યા પછી કેન્ફરન્સની સ્થિતિ અનુક્રમે સુધરતી ગઈ. ત્યાર પછી સને ૧૯૭૯માં દિલ્હી ખાતે જેન વેતામ્બર કોન્ફરન્સનું ત્રેવીસમું અધિવેશન ભરાયું ત્યારે તેમની પ્રમુખ તરીકે ફરી ચૂંટણી થઈ. આજે પણ તેઓ સંસ્થાના પ્રમુખ તરીકે ચાલુ છે અને તેની સ્થિતિ સંગીન બનાવી રહેલ છે. ગત વર્ષે ભારત જૈન મહામંડળનું ૪૪મું અધિવેશન મુંબઈ ખાતે ભરાયું હતું, તેના અધ્યક્ષ તરીકે પણ તેમની જ પસંદગી થઈ હતી અને તે સુગ્ય નીવડી હતી. ટૂંકમાં આજે સારાયે જૈન સમાજની નજર શ્રી દીપચંદભાઈ તરફ વળેલી છે. અને તેમના હાથે એક પછી એક સુંદર કાર્યો થઈ રહેલાં છે. સામાન્ય જનતા માટે પણ શ્રી ગાર્ડીજીને હાથ એટલો જ ઉદાર રહેલો છે. જીવનના કેઈપણ ક્ષેત્રમાં સહાયની જરૂર હોય ત્યાં તેમની સહાય જરૂર પહોંચે છે અને તેમાં શ્રી દીપચંદ એસ. ગાડી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાડી રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ નેંધપાત્ર ફાળો આપી રહેલ છે. તેમને ફાળે સૌરાષ્ટ્રમાં સવિશેષ છે; પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ તેમના દાનથી વંચિત નથી. શ્રી ગાડ સાહેબ પિતાની કારકિદીને યશજલ બનાવી શક્યા છે તેનાં કારણેમાં તેમની વિનમ્રતા, સરળતા, નિખાલસતા અને ઉદારચરિત સ્વભાવને ગણી શકાય. તેમની કાર્ય કસ્વાની અને લેવાની પદ્ધતિ એટલી સહજ અને સરળ છે કે એક વખત પરિચયમાં Page #214 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૦૫ આવેલી વ્યક્તિને તેમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે હાઈસ્કૂલો, છાત્રાલય, ધર્મશાળાઓ, ઔષધાલયે, વેટરવર્સ આદિ માટે દાન આપી લોકકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે. તેમની દાનસૂરતા જૈન સમાજ પૂરતી મર્યાદિત ન રહેતાં ગરાસિયા ડિગ, હરિજન છાત્રાલય, બ્રાહ્મણ બે ડિગ, રજપૂત બેડિ"ગ, કેળી બે ડિગ, સથવારા બોડિંગ આમ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર દાન કરેલ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક ગામે દત્તક લઈ ગ્રામ્ય વિસ્તારની એકપણ વ્યક્તિ કામ વિના ન રહે તેવી વ્યવસ્થા કરેલ છે. હવે તે તેમનું સેવાક્ષેત્ર ગુજરાત ન રહેતાં મધ્યપ્રદેશ અને ભારતના બીજા પ્રાંતમાં પણ આગળ વધ્યું છે. માતૃભૂમિ પડધરીમાં શિખરબંધી જિનાલય અને તેના નિભાવ માટે માતબર રકમ અપી છે. નૂતન જિનાલય અને તેના પ્રસંગે કકતરી કે જાહેરાત છપાવ્યા વિના હિન્દુ-મુસ્લિમ અને અન્ય કેમના સાથ સાથે મહોત્સવ ઊજવ્યું. એટલું એટલું જ નહિ, દરેક ધર્મસ્થાનકમાં-આવાં ૬૩ સ્થાનમાં આઠે ય દિવસ પિતાપિતાની ધર્મક્રિયાઓ કરવા ગાડી સાહેબે પ્રેરણું અને પ્રેત્સાહન આપ્યાં હતાં. અહિંસા અને કરુણાના દિવ્ય વારસનને દીપાવી રહેલા શ્રી દીપચંદભાઈ ગાડી કરુણાભાવથી પ્રેરાઈને જીવમાત્રની રક્ષા કાજે દેશના ખૂણે ખૂણે ફરીને લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતની સમગ્ર પાંજરાપોળ માટે ફેડરેશન રચીને જીવદયાના કામને વેગવાન બનાવવા તથા અસલ મહાજનશાહીની પ્રથા પુનઃ ઊભી કરવા દુરંદેશીથી તન-મન-ધન સમર્પિત કરી રહ્યા છે. ગુજરાતની દુષ્કાળની પરિસ્થિતિમાંથી માનવને ઉગારવાના પ્રયત્નની સાથે એક પણ હેર કતલખાને ન જાય અને પાંજરાપોળમાં જેટલાં પશુઓ આવે તેને ઉગારવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ પ્રવાસ કરીને તેમણે કર્યું જે વીસમી સદીના વિષમકાળનું મહાન આશ્ચર્ય છે. સાથે આનંદ અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ર૬ | [ આપણા શ્રેષ્ઠીવર્યો આશ્વાસન છે. કીડી, માછલાં, કૂતરાં, પક્ષીને પણ યોગ્ય ખેરાક મળે તે માટે ગાડી સાહેબે પ્રયત્ન કર્યા છે. “જી ને જીવવા દો”ની વાતથી આગળ વધી જીવમાત્ર શાંતિથી જીવે –શાતા મળે તેવા ઊંચા ભાવથી લક્ષ્મીને સવ્યય કરી રહ્યા છે. કેળવણી, મેડિકલ અને અનેકવિધ ક્ષેત્રે દાનની ગંગા વહાવતા એવા ગાડીસાહેબને શત શત ધન્યવાદ આપીએ છીએ. તેમને પ્રાપ્ત થયેલી લક્ષમી, સમૃદ્ધિ અને કીતિને તેઓશ્રી સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. સાચે જ, કુદરતને નિયમ છે કે શ્રેષ્ઠ વસ્તુ હંમેશ યોગ્ય વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. ઓલ ઇન્ડિયા જેન કોન્ફરન્સના સૂત્રધાર અને મુંબઈની અનેક સંસ્થાઓના અધિષ્ઠાતા બનેલા શ્રી ગાડી સાહેબ જૈન સમાજમાં સારું એવું બહુમાન પામ્યા છે. વ્યાપારી જીવ હોવાથી વિવિધ વ્યાપારમાં સુકાવ્યું અને લક્ષ્મીની વર્ષા વરસી રહી. પણ હૃદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ, માનવ-રાહત, ઉદ્યોગ-કેન્દ્ર અને એ ઉપરાંત સેવાનાં વિવિધ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યું. સામાજિક ક્ષેત્રે પણ ઘણાં ઘણાં મધ્યમ વર્ગના કુટુઓને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં “બહુજન સુખાય, બહુજન હિતાય.” મળેલી લક્ષ્મીને સદુપયોગ થાય એવી શ્રી દીપચંદભાઈ એસ. ગાડીની મહેચ્છા આપણને પ્રેરણું આપી જાગ્રત કરે છે. - સદેવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસનદેવ ખૂબ લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી અપે અને તેઓના શુભ હસતે સમાજનાં શુભ કાર્યો થાય એમ ઇચ્છીએ. પોતે શક્તિપૂજામાં માને છે. પાપ-પુણેમાં માને છે. આજ કડો રૂપિયાની સખાવતે કરી છે. ભવિષ્યમાં મોટી આકાંક્ષા સેવી રહ્યા છે. શ્રી દીપચંદભાઈ ગાડી સાહેબનાં પ્રવચને અત્યંત પ્રભાવક હોય છે કારણ કે તે સહદયતાક્ય મને મંથનમાંથી ઉદ્ભવેલાં હોય છે. એ પ્રવચનમાં તેઓ ઘણી વખત કહે છે કે “હું કઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૦૭ દાનેશ્વરી નથી, હું તે (માંડવરાય) દાદાને મુનીમ માત્ર છું. તેમણે ભંડારની ચાવી મને આપી છે, તે એવી સૂચના સાથે કે વહીવટ બરાબર કરજે. તેમાં કંઈ ગફલત થાય નહિ. વળી હું તે તમારી આગળ એક શિક્ષક તરીકે આવ્યો છું. મારે તમારી પાસેથી ધન કે ધાન્ય જોઈતું નથી, પણ અંતરના આશીર્વાદ જોઈએ છે. તે તમે ખૂબ પ્રેમથી આપે. તમારો અત્યંત આભાર. સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ભંડારિયાવાળા (કામળિયાના) પ્રારબ્ધ અને પુરુષાર્થને સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો મૂકી જનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણું પાસે ભંડારીઆના વતની. સાધારણ અભ્યાસ પણ આત્મબળ ગજબનું હતું પચાસેક વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દઢ મનસૂબા સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. મુંબઈ આવીને નરોત્તમભાઈ ઝવેરીની કંપની માં નેકરીથી જીવન કારકિદીનાં શ્રીગણેશ કર્યા. ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં ઉત્તરત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથે આગળ વધતા રહ્યા. - ૧૯૫૬માં તેમના પુત્રએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનને ઉચ્ચત્તમ સંસ્કારનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ગુરુભક્તિ, તીર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમવડે એમણે પિતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દીકરી અને એકવીશ પત્રને વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનામોટાં દાન અપાયેલાં છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ]. [ આપણું શ્રેષ્ઠીવર્યો પૂ. વિજયાબેન દેવચંદભાઈ ભારતનાં લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યાં છે. શ્રદ્ધાસંપન્ન અને ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણું જ તપશ્ચર્યા કરી. વર્ષીતપ પણ કરેલ. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીને મંગલ ધર્મને વારસો બરાબર જાળવી રાખ્યો છે. વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુણ્યની મળેલી લક્રમીને મંગલ ધર્મનાં કામમાં પ્રસંગોપાત્ત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહલગ્નમાં સહયોગ–સોળ સમૂહ લગ્નમાં રૂ. પ૦૦૦૦, બસ સ્ટોપ, ચબૂતરે, પાણીની પરબ માતુશ્રીના નામે; મેટી વિશાળ જમીનમાં કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન, કેશન વગેરે લોકકલ્યાણનાં કામમાં સારો લાભ લીધે છે. - સ્વ. શ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી શ્રી દેવચંદભાઈ સંઘવી સકળ જૈન સંઘમાં સ્થંભ સમાન અને આત્માથી આરાધક જીવ હતા. જીવનમાં સરળતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા, દેવભક્તિ, ગુરુભક્તિ, વ્રત, નિયમ, તપ, તીર્થયાત્રાઓ આદિ અનેક સગુણોના સતત ઉદ્યમ વડે તેમણે પિતાનું માનવ જીવન સફળ કરી બતાવ્યું. ધર્મસંસ્કારી પરિવારમાં મનુષ્યભવ પામી નાની વયથી જ શ્રાવક જીવનના પૂરા સંસ્કારી બન્યા. જીવનભર માંગલિક ધર્મનાં અનેકવિધ કાર્યો કરતાં કરતાં હમણાં જ સ્વર્ગવાસી થયા. એમની જીવનભરની નિખાલસતા અને ધર્મસાધનાએ જન-સમાજમાં ભારે મેટું માનપાન પામ્યા. તેમને ઉચ્ચતમ આત્મા શાસનપ્રેમી, શ્રદ્ધાસંપન્ન, ગુણાનુરાગી હતે. વિશાળ જૈન સંઘને સુશ્રાવક અને ઉદારચરિત દાનવીર શેઠશ્રી દેવચંદભાઈની મોટી ખોટ પડી છે. એમની અંત સમય સુધીની Page #218 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૦૯ નમસ્કારમંત્રની રટણ અને એની જ ધૂન વચ્ચે એમનું મહાપ્રયાણ મોક્ષના શાશ્વતા સુખરૂપ પરમ શાંતિને પામે તેવી ભાવના. - સાબરકાંઠા જિલ્લાના નાનક મોટુકા ગામથી મનમાં એક નવી જ આશા-શ્રદ્ધા સાથે મહાનગરી મુંબઈ આવીને સ્થિર થયેલા શેઠશ્રી દેવચંદભાઈએ ઘણું મોટું માનવંતું સ્થાન મેળવ્યું. ઔદ્યોગિક ક્ષેત્રે નોન-ફેરસ મેટલમાં પણ તેમનું નામ મોખરે રહ્યું છે. બૃહદ્ મુંબઈના જૈન સમાજની ધાર્મિક અને સામાજિક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાંનાં સુવર્ણપૃષ્ઠો ઉપર શ્રી દેવચંદભાઈના અનેક નિર્વ્યાજ અને નિઃસ્વાર્થ ઉપકારે નોંધાયા છે. મલાડમાં તે તેમના નામવાળું દેવચંદનગર મુંબઈમાં મશહૂર છે. સુખ અને સમૃદ્ધિમાં પણ તેમના સાદા, સંયમી, સદાચારી અને સરળ જીવન-વ્યવહારને જેવા એ પણ એક લ્હાવો છે. કશી જ મેટાઈ કે આડંબર વગર એ સૌ કેઈને મળે. તેમના જીવન પરથી જ કહી શકાય કે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવું એ એમને જીવનમંત્ર હતો. પુણ્યથી મળેલી સંપત્તિને પુણ્યકાર્યોમાં ઉદાર હાથે તેમણે વાપરી જાણી. શૈક્ષણિક, ધાર્મિક અને મધ્યમ વર્ગના વસવાટ વગેરે વિવિધ ક્ષેત્રો તેમના દાનથી સમૃદ્ધ બન્યાં. સફળ ઉદ્યોગપતિ, સંન્નિષ્ઠ સમાજસેવક તરીકે અનેકવિધ સંસ્થાઓની જવાબદારી સફળતાપૂર્વક અદા કરી હતી. શિક્ષણપ્રેમી શ્રી દેવચંદભાઈએ મલાડમાં બી. જે. હાઈસ્કૂલ પિતાના નામે શરૂ કરાવી. વતનમાં પિતાના કુટુંબીજને દ્વારા હાઈસ્કૂલ શરૂ કરાવી. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરનાર દાનેશ્વરી શ્રી દેવચંદભાઈ ગુજરાત-મહારાષ્ટ્રમાં વસતા પિતાના જ્ઞાતિબંધુઓને પેશ્યલ બસો દ્વારા જ્યાં ચોવીશ તીર્થકરો મેક્ષે ગયા છે તેવી પાવન ભૂમિની સ્પર્શના કરાવી હતી અને પિતે સંઘના સેવક બની રહ્યા હતા. તેમને એક પુત્ર શ્રી સુરેશભાઈએ પણ બાપથી બેટા સવાયા”ની કહેવતને સાચી ઠરાવી છે, અને તેને લીધે વ્યાપારક્ષેત્રે તેમ જ ધાર્મિક ક્ષેત્રે એખરાનું સ્થાન ધરાવે છે. છે. ૨૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ ] [ આપણ શ્રેષ્ઠીવર્યો શ્રી દેવચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી ચંપાબહેન અને શાંતાબહેનની પ્રેરણાએ શેઠશ્રીની પ્રગતિમાં નોંધપાત્ર ફાળે આપ્યો હતો. શ્રીમતી ચંપાબહેન સાબરકાંઠાના અગિયેલ મુકામે જન્મેલાં શ્રીમતી ચંપાબહેન ખૂબ જ ધાર્મિક, ખંતીલાં અને તપસ્વી મહિલા છે. તેમણે વર્ષીતપ, આઠ અઠ્ઠઈ તેમ જ ઉપધાન પાંત્રીસમું કરેલ. તેઓ હ.મ. જૈન મહિલા મંડળ-જ્ઞાતિના દશ વર્ષ સુધી મંત્રીપદે રહેલા. પિતાના ગામમાં સિદ્ધચકપૂજન કરેલ. સમેતશિખરજી સંઘની પ્રતિષ્ઠા તેમણે મલાડ ખાતે કરી તેમ જ મલાડમાં જૈન ઉપાશ્રય – મણિ ભુવનને શિલારોપણવિધિ કરી સંઘ માટે ખુલ્લું મુકાવેલ. ચંપાબહેને પિતાના સમગ્ર જીવન દરમ્યાન ધર્મસેવા, નાનાંમોટાં અનેક દાન અને મલાડ ખાતે અનેક પ્રવૃત્તિઓને આરંભ કરીને સારી એવી પ્રતિષ્ઠા સંપાદન કરેલી. શ્રીમતી શાંતાબહેન હડિયેલ મુકામે તેમનો જન્મ થયો હતો. તેમણે ઉપધાન તપની નવપદની ઓળી – ૯, અક્ષયનિધિ – ચૌદ પૂર્વનાં એકાસણું વગેરે કર્યા. મહેસાણા જિલ્લાના મહુડી જૈન તીર્થધામે જૈન દેરાસરમાં ર૭ દેરીનાં શિલાસ્થાપન દાનવીર શેઠશ્રી દેવચંદભાઈ છેડે કરાવ્યાં. આ ઉપરાંત હિંમતનગર જૈન દેરાસરની શિલા સ્થાપનની જવાબદારી પણ તેમણે ઉપાડેલી. એ જ રીતે મુંબઈમાં પણ ભૂમિપૂજન કરાવેલું. આમ એમના જીવન દરમ્યાન એમણે જેન ધર્મ તેમ જ દેરાસરે સાથે ખૂબ જ આત્મીયતા અને નીડરતા સાધી. ધર્મસેવામાં ચિત્ત પરેવ્યું. તેમણે બે વાર સમેતશિખરજીની યાત્રા કરેલી. આમ શાન્તાબહેને સાચાં ધર્મપરાયણ તપસ્વિની અને જેના કાર્યકર તરીકે સેવા બજાવી. Page #220 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from DISTRIBUTOR: DOSHI WATCH CO. MADRAS 36, Devraja Mudali Street, MADRAS-600 003. Masterpiece QUARTZ CLOCKS TIME MONARCH B SUPER SCIENTIFIC NINO (1) WATCHES RICOH (1) WATCHES WESTCLOX ALARM TIME-PIECES Prestige QUARTZ CLOCKS ENICAR (1) WATCHES CIZER WATCHES Doshi & Doshi, 74, Devraja Mudali Street, Madras-600 003. Page #221 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Renouned SHARAD Heavy duty Precision Lathe Machine Sharad All Geared Head Stock with Norten Type gear Box Lathe Machine Size Model No. 1000 1500 1900 2130 mm 2590 mm 3050 mm Factory: 30, A. D. Industrial Estate, RAJKOT-360 002. Phone: 25200 Sharad Cone-Polly Type Lathe Machine Model No. 1 2 5 Manufacturers SHARAD ENGINEERING WORKS Size 7'+00" 8'+6" 10'+00" Office: Garedia Kuva Road, RAJKOT-360 001 Phone: 24641 Resi. 23121 39 Cram: "SHARADCO ASSOCIATED CONCERNS (1) Vasant Engineering Stores (2) Sharad Machine Tools (3) Sejpal Brothers-Garedia Kuva Road, Rajkot-360 001 Page #222 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from *Furnishings Sarees Suitings & Shirtings VALIA & COMPANY Leading Cloth Merchant 品 Phone: 454748 DADAR T. T. Grams SUPERSTYLE BOMBAY-400 014 With Best Compliments from AKAY GROUP OF COMPANIES *AKAY FILTIPS (P) LTD., (Mfrs of Cigarette Filter Rods) * SHAH INDUSTRIAL CORP., (Exporters) * ASAHI SAFETY INDUSTRIES (P) LTD., (Mfrs of Disposable Breathing Mask) Office: 24B, Nariman Bhavan, 227, Nariman Point, BOMBAY-400 021. Telephones 2028540 2023050 2029110 Telegrams CIGFILTER-BOMBAY Telex 11 5620 AKAY IN 11 5806 SHAH IN Factory: A2-24, G. I. D. C., Selvas Road, Telephones 767 VAPI (Gujarat) 1676 Page #223 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Phone : Office: 78208 Resi. 72726/70951 Royal Travels Booking Agent : Tourism Corporation of Gujarat Ltd. 7/A. Modern Market, Near Amber Talkies, Pandit Nehru Marg, JAMNAGAR-361 008 With Best Compliments from Telegram: WILLARD Phone: Office: 29511 Resi.: 55593 Raipur Motor Engineering Works AUTOMOBILES & AGRICULTURAL ENGINEERS Dealers for Standard Vehicles & Massey-Ferguson Tractors for Chattisgarh Area M. P. Sales Tax No. RYP/II/V/2 Central Sales Tax No. RYP/II/V/25 (C) FAFADIH, RAIPUR (M. P.) Page #224 -------------------------------------------------------------------------- ________________ વિના સહકાર નહિ ઉદ્ધાર” ર૩૧૧ – ર૩૬૦ – ૨૪૧૩- રર૭૧ વિસનગર તાલુકા મજુર સહકારી મંડળી લિ, વિસનગર સ્થાપના સને ૧૯૫૩ શેર કેપીટલ : રૂ. ૪૮,૩૮૦ રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ : રૂ. ૧,૩૫,૬,૬૬૯ બાંધકામ ક્ષેત્રે પ્રગતિ : આ મજુર મંડળીએ શરૂઆતમાં નાનાં કામોને ગુજરાતમાં શુભારંભ કર્યો અને વિસનગરના ભેખધારી સહકારી કાર્યકર શ્રી સાકળચંદભાઈ અને બીજા સહકારી કાર્યકરોની દેરવણી નીચે ભારતના જુદા જુદા ભાગોમાં બાંધકામ જેવાં કે રસ્તાઓ, રનવે, પુલ, ગાઈડબંડ, ડેમ, મકાને વિગેરે અત્યાર સુધીમાં ત્રીસ કરોડ રૂપિયાનાં કામો કરી આ દેશના નવનિર્માણમાં પિતાને મહત્ત્વનો ફાળો આપે છે. મહાકાય બાંધકામો કરી મજુર મંડળોએ સહકારી પ્રવૃત્તિને યશકલગી અપાવી છે. બીજી સહકારી સંસ્થાઓને ઉભી કરવામાં પિતાને મહત્ત્વનો ફાળો આપ્યો છે. સહકારી મંડળીમાં એકઠી થતી મૂડી કોઈનું શોષણ કરે નહિ અને કઈ વ્યકિતની માલિકીની બને નહિ તેનું આ મજુર મંડળી ઉદાહરણ છે. બાંધકામને ટેન્ડમાં હરીફાઈ કરી મજુર મંડળીએ સરકારશ્રીના લાખો રૂપિયા બચાવ્યા છે. બોરીંગ વિભાગ : હરીયાળી ક્રાન્તિમાં આગેશ્ય - મંડળીએ એક બોરીંગ રીગ ૧૯૫૮માં ખરીદ કરેલ તે ઉપરથી પોતાના વર્કશોપમાં બીજી આઠ રીગે બનાવી અને ઉત્તર ગુજરાતમાં પાતાળકુવાઓ કરવાનું શરૂ કર્યું અને આજે ચાલુ છે. અત્યાર સુધીમાં ૨૯૦૦ પાતાળકુવાઓ કર્યા છે. આ રીતે ગુજરાતમાં જ નહિ, પણ ભારત દેશના બીજા ભાગમાં સહકારના સહાયક દ્વારા ખેતીના અર્થતંત્રને સુદ કરવા ખેતીના પાયાની જરૂરીયાત જેવા પાણીની સગવડ મંડળીના ટયુબવેલ (બેરીંગ વિભાગ) દ્વારા સુજિત કરેલ છે. ઉપરાંત મંડળીઓ અદ્યતન વર્કશોપ ઊભું કરી ઓઈલ એન્જિને ખેડૂતોને વ્યાજબી દરે પૂરાં પાડેલાં છે. આ રીતે કામદાર અને ખેડૂત ખભેખભા મિલાવી એકબીજાના સહકારથી આ દેશના નવનિર્માણમાં પ્રયત્નશીલ છે. ઉત્તરોત્તર અમારી મંડળીની પ્રગતિ વધારવા આપના સહકારની આશા રાખીએ છીએ. પ્રભુદાસ ભીખાભાઈ પટેલ આર. એમ. શાહ, નરેન્દ્રકુમાર વ્યાસ રૂં ચેરમેન માનદ મંત્રી મેનેજર Page #225 -------------------------------------------------------------------------- ________________ D POCO:coccercaressacco.ca With Best Compliments From સૌરાષ્ટ્ર સમેન્ટ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. રાણાવાવ (ગુજરાત) હાલની વાર્ષિક ઉત્પાદન શક્તિ ૮,૬૩,૧૮૦ મેટ્રિક ટન. મજબૂતાઈ અને ટકાઉપણા માટે “હાથી” છાપ સીમેન્ટ માટે જ આગ્રહ રાખો. Cacaceacocacolaceabocavacacorcococacocacoes eparecercarrascancescascascarcarcescescocesetsenca ઉત્તમ કોટિના પોર્ટલેન્ડ સામેન્ટના ઉત્પાદક -: રજિસ્ટર્ડ ઓફિસ – સૌરાષ્ટ્ર સીમેન્ટ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રેલ્વે સ્ટેશન પાસે, રાણાવાવ ૩૬૦પ૬૦ (ગુજરાત) ટેલીફન : ૯૭૧ પોરબંદર એકસચેઈન્જ ૧૯૮ TELEX : 166-216 SHRI-IN receseres cacoccaccaracas Page #226 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે– કાન્તિકાલ કેશવજી કોટેચા યશવંતકુમાર કાન્તિલાલ (બીડી પત્તાના વેપારી) ગળબજાર, રાયપુર-૪૯૨ ૦૦૧ (મ. પ્ર.) હાઇડ્રોલિક પ્રેશરથી બનાવેલાં સુંદર અને ટકાઉ HINDUSTAN FLOORING TILES ને જ આગ્રહ રાખે. મ્યુનિસિપાલિટી પી. ડબલ્યુ. ડી. રેલવે, મિલે, લોકલ બેર્ડને લગતી આર. સી. સી.ની દરેક વસ્તુ ઓર્ડરથી બનાવી આપીશું. હિન્દુસ્તાન ટાઇલ્સ ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ ઓફિસ : ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ ઓફિસ અને ઘરને ફોન : ૩૬૨૮૯૨ (ટાઈસ સેનિટરી વેર્સ અને પાઈપ ફિટિંગના વેપારી) ફેકટરી : સુઝફામ રોડ, કેલી મિલ પાસે, અમદાવાદ ફેન ૩૯૬૬૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from RESIDENCE 297721 290883 Office 349288 M/S. NEMCHAND SONS Dealers-Processors-Manufacturers of Gums & Sizing Materials Industrial Materials Gram "MULTIGUMS OFFICE Sujata Chambers, Ground Floor, Off Katha Bazar, Narshi Natha Street, BOMBAY-400 009. FACTORY 12-A Parmar Udhyog Estate, Kurla, BOMBAY-400 070. SHIP YOUR CARGO FROM BEDI IT'S CHEAP AND QUICK Phones: 6518 & 71516 Gram: ARVINDCO ARVIND & COMPANY Clearing & Forwarding Agents *Head Office: Station Road, JAMNAGAR Branch at-Bunder Road, VERAVAL Page #228 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] || ર૧૯ - શ્રી દેલતરાય જયંતીલાલ પારેખ મુંબઈમાં મહુવા યુવક સમાજના તંભ ગણાતા શ્રી દોલતભાઈ અનેક સામાજિક સંસ્થાઓના સૂત્રધાર છે. મહુવા યુવક સમાજના મંત્રી છે. મહુવા તેમનું વતન છે. ઉદ્યોગક્ષેત્રે મૂળજી જેઠા મારકેટમાં કાપડના ધંધામાં સંપૂર્ણ પ્રગતિ સાધી. એમણે આ દિશામાં આત્મસંતોષ તે મેળવ્યું જ, પણ તેમની ઉત્કંઠા સમાજને ઘણે ઊંચે દરજજે લઈ જવાની હતી. સદ્ભાગ્યે વતનમાં શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં તેમણે તન, મન, ધન વિસારે મૂક્યું. એમની સેવાની કુચ વણથંભી રહી છે. દષ્ટિબિંદુ માત્ર ઉદ્યોગ કે વ્યાપાર તરફ જ નહિ પણ કેળવણીને વિકાસ માટેના પ્રયત્નમાં સફળતા મળે તેવા તેમના રચનાત્મક વિચારોને કારણે અને સૌમ્ય ઉદાર અને નમ્ર સ્વભાવને કારણે મહુવામાં સંખ્યાબંધ સામાજિક સેવા આપતી ગગનચુંબી ઈમારત ઊભી કરવામાં દાતાઓ પાસેથી દાને મેળવવામાં તેમનું કૌશલ્ય ૫ણ તરી આવ્યું છે. aureus - શ્રી ધરણુંધર ખીમચંદ શાહ જૈન શાસન, જૈન ધર્મભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર વિનય–વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણોને લઈને જેમનું વ્યક્તિત્વ હંમેશાં ઉજજવળ રહ્યું છે તેવા શ્રેષ્ઠીવર્ય શ્રી ધરણીધરભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના પ્રાચીન સ્થળ કેળિયાકના વતની છે. હાલ મુંબઈ રહે છે. ૧૯૫૮ થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થમાં કમેકમે આગળ આવતા રહ્યા. નોન-ફેરસ મેટલ એક્સપોર્ટ અને કન્સ્ટ્રકશનની લાઈનમાં એક પછી એક કદમ માંડ્યાં. પૂર્વ ભવના પુણ્યોદયે ધંધામાં બે પૈસા કમાયા છતાં પણ શિક્ષણને ઉત્તેજન આપવાની અને ધર્મ તરફની તેમની અભિરુચિ સતતપણે ટકી રહી છે. ધંધામાં પડતીના પ્રસંગો આવ્યા છે તે પણ મિત્રોએ તેમનું સાચું મૂલ્ય આંકી હંમેશાં સહકાર આપે છે. તેમની પિતાની વિશિષ્ટ અને આગવી શક્તિથી મુંબઈમાં તેમણે ઘણું જેના Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ]. [ આપણ શ્રેષ્ઠીવર્યો સંસ્થાઓમાં તેમનું યશસ્વી પ્રદાન કરેલું છે. ગુરુભક્તિ, આરાધના અને જેન સામાજિક કાર્યોમાં શક્ય એટલા મદદરૂપ બનવાની તેમની લાગણી ક્યારે ય છૂપી રહી નથી. જીવનમાં કાંઈક જેવા-જાણવાની અને સમજવાની દષ્ટિએ લગભગ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો છે. પિતાની પંચાવન વર્ષની ઉંમરમાં જ ખૂબ બહોળો અનુભવ મેળવીને તેઓ અનેકને ઉપયોગી થઈ પડ્યા છે. આ બધાં ક્ષેત્રે પ્રગતિ પામવામાં એક માત્ર તેમનું મજબૂત મને બળ મુખ્ય ભાગ ભજવી રહ્યું છે. બહારથી આવનારાઓ તરફના તેમના આદર-મભાવ આગળ તેમને વંદન કર્યા વગર રહી શકતા નથી. યાચિત વિવેક અને વ્યવહાર તેઓ કદી પણ ચૂક્યા નથી તેવી એક સામાન્ય છાપ તેઓ જરૂર ઊભી કરી શક્યા છે. તેઓ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાય સાથે ખૂબ જ ગાઢ સંકળાયેલ છે. એટલું જ નહિ પરંતુ અનન્ય ગુરુભક્ત છે. ધર્મના સંસ્કારે જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલ છે, તેના છે. મન સી પરિણામે પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ. સા.ના અનાર સાના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી નવપદ ઉપાસક મંડળની સ્થાપના કરી. દર વષે વિવિધ ગુરુભક્ત તરફથી સામુદાયિક ચૈત્રી ઓળીની આરાધના કરાવવામાં આવે છે. શ્રી ઘનુભાઈ ભટ્ટ શ્રી ધનુભાઈ ભટ્ટ વિદ્યાર્થી અવસ્થાથી જ એક ઉત્સાહી અને સૌનું કામ કરી છૂટનાર વ્યક્તિ તરીકે જાણીતા હતા. મહાત્મા ગાંધીજીના આંદોલનનો એ વિદ્યુતપર્શી યુગ હતો. આઝાદીની લડાઈમાં ભાગ લેવાનું કેણ ટાળી શકે? શ્રી ઘનુભાઈએ પણ યથાશક્તિમતિ આ લડતમાં ભાગ લીધો. કેસ સેવાદળની એમની પ્રવૃત્તિ વધુ જાણીતી બની. વ્યાયામને એમને રસ એ સમયથી જ વિકર્યો હતો. ગણેશ કીડા મંડળ અને કાઠિયાવાડ વ્યાયામ પ્રચાર મંડળે તેમની સેવાને ધ્યાનમાં લઈને રખચંદ્રકથી એમને વિભૂષિત Page #230 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ રર૧ કર્યા હતા. ભાવનગરના રમતગમત-જગતને આજ પણ એમનું માર્ગદર્શન મળે છે. સામાજિક સેવા પ્રત્યેની એમની અભિરુચિ પણ નાનપણથી જ હતી. ભાવનગરમાં જ્યારે જયારે કે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે ત્યારે શ્રી ધનુભાઈ સ્વચ્છતા અને દવાનાં સાધને લઈ ઘરે ઘરે ફરતા જોઈ શકાય છે. સમાજ શિક્ષણ એ એમનો પ્રિય વિષય છે. સમાજ શિક્ષણના અધિકારી તરીકે પણ તેમણે કામ કર્યું છે. નિરક્ષર પોલીસને સાક્ષર બનાવવાના કાર્યમાં પોતે પણ જોડાયા હતા. સ્વતંત્રતાની લડતમાં અભ્યાસ છોડે પડેલો પરંતુ પછી ફરી તંતુ જેડીને એમ. એડ સુધીની પરીક્ષાઓ ઉત્તમ રીતે પાસ કરી છે. ભાવનગર કેળવણી મંડળના સ્થાપનાકાળથી (૧૯૫૯થી) તેનું મંત્રીપદ શોભાવે છે. એક શાળાથી શરૂ થયેલું આ મંડળ અત્યારે શાળાઓ અને કોલેજનું એક સંકુલ ચલાવે છે. વિદ્યામંદિર હાઈસ્કૂલના આચાર્યપદેથી આફ્રેડ હાઈસ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું અને નિવૃત્તિવય થતાં મંડળનું મંત્રીપદ સંભાળે છે. આચાર્ય સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. - ભાવનગર જિલ્લામાં માધ્યમિક શિક્ષણની સંસ્થાઓ-સંચાલકનું મંડળ સ્થાપવામાં તેઓ પહેલેથી જ સક્રિય રહ્યા છે. આ મંડળના મંત્રી અને પ્રમુખ તરીકે તેમણે વર્ષો સુધી સેવા આપી છે. નગર કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ વિવિધ યોજનાઓને સાકાર કરવાને પુરુષાર્થ ખેડવામાં તેમણે ભાગ્યે જ કોઈ બાકી રાખ્યું હશે. આરામ નહીં, પરિશ્રમ એ એમને મુદ્રાલેખ હોવાને લીધે વિજ્ઞાનમેળ હોય, વિજ્ઞાન-શિક્ષક-મંડળનું અધિવેશન હોય; આચાર્ય મંડળનું અધિવેશન હોય કે સંચાલક મંડળનું અધિવેશન હોય; ધનુભાઈ સફળતા મેળવીને જ જંપે. સૌરાષ્ટ્રમાં સંચાલક મંડળની પ્રવૃત્તિ વિસ્તરે તે માટે પ્રયાસ તેમણે કર્યો છે. સમગ્ર સંચાલક મંડળના ભાવનગર અધિવેશનને સફળ બનાવવામાં તેમને પરિશ્રમ પ્રમુખ હતા. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ આપણા શ્રેષ્ઠીવર્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કેલેજોના સંચાલન–મંડળમાં એના સ્થાપનાકાળથી તેમણે રસ લીધે છે અને તેના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અને પછી ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની કડી બનવાનો તેમણે સતત પ્રયત્ન કર્યો છે. ભાવનગર યુનિવર્સિટીની સેનેટ પર પણ સેવા આપી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા સંચાલક મહામડળ સાથે તે લાંખા સમયથી સબધ ધરાવે છે. સંસદ સભ્ય તરીકે અને ત્યાર પછી મંડળના મત્રી તરીકે અને હાલમાં મહામંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ‘ કુલધમ ’ના તંત્રીમંડળમાં પણ સેવા આપી ચૂકચા છે. ભાવનગર નગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેમણે પ્રાથમિક કેળવણીના વિકાસ માટે સતત પ્રયાસેા કર્યા છે. વ્યક્તિ વિષે, વ્યક્તિત્વ વિષે ગ્રંથા ભરાય તેટલું લખી શકાય; પણ તુલસીનું પાંદડુ... શું નાનું કે શું મેટુ, તુલસીપણુ ધરાવે છે. તેમ મનુષ્યમાં પણ સમજવું, નુભાઈનું વ્યક્તિત્વ સંસ્થાકીય, શૈક્ષણિક, સંસ્થાકીય શિસ્તને વરેલું છે—જેની આજે તાતી જરૂર છે. સૌરાષ્ટ્ર વ્યાયામ મંડળના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, ભાવનગર જિલ્લા ક્રીડા મંડળના, અમરેલી જિલ્લાના હાયર સેકન્ડરી સ્કૂલ કમિટીના સભ્ય તરીકે, જૂનાગઢ જિલ્લાના સ્પેશ્યલ સ્કૂલ કમિટીના સભ્ય તરીકે, ભાવનગર વાઈલ્ડ લાઈફ એસોસિયેશનના સલાહકાર તરીકે, ભાવનગર જિલ્લાના સામાજિક શિક્ષણના વ્યવસ્થાપક તરીકે સેવા આપેલી છે. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકના ૧૯૭૨ના એવાર્ડ પ્રાપ્ત કરેલ છે. માધ્યમિક શિક્ષણ બેની ચૂંટણીમાં સંચાલકાના પ્રતિનિધિ તરીકે ચાલુ વર્ષે ચૂંટાયેલ છે. ભાવનગર યુનિવર્સિટીને કાર્યાન્વિત કરવા સરકાર તરફથી પ્રથમ નિયુક્ત કરેલ એના એક સભ્ય તરીકે સેવા આપી. પ્રથમ સેનેટના સભ્ય તરીકે સેવા આપી. ભાવનગર કેળવણી મ`ડળ તેમ જ ધનુભાઈ ભટ્ટના શ્રમ અને Page #232 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૨૩ પ્રેરણા સંસ્થાનાં મૂળ રોપાયાં તે પહેલાંથી અવિરતપણે ચાલુ થયાં છે. હજુ તેમના શ્રમ અને ખંત મ`ડળની ત્રણ કોલેજો અને એ હાઈસ્કૂલો થઈ છે ત્યારે એવાં જ રહ્યાં છે. ધનુભાઈ ભટ્ટ વિદ્યાર્થી અવસ્થાથી જ એક ઉત્સાહી અને જીવત વ્યક્તિવિશેષ બની રહ્યા છે. કિશોરાવસ્થામાં તેમણે ઉપાડેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, યુવક પ્રવૃત્તિઓ અને વ્યાયામ પ્રવૃત્તિએને હજુ આજ સુધી તેઓ વિવિધ રીતે વિકસાવતા રહ્યા છે. દેશની ગુલામીની પરિસ્થિતિના કામમાં તેમણે અભ્યાસ છેડી આઝાદીની લડતમાં ઝંપલાવ્યુ અને તે લડત તથા તેની આનુષંગિક પ્રવૃત્તિઓમાં જાનના જોખમે કામ કર્યુ હતું. તે દિશામાં કૉંગ્રેસ સેવાદળ તેમ જ કૉંગ્રેસ સ્વયંસેવક દળમાં સેવાકાર્યની મેાટા ભાગની જવાબદારીએ તેમણે અતિ ઉત્સાહથી અદા કરી. સ્વરાજ્ય મળતાં અગાઉની આ કામગીરી કરવા ઉપરાંત નાનામોટા ખાલવગેનુ આયેાજન, બાલ્કન−જી બારીની પ્રવૃત્તિઓ, શિક્ષક તાલીમવર્ગના આપવર્ગો તેમજ ગ્રીષ્મ વર્ગોની તેમની કુશળ કામગીરી કદી ય ભુલાય તેમ નથી. વ્યાયામ પ્રવૃત્તિએ બદલ તેમ જ અનેકવિધ સામાજિક સેવાઓ બદલ કાઠિયાવાડ વ્યાયામ પ્રચારમંડળ અને ગણેશ ક્રીડામંડળ તરફથી તેમને રૌષ્ય ચંદ્રક એનાયત થયેા હતા. તેમના વ્યાયામમાં જીવનભરને રસ હજુ આજે પણ જિલ્લાના તેમ જ રાજ્યના એલમ્પિક રમતત્સવમાં સક્રિયરૂપે જોવા મળે છે. આ ક્ષેત્રનાં મડળામાં તેઓ હજુ પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપે છે. સૌરાષ્ટ્ર વ્યાયામ પ્રચારક મ`ડળના ઉપપ્રમુખ તરીકે પણ તેઓએ પોતાની સેવા આપી હતી. આપણી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં નિયમિત યોજાતા અઠવાડિક સંઘ-વ્યાયામના તાસમાં આપણા આસા જેટલા વિદ્યાર્થીઓને વ્યાયામ કરાવવામાં અને કુશળતાથી સૌ શિક્ષકો અને વિદ્યાર્થી એની વ્યાયામ પ્રત્યે અભિરુચિ જાગૃત કરાવવામાં તે સતત પ્રયત્નશીલ રહે છે. ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો પહેલાં ઘરે ઘરે રોગચાળા ફાટી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો નીકળે ત્યારે મહત્ત્વની કામગીરી, આઝાદી પછી નિરક્ષરતા નિવારણ શિબિરનું આયોજન અને સંચાલનકાર્ય, યુવક પ્રવૃત્તિઓ અને પર્યટન પ્રવૃત્તિઓનું સફળ સંચાલન, નિર્વાસિતોની છાવણીઓમાં સેવાકાર્ય, રાષ્ટ્રભાષા પ્રચાર, સમાજ શિક્ષણ, હરિજન ઉદ્ધાર પ્રવૃત્તિ, યુવક પ્રવૃત્તિ વગેરેમાં સફળ કામગીરી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આપબળે શિક્ષણકાર્ય કરતાં કરતાં કેલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતક કક્ષા સુધીની સિદ્ધિ મળેલ છે. ૧૯૫૯માં ભાવનગર કેળવણી મંડળની સ્થાપના થઈ ત્યારથી સેક્રેટરી તરીકેની સેવા, મંડળની સ્થાપના, વિદ્યામંદિર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે તેમને સતત શ્રમ, પ્રેરણા અને ઉત્સાહ, ભાવનગર જિલ્લા આચાર્ય સંઘને સંગઠિત કરવામાં મહત્ત્વને ફાળે – સંઘના પ્રમુખમંત્રી તરીકે ફરજ બજાવી. ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા સંચાલક મહામંડળના ભાવનગર અધિવેશન વખતે મંત્રી તરીકેની સફળ કામગીરી – રાજ્ય સંચાલક મંડળના કારોબારીના સભ્ય તરીકે. શ્રી ઘનુભાઈ એસોસિ યેશન ઓફ ધ મેનેજમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ઈન સૌરાષ્ટ્રની શરૂઆતથી જ તેઓ સક્રિય કામગીરી સાથે – હાલમાં તેઓ તેના ઉપપ્રમુખ છે. જાન્યુઆરી ૧૯૭૦માં ભાવનગરમાં જાયેલ ગુજરાત રાજ્ય વિજ્ઞાનમેળે અને ગુજરાત રાજ્ય વિજ્ઞાન શિક્ષક મંડળના અધિવેશનનું શ્રી ઘનુભાઈ એ સફળ સંચાલન કર્યું. શિક્ષકગણની અંગત મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલીઓ અને અન્ય સમસ્યાઓ વખતે ખૂબ જ માયાળુપણે અંગત રીતે થવાય એટલા ઉપયોગી બને છે. શાળાને કેઈપણ વિદ્યાથી કે કર્મચારી નિઃસંકોચ તેમની સમસ્યા પ્રગટ કરી શકે છે. શિક્ષકે અને વાલીઓ વચ્ચે તેઓ જીવંત કડીરૂપ બની રહે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી ધીરજલાલભાઈ ટી. કાપડિયા શ્રી ધીરજલાલભાઈ આન્ધ્રની ભૂમિ ઉપર ગુજરાતી વ્યાપારી તરીકે સારી નામના પ્રાપ્ત કરી ચૂકયા છે. તેઓના પિતાશ્રી ટોકરશીભાઈ લાલજીભાઈ કાપડિયા કચ્છી ક`વીર તરીકે પ્રગતિ અને પ્રતિષ્ઠાને પથ અજવાળે છે. શ્રી ટાકરશીભાઈ પાતાના દાની વ્યક્તિત્વ, ગ્રામ્ય જીવન ઉદ્ધારની સત્ત્વશીલ વૃત્તિ; હસમુખા સ્વભાવ, પરોપકારી સેવાવૃત્તિ અને ખાનદાની ગૃહસ્થી અને અનેાખા શિક્ષણપ્રેમ માટે જાણીતા છે. આવા નિકાશીલ પ્રતાપી પિતાના પુત્ર હોવું એ ગૌરવની વાત છે. સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ યોગ્ય દોરવણી અને અનુભવઅભ્યાસને ધ્યાનમાં લઈ એ ગૌરવને ઉજાળી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ વ્યવસાયની સર્વોનુલક્ષી પ્રગતિ અને સામાજિક સેવા કરતા પિતાશ્રીની ગૌરવગાથાને ગતિશીલ બનાવી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા વ્યવસાયકાર, કુશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાના વિચારક પણ છે. હૈદરાબાદ ખાતે મેસસ આન્દ્રે રી-રેલિંગ વક્સના નામે સ્ટીલ ઉદ્યોગ સ્થાપેલ છે. આ ઉપરાંત તેલ–તેલીબિયાંની મિલે, બિલ્ડિંગ કન્ટ્રકશન લાઈન; આયાત-નિકાસ તથા ખેતવાડી પણ છે. આમ બહુમુખી નીતિ અપનાવનાર તેઓ વિવિધ ક્ષેત્રાના સફળ વેપારી, વિચારક અને સફળ અમલકર્તા પણ છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા સમાજસેવક પણ છે. સમાજોપયેાગી એવી અનેક સંસ્થાઓને પોતાની અમૂલ્ય સેવા આપીને સમાજઋણ ચૂકવી રહ્યા છે અને પેાતાની કારકિર્દીમાં યશકલગી ઉમેરતા રહ્યા છે. શ્રે. ૨૯ [ રસ શ્રી ધીરજલાલભાઈ એક નિષ્ણાત રમતવીર છે. રમતગમત પ્રત્યે અનુરાગ અને ટેવને કારણે તેઓ હંમેશાં તાજગીસભર તેજસ્વિતા ધારણ કરે છે. શ્રી ધીરજલાલભાઈ અને ટોકરશીભાઈ સદૈવ આવા કાર્યવંત રહે એવી શુભેચ્છા. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] શ્રી ધીરજલાલ મેાહનલાલ શાહ જનસમાજમાં ચિર‘જીવ સુવાસ એમની જ મહેકતી રહે છે જે સ'સારના દરેક વ્યવહારોમાં નિષ્ઠાને, પ્રમાણિકતાને, નીતિ– ન્યાયને વળગી રહ્યાં છે. શ્રી ધીરજલાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસપન્ન વ્યક્તિ છે. [ આપણા શ્રેષ્ઠીવર્યા સ્વાશ્રય અને પુરુષાર્થના અળે આગળ વધી તેએ આજે એક સફળ વ્યાપારી તથા વિશિષ્ટ રસાયણના ઉત્પાદક અન્યા છે અને સૌજન્યભર્યો વ્યવહારથી હજારો હૈયાંમાં માનભર્યું સ્થાન પામ્યા છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયને અનુસરતા દશા શ્રીમાળી જ્ઞાતિના શ્રી મેાહનલાલ શાહને ત્યાં માતા સમતાબહેનની કુક્ષીએ તેમના જન્મ થયેા. આઠ વર્ષની ઉંમરે માતાના દેહવિલય થયા પણ પિતાએ એમના પર અનેરુ વહાલ વરસાવી તેમની ખેાટ લાગવા ન દીધી. અભ્યાસ માટે તેએ સુરેન્દ્રનગર ગયા અને મેટ્રિક સુધી પહોંચ્યા. તેમને અભ્યાસમાં આગળ વધવાની તીવ્ર તમન્ના હતી પણ ભવિતવ્યતા જુદી જ નિર્માયેલી હતી. એટલે તેઓ અભ્યાસ બ્રેડી વ્યવસાયમાં પડયા. સને ૧૯૪૩ની સાલમાં તેએ મહાનગરી મુંબઈમાં આવ્યા અને અનેક સ્નેહીઓની લાગવગથી કેમિકલ લાઈનમાં નોકરી મેળવી શકયા. જે કામ કરવું તે ઉત્સાહ અને ખંતથી કરવું એ એમના સિદ્ધાંત હતા, એટલે ત્રણ વરસની આ નોકરી દરમ્યાન તેઓ કેમિકલ-રસાયણા સંબંધી સારુ' જ્ઞાન મેળવી શકયા. ત્યારબાદ કેનવાસર તરીકેનું કામ શરૂ કર્યુ તેમાં તેમની ઓળખાણ વધી, કાર્ય કરવાની વિશેષ કુનેહ સાંપડી અને તેણે સ્વત ંત્ર વ્યાપાર કરવાનું આત્મબળ પૂરું પાડ્યુ. ૧૯૪૮માં તેમણે ધીરજલાલ એન્ડ કુાં; થીનસ મેન્યુફેકચરર તરીકે કામ શરૂ કર્યું અને તેમાં ઉત્તરાત્તર પ્રગતિ સાધી, આજે થીનસ મેન્યુફેકચરમાં તેમની પેઢી પ્રથમ પંક્તિમાં આવે છે અને ભારતનાં સુપ્રસિદ્ધ શહેરામાં સંખ્યાબંધ સેલિંગ એજન્ટો ધરાવે છે. શ્રી ધીરુભાઈ ઘણી વ્યાપારી અને સામાજિક સ'સ્થાએ સાથે Page #236 -------------------------------------------------------------------------- ________________ બજા અને એજ્યુકેશન કર, પ્રાંગધ ઓફ ઇન્ડિયા અભિવાદનગ્રંથ ] [ ૨૨૭ જોડાયેલા છે. ખાસ કરીને તેઓશ્રી નેમીનાથ જૈન ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે; શ્રી ગવાલિયા ટેક જૈન સંઘના સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા છે. વિયવલ્લભસૂરિ જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તેમ જ ઓલ ઈન્ડિયા શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના ઉપપ્રમુખ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ખજાનચી છે. વિશેષમાં તેઓશ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, ધ્રાંગધ્રા સોશ્યલ ગ્રુપ તથા જૈન વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તથા જૈન એસેસિયેશન ઓફ ઈન્ડિયા વગેરે સંરથાઓમાં પણ સેવાઓ આપી રહ્યા છે. દિલ્હીમાં રૂપિયા બે કરેડના ખર્ચે તૈયાર થઈ રહેલ શ્રી વિજ્યવલ્લુભ સ્મારક ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમને વિનમ્ર સ્વભાવ, તેમની ઉદારતા અને તેમની પ્રસન્ન મુખમુદ્રા છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ મનની સ્વસ્થતા ગુમાવતા નથી પરંતુ શાંત ચિત્તે તેને ઉપાય વિચારે છે અને તે અવશ્ય શોધી કાઢે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબેન પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને શ્રી ઝાલાવાડ જૈન મહિલા મંડળના મંત્રી તથા શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિરના ટ્રસ્ટી તેમ જ શ્રી શંખેશ્વર જૈન મહિલા મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી તારાબેનની સેવાઓ ઉલ્લેખનીય છે. પાલીતાણા શેત્રુંજય હેપિટલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. - શ્રી ધીરજલાલ કે. મહેતા (પુના) સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યને દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૃતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણ સિદ્ધિઓને વર્યા છે. પુનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મ વીરતાને સંદેશ સુણાવી રહ્યું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ) [ આપણા શ્રેષ્ઠીવર્યાં જીવનભર સેવા અને સાહસની જ્યેાત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈ ના જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પિરવારમાં ઇ. સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે યેા હતા. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લે! કાલેજ દ્વારા ઈ. સ. ૧૯૪૧માં એલએલ. ખી.ની ડિગ્રી સપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈ એ અદાલતને આંગણે પહેાંચવાને બદલે પુનાની મશીનરી બજારને માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનેાખા ઉત્સાહભર્યો ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા “ વેસ્ટ એજિનિયસ ”ના નામથી મશીનરી વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસ સ્થાએ બાટલીમેાય અને સીમેન્સ વગેરેની એજન્સીએ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યો હૈયાએ ઈ. સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઇ. સ. ૧૯૧૩માં તેા સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસ’સ્થા “ ગુડવીન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરૅશન ( ઇન્ડિયા ) ” ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. વાર્ષિક ઉત્પાદન રૂ. વીશ લાખનુ છે. આ કારખાનામાં પલ્ચરાઈઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધના અને છે. કૃષિક્ષેત્રનાં યંત્રા-પમ્પસેટ, ડીપવેલ અને બેરિંગ પમ્પના પણ ડીલર છે. વ્યાપારઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુપ્રીતિ પ્રાપ્ત કરી છે. પુનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પુના ગુજરાતી બંધુ સમાજના Page #238 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવા સમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દીપાવ્યું છે. લાયન્સ કલબના પ્રમુખપદે પણ સેવા આપી છે. પુના કલબ લાઈબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૮૨માં યજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણ જયંતી મહોત્સવની પુના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું. આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે. હાલમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી સમાજના પ્રમુખ તથા સમાજનું કાર્યાલય તથા જેન ભવનનું રૂ. ૧૦ લાખનું નિર્માણકામ હાથમાં લીધું છે. છે. સમાજમાં જ છે. ખૂબ જ મહેનત લવાડના જાણીતા સ્વ. શેઠશ્રી દુલચંદ બેચરદાસ શાહ જેમની દાનશીલતા અને માંગલિક ધર્મભાવનાની સુવાસ માત્ર જૈન સમાજમાં જ નહિ, જેનેરેમાં પણ તેમના ચારિત્ર્યની સુવાસથી જાણીતા બન્યા છે. ખૂબ જ મહેનત અને પુરુષાર્થ કરીને સામાજિક પ્રતિષ્ઠા હાંસલ કરી છે, તે મુંબઈમાં ગુલાલવાડીના જાણીતા નોન-ફેરસ મેટલની જાણીતી પેઢી મેસર્સ તિલકચંદ ડી. શાહની ક.ના ભાગીદાર અને શ્રી તિલકચંદભાઈના પિતાશ્રી ધુલચંદભાઈ બેચરદાસ શાહ બિન-લેહ ધાતુના નિષ્ણાત વેપારી હતા. તેમની પાસેથી અનેક વેપારીઓએ પ્રેરણા લઈ પોતાને વ્યવસાય જમાવેલ. સ્વ. ધુલચંદભાઈ ફક્ત વેપારી હતા એટલું જ નહિ પણ જેન ધર્મના અગ્રગણ્ય દેતા હતા. જીવન પર્યંત ધર્મપરાયણ રહી પુત્રપત્રને એ જ આદેશ આપતા. તેમનું અવસાન તા. ૧૮-૯-૧૯૮૦ ના રોજ થયું. તેમના અવસાનથી જેન સમાજે એક દાતા ગુમાવેલ છે. તેમના દ્વારા થયેલા દાનથી પાલીતાણા, શંખેશ્વર વગેરે અનેક સ્થળોએ ધર્મશાળા વિ. ઊભાં થઈ શક્યાં છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા એક પ્રતિભાશીલ પુરુષમાં હેવી ઘટે તેવી શાણપણભરી નેતૃત્વશક્તિ અને દીર્ઘદ્રષ્ટિપૂર્વકની સાહસિક વૃત્તિથી કેમિકલ તેમ જ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સવા સાથોસાથ જ્ઞાતિ અને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થઈ અનેરી સૌરભ પ્રસરાવનાર યુવાન ઉદ્યોગપતિ શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા. “ઘટમાં ઘોડા થનગને ને યૌવન વીંઝે પાંખ; અણદીઠેલી ભેમ પર યૌવન માંડે આંખ. ” શ્રી ઝવેરચંદ મેઘાણીની આ કાવ્યપંક્તિઓ સાંભળતાં જ એક વ્યક્તિ નજર સમક્ષ તરી આવે અને તે છે શ્રી નરેન્દ્ર ઈન્દુલાલભાઈ ભુવા. બચપણથી જ તેમની સ્વપ્નશીલ ખેમાં કશુંક કરી દેખાડવાની તમન્ના હતી. સાહસિક સ્વભાવ હતું. તેમાં સાથ મળ્યો તેમના કાર્યદક્ષ પિતાશ્રી સ્વ. શ્રી ઈન્દુલાલ ભુવાને. સોનામાં સુગંધ ભળી, કલ્પનાને પાંખ ફૂટી – ઘુઘવાટ કરતા મહાસાગરની જેમ એમની પ્રવૃત્તિઓ અને પ્રગતિઓ આગળ અને આગળ વધતી ગઈ. - બી. એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેઓશ્રી તેમના સદ્ગત પિતાશ્રીએ સ્થાપેલી કંપની મે. ઈન્ડો-નિપાન કેમિકલ કં. લિમિટેડમાં જોડાયા. ૧૯૬૫માં તેઓ આ કંપનીના ડાયરેકટર બન્યા. તેમની આગેવાની હેઠળ આ કંપનીએ સફળતાનાં અભુત શિખરો સર કર્યા. પેટ્રોકેમિકલ્સના વિકાસની અગણિત શક્યતાઓને ધ્યાનમાં લઈ તેમના સદ્દગત પિતાશ્રી સ્વ. શ્રી ઈન્દુલાલ ભુવાએ એકઝ.આલ્કોહોલના ઉત્પાદનની કલ્પના કરી હતી. અને શ્રી નરેન્દ્રભાઈ એ મે. ઈન્દુનિસાન એક કેમિકલ ઈન્ડ. લિ.ની સ્થાપના કરી તેમના પિતાશ્રીનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું. આજે તેમની આગેવાની હેઠળ આ કંપની ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે અને દેશનું કરેડે રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવી રહી છે. પિતાની ઔદ્યોગિક પ્રવૃત્તિની સાથે સાથે તેઓ ઘણી બધી Page #240 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૩૧ વ્યાપારી તેમ જ ઔદ્યોગિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને તેમની વ્યાપારી કુનેહ અને જ્ઞાનનો લાભ આ સંસ્થાઓને આપતા રહ્યા છે. સરકારશ્રીએ પણ ગુજરાતના આ નેતા પુત્રની વખતેવખત કદર કરી છે. તેઓશ્રી સરકાર હસ્તકનાં ઘણાં બધાં જાહેર ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ દીપાવી ચૂક્યા છે. બેંક ઓફ બરોડામાં ડાયરેકટરપદે રહેવા ઉપરાંત હાલમાં તે ગુજરાત સરકારના એક ખાનગી સાહસ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન’નું ચેરમેનપદ શોભાવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પણ પેશ્યલ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપી તેમનું બહુમાન કર્યું છે. ઘેડા સમય પહેલાં વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીના અંગત સલાહકાર સ્વ. શ્રી એલ. કે. ઝાની આગેવાની હેઠળ ભારતના આગેવાન ઉદ્યોગપતિઓનું એક મંડળ જાપાનના પ્રવાસે ગયું હતું. આ પ્રતિનિધિમંડળને ઉદ્દેશ ભારત અને જાપાનના વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનાવવાને હતું. શ્રી નરેન્દ્રભાઈ એ આ મંડળના એક સક્રિય સભ્ય તરીકે જાપાનમાં રહેલી તેમની ઓળખાણને મહત્તમ લાભ આપ્યો હતો અને મંડળના ઉદ્દેશને પાર પાડવામાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. પ્રમાણિકતા, સાહસિકતા, દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતાથી શ્રી નરેન્દ્રભાઈએ વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે અભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એમના તેજસ્વી જીવનની વિશિષ્ટતા એ છે કે જે કામગીરી તેઓ ઉપડે છે તેમાં તેઓ પિતાની તમામ તાકાત કેન્દ્રિત કરે છે. પરિણામે આવી કામગીરી સફળ થાય છે. શ્રી નરેન્દ્રભાઈએ જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, છતાં ય તેમને સ્વભાવ હંમેશાં નિરભિમાની રહ્યો છે. જ્ઞાતિનાં, સમાજનાં, વતનનાં અને અન્ય સામાજિક કાર્યોમાં પિતાને ફાળે આપવા હંમેશા તત્પર રહ્યા છે. અનેક નાનીમેટ સખાવતે કરી છે. લેકકલ્યાણની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપી તેમના સદૂગત પિતાશ્રીએ આપેલા સંસ્કારનો વારસે જાળવી રાખે છે. WVWV Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો તેમના પ્રત્યેક કાર્યો સફળ થાય અને પ્રભુ તેમને હજી વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપે તેવી અમારી અભ્યર્થના છે. શ્રી નરભેરામ રૂગનાથભાઈ મહેતા સૌરાષ્ટ્રમાંથી દેશના અન્ય પ્રાંતોમાં જઈ વસેલા આગેવાન સામાજિક કાર્યકરોમાંના એક શ્રી નરભેરામભાઈને સાવરકુંડલા પાસે ભૂવા ગામે જન્મ થયે. નાની ઉંમરે મુંબઈમાં તેમનું આગમન થયું. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શ્રી નરભેરામભાઈ મુંબઈમાં ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજના જાજરમાન વ્યક્તિ તરીકે સૌના દિલમાં સન્માનિત બન્યા. - ધંધાની ભરચક પ્રવૃત્તિમાંથી પણ સમય કાઢીને તેઓ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા. શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરવા તેઓશ્રીએ અગત્યને ભાગ ભજવ્યું. પ્રારંભથી જ સંસ્થાના મંત્રી તરીકે રહીને યશસ્વી સેવા આપેલ. તેમના પિતાશ્રી રૂગનાથ જીવણલાલ મહેતા પણ અનેક સંસ્થાઓના પ્રાણ હતા. શ્રી ગેડીજી જૈન દેરાસરના સંનિષ્ઠ અને નીડર કાર્યકર્તા તરીકે યશસ્વી કારકિર્દી હાંસલ કરી હતી. આવા મહાન પિતાને પગલે પગલે શ્રી નરભેરામભાઈ પણ ધર્મ અને શાસનસેવાનાં પ્રત્યેક કાર્યોમાં લેકેને પ્રેમ સંપાદન કરવાની સાથે અનેકેને પ્રેરણારૂપ બન્યા. તેઓશ્રી ગોડીજી જેન દેરાસર (મુંબઈ)ના ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે. સંઘ અને સમાજનાં કાર્યો માટે હંમેશાં તત્પર રહેતા. તેમના પ્રત્યેક કાર્યોમાં ગુણાનુરાગી એવાં એમનાં ધર્મપત્ની કંચનબહેન પણ પ્રેરણારૂપ બન્યાં છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી નરભેરામભાઈને સ્વર્ગવાસ થયો. વિશાળ સમાજને મેટી પેટ પડી. તેઓ યુવાને અને વડીલો વચ્ચેની સાંકળરૂપ હતા. બીજાને પ્રેરણા આપે તેવું ઉજજવળ જીવન જીવી ગયા. Page #242 -------------------------------------------------------------------------- ________________ With Bust Compliments from SHRI T. L. KAPADIA PUBLIC CHARITABLE TRUST Heartily Welcome you to stay at their AMRAT ATITHI GRUII Kapadia Market, Roval Talkies Lane, Sultan Bazar, Hyderabad-500 195 Phone : 557972 557389 * In the Heart of City...... * And Yet Calm and quiet. * Gujrati type meal..... * Homely atmosphere...... * Latest new Building with ultra-modern facilities..... * And even than, lowest service charges only. With Best Compliments from Manufacturers and Exporters of Optical Goods FOR SPECTACLES / SPECTACLE FRAMES / SUNGLASSES LENSES/CASES / ETC., : CONTACT : P. T. K. OPTICAL INDUSTRIES 413/F, Vasant Wadi, Kalbadevi Road, Bombay-2. (INDIA) Phone : 290367, 314428, 255892 Cable : “ POLOSIGHT” Bombay. Telex : 11 4258 PTK IN Page #243 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Phone: 465895 Aradhana Emporium Dealers in Suitings, Shirtings & Sarees Specilist in Banaras & Kanjivaram Sarees. Dhuru Terrace, 363/A, N. C. Kelkar Road, DADAR (W. R.) BOMBAY-400 028. दादर वस्त्र भंडार DADAR VASTRA BHANDAR Phone: 4227968 Dealers in Suting and Shirting of All Famous Mills Tailors For Men's Wear D'Silva Road, Dadar, (W. R.), Bombay-400 028. Grams UNIAU TO With Best Compliments from Phone: 358119 C/o. જેસુખલાલ રાયચંદ કાઠારી United Automobiles Automotive Wholesalers 節 431, Dr. Dadasaheb Bhadkamkar Marg, (Lamington Road) BOMBAY-400 004 Page #244 -------------------------------------------------------------------------- ________________ cercearcanesores peacocca sancaccavacance ધી પાલ અપ કો. ઓ. 8 કટન સેલ સંસાયટી લિમિટેડ K ઠે. જહાંગીરપુરાજિન પો. ચંદેર જિ. સુરત ફેન : ૮ર૬૨ રજિતા. ૫-૮-૧૯૨૪ શેરભંડોળ રૂ. ૧,૫૪,૮૮૦-૦૦ રજિ. નં. ૪૪૬ર બચત થાપણ રૂ. ૨૨,૫૪,૩૨૫-૮૧ સભાસદ સંખ્યા: ૨૬૭૬ રિઝર્વ ફંડ રૂ. ૧,૦૮,૬૩૧-૬૯ ઓડીટ વર્ગ–ક મંડળીના સભાસદોને કપાસ એકત્ર કરી, સારી રીતે જિનિંગ પ્રેસિંગ કરાવી જૂજ કમીશન લઈ સરાસરી ભાવ વહેંચી આપે છે. તેમ છે દ જ ઈન્ટ પદ્ધતિથી હાઈબ્રીડ કપાસનું શુદ્ધ બિયારણ, જંતુનાશક દવા, છે S રસાયણિક ખાતર વિગેરે સભાસદોની જરૂરીયાત મુજબ પૂરું પાડે છે. S વધુમાં મંડળી સભાસદોને ભૂમિ છટકાવ માટે હાથ પંપ તથા મશીન પંપ જુજ રકમનાં ભાડે આપે છે. ખુશાલભાઈ મકનભાઈ પટેલ શંકરભાઈ રતનજી પટેલ હૈ સેક્રેટરી (પાલણપર) મેનેજર (બધન) છોટુભાઈ કાનજીભાઈ પટેલ –પ્રમુખ (ભેંસાણ) coorcoca colocacocacocacoccaccercavacecacao ૪૦૦ ૪૦૦ ૪૦૪૦૪૦૪૦૪૦૪૦૮૪ ૦૮ રૂપારેલ એન્ટરપ્રાઈઝ ૪૩, ૪૪, ઔદ્યોગિક પ્લોટ, પિસ્ટ બેકસ નં. ૧૨ મહુવા ૩૬૪ ૨૯૦ (જિ. ભાવનગર) તાર : RUPAROPE * ફેન ઃ ૩૮૧/૬રપ * ઘર : ૫૪૬/૮૨૬ Ressosoloworocea caracasual Page #245 -------------------------------------------------------------------------- ________________ જય જવાન.... શુભેચ્છા સહ જય કિસાન.... રજિ. નં. ૨૦૦૩ ફેન નં. ૩૪૨ સ્થાપના : તા. ૧૬-૪-૫૮ પિસ્ટ બેકસ નં. ૩૮ શ્રી મહુવા જુથ છે. વિ. વિ. કાર્યકારી સ.મં. લિ. વાસીતળાવ ગેઈટ, મહુવા શેર ભંડળ સભ્યશ્રી : ૧,૫૮,૫૬૦-૦૦ સભાસદ સંખ્યા : પ૧૭ અનામત ફડ : ૧,૯૦,૨૨૮-૦૦ ઓડીટ વગ : બ અન્ય ફંડ : ૮૫,૭૮૬-૦૧ બિલ્ડિંગ ફંડ : ૧,૭૬,૯૭૯-૯૫ બેર્સ: શ્રી ભાવનગર ડિસિદ્રકટ કો. ઓપરેટીવ બેન્કલી ભાવનગર ઓડીટર્સ : શ્રી સ્પેશ્યલ ઓડીટર્સ સાહેબ, સહકારી મંડળીઓ, મહુવા અમી મારકેટિંગ ઈન્ડસ્ટ્રીઝ મેન્યુફેકચરર્સ રેપ્રેઝેન્ટેટીલ્સ, ડાઈઝ, ઈન્ટરમીડીએટ્સ, કેમિકલ્સ. ઈન્ડ-એક્ષપ ટ્રેડિંગ કાં. એક્ષપર્ટસ : ડાઈઝ, ડાઈઝ-ઈન્ટરમીડીએટ્સ, કેમિકસ, પ્રેમલ કિશનદાસ કાચરીઓ શુભેચ્છા જે. કે. મેટલ્સ એન્ડ વાયર પ્રોડકટૂસ. નેનફેસ મેટલ્સ સપ્લાયર્સ ૩૨૭, સેમ્યુઅલ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૩ ફોન નં. ૩રપર૦૧, ૩૩ર૭૩૯, ૪૭૨૩૮૪ Telegram : WORKOHOLIC BOMBAY-400 003. Telex : Clo 11-75120 BMS IN Page #246 -------------------------------------------------------------------------- ________________ OST] પ્રકાશ મશીનરી સ્ટોર્સ કડિયા બિલ્ડિંગ, રીલીફ રોડ, અમદાવાદ ૩૮૪૮૪૧ ટે. નં. ૩૮૪૬૩૫, વરુણા બ્રાન્ડ ઇલે. મોટર, માનાબ્લાક, સમમસીબલ પંપ, તેમ જ સેન્દ્રીયુગલ પંપના વેપારી. તાર : ‘ યુનિયન · મેનેજર સી. : ૧૬૮ ફેશન ઓફિસ : ૧૬, ૨૦૪ ધી કાડીનાર તા. કા-એ, બે. યુનિયન લિ. કાડીનાર એડીટ વર્ગ અ” સ્થાપના તા. ૨૩-૧૧-૧૯૧૨ ૧ અધિકૃત રોર ભડાળ ર્ ભરપાઇ થયેલું' શેર ભડાળ ૩ રિઝવ કડ ૪ બીજા ક્રૂડ ૫ સર્વ પ્રકારની થાપણા ૬ કુલ કા ભડાળ ગ્રામ : ઉમ્મીદ છ શેર ભડાળ અને અન્ય ફંડા વા શ્રી ભગવાનભાઈ કે. મેારી એકાઉન્ટન્ટ પે. એ. નં. ૧ સને ૧૯૮૦-૮૧ રિજ, નં. ૨૦૨૫૯/૭૫૬૪ મેનેજર : શ્રી પાલાભાઈ ભગવાનભાઈ ભારડ બી, એ. (એનસ`) એચ. ડી.સી. ૩ ૧,૦૦,૦૦,૦ ૩. ૯૦,૦૦,૦૦૦ ૩. ૨૨,૮૬,૮૨૬ • ૩૧,૫૯,૮૧૦ રૂ. ૫,૦૨,૬૯,૯૪૧ ૩. ૯,૮૧,૯૨,૬૫૦ શ્રી નોંઘણભાઈ જે ભાડ આસી. મેનેજર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી નગીનદાસ વાવડકર જાતે કર્યું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠુંજી; જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. જેને કહેવતની શબ્દગૂંથણીએ કહીએ તો “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહિ.” માણસ બીજાને જોવા કરતાં જાતને જ જેતો જાય, પિતાની આત્મશક્તિ પર વિશ્વાસ રાખીને નિર્ધારિત કાર્યમાં પુરુષાર્થ કરતે જાય તેનાં ચરણોમાં સિદ્ધિઓને આવવું જ પડે છે તેમાં કશી નવાઈ અનુભવવા જેવું નથી. કેમકે દઢ મને બળ, અખૂટ ધૈર્ય અને લોખંડી શક્તિ એ મનુષ્ય-જીવનના વિકાસને પાય છે. શરીરે કદમાં નાના હોવા છતાં ય જીવન-સિદ્ધિની વધુ ઉચાઈ પ્રાપ્ત કરનાર સન્મિત્ર શ્રી નગીનદાસ વાવડીકરને ઉપરોક્ત વાત બરાબર સ્પર્શે છે. પાલીતાણુ પાસેના મોટી વાવડી ગામે જન્મેલા શ્રી વાવડકરને સેવા અને ધર્મ-સંસ્કારને ઉદાત્ત વારસે તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જસરાજભાઈ રણછોડદાસ શાહ અને માતુશ્રી સમરથબહેન તરફથી મળે છે. પ્રાથમિક શિક્ષણ ધ-૪ સુધી વાવડી ગામમાં લીધેલ. ત્યારબાદ ધો-પથી શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમમાં મેટ્રિક સુધી ને એ પછી યે એક દાયકા સુધી પાલીતાણાને પોતાની કર્મભૂમિ બનાવીને તેમણે જાહેર જનજીવનમાં સફળ પ્રવેશ કર્યો. બાલ્યવયથી જ સાહિત્યસર્જનની રુચિ જોવા મળતી હતી. સિદ્ધક્ષેત્ર બાલાશ્રમના પ્રાંગણની શીળી છાંયે ધાર્મિક અભ્યાસ પણ સારો થયે જે થકી પાયામાંથી જીવનમાં ધાર્મિક સંસ્કારો સુદઢ બન્યા. સાહિત્ય અને સંગીતને શોખ જીવન વિકાસમાં અગ્રેસર બન્ય. સંગીતકાર-કવિ બનવા માટે આઠ-દસ બુક રાખીને મનપસંદગીનાં ગીતે ઉતારતા અને છેડા ફેરફાર સાથે સ્તવનમાં ફેરવતા. તેઓશ્રી પા-વાંસળી પણ સારી રીતે વગાડી જાણતા. કસરત-ફરવાને લાભે જાણી તેને અમલ પણ કરતા. પરંતુ... સાહિત્યસર્જનની રુચિ, ગજબનાક શેખ; તે તરફના અથાક પ્રયત્ન જીવનવિકાસમાં આગેકૂચ કરી. વાર્તાકાર તરીકેને મહાવરે કેળ. Page #248 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ર૩૦ તેનું જરૂરી વાચન-મનન થકી જ બાલાશ્રમના હસ્તલેખિત અંક પ્રભાત'માં લેખો-ટુચકા આપ્યા બાદ પાલીતાણા હાઈસ્કૂલના છાપેલ અંક “કૈરવમાં પ્રથમ લેખ “રે ચા તારા પાપે!” પ્રસિદ્ધિ પામતાં બાલાશ્રમના પ્રથમ વિદ્યાર્થી તરીકેના લેખ દ્વારા સૌના ધન્યવાદ મળેલ. ડિબેટિંગ મિટિંગમાં કેપ્ટન રહી સારી સેવા–સાહિત્ય પણ આપતા રહ્યા. “ગુલાબ”, “કલ્યાણ” તથા “બાલજીવન” – બાલમિત્રમાં નાના ટુચકા–લેખે આવવા શરૂ થયા અને ભાઈનું ગાડું આગળ ચાલ્યું. ને મેટાં માસિક પત્રમાં પણ આવવા શરૂ થયા. શરૂમાં મોકલાયેલા લેખે પાછા આવતા, પરંતુ હિંમત હારે એ બીજા. મઠારી ફરીવાર એકલતા જ. ને એ થકી લેખક બનવાના પ્રયત્ન થયા. તેમનો “આંધળીમાને પત્ર” પત્ર-લેખ હજી ભુલાય નહિ તે મૂર્તિમંત છે. સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ સંસ્થા સાંસ્કૃતિક – ધાર્મિક વાતાવરણ થકી જ સારા એવા લેખક બની શક્યા. | શ્રી વાવડી કરે રાજકેટ બાજુના “ચંબા-રાષ્ટ્રીય શાળામાં ગાંધી વિચારસરણીને અભ્યાસ કરેલ. ને ગાંધી-વિચારધારાએ રંગાયા. સ્વાવલંબન–હાથે રાંધવું, વાસણ સાફ કરવાં, હાથે કાંતવું; વણવું ને બનાવેલ ખાદી પહેરવી વગેરે બાબતેના પ્રભાવ તળેથી પસાર થયેલા. માતૃસંસ્થામાં ગૃહપતિ તરીકે રૂ. ૪૦માં સેવા આપવી શરૂ કરી. વિવિધ પ્રવૃત્તિમય જીવન દ્વારા બાળકનું ઘડતર શરૂ કર્યું. પણ દરેક બાળકને ખુશ કરવું સહેલી વાત ન હાઈ ને આર્થિક દષ્ટિના વિચારે બ્રહ્મચર્યાશ્રમ સેવા આપવી શરૂ કરી. પરંતુ ખંતને ચક્કસાઈભર્યું કાર્યજીવન યશસ્વી સિદ્ધિને આરે લઈ જાય છે જ! તેની શુભ શરૂઆત પાલીતાણામાં કેન્ફરન્સ ભરાતાં, ડે. ભાઈલાલભાઈ બાવીશી તથા આ પત્રના તંત્રી શ્રી ગુલાબચંદભાઈએ શ્રી વાવડીકર જેવા યુવાનની પ્રતિભા પારખી. સ્થાનિક કાર્યમાં ય ખંતપૂર્વક કાર્ય જોઈ, શ્રી અખિલ ભારતીય જેન વેતાંબર કેન્ફરન્સના કાર્યાલયમાં તેમની નિયુક્તિ થઈ. આમ પૂરી ધગશ ને લગન દ્વારા મુંબઈના જન-જીવનમાં પ્રવેશ થયે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા આગળ ધપાવી અને કરવાની આગવી સૂઝ, અસ્ત પામતી કાન્સને પ્રમુખ ગાર્ડી સાહેબની પ્રેરણા ને માદનથી વિવિધ પ્રવૃત્તિમય બનાવી, ગુંજતી કરી. ફરજ પ્રત્યેની એકનિષ્ઠા, કાર્ય સખત મહેનત, અજાણ્યાને પણ ક્ષણભરમાં આવડત વગેરે ગુણેા દ્વારા તેઓ “કોન્ફરન્સ જૈન દર્શન”ના તંત્રી તરીકે કામ કરી શકયા છે, કરી રહ્યા છે. • ઘાઘારી જૈન દશન” સભાળવામાં આવેલ ત્યારે મા સરસ્વતીને ખાળે કલમ ધરી કામ સંભાળેલ ને આજે દસ વર્ષથી એકસરખી સેવા અર્પી રહ્યા છે. સમાજ ઘડતર માટે “ઘોઘારી દઈન ” ના અગ્રલેખ દ્વારા ટંકારા મારતા જ રહ્યા છે. પોતાના કરી લેવાની સ ંદેશ, ” “ ઘેાધારી ,, 66 એ મ`ત્ર તેમના સેવા–સાહિત્યમય જીવનમાં ગુજતા જ રાખ્યા છે. તેઓ કહેતા કે, સંબંધીને પત્ર લખીએ તે જોઈ એ કે આમાં કાંઈ ભૂલ તો નથી ને? તે આ તે સમાજ પાસે મૂકવાનું પત્ર છે. દરેક ભૂલ કાઢે. તેના જવાબ આપવા મુશ્કેલ પડે તે હોદ્દો ય મૂકવા પણ પડે. કારણ....સમાજ ભૂલ જોવા ટેવાયેલા છે. જેવી રીતે કે પરીક્ષક પેપરોમાંથી ભૂલ તરફ નજર રાખે તેમ. સારુ ગમે તે લખેા તે એક બાજુ મૂકી વિરુદ્ધ બાજુ જોશે. તેઓશ્રીને “ ઘાઘારી દન ”નું કામ મૂકી દેવા સમજાવેલ પરંતુ નિંદા-દ્વેષ સામે જોયા વિના; માન-અપમાન સહી હિંમત રાખી કાર્ય કરતા જ રહ્યા. મુંબઈમાં આવી ઘણી સમાજસેવા કરી પણ શ્રી પ્રતાપસૂરિજી અને આ. ધર્મસૂરિજીના આશીર્વાદ તથા આપેલી હિંમત થકી જાણે યશસ્વી જીવન સિદ્ધિ પ્રાપ્ત કરેલ. ભારતભરમાં ધાર્મિક પરીક્ષાનુ આયેાજન કરતાં શ્રી જૈન વે. એજ્યુ. એના વિકાસ માટે તેઓએ ભારે જહેમત ઉડાવી. એ સમયે મુબઈમાં જૈન ધાર્મિક શિક્ષણ સધ, જૈન ધાર્મિક શિક્ષણ સેાસાયટી અને જૈન વે. એજ્યુ. એ એમ ત્રણ સસ્થા અલગ અલગ ધાર્મિક પરીક્ષાઓનું આયાજન કરતી હતી. આ ત્રણે સંસ્થાઓનું એકીકરણ કરીને ભારતભરમાં એક જ દિવસે સંયુક્ત પરીક્ષા યાજવાનું જરૂરી હતું, જેથી સમય શક્તિ અને ખર્ચીમાં Page #250 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૪૧ થાય. શ્રી વાવડીકરના ભારે પ્રયત્નોથી આ ત્રણે સંસ્થાઓનું એકીકરણ થયું અને એક જ દિવસે સંયુક્ત ધાર્મિક પરીક્ષાઓ લેવાને પ્રારંભ થયે. આવા સેવા અને સાહિત્યના આ ભેખધારી શ્રી વાવડીકર વતનને ય પિતાનાં સેવાકાર્યોથી અળગું ન જ રાખે ને? મેટી વાવડી ગામમાં શિખરબંધી જિનાલયના નિર્માણમાં તેમ જ શ્રી હસમુખભાઈ ગાડી હાઈસ્કૂલના નિર્માણમાં તેમને સક્રિય ફળે છે. મોટી વાવડી મિત્ર મંડળ-મુંબઈને તેઓ ફાઉન્ડર-પ્રમુખ છે અને પિતાના વતનના આ ગામના મંડળના પ્રાણ છે. વાવડી ગામમાં દેરાસરમાંથી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિની ચેરી થઈ અને તે મૂતિ દેરાસરના દ્વાર પાસેથી મળે તેના માટે શાંતિસ્નાત્ર ભણાવવાનું નકકી કરેલ ને તેના માટે તનતોડ મહેનત કરનાર એ જ આ શ્રી વાવડકરેજી પ્રશસ્ય સેવા આપી રહ્યા છે. અરે ! નાની ઉંમરે દરેક જવાબદારી પાર પાડી તેમ જ તે સમયે એક નાટક “આજ પછીની આવતી કાલ” તથા “માવલાની મેકાણ” રાખેલ તેનું પણ સુંદર આયોજન કરેલ ને ગામ દ્વારા સારે આવકાર મળેલ. જન્મભૂમિને આ રીતે નાની ઉંમરથી જ શ્રી વાવડીકરની કાર્યશક્તિને ફાળે મળતો જ રહ્યો. દેરાસર, હાઈસ્કૂલ ઉપરાંત ચબૂતર, બાલમંદિર તેમ જ હોસ્પિટલ જે નાનકડી ને સેવાયુક્ત બને તે માટે તેઓને ભારે પુરુષાર્થ ભુલી શકાય તેમ નથી. માત્ર ગામને જ નહિ, માદરે વતનનાં અન્ય ગામને પણ તેઓ પોતાની કાર્યશક્તિથી જરૂર ઉપયોગી બન્યા છે. પાલીતાણામાં ભાગીરથી મંડળને માટે તથા શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમની કાર્યવાહક સમિતિમાં અને બાલાશ્રમ પાસ્ટ ટુડન્ટ યુનિયન દ્વારા પિતાની આ માતૃસંસ્થા માટે પ્રશસ્ય કાર્ય તેઓ કરી રહ્યા છે. પાંજરાપોળ-જેસર માટે સારી એવી રકમ અપાવી છે, જેના ફલસ્વરૂપ શ્રી દેપલાવાળા રાયચંદભાઈએ તેઓનું બહુમાન કરી આવકાર્યા હતા. છે. ૩૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુંબઇમાં સામાજિક ક્ષેત્રે શ્રી વાવડીકરનુ યોગદાન મૂલ્યવાન રહ્યું છે. ઘાઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિનું નવું બંધારણ અને ધારાધારણ તૈયાર કરવામાં તેમણે “ ધોધારી જૈન દંન ’”ના તત્રીલેખા દ્વારા વખતેાવત જનમતને જાગૃત કરવાનું કાય, ઘાઘારી સેવાસંઘ દ્વારા ચાલતા મુખપત્રના પ્રારંભથી જ તંત્રીપદે રહી જૈન સમાજને ક્રિશાદેર આપવામાં મહત્ત્વના ભાગ ભજવતા રહ્યા છે. જૈન વે. કેન્ફરન્સના મુખપત્ર “કોન્ફરન્સ સંદેશ ”ના તંત્રી તરીકે તેમણે જૈન સમાજને જાગૃત ને ચેતનવંતા ખનાવવા વખતેાવખત નિર્ભીક કલમ ચલાવી છે. તેા છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈમાં સક્રિય કા રત રહેલા શ્રી મુંબઈ જૈન પત્રકાર સ`ઘના મંત્રી તરીકે અને તેના મુખપત્ર પત્રકાર ખુલેટિન ’”ના સંપાદક તરીકે બહુમૂલ્ય સેવા આપી છે. શ્રી ઘેાવારી જૈન સહાયક ટ્રસ્ટ અને શ્રી ઘાઘારી જૈન દવાખાનાની સિતિમાં રહીને તે સારું કામ કરી રહ્યા છે. મુ`બઈની ઘેાઘારી જૈન જ્ઞાતિના સક્રિય કારામારી મેમ્બર તરીકે શ્રી વાવડીકરનું ભારે યોગદાન રહ્યું છે. 66 સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટને ખિતાબ અપાય તે ખરેખર માત્ર ઘાઘારી સમાજ માટે જ નહિ પરંતુ સમગ્ર જૈન સમાજ માટે ગૌરવપ્રદ ઘટના છે. સરકારશ્રીએ યાગ્ય વ્યક્તિને જ આ માનદ પદવી આપીને કદર કરી છે. નિઃસ્વાર્થ સેવાનુ' યેાગ્ય ફળ મળે જ, તેને આ પ્રત્યક્ષ પુરાવા છે. પ્રસન્ન દામ્પત્યનું શ્રેષ્ઠ પરિણામ એ કે શ્રી વાવડીકરના ઝડપથી વિસ્તરતા જતા સેવા–સાહિત્ય-પત્રકારત્વના કાર્યનું અપૂર્વ પ્રેરણાખળ તેમનાં ધર્મપત્ની શ્રીમતી ઉષાબેન છે. તેઓ હરહ'મેશ પેાતાના પતિની પ્રત્યેક પ્રવૃત્તિમાં સહભાગી થવા સતત પ્રયત્નશીલ રહે છે. પ્રસન્ન દામ્પત્યનુ ઉદાહરણ જોવું હાય તા શ્રી વાવડીકરના ઘરે આવવાનુ` રહે. નિ:સ્વાર્થ સેવાની દ્યોતકરૂપ યશસ્વી જીવનને વધુ ઉજાળતી યુ. કે.ના લેસ્ટર શહેરની વિદેશયાત્રા જૈન સમાજના અમૂલ્ય રત્ન સમાન શ્રી દીપચંદભાઈ ગાર્ડી સાહેબ જે અ. ભા.જૈન છે. કેન્ફરન્સના વર્તમાન અધ્યક્ષ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૪૩ શ્રી નગીનદાસ વાવડીકર પ્રત્યે તેમને અત્યંત લાગણી અને સદ્ભાવ છે. વિદેશી શહેરમાં જિનમંદિર આદિની પ્રતિષ્ઠા અને વર્લ્ડ જૈન કેન્સ જેવા કાર્ય ક્રમે! યેાજાયા. શ્રી વાવડીકર આ કાર્યક્રમમાં જૈન સમાજના પ્રતિનિધિ તરીકે શ્રી ગાર્ડી સાહેખના નિમ ત્રણથી પ્રેમ અને સદ્ભાવના સહુ ભાગ લેવા ગયેલ. વિદેશમાં જવાને આ પ્રથમ પ્રસંગ હોઈ જેમ દેશના જનસમાજમાં પેાતાની કાર્યશક્તિ વડે સફળતાને પામ્યા તે જ રીતે વિદેશમાં આપણા ધર્મ, સમાજ, સંસ્કૃતિનું ગૌરવ વધારે, ત્યાંના જનજીવનની જાણવાલાયક વાત પત્ર-પત્રિકાઓમાં આપે, એવી અપેક્ષા–સફળતા સૌ ઇચ્છી રહ્યા છે. તા. ૧૪ જુલાઈથી ૨૬ જુલાઈ સુધીની વિદેશયાત્રા – ઈંગ્લેન્ડની ધરતી પર તેએ ભારતીય સંસ્કૃતિની અને જૈનધર્મની આભા વિસ્તારે એ જ અભ્યના. શ્રી વાવડીકરના “ જૈન ’” સાપ્તાહિક પત્ર સાથેના પાયારૂપ ગાઢ સબંધ જે તેમના યશસ્વી જીવન-ઘડતરમાં પાયારૂપ કાર્ય કરી રહ્યો શ્રી વાવડીકરના શબ્દોમાં "" જૈન પત્ર સાથેના સબંધ અને લખવાની વધુ પ્રેકિટસ પાડી હોય તે છે. ખુદ ‘ જૈન ” પત્રના ફાળેા છે. સેવા ને સાહિત્ય તથા પત્રકારત્વની યશસ્વી સેવા દ્વારા જીવનસિદ્ધિની વધુ ઊંચાઈ પ્રાપ્તકર્તા શ્રી નગીનદાસભાઈ વાવડીકર માટે વિદેશાગમનના સન્માન સમારંભમાં તેમના જ નાનાભાઈના મુખેથી સાન ગૌરવસહ શબ્દો સરી પડવા કે, “ અમેાને કે મારા વડીલ બધુ વાવડીકરને પણ સ્વપ્ને પણ ખ્યાલ ન હતા કે વાવડી જેવા નાનકડા ગામમાં સાધારણ સ્થિતિમાંથી આટલી હદે પ્રસિદ્ધિના શિખરે પહોંચી લંડનના પ્રવાસના યશભાગી, મહારાષ્ટ્ર સરકારની એસ. ઈ. એમ.ની પદવી મેળવી શકશે. ” શ્રી વાવડીકરના સફળ જીવનનુ રહસ્ય એ જ કે તમે મેળવે તેના કરતાં વિશેષ આપા; પિરણામે તમે આપશે તેથી યે વિશેષ પામશેા. કુદરતનેા કાનૂન છે કે વાવશે તેથી અધિક લણશે. શ્રી વાવડીકરભાઈના સામાજિક કાર્ય જૈન સમાજ આગળ વધે. આપની યશસ્વી કાર્યશક્તિથી જૈન સંઘ વધુ યશવી નીવડે. દીર્ઘાયુષ્ય પામેા ને આપના જીવનની કિમતી ક્ષણેાથી અમ લોકોને (4 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ આપણા શ્રેણી માર્ગદર્શન મળતું રહે એવું કૃપાળુ અરિહંત ભગવાન સમીપે ઈચ્છીએ છીએ. શ્રી નવીનચંદ્ર નેમચંદ શાહ શ્રી નવીનભાઈનું મૂળ વતન પાટણ. આજથી પાંચ દાયકા પહેલાં તેમને જન્મ પાટણના પ્રતિષ્ઠિત પરિવાર શ્રી નેમચંદ જેશંગલાલ શાહને ત્યાં થયેલ. તેઓ પિતાની યુવાશક્તિમાં જ વારસાગત વ્યાવસાયિક સૂઝને ખ્યાલ આપી શકતા હતા. મહાનગરી મુંબઈમાં તેમણે સારા ઉત્પાદનકાર તરીકે નામના મેળવેલી. “મેસર્સ સારાભાઈ નેમચંદ” નામક ઉદ્યોગગૃહ દ્વારા ટેક્ષટાઈલ એક્ઝીલિયરીઝ અને ગુંદરનાં વિવિધ ઉત્પાદનને સાકાર કરવામાં મહત્વનો ફાળો આપી આયાત-નિકાસના વ્યાપારને પણ વેગ આપે. એઈડરી ઉદ્યોગમાં પણ “વિકાસ એમ્બ્રાઈડર્સ અને પ્રિન્ટર્સ” તથા “મેસર્સ દીપકકુમાર એન્ડ કુ.ની સ્થાપના કરી પ્રભાવજનક પ્રગતિ સર્જી છે. તેમની આ ધંધાકીય વિકાસ કૂચમાં એમના ભાઈઓ શ્રી જયવંતકુમાર, શ્રી લલિતભાઈ શ્રી પ્રવીણભાઈ શ્રી સુરેશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી હરેશભાઈ તથા શ્રી દીપકભાઈને પણ સાથે રહેલો છે. શ્રી નવીનભાઈ ધાર્મિક ક્ષેત્રે તેમ જ સામાજિક ક્ષેત્રે પણ શેખ-રસથી સારી સેવા આપી રહ્યા છે. તેઓશ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ તેમ જ શ્રી સિદ્ધગિરિ ભક્તિવિહાર–પાલીતાણે નામક સંસ્થાના ટ્રસ્ટી છે. હાલમાં શાશ્વત તીર્થ પાલીતાણું મળે, શ્રી સિદ્ધગિરિ ભક્તિવિહાર ટ્રસ્ટ દ્વારા ધર્મશાળા તેમ જ દવાખાનું તેમની દેખરેખ હેઠળ બંધાઈ રહ્યાં છે. પાટણ જૈન સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા કે જે શ્રી પાટણ જૈન મંડળના નામે પ્રચલિત છે, તે સંસ્થાના તેઓ માનદ મંત્રી છે. સંસ્થાના સક્રિય કાર્યકર રહી સમાજકલ્યાણકારી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા છે. મુંબઈમાં બેરીવલીમાં, શ્રી પાટણ જૈન મંડળના Page #254 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] | ૨૪૫ તેજા હેઠળ રતનનગર મધ્યે શ્રી પાટણના મધ્યમ વર્ગોનાં જૈન કુટુંબ માટે એક “ હાઉસિંગ પ્રોજેકટ ” સાકાર થઈ રહેલ છે. પ્રસ્તુત યોજના માટે મ`ડળ તરફથી નીમવામાં આવેલ સમિતિના મંત્રીપદે રહી આ ભગીરથ કાર્યોને સફળ બનાવવા નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. "" શ્રી નવીનભાઈ તેમના મધવા સહિત દરેક ક્ષેત્રે સહકારથી સફળતા પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા. શ્રી નાનચંદ તારાચંદ શાહ જૈન શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શીન, પૂજા, દાન, ધર્મ તથા સામાજિક પ્રવૃત્તિએના પ્રાણ સમા શ્રી નાનચંદ્રભાઈ શાર્ડના ભાવનગરના એક સંસ્કારી પરિવારમાં જન્મ થયો. ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરે છે. મુંબઈમાં ભાત બજારમાં સૌભાગ્યચંદ કંપનીનુ સફળ સચાલન કર્યું. જૈન બાળકામાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચારવિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સ્થાને યથાશક્તિ ફાળા આપતા રહ્યા. લક્ષ્મીને બહુજનસમાજના હિત માટે સદુપયેગ કરવાની મ’ગળ મનાકામના કરતાં શ્રી નાનચંદભાઈ અનેક 'સ્થાઓ સાથે જોડાયેલા છે. એલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે સૌભાગ્યચંદ એન્ડ કુાં.ના પાર્ટનર તરીકે, કોહીનૂર કેટલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે, ઘાઘારી જૈન મંદિર મિત્રમ’ડળના સેક્રેટરી તરીકે, એમ્બે ગ્રેન ડીલસ એસેસિયેશનના સભ્ય તરીકે, એમ અનેક સસ્થાઓમાં તેમની સુવાસ પ્રસરેલી છે. તેમનુ જીવન નિરભિમાની છે. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિના હૃદયપૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા છે. ધંધાર્થે ઘણુ' કર્યા છે. તીર્થ ધામની યાત્રાએ કરી છે. સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને મોકળે મને હુંમેશાં મદદ કરી છે. શ્રે. કર Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રી નારણ દામજીભાઈ પીઠડીયા ( રાયપુર ) સાહસની પાંખ પર ઊડીને જીવનસિદ્ધિએ સર્જનારા રાયપુરના ઉદ્યોગપતિ શ્રી નારણજીભાઈ દામજીભાઈ પીઠડીયાએ સેવાજીવનની અનેાખી સૃષ્ટિ સર્જી છે. કચ્છ-અંજારથી આજથી પાણી સદી પહેલાં ઈ. સ. ૧૯૧૨ આસપાસ તૈનપુરના રેલવે કામ અંગે મધ્યપદેશમાં આવેલા મચ્છુકાંઠિયા સઈ-સુતાર પરિવારમાં શ્રી નારણજીભાઈ ના જન્મ ઈ. સ. ૧૯૧૩ના નવેમ્બર માસમાં થયા હતા. વિદ્યાર્થીકાળ શ્રી નારણજીભાઈ એ મહાસુમુન્દ્રમાં વિતાવી મેટ્રિક સુધી પહોંચ્યા હતા. અભ્યાસ પછી મેટર-ટામેાબાઇલ્સ ક્ષેત્રે પ્રવેશ કર્યાં અને ઈ. સ. ૧૯૩૩માં રાયપુરમાં આજના સમૃદ્ધ અને સિદ્ધિવંત રાયપુર મેટર એન્જિનિયરિંગ વ સના શ્રીગણેશ માંડયા હતા. રાયપુરમાં આજે આર. એમ. ઈ.ના નામે મેટરના ક્ષેત્રમાં તેમની સંસ્થા સુપ્રસિદ્ધ છે. સાહસ, સખ્ત પરિશ્રમ અને સળવળતી શક્તિના કારણે વ્યવસાયક્ષેત્રના પ્રચંડ વિકાસ સાથે શ્રી નારણજીભાઇ એ જાહેર જીવન અને સેવાક્ષેત્રમાં પણ ઝંપલાવી ભારે સુકીતિ સંપાદન કરી છે. ગુજરાતી શિક્ષણ મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાએ અપણ કરનારા શ્રી નારણભાઈ એ આ સંસ્થાનું પ્રમુખપદ પણ સફળતાપૂર્ણાંક સંભાળ્યુ છે. રોટરી કલબમાં સામેલ થઈ પ્રમુખપદ પર પણ પહોંચ્યા છે અને ઈ. સ. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી “ એનરરી મેજિસ્ટ્રેટ ”નું ગૌરવવંતું પદ પણ સંભાળ્યુ છે. યુનિયન કલબના પ્રમુખપદ પર પણ દસ વર્ષ સુધી સેવા મજાવી છે. મેસેનિક લેાજના પ્રમુખપદનુ ગૌરવ પણ પ્રાપ્ત કર્યું હતું. જ્ઞાતિક્ષેત્રે મચ્છુકઠિયા સઈ-સુતાર સેવા સમિતિના પ્રમુખપદ પરથી સતત દસ વર્ષ સુધી પ્રમુખપદની જવાબદારીએ શિરે ઉડાવી જ્ઞાતિ-ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિનાં શ્રીગણેશ માંડયાં હતાં. Page #256 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૪૭ વ્યાપારક્ષેત્રમાં આર. એમ. ઈ. ઉપરાંત અનેકવિધ વ્યવસાયે સાથે સકળાયેલા રહ્યા છે. મેગેનીઝના ખાણ-ઉદ્યોગમાં ભાગીદાર, ભીલાઈના કોન્ટ્રેકટર, રેલિંગ સ્ટીલ મિલ, ઉપરાંત ભૂતકાળમાં હિંમત સ્ટીલ ફાઉન્ડી ( પ્રા, ) લિ.ના ડિરેકટર પણ હતા. રાયપુરમાં ઈ. સ. ૧૯૩૦માં કદમ માંડીને જીવનના આરંભ પરિશ્રમ, સ્વશક્તિ અને સાહસથી કરીને આજે શ્રી નારણજીભાઈ રાયપુરની સામાજિક અને ઔદ્યોગિક સૃષ્ટિમાં સિદ્ધિના શિખર પર પહોંચ્યા છે. દસ-અગિયાર માણસનું આનંદ-કિલ્લોલ કરતું કુટુંબ ઘણું જ ધર્મપ્રેમી રહ્યું છે. પરિવારનાં સદસ્યાનાં નામ ૧. નારાયણજી દામજી પીડીયા ૨. શ્રીમતી અંબાબેન નારાયણજી ૩. કિશોરચંદ્ર નારાયણજી ૪. શ્રીમતી દમયંતીબેન કિશારચંદ્ર ૫. કુ. સુધા કિશોરચદ્ર ૬. જયેશકુમાર કિશેારચંદ્ર ૭. ભૂવેશકુમાર કિશારચંદ્ર ૮. કૈલાસચંદ્ર નારાયણજી ૯. શ્રીમતી વીણાબેન કૈલાસચંદ્ર ૧૦. હિતેશકુમાર કૈલાસચંદ્ર ૧૧. ભરતકુમાર કૈલાસચંદ્ર પેાતે પત્ની પુત્ર પુત્રવધૂ પોત્રી પૌત્ર પૌત્ર પુત્ર પુત્રવધૂ પૌત્ર પૌત્ર Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ આપણ શ્રેણી શ્રી નાનચંદ શીખવચંદ શાહ - સૌજન્યમૂર્તિ સદ્ગત શ્રી નાનકચંદ શીખવચંદ શાહ શ્રી જૈન ધાર્મિક સંઘ તેમ જ જૈન સમાજની બીજી અનેક ધાર્મિક સંસ્થાઓમાં રસ લેતા શ્રી નાનકચંદભાઈને ૬૦ વર્ષની ઉંમરે ર૫-૮-૬૪ના રેજ હૃદયરેગની બીમારીના કારણે – નીપજેલા અવસાન બદલ શિક્ષણ સંઘે ઊંડા શોકની લાગણી પ્રગટ કરી છે. શ્રી નાનકચંદભાઈ મૂળ પાટણના વતની હતા. તેમનો જન્મ સંવત ૧૯૬૦માં થયું હતું, અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી મુંબઈ આવી તેમણે સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. તેઓ ઓઈલ સીઝ એકસચેન્જ એસેસિયેશનના સભ્ય હતા. એરંડા બજારમાં ધંધો કરતા અને “પ્લેટો” પેનના કારખાનામાં પણ પ્રગતિ સાધી, પિતાના ધંધાને સારી રીતે વિકસાવ્યું હતું. ધંધાને અંગે અનેકવાર ચડતીપડતીના પ્રસંગો જીવનમાં તેમણે અનુભવ્યા તેમ છતાં ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના રણને એમણે બરાબર સુરક્ષિત રીતે જાળવી રાખ્યું. એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મિલનસાર પ્રકૃતિથી સૌ કઈ એમની પ્રત્યે આકર્ષાતું. જ્ઞાન અને ધાર્મિક શિક્ષણ પરત્વે એમને ભારે મમતા હતી. તત્ત્વાર્થસૂત્ર અને નવતત્વ તેમના અતિ પ્રિય વિષયે હતા. મોટી ઉંમરે પણ ગેડીજી ઉપાશ્રયમાં શ્રી હીરસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં તેઓ હાજરી આપતા અને ઊંડા ભાવપૂર્વક અભ્યાસવર્ગોમાં રસ લેતા. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન યુરોપ અને અમેરિકામાં કેમ ફેલાય તે માટે તેમ જ ભારતમાં શિક્ષિત અને કેળવાયેલા યુવાને માટે તત્ત્વજ્ઞાનને અભ્યાસક્રમ તૈયાર કરાવવા માટે તેમની ખાસ ઝંખના હતી. નવતત્વ, તત્વાર્થસૂત્ર તેમ જ વેગને લગતા વિષયે પર તેમનું ખાસ લક્ષ્ય હતું. યુગ અને ધ્યાનના વિષયેની બાબતમાં તેમની આતુરતા એટલી બધી હતી કે ભાવનગરથી પ્રકટ થતા “આત્માનંદ પ્રકાશમાં આ વિષય પર છાપવા માટે એક અંગ્રેજી પુસ્તક પણ મોકલાવ્યું હતું. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫o | _| આપણા શ્રેષ્ટાવાયા શ્રી નાનચંદ મૂળચંદ દોશી શ્રી નાનચંદભાઈનો જન્મ સં. ૧૯૪૯ના માગશર સુદ ૧૨ તા. ૫-૧૨-૧૮૯૨ના દિવસે ભાવનગર જિલ્લાના વરલ ગામે થયો હતે. નાનપણમાં તેઓ બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું કે જાતની, કુટુંબની અને ગામની આબાદી માટે પરદેશ જવું જરૂરી છે. ૧૪ વર્ષની નાની ઉંમરે સં. ૧૯૬૩માં મુંબઈ આવ્યા. શરૂ શરૂમાં નોકરી કરી અનુભવ લીધા બાદ સં. ૧૯૯૦માં મૂળજી જેઠા મારકેટમાં નાનચંદ મૂળચંદના નામની કાપડની દુકાન કરી તેને ભારે વિકાસ કર્યો. તેમના પ્રથમ લગ્ન મહુવા અને બીજા લગ્ન ઠળિયા થયા હતા. તે બહેનનું આયુષ્ય પણ ટૂંકું જ હતું. ત્રીજી વખત તેમના લગ્ન દાઠા ઓધવજી દેવચંદની સુપુત્રી રંભાબહેન સાથે થયું. તે પણ ૧૯૮૯માં સ્વર્ગવાસ પામ્યાં; ૪૦ વર્ષની વયે વિધુર થયા. મોટા કુટુંબના બધાએ ફરી લગ્ન કરવા સમજાવ્યા પણ પુત્ર-પુત્રીઓ હતાં તેથી કુદરતી રીતે પ્રાપ્ત થયેલા જીવનને સ્વીકારી લેવામાં સુખ માન્યું. જન્મભૂમિ વરલ નાનકડું પણ ભૂમિ રળિયામણું અને સેહામણી. તેઓ વારંવાર વરલ જતા અને ત્યાંના લોકોના સુખચેન માટે બધું બનતું કરી છૂટતા. તેમને વરલનિવાસીઓ માટે અનન્ય પ્રેમ અને ભક્તિ છે. દુકાળમાં રૂ. પ૦૦૦ સસ્તા ભાવે અનાજ પૂરું પાડવા આપેલા. વિશાળ કુટુંબમાં ઉછેર હોવાથી તેઓ સહિષ્ણુ, સમજુ, સુખદુઃખ સમજનાર છે. આજે ૯૧ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે તેઓ યુવાનને શરમાવે તેવી સ્વસ્થતા અને સ્કૂર્તિથી કાર્યો કરે છે. ૬૦ વર્ષની વયે તે તેઓ ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા. તેમના બને પુત્રો ભાઈશ્રી કેશવલાલભાઈ તથા ભાઈશ્રી જયચંદ્રભાઈ બધે કારભાર સંભાળે છે. તેમણે તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને દીપાવ્યું છે. કુટુંબવલ તે એવા કે નાનામાં નાનું બાળક નાનચંદ દાદા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. આ અનુપમ પ્રેમ મેળવનાર બહુ વિરલ હોય છે. ઉદારચરિત પણ એવા જ યશવિજયજી જેન ગુરુકુળ, પાલીતાણાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અતિથિવિશેષ તરીકે તેમની વરણીમાં એક રોલર માટે રૂ. ૭૫૦૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનચંદે ] [૨૪૯ પ્રાચીન સ્તવને, સજ્જા, છંદ અને શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી તેમ જ શ્રી વીરવિજયજીનાં કાવ્યો ભારે રસપૂર્વક તેઓ વાંચતા. નૈસર્ગિક દ અને ચિત્તની શાંતિ અને આનંદ અર્થે હવા ખાવાનાં સ્થળોએ ન જતાં તે મોટાભાગે તીર્થસ્થાનમાં જતા. શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખરજી જેવાં તીર્થસ્થાનમાં અનેકવાર ગયા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતા જાહેર સેવાની તેમ જ ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં તેઓ વધુ લક્ષ્ય આપતા અને અનેક સંસ્થાઓને મદદરૂપ અને માર્ગદર્શક બનતા. “જે ગમે જગદીશને તે તણે શેક શું ફેક કરવો.” એ સૂત્રમાં તેમને ભારે શ્રદ્ધા હતી અને ચડતી-પડતી તેમ જ સુખદુઃખના અનેક પ્રસંગોમાં આ સૂત્રને યાદ કરી અતિ આનંદ કે અતિ શેકની લાગણીથી મુક્ત રહી સ્થિતપ્રજ્ઞની માફક સ્થિર રહેતા. તેઓ અતિ શ્રદ્ધાવાન અને ભક્તિરસથી ભરપૂર એવા એક સાચા શ્રાવક હતા. સામાયિક વ્યાખ્યાન-શ્રવણ, સાધુઓ પ્રત્યે ભક્તિ તેમ જ અન્ય ક્રિયાકાંડમાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને એમની સાથે પરિચયમાં આવનાર સૌ નાનામેટાં સાથે અતિ સ્નેહ અને પ્રેમપૂર્વક વર્તતા. અન્યના દુઃખે દુઃખી થનાર આવી વ્યક્તિઓ આ વિષમ કાળે બહુ ઘડી જોવામાં આવે છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સુપુત્રે દેવેન્દ્રભાઈ તથા સુરેશભાઈને આવા પરમ પિતાને વિયોગ સહેવા તેમ જ પિતાને પગલે ચાલવા-શક્તિ અને પ્રેરણા આપે એ જ અભ્યર્થના. Page #260 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનન્ત્ર ધ ] [ ૨૫૧ આપવા ઉદારતા દર્શાવી હતી. આ સિવાય જૈન સંયુક્ત વિદ્યાર્થી ગૃહ, મુંબઈમાં એક સ્કોલર માટે રૂ. ૧૨,૫૦૦; પાલીતાણા બાલાશ્રમ મહુવા શેવૃદ્ધ બાલાશ્રમ તેમ જ કુંડલા વિદ્યાર્થીગૃહમાં તથા માનવ સેવા સંઘમાં રૂ. ૫૦૦૦ તથા અન્ય શૈક્ષણિક સસ્થાઓને તેમણે પ્રેમભાવે દાન કર્યું છે. પણ કીર્તિ કે નામના મેળવવાની કદી ઇચ્છા કરી નથી. ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ જયંતી પ્રસંગે કુટુ અના સભ્યા, સ્નેહીએ અને મિત્રવર્ગ માં ભગવાન મહાવીરના ચાંદીના સિક્કાની પ્રભાવના કરી હતી તથા સીવવાના સંચા નંગ ૮ થી ૧૦ જરૂરિયાતવાળી બહેનોને આપ્યા હતા. હમણાં જેઠ સુદ ૧ તા. ૩૦-૫-૭૬ના રોજ વડીલ દાદાશ્રી નાનચંદભાઈ ને મણ મહેાત્સવ દહીંસરમાં તેમના સુપુત્રા ને કુટુંબીજનેાએ શાનદાર રીતે ઊજવ્યેા. પ્રમુખશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ તેમના જીવનનાં મધુરાં સ્મરણો રજૂ કર્યાં અને અનેક મિત્રાએ તેમને સન્માન્યા. શ્રી વરલ જૈન મિત્રમડળની સ્થાપના થઈ. તેના સચાલન માટે સારાં વચને કહ્યાં. આ મણિમહાત્સવ ૨૫૦-૩૦૦ જેટલાં ભાઈ બહેનેાએ માણ્યા. આવા આનંદના અવસર ભાગ્યે જ જોવા મળે છે. પુણ્યશાળી દાનવારિધિ શ્રી નાનચંદુબાપા; પુત્ર-પુત્રવધૂએ, પૌત્રા અને પૌત્રીએની લીલી વાડીના પ્રાણપ્રિય દાદા છે. તેમના શતાબ્દી ઉત્સવ ઊજવાય તેમ અધા ઇચ્છે છે. પૂજ્ય દાદા શ્રી નાનચંદભાઈ તથા શ્રી અમીચંદ દામજી પ્રેરિત શેઠ કરશન જીવન ચેરીટેબલ ટ્રસ્ટની રૂ. ૪૧૦૦૦ થી સ્થાપના કરી. કાંદીવલી ઘેાધારી જ્ઞાતિમાં દવાખાના તથા વૈદકીય સારવાર માટે રૂ. ૧૫૦૦૦ ઉપરાંત વિશાળ પુષ્ટમાં રૂ. ૧૫૦૦૦ની ઉદાર સખાવત આપી. Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સ્વ. શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતા પ્રબળ પુરુષાર્થ, જ્વલંત સાહસિકતા અને ઈશ્વરકૃપાનું સફળ અને સુભગ મિલન એટલે શ્રી નાનજીભાઈનું જીવન. પુરુષાર્થે એમને કર્મયેગી બનાવ્યા. આત્માની આભા અનેકને પ્રેરવાને માટે તેઓ પાછળ મૂકતા ગયા. શેઠશ્રી નાનજીભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ શુક્લ દ્વિતીયાને દિને જૂના નવાનગર રાજ્યમાં આવેલા ગેરાણ નામના નાનકડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કાલીદાસ, માતાજીનું નામ જમનાબાઈ. આફ્રિકાના વસવાટ દરમ્યાન ઈ. સ. ૧૯૧૮ સુધીમાં બાવીશ જીનરીઓ તેમણે ઊભી કરી અને યુગાન્ડામાં કૃષિમૂલક યંત્રયુગનાં મંડાણ કરનારાઓમાંના તેઓ એક ઉદ્યોગ પુરુષ બની ગયા. પરંતુ તેઓ ત્યાંથી જ ન અટક્યા. લૂગાઝી પાસે કાલે ડુંગર પર છજ્જા અને કંપાલા વચ્ચેની ફળદ્રુપ ભૂમિએ ડુંગરની આસપાસની વિશાળ જમીન ખેતી અથે ખરીદી લીધી અને ત્યાં શેરડીનું વાવેતર કર્યું. પછી મનસૂબો કર્યો અને સ્યુગર ફેકટરી–ખાંડનું કારખાનું ત્યાં જ ઊભું કર્યું. ત્યાર પછી યુગાન્ડામાં વ્યાપાર-વણજને વિકસાવ્યા. રૂને વ્યાપાર હસ્તગત કર્યો. યુગાન્ડા ડેવલપમેન્ટ કંપની ઊભી કરી પૂર્વ આફ્રિકાની ભૂમિને ફલાવતી અને સમૃદ્ધ કરવામાં અગત્યને ભાગ ભજવ્યું. ભારતના ખ્યાતનામ અન્ય વ્યાપાર-પુરુષને યુગાન્ડામાં વ્યાપાર અર્થે આવવા ઈજન આપ્યું. હન્નર-ઉદ્યોગ અથે યુરોપની યાત્રાઓ ખેડી અને ત્રિખંડમાં તેમનું નામ એક મશહૂર શાહ સોદાગર અને ઉદ્યોગપતિ તરીકે ઝળકતું થયું. દેશમાં અને પરદેશમાં મળીને એમણે કરેડો રૂપિયા દાનમાં આપ્યા. એ દાનપ્રવાહથી પૂર્વ આફ્રિકાની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ મહોરી ઊઠી અને ભારતીય જીવનના પ્રથમ ધબકારાને નવા યુગના સંદેશ સાથે એમણે એ ભૂમિના જનજીવનમાં જાગૃત કર્યો. ઈ. સ. ૧૯૩૪માં પોરબંદરમાં મહારાણું મિસની સ્થાપના કરી. આજે એ વસ્ત્રસજન કરતી મિલ અદ્યતન અને આંશિક રીતે સ્વયં સંચાલન દ્વારા હિન્દની અગ્રગણ્ય મિલોમાં સ્થાન પામી રહી છે. ત્યાર પછી જગદીશ Page #262 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૫૩ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. વનસ્પતિનું એક બૃહત્ કારખાનું શરૂ કર્યું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં વર્ષોમાં હિન્દીમાં રિબંદર પાસે રાણાવાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ વર્કસ પબ્લિક લિમિટેડની મહેતા પરિવારે સ્થાપના કરી અને યુગાન્ડાના સ્વાતંત્ર્ય પછી તેમના પુત્રોએ યુગાન્ડા અને કેનિયામાં ઉદ્યોગને વિકસાવ્યા અને નૂતન ઉદ્યોગની પણ સ્થાપના કરી. દેશમાં નિવૃત્તિકાળ દરમિયાન રહીને આર્ય કન્યા ગુરુકુળ, મહાત્મા ગાંધી કીર્તિમંદિર, મહિલા કોલેજ, ભારત મંદિર, જવાહરલાલ નહેરુ પ્લેનેટરીયમની રિબંદરમાં સ્થાપના કરી. ભગવતી સરસ્વતી દેવીને, ભારત માતાને, દેશના શ્રેષ્ઠ લોકનાયકને તેમ જ સંસ્કૃતિ-પુરુષને, સન્નારીઓને એમણે ભાવપૂર્ણ અર્થ આપ્યો. જાપાન, યુરેપ, પૂર્વ આફ્રિકા, હોંગકોંગ, ઈજિપ્ત; ઈપિયા બ્રહ્મદેશ અને સિલોનની તેમણે જેમ વૂલ સંપત્તિમાં ઉપાર્જન અર્થે યાત્રાઓ કરી તેમ ભારતવર્ષનાં બદ્રીકેદાર-અમરનાથ અને ઉત્તરાખંડના અને દક્ષિણ ભારતનાં મુખ્ય ધામેની અનેકવાર યાત્રા કરી. ભારતના સંત-મહેતાનાં દર્શન કર્યા અને આધ્યાત્મિક સંસ્કારને સતત જાગૃત રાખવા પુરુષાર્થ કર્યો. ભારતના લગભગ બધાં જ મુખ્ય તીર્થધામોમાં, આફ્રિકાની શિક્ષણ, ધર્મ અને સમાજની વિવિધ સંસ્થાઓમાં, નાઈરોબીની ગાંધી મેમેરિયલ એકેડેમીમાં, મુંબઈની બૃહદ્ ભારતીય સમાજના ઈન્ટરનેશનલ હાઉસના વિધાનમાં અને પ્રવૃત્તિમાં શાંતિનિકેતન, ગુરુકુળ કાંગડી, આર્યકન્યા મહાવિદ્યાલય વડોદરા, મહાત્મા ગાંધી હરિજન આશ્રમ, છાયા; તિલક સ્વરાજ ફંડ, મહર્ષિ દયાનંદ સમારક, ટંકારા, સુરત વનિતા વિશ્રામ, હરિદ્વાર અને રાષ્ટ્રઘડતરની સંસ્થાઓમાં તીર્થ અને તીર્થઘાટોએ પુરાતન મંદિરના જીર્ણોદ્ધારમાં અને નવાં મંદિરોમાં મૂર્તિ–પ્રતિષ્ઠા કરાવવામાં એમની અઢળક સંપત્તિને અધિક ભાગ એમણે ખર્ચો. તેઓ સાહસિક ઉદ્યોગપતિ અને સમર્થ દાનવીર તે હતા જ, પણ સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની તેમની ભક્તિએ તેમને સમાજસુધારક, ધર્મ, સુધારક અને કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા બનાવ્યા. એમની મૃતિ એમના પરિવાર દ્વારા રચાયેલા “નિર્વાણ મંદિર” અને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો મંદિર દ્વારા સચવાઈ રહી છે અને “સ્કૃતિ અને સંસ્કૃતિ” નામને બૃહદ્ ગ્રંથ એમની જીવનગાથા, એમનાં પ્રેરક સંસ્મરણ અને એમને જે સંસ્કૃતિ પ્રિય હતી તે સંસ્કૃતિની નિદેશના કરતા વરસો સુધી એમના યશસ્વી, અક્ષય અને પુણ્યલોક જીવન-મહિમાન આવનારી પેઢીને ખ્યાલ આપશે. શ્રી નારણજી શામજી મોમાયા (કચ્છ-વરાડીયા) ધર્મ એ માનવજીવનની દીવાદાંડી છે.” એ વિચારસરણીને વરેલા ધર્માનુરાગી શ્રી નારણજી શામજી માયાને જન્મ તા. ૨૦-૫-૧૯૧૩ના માયસોર રાજ્ય (હાલ કર્ણાટક)ના હબલી ગામે થયા હતા. ફક્ત નવ માસના હતા ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી પણ માતાની મમતા મળી. સોળમા વર્ષે બાબુ પનાલાલ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. આઈ. સી. એસ. થવાની ખૂબ તીવ્ર ઇચ્છા હોવા છતાં આર્થિક સંજોગો અને માતાને આગ્રહથી આટલી નાની બાલ્યવયે રૂના ધંધામાં ઝંપલાવ્યું. તત્ત્વચિંતક પિતાશ્રી શામજીભાઈ માણેકજી, ધર્માનુરાગી માતુશ્રી માનબાઈ તથા મેટાં બેન શ્રી લક્ષ્મીબાઈના આદર્શો શ્રી નારણજીભાઈએ જીવનમાં સચોટ ઉતાર્યા હતા. ઘરને બે ઉપાડવાની સાથે તેમણે કાયદો, બેંકિંગ, ટેક્ષેશન ઇત્યાદિને ઊંડો અભ્યાસ કર્યો, ઘોડેસ્વારી તથા બંદૂક બાજીમાં પણ નિપુણતા મેળવી. સને ૧૯૪૨માં રૂનો વેપાર કરતી વિશ્વવિખ્યાત પેઢી મેસર્સ ખીમજી વિસરામની કુ.માં ભાગીદાર તરીકે જોડાયા અને પિતાની કનેહ અને દીર્ઘદ્રષ્ટિથી હિંદભરમાં રૂના ધંધાને સારો એવો વિકાસ કર્યો. એમની પાસેથી રૂ ખરીદનાર મિલમાલિકને રૂની જાત અંગે નિશ્ચિતતા પ્રાપ્ત થઈ. ભારતભરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના રૂની પરખમાં અને રૂ ઉત્પાદનના આંકડાઓ મૂકવામાં તેમની નિષ્ણાત તરીકે થયેલ ગણના આગામી વર્ષોમાં પુરાય એવી નથી. રૂની જેમ જ તેઓશ્રી હીરા પારખવામાં પણ એટલા જ Page #264 -------------------------------------------------------------------------- ________________ નિષ્ણાત હતા. જયારે નુકસાન પણ ના ખેડૂતનું સાથે મહેનત કયારે અને વધુ સહીવાળું એમ 9 અભિવાદનગ્રંથ 1 [ રપપ નિષ્ણાત હતા. ન્યાયપ્રિયતાના સિદ્ધાંતને વરેલા શ્રી નારણજીભાઈને જ્યારે લાગ્યું કે મિલોને નુકસાન ન થવું જોઈએ, વ્યાપારીઓને પણ પૂરતું મળવું જોઈએ અને તે સાથે મહેનત કરી ભારતના કપાસ ઉગાડનાર ખેડૂતોનું શોષણ ન થવું જોઈએ ત્યારે સને ૧૯૯રમાં હિન્દભરમાંથી બે લાખથી વધુ સહીવાળું મેમે રેન્ડમ, ભારતના વડા પ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરુને મેકલાવ્યું. આની અસરરૂપે સરકારશ્રીને તાત્કાલિક રૂના ભાવ વધારવાની ફરજ પડી અને ત્યારબાદ ભાવ નિયંત્રણ પણ દૂર કરવાની ફરજ પડી. સને ૧૯૭૭-૭૮માં જનતા–રાજ દરમ્યાન એએએ ભારત સરકારના પ્લાનિંગ કમિશનને, ભારતમાં રૂનું ઉત્પાદન એક કરોડ ગાંસડી સુધી હાલમાં જે એકરેજ છે એનાથી પણ ઓછા એકરમાં ફક્ત શુદ્ધ બિયારણ જ આપી, કેમ વધારવું અને એ રીતે વધુ ઉત્પાદન મેળવી ભારતને મિલને ઓછા ભાવે રૂ મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને સરકારને નિકાસમાંથી કિંમતી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય એની રજૂઆત કરી. ફળશ્રતિરૂપે હાલમાં આ વર્ષે રૂને પાક એક કરોડ ઉપર ગાંસડી થવા ધારણ છે. ખેતી ક્ષેત્રે આપણું ભાઈઓ ખેતી પ્રત્યે પિતાની માતૃભૂમિમાં આકર્ષાય એ હેતુથી સને ૧૯૬૨માં કચ્છમાં “મમાયા ખેતી કેન્દ્ર”ની સ્થાપના કરી. હાઈબ્રીડ બાજરી, ઘઉં વગેરેનાં શુદ્ધ બિયારણ ખેડૂતોને મળ્યાં. શ્રી કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિનું પ્રથમ સંમેલન લગભગ ૩૭ વર્ષ પહેલાં ભરાયેલ તેમાં જ્ઞાતિના શિક્ષણના પાયારૂપ શિક્ષણ પ્રસારક સમિતિની રચના થઈ ત્યારે એ દ્રસ્ટનું પાયાનું બંધારણ અને ઉદ્દેશ શ્રી નારણજીભાઈએ બે દિવસમાં તૈયાર કરી જ્ઞાતિને આપ્યા. આજે એ બંધારણ અને ઉદ્દેશ સમાજના ઉત્થાન સારુ એટલા જ ઉપગી રહ્યા છે અને સેંકડો ભાઈબહેનને એને લાભ મળે છે. સને ૧૯૯૮માં શ્રી અચલગચ્છ સંઘનું પ્રથમ અધિવેશન કચ્છ ભદ્દેશધર મુકામે ભરાયું તેના તેઓશ્રી પ્રમુખ વરાયા અને શ્રી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) વેતાંબર જૈન સંઘની સ્થાપના કરાઈ એના પાયાને માળો બે દિવસમાં તૈયાર કરી સમસ્ત ચતુર્વિધ સંઘ સમક્ષ રખાયે. અન્ય કેઈ સંઘમાં અત્યાર લગી નથી એવું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચતુવિધ સંઘનું સંગઠન ઊભું થયું. ૧૧ વર્ષ પ્રમુખ તરીકે સેવાઓ આપી એ દરમ્યાન એમની અથાગ મહેનતના પરિણામે શ્રી શત્રુંજ્ય તીર્થ જે છેલ્લાં ૪૦૦ વર્ષથી અષાઢી પૂનમની યાત્રા માટે બંધ રહેતું હતું તે અચલગચ્છની પરંપરા પ્રમાણે યાત્રા સારુ ખુલ્લું કરવામાં આવ્યું અને દાદાજીની આંગી રચાઈ. માટુંગા મધ્યે “શ્રી નારણજી શામજી મહાજનવાડી” એ એમની બુદ્ધિમત્તા, વ્યવહારકૌશલ્યતા અને દીર્ધદષ્ટિને જ્વલત નમૂને છે. ૨૫ વર્ષ પહેલાં સમાજના સામાન્ય માનવીને પણ ફક્ત રૂ. ૨૫૦માં લગ્ન સારુ વાડી અપાય એવી મહાન હેતુલક્ષી યોજના આની પાછળ હતી. વાડીની આવકમાંથી થતો ચેખો નફે ૫૦ જ શ્રી દેરાસરજી અને ધાર્મિક કાર્યોમાં વપરાય અને ૫૦ % સામાજિક કાર્યો માટે વપરાય એ યેજના મુકાવી. એમના વતન વરાડીયાના દેરાસરજી ટ્રસ્ટને પચાસ વર્ષ સુધી એકધારી સેવાનો લાભ મળેલ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખપદે રહી જેન ફીરકાઓની એકતા સારુ હંમેશાં રાચતા હતા. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ઉપરાંત એઓશ્રી એના માનદ સલાહકાર પણ નિમાયા હતા. શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૨૫૦૦મી શતાબ્દી મહોત્સવ પ્રસંગે જ્યારે ભવ્ય વરઘેડે કાઢવાની વાત આવી ત્યારે જે કુનેહથી સેંકડે અવરોધ વચ્ચે પણ વરઘેડાનું આયેાજન ભાત બજાર દેરાસરથી પ્રસ્થાનનું કર્યું તે સમગ્ર જૈન સમાજ કદી યે વીસરે એમ નથી. આજે પણ એ પ્રથા ચાલુ રહી છે. - પેટી જનાના મુખ્ય આયેાજક તરીકે એમણે આપેલી દઈ. દષ્ટિ સમાજના નાનામાં નાના માનવીને સ્પર્શી જાય છે. દરેકના Page #266 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૫૭ રૂ. ૧, ૨ અથવા પાંચ કેઈપણ વ્યક્તિ કે સંસ્થા સહેલાઈથી આપી શકે; આંકડાકીય દષ્ટિએ ખૂબ જ મોટી રકમ ભેગી થાય અને એમાંથી પ૦% રકમ ધાર્મિક કાર્યો અને પ૦% રકમ સામાજિક કાર્યો માટે વપરાય. પેટમાં મમ હશે તે જ ધર્મ સૂઝશે.” એ આજની પરિસ્થિતિને અનુસરીને આ ભેજના ખૂબ જ વિચારણું બાદ સમાજ સમક્ષ મૂકી. શ્રી અખિલ ભારત અચલગચ્છ સંઘ, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જેન મહામંડળ અપનાવેલી આ પેટી જનાથી સેંકડો કુટુંબને લાભ મળે છે અને હજી વધુ ને વધુ મળશે. સામાજિક ક્ષેત્રે એમની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે એમને એસ. ઈ. એમ. (પેશિયલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ)નું બિરુદ આપેલ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર”ના સિદ્ધાંત પર જેઓનું જીવન ઘડાયેલ એવા શ્રી નારણજીભાઈ સત્યપ્રિયતાને કારણે ક્યારેક કડવા પણ લાગતા – નાળિયેર જેવા કઠણ હોવા છતાં પુષ્પ જેવા નમ્ર અને કેમલ હતા. એમને સશુણે, સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિ સૌના દિલમાં સદાને માટે કાયમ રહેશે. peacocacovancovoacasa With Best Compliments from SHRINATH METAL INDUSTRIES PVT. LTD. 6 Maya Building, Ist Floor, 3rd Bhoiwada, BOMBAY-400 002. 8. Phone: 366597, 360041, 381354 Telex: 011-4551 Jasu ) Gram : ALOHDHATU Factory : C. I. B. 118/5, GIDC Industrial Estate, Umbergaon-396 171, Dist-Bulsar, Gujarat. Manufacturers of Zinc Dust (Powder) from Electrolytic & Grade Imported Zinc. cocacoccaccavacacace accocacolare Paracorcorso Page #267 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે– મોહનલાલ મણીભાઈ દેસાઈ એમ/૧, સ્ટીલ સેન્ટર અમદાબાદ સ્ટ્રીટ, આયર્ન મારકેટ, BOMBAY-400 009 Page #268 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Gram : VASATRADE" Telex 011-2137 GEM IN : 011-6350 RAVI IN Attn. MR. VASA Phone: 26 73 67 Mihir Dye Chem Marketing House for : Industrial Chemicals, Dyestuff & Textile Auxiliaries 316-318, Himalaya House, 79, Palton Road, BOMBAY-400 001. Page #269 -------------------------------------------------------------------------- ________________ with Best Compliments from D. Parkeria & Company Post Box No. 46 P. O. DHANBAD-826 001 DHANBAD ( Bihar) Page #270 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથયેજનાના શુભ પ્રયાસને હાર્દિક શુભેચ્છાઓ ફોન : ૩૬૧૩ર૬ – ૩૬૩ર૮ મેસર્સ મોહનલાલ એન્ડ કો. મેસર્સ સચીમ એન્જિનિયર્સ પ૫, ૧લી સુતારગલી, મુંબઈ-૪૦૦ ૦૦૪ મેસર્સ મોહનલાલ એન્ડ સન્સ મેસર્સ નિહાલ ટ્રેડીંગ કુ. પેરેડાઈઝ કોમ્પલેક્ષ, સયાજીગંજ, વડેદરા-૫. ફોન : ૩ર૯૦૦૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે એચ. રસિકલાલ એન્ડ કું. એમ/૧, ગિરિરાજ ૭૩, સંત તુકારામ રોડ, કર્નાકબંદર, મુંબઈ-૯. Page #272 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી નીમચંદ ઠાકરશીભાઈ ગુજરાત જૈન સમાજ પાતાનાં દાનવીર રત્નાની પરગજુવૃત્તિ અને દાનશીલતાને લઈ ગૌરવ અનુભવે છે. તેવા દાનવીર મહાનુભાવામાં શ્રી નીમચંદભાઈ ને પણ મૂકી શકાય. સૌરાષ્ટ્રમાં આવેલા ચેોટીલાના વતની, સામાન્ય અભ્યાસ, પણ હૈયા–ઉકલત અને વ્યવહારકુશળતાને લઈ નાની વયમાં જ ધંધાર્થે કલકત્તા પ્રયાણ કર્યું. ભારે પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ધંધાને વિકસાવ્યેા. ધંધામાં બે પૈસા કમાયા અને ઘણી સંસ્થાઓમાં ગુપ્તદાનથી સેવા આપી. ૨૬૩ ચોટીલામાં કસ્તુરબા નીમચ'દ દવાખાનું આ કુટુંબની દેણુગીને આભારી છે. ર્નિચર અને સાધન-સરજામ સાથેનું આ દવાખાનું ગરીબ લોકોને આશીર્વાદરૂપ થઈ પડયું છે. ચોટીલા સ્મશાનમાં મેાંઘીખા વિસામે, મેઘીબાઈ સ્કૂલમાં એક રૂમ પાંજરાપોળમાં પ્રસંગોપાત્ત મદદ, ગરીબ કુટુંને પ્રસંગેાપાત્ત અનાજ કપડાં અને ખાનગી મદદ, શિયાળામાં લોકોને ઠંડીથી રક્ષણ આપવા બ્લેકેટ વગેરેની મદદ, બિહાર રાહતફડ તથા એવા અનેક ફંડફાળામાં આ કુટુંબનુ' યશસ્વી પ્રદાન રહ્યું છે. આ કુટુંબમાં અગ્રણીએ શ્રી નટવરલાલભાઈ, શ્રી સુમનભાઈ, શ્રી જયંતિભાઈ વગેરેએ શ્રી નીમચંદભાઈ ના વારસા જાળવી રાખ્યા છે. આ કુટુંબના અગ્રણી શ્રી જયંતિભાઈ જેએ મુંબઈમાં સુમનલાલ નીમચંદની પેઢીનું સ`ચાલન કરી રહ્યા છે, સામાજિક સસ્થાને આજે પણ તેમની હૂંફ પ્રેરણા અને સહાનુભૂતિ મળતાં રહ્યાં છે. શ્રી નટવરલાલભાઈ મદ્રાસ ખાતે એફ. હાલે એન્ડ કુાં. ( સાઉથ )નું સંચાલન કરે છે તેમ જ વિવેકાનંદ ટ્રસ્ટમાં શાળાને માટે સારી એવી રકમ આપી છે. વિવેકાનંદ એજ્યુકેશન સાસાયટી, મદ્રાસને સુમનભાઈ તથા મહેશભાઈ કલકત્તા ખાતે વેપારનું સંચાલન કરી રહ્યા છે. શ્રી મહેશભાઈ કલકત્તામાં અનેકવિધ પ્રવૃત્તિએમાં સારા એવા રસ લઈ રહ્યા છે. અત્રે મુંબઇમાં કન્સ્ટ્રકશનનું કામકાજ ચાલે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી નૌતમલાલ ઠાકરશી મહેતા વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર નિષ્ઠાભરી ઉપાસના વડે વ્યાપારવતુંલને સમૃદ્ધ કરનારા સૌરાષ્ટ્રના અગ્રણી વ્યાપારીઓમાં શ્રી નૌતમલાલભાઈ મહેતાનું નામ પ્રથમ હરોળમાં ગણાયું છે. રાજકોટના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરમાં સ્થિર થઈને પિતાની જીવન-કારકિર્દી દરમ્યાન ઉજજ્વલ તવારીખ અંક્તિ કરતા ગયા છે તેમાં તેમના અથાગ પરિશ્રમનું પ્રતિબિંબ પડે છે. ઈન્ટર આર્ટસ સુધીને જ અભ્યાસ પણ વ્યવહારદક્ષતા અને કાર્યકુશળતાને કારણે સારી પ્રગતિ અને માનપાન પામ્યા. સમાજસેવાની શુભ પ્રવૃત્તિ તે છેક બાલ્યકાળથી જ કરતા આવ્યા હતા. અછત, દુષ્કાળ કે તંગીની કારમી પરિસ્થિતિમાં રાજકોટ સેવા સમાજ સંઘ અને બીજી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા આપી હતી. તેઓ જ્ઞાતિવત્સલ, સખાવતી અને વિદ્યાપ્રેમી હતા એટલા જ ધર્મપરાયણ અને સમાજનું ગૌરવશાળી રત્ન ગણાતા હતા. ભાવનગરના સ્થાનકવાસી જૈન સંઘની મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે, ગુજરાત રાજ્ય પિટ એડવાઈઝરી બર્ડના એલ ઇન્ડિયા સ્ટેઈટ પીપલેસ કેન્ફરન્સમાં કષાધ્યક્ષ તરીકે તેમની પ્રશંસનીય સેવા પડેલી છે. જાહેર જીવનમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકર તરીકે તેમનું એ જમાનામાં ઘણું માનપાન હતું. સ્વ. શ્રી બળવંતભાઈ મહેતા સાથે રહીને જિલ્લા કેસની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશાં મેરે હતા. ૧૯૯૬માં ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. તેમના મિલનસાર સ્વભાવથી તેઓ બહોળા જનસમૂહને પ્રીતિપાત્ર બની શક્યા હતા. ભાવનગરમાં ભાવનગર મશીનરી સપ્લાઈ કુ. દ્વારા ધંધાદારી ક્ષેત્રે તેઓશ્રી ઘણું મેટી પ્રગતિ હાંસલ કરી શક્યા હતા. તેમણે ઊભી કરેલી માનવસેવાની પગદંડી અને કેટલીક જવાબદારીઓ તેમના સુપુત્ર શ્રી યંતભાઈ મહેતાએ ઉપાડી લીધી. શ્રી યંતભાઈ એ પણ Page #274 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૬૫ ધર્મભાવ, સેવાભાવ, ઉદારતા અને બુદ્ધિમત્તાના પ્રતાપે ભાવનગરનાં જાહેર કાર્યોમાં તેમનું સારું એવું પ્રદાન કર્યું છે. ભાવનગરના સહકારી હાટ મધ્યસ્થ ભંડારની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે, ભાવનગર રોટરી કલબના સભ્ય તરીકે, તેમની સેવાઓ જાણીતી છે. ૧૯૫૫માં મુંબઈ સ્ટે. ઈલેકટ્રીસીટી બેડના ફાઉન્ડેશન કામથી તેમની કારકિર્દીને પ્રારંભ થયો. કસ્ટ્રકશનનાં ઘણાં કામે તેમના હાથે થયાં અને પ્રગતિ પામ્યાં. ૧૯૭૨માં કેનેડા-અમેરિકા દેશની સફર કરી. ભારતમાં પણ ઘણું ફર્યા. સાદગી અને સેવાના ચાહક શ્રી જયંતભાઈ સિદ્ધિનાં સોપાન સર્જતા રહે એવી શુભેચ્છા. શ્રી નંદલાલ રૂપચંદ શાહ સેવામૂર્તિ, રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદભાઈના બડભાગી કુટુંબમાં શ્રી રૂપચંદભાઈને ત્યાં ઈ. સ. ૧૯૧૫ માં વિરનગર ખાતે નંદલાલભાઈનો જન્મ થયો હતો. નંદલાલભાઈએ ભાવનગર દક્ષિણામૂર્તિ, પાલીતાણું બાલાશ્રમ અને લીંબડી વિદ્યાર્થીગૃહમાં રહીને અભ્યાસ કર્યો. ૧૯૩૦ની સ્વાતંત્ર્યની લડતમાં સારે ભાગ લીધો હતો. વ્યાયામ; રમતગમત અને તરવાને શોખ હતે. વીસ વર્ષની યુવાન વયે ગોંડલમાં સાબુનું કારખાનું શરૂ કર્યું તેમાં સારી સફળતા મેળવી. ૧૯૪૭માં વ્યાપાર અર્થે કરાંચી ગયા ત્યાં પણ સેવાક્ષેત્રે નેધપાત્ર કામ કર્યું. મિત્ર અને શુભેચ્છકે એ ત્યાં તેમનું સન્માન કર્યું હતું. ગોંડલમાં હરિજન સેવક સમાજના મંત્રીપદે રહી તેમણે નેંધપાત્ર સેવા કરી હતી. ૧૯૪૮માં કરાંચી છેડી મુંબઈ આવ્યા અને ઉદ્યોગપતિ થવાનાં સોણલાં સિદ્ધ કરવા તેઓ કેલિકે ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર્સમાં મેનેજિંગ પાર્ટનર તરીકે જોડાયા અને આજે ઉદ્યોગક્ષેત્રે દેશના વિકાસમાં પ્રશંસનીય ફાળે આપી રહ્યા છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ [ આપણા શ્રેષ્ઠીવર્યો તેઓ દસ-બાર વર્ષ માટુંગા જૈન સ્વયંસેવક મંડળના પ્રમુખસ્થાને રહ્યા. શ્રી અમરેલી જૈન વિદ્યાર્થીગૃહના વિકાસ-પ્રયત્નમાં તેઓશ્રીને મહત્ત્વનો ફાળે છે અને તેમના શુભ હસ્તે સંસ્થાના મકાનનું શિલારોપણ થયું છે. શ્રી વીરચંદ પાનાચંદ કુટુંબ-પત્રિકાનાં તેમનાં લખાણ રસપ્રદ, બોધક અને કુટુંબ-વાત્સલ્યભર્યા હતાં. વીરનગરમાં તેમના પરમ પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે પિતાના પિતાનું નામ જેડી ભવ્ય છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ અને છાત્રાલયમાં તેમના કુટુંબ સાથે તેમને માટે ફાળે છે. તેમનાં પૂજ્ય માતુશ્રીની ઇચ્છા પિતાની કમ મેસાળમાં (દેવગામમાં) વાપરી સ્કૂલ બનાવવાની હતી. તે સ્કૂલનું ખાતમુહૂર્ત શ્રી નંદલાલભાઈના વરદ હસ્તે ૧૯૬૭માં થયું હતું શ્રી નંદલાલભાઈનાં પત્ની શ્રીમતી ધીરજબહેન અત્યંત ધર્મનિષ્ટ અને સેવાભાવી છે. જૂહને તેમને “નંદનવન બંગલો એ પણ અનેક અતિથિઓના સત્કારગૃહ જેવો છે. શ્રીમતી ધીરજબહેન “જૈન મહિલા મંડળ, જડ”ના પ્રમુખ છે. આજે તેઓ ઘણી સંસ્થાઓમાં અને એસેસિયેશનેમાં ટ્રસ્ટીપદે કે મેનેજિંગ કમિટીમાં છે. જૂહ જેન સંઘના તેઓ આગેવાન છે. ધંધાકીય ક્ષેત્રે બીજા ઉદ્યોગો સ્થાપ્યા છે તેમ જ વ્યાપાર-ઉદ્યોગ સાથે સાહિત્ય, સંગીત અને ધાર્મિક અભ્યાસમાં ખૂબ રસ લે છે. શ્રી નંદલાલ પરમાણંદદાસ વોરા ભાગ્યને સિતારો ચમકે છે ત્યારે સુખ-શાંતિ-સમૃદ્ધિ આવી મળે છે. ભાઈશ્રી નંદલાલ પરમાણંદદાસ વેરાની જન્મભૂમિ ગારિયાધાર. ગુરુકુળ પાલીતાણામાં કેમર્સ મેટ્રિકનો અભ્યાસ કરી એસ. એસ. સી. થયા પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહી બી. કેમ. થયા. ગુરુકુળમાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી ગણાતા. ગુરુકુળની વિવિધ વિકાસ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સારે એવો રસ લેતા હતા. તેમનો સ્વભાવ મળતાવડો અને સેવાપ્રિય હતા. મુંબઈમાં તેમણે Page #276 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૬૩ કુશાગ્ર બુદ્ધિથી રંગ-રસાયણના કામની શરૂઆત સતીશ ટ્રેડિંગ કું. થી કરી. તેમાં તેઓ દિવસે દિવસે સારી એવી સફળતા મેળવતા ગયા. યશસ્વી બન્યા અને ડાઈઝ અને કેમિકસમાં તેઓ આજે અગ્રગણ્ય વ્યાપારી ગણાય છે. પોતાની માતૃસંસ્થા ગુરુકુળનું ત્રણ અદા કરવા તેમણે પોતાના તરફથી એક સ્કલર વિદ્યાર્થીને સ્કલરશિપના રૂ. ૭૫૦૦ આપવા ઉદારતા દર્શાવી છે. આ સિવાય પ્રસંગે પ્રસંગે જુદી જુદી સંસ્થાઓને પણ તેઓ સહાયક બને છે. તેમનાં માતુશ્રીના ધર્મના સંસ્કારો ભાઈશ્રી નંદલાલભાઈમાં ઊતર્યા છે. તેમનાં નાનાં બહેન મધુબહેને અમલનેરમાં ભાગવતી દીક્ષા લીધી છે અને સાધ્વી શ્રી વિપુલશ્રીજીની સંયમયાત્રા દરમ્યાન સમેતશિખરની યાત્રા સંઘમાં જોડાઈને ત્યાં કાળધર્મ પામ્યાં છે. તેમના અગ્નિસંસ્કારની જગ્યાએ દેરી બનાવી છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન પણ ધર્મપ્રિય અને સેવાપ્રિય છે. ભાઈશ્રી નંદલાલભાઈ ઉત્સાહી, ધગશવાળા, સમાજકલ્યાણપ્રેમી અને નવી વિચારસરણીવાળા છે. તેઓ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના રત્ન છે. સંસ્થાના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકેનું પદ શોભાવ્યું હતું. રવ. શેઠશ્રી પરસોત્તમ સુરચંદ જન્મ સંવત ૧૯૩૬ ફાગણ વદિ-૧, તા. ૧૩–૯–૧૮૮૦. સ્વર્ગવાસ સંવત ૨૦૧૫, માગશર સુદિ–૧, તા. ૧૨-૧૨-૧૯૫૮. જે પરિવારના પ્રત્યેક કાર્યોને સમાજે સન્માન બક્યું છે, જેમની સેવા-ભાવનાને કારણે કુળ અને કુટુંબને ઉન્મત્ત અને શ્રેષ્ઠ બનાવ્યું છે, એ વિરલ વિભૂતિ શેઠશ્રી પરસોત્તમદાસ મૂળ ધ્રાંગધ્રાના અને મુંબઈમાં જેમના નામની પેઢી મેસર્સ પરસોત્તમ સુરચંદના નામથી મશહૂર છે. આ પેઢીની ઉત્તરોત્તર પ્રગતિકૂચમાં શેઠશ્રીનું શાણપણ, વિનમ્રતા, સૂઝ, બુદ્ધિ અને નીતિમત્તાને નિરાળે વાર કારણભૂત છે. તેમના ધર્મમય જીવનનાં વિવિધ પાસાંઓ યશજવલ રીતે જનસમૂહમાં ખ્યાતિ પામ્યાં છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં સ્વસ્થશ્રી જૈન અને જૈનેતર સમાજમાં દાતા તરીકે ખૂબ જ જાણીતા હતા. ધ્રાંગધ્રામાં પરસોત્તમ સુરચંદ જૈન બેડિંગ ચાલી રહી છે. માંગલિક ધર્મમાં આવાં બીજા અનેક દાના જાણીતાં છે. તેમના સુપુત્રાએ તેમના નામે હજુ પણ દાનાની પરંપરા ચાલુ રાખી તેમના પ્રત્યેના પ્રેમ તથા સદ્ભાવના દાખવી સ્વર્ગસ્થના સદ્ગુણાના મૂલ્યવાન વારસો જાળવી રાખેલ છે. મુંબઇ કાંદીવલીમાં પ્રથમ ગૃહ-દેરાસરની સ્થાપના કરેલી. પાલીતાણામાં સાહિત્ય-મંદિરમાં સારી રકમનું દાન કર્યું. પ્રતાપસૂરિ દાદાની કૃપાથી ધ્રાંગધ્રામાં ઉપાશ્રય માતુશ્રીના નામે; આ ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલયમાં; પાલીતાણા ગુરુકુળમાં, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં, હસ્તિનાપુર ઉપાશ્રયમાં વગેરે ઘણી જગ્યાએ દાનધર્મ દ્વારા જીવનને ઉજ્જવળ કરી ગયા. aceae e.cocecececerca With Best Compliments from SUNSHINE EXPORTS Diamond Merchants & Manufacturers Importers-Exporters (Government Recognised Export House) 22, Dariya Mahal No. 2, 80 Nepeansea Road, BOMBAY-400 006. Phones : 8121306, 8123485 Cable : • SKYBLUE 1017/18, Prasad Chambers, Near Roxy Cinema Opera House, BOMBAY-400 004. Phones : 8118690, 8110544, 8119817 BANKERS : (1) Algemene Bank Nederland N. V., Fort, BOMBAY-23. (2) State Bank of India, Overseas Branch, Diamond Division, Mehta House, Gamdevi, BOMBAY-7 Associate Firm: Sunshine Corporation nocea ~ 'A Page #278 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી પનાલાલ ભીખાચદ શાહ જૂની પેઢીના પ્રખર પુરુષાર્થ ની પ્રતિભૂતિ સમા શ્રી પનાલાલભાઈ ખી. શાહૂનુ નિસ્પૃહી અને સેવામય જીવન તેમની સખાવતી વૃત્તિની સ્વય' પ્રતીતિ કરાવી જાય છે. [ ૨૬૯ આ સાહિસક અને સેવાભાવી શ્રેષ્ઠીને જન્મ ગરવી ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં ૧૯૬૬ના અષાઢ સુદિ સાતમને સામવારે થયા. નાની વયમાં પિતાશ્રીની શીતળ છાયા ગુમાવી. સંઘષ અને ઝંઝાવાતા સામે બાથ ભીડવા કમર કસી. ખપ પૂરતા અભ્યાસ કરીને જીવનસંગ્રામમાં આગળ વધ્યા પણ માત્ર સેવા એ એમના એકમાત્ર પરમાનદ રહ્યો. કર્તવ્ય એ એમના જીવનનુ એકમાત્ર ધ્યેય રહ્યું. ખાસ કરીને માનવસેવા એમના જીવનભરના મ`ત્ર બન્યા. મજબૂત મનેખળ, મિલનસાર અને નિખાલસ હૃદય અને દૃઢ નેતૃત્વશક્તિને કારણે તેઓ મુંબઈમાં ફૂટપાથ પાર્લામેન્ટના સફળ સુકાની બન્યા. સમૂહુબળ જમાવ્યુ અને તે દ્વારા જનગણની સુંદર સેવા કરતા રહ્યા. સેવાને ગહન માર્ગ અપનાવી સયમ, સાદાઈ અને સૌજન્યતાના ત્રિવેણીસંગમ સમા આ વિરાટ વ્યક્તિએ જનતાના પ્રશ્નો નીડરપણે યેાગ્ય સ્થળે રજૂ કરી જનમાનસમાં સુંદર સુવાસ ઊભી કરી. જીવનભર ખંત અને ધીરજપૂર્વક ઘણા પ્રસંગોએ એક અડગ યુદ્ધાની જેમ જૈન શાસનની અને બીજી સખ્યાબંધ સંસ્થાએ દ્વારા સેવા કરી. S22 શેઠ અમીચંદ પન્નાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ વાલકેશ્વર—મુંબઇ-૬ના જીવન પર્યંત ટ્રસ્ટી હતા. મુંબઈમાં દવાના ધંધાની લાઈનમાં જોડાયા – “ વારા બ્રધસ ” પેઢીના ભાગીદાર અન્યા અને વિશિષ્ટ પ્રગતિ સાધી. એમના અનોખા વ્યક્તિત્વને કારણે વ્યાપારી આલમમાં પણ સૌના તેઓ પ્રીતિપાત્ર બન્યા. પ્રિન્સેસ સ્ટ્રીટ-લુહાર ચાલ જૈન સઘના અગ્રણી-મેાલી, જૈન શ્વેતામ્બર કેન્સ, મુંબઈ જૈન સ્વયંસેવક મ`ડળ, આત્માનંદ સભા, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭o ) [ આપણા શ્રેષ્ઠીવર્યો મહાવીર જૈન વિદ્યાલય, નાનીમોટી અનેક સંસ્થાઓમાં તેમની નિઃસ્વાર્થ સેવા યાદગાર બની. પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી દાદાની પ્રેરણાથી શાસનસેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં એમનું નામ સૌ પ્રથમ મેખરે રહ્યું. આણંદજી કલ્યાણજીની પેઢીમાં પાટણના સક્રિય કાર્યકર તરીકે, પાટણ જનતા હોસ્પિટલ, પાટણ પાંજરાપોળ; ફૂટપાથ પાર્લામેન્ટ, સર હરકિસન હોસ્પિટલ, સુરત રેલ સંકટ, ગરીબો માટેનાં દૂધકેન્દ્રો અને કોંગ્રેસની રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને ગજબનું કામ કર્યું. તેમની સેવાની કદરરૂપે ૧૯૫૮માં મુંબઈ સરકારે જેપીની માનવંતી પદવી આપી. પાટણ જૈન સંઘે એમનું બહુમાન કરી નવાજ્યા. લાખિયાવાડના રહેવાસીઓએ પણ તેમને સન્માન્યા. જનસમાજમાં ઘણું મોટું માન-સન્માન પામ્યા. સેવાજીવનની એ જ પગદંડી ઉપર તેમના પુત્રે ચાલી રહ્યા છે. સૌથી મોટા પુત્ર શ્રી હરેશભાઈ પણ મુંબઈની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. નાણાવટી હોસ્પિટલમાંથી પરિવાર અને અન્ય સર્કલમાંથી વ્યવસ્થા કરાવીને એક ફ્રી બેડની જોગવાઈ કરાવી છે. મહાવીર હોસ્પિટલમાં સારું એવું દાન આપેલું છે. ભારતની તીર્થયાત્રાને પણ આ પરિવારે લાભ લીધે છે. ગરીબને દવાદારૂ, રક્તદાન, અને એવી અન્ય માનવસેવાની પ્રવૃત્તિમાં શ્રી હરેશભાઈને વિશેષ રસ છે. આખું યે કુટુંબ મંગલ ધર્મની ભાવનાથી રંગાયેલું છે. શ્રી હરેશભાઈ મુંબઈની જુદી જુદી સંસ્થાઓ સાથે આ રીતે સંકળાયેલા છે. પ્રિન્સેસ સ્ટ્રીટ-લેહાર ચાલ જૈન સંઘના ટ્રસ્ટી, જનસેવા સંઘ-મુંબઈના ખજાનચી, લીબર્ટી હાઈસ્કૂલ, મુંબઈના ખજાનચી; ફૂટપાથ પાર્લામેન્ટના મેમ્બર, આત્માનંદ જૈન સભાના મેનેજિંગ કમિટી મેમ્બર તથા જેન વેતામ્બર કેન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર. Page #280 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનત્ર થ્રુ ! શ્રી પન્નાલાલ શાહુ હમણાં હુમણાં અંગત નિમÙાના સગ્રહા પ્રગટ થાય છે પણ તટસ્થ, બિનસાંપ્રદાયિક અભિગમથી વિચારપ્રેરક નિબધાના બહુ સ`ગ્રહ જોવા મળતા નથી. આ પરિસ્થિતિમાં શ્રી પન્નાલાલ શાહના પ્રયત્ન દાદ માગી લે છે. ૧૯૮૬માં પ્રગટ થયેલા તેમના લેખસ’ગ્રહ “ નિરીક્ષણ અને અર્થઘટન ”એ સમીક્ષકોનુ ધ્યાન ખેંચેલું. ખાસ નોંધપાત્ર તે એ છે કે લેખક જૈન અને જૈનાની અનેક સંસ્થાઓ સાથે સકળાયેલા હાવા છતાં એમના અભિગમ સ્વસ્થ સમાજવિચારકના છે. પૌરાણિક પાત્રા, જૈનધમ, પ્રાસગિક ઘટનાઓ વગેરે વિષેનું લેખકનુ' વિચાર-સક્રમણ અહીં જોવા મળે છે. શ્રી પન્નાલાલ ગંભીર અભ્યાસી લેખક છે અને જ્ઞાનવિજ્ઞાનની શાખાઓમાં તેમને રસ અને જાણકારી પ્રશસ્ય છે. વિચારના મૂળમાં તે પ્રવેશી શકે છે અને કશા પણ રાગદ્વેષ કે અભિનિવેશ વગર તે પોતાના વિચારાની માંડણી કરી શકે છે. કચાંક કચાંક તેમના અર્થઘટન સાથે સંમત ન થનારને પણ એ અ ઘટન સુધી પહેાંચવાની તેમની પ્રક્રિયામાં રસ પડશે. તેમની રજૂઆત ક્રમબદ્ધ છે. વિશદતા અને પ્રવાહિતા એ આ લખાણેાની વિશેષતા છે. તબદ્ધ રીતે તે લખે છે અને એમની દલીલેાનાં ગાંડણા પણ પૂરતાં મજબૂત હાય છે. ધમ, સમાજ અને સાહિત્યના પ્રશ્નોમાં તેમને કેવી નિસબત છે તેની આ બધા લેખેામાં સામાજિક સ્વાસ્થ્ય માટે સર્ચિંત રહેનારા એક સમાજહિતચિંતકની છબી ઊપસે છે, [ ૨૦૧ શ્રી પન્નાલાલ શાહે કવિતા ઉપર પણ હાથ અજમાવ્યેા છે. આમે ય તે કવિ જીવ છે. એના લાભ એમનાં ગદ્ય લખાણાને પણ મળ્યા છે. ગભીર વિચારણાના લેખા જેમ એક તરફ શુષ્ક બનતા નથી એ આ સ્વભાવગત સ ંવેદનશીલતાને કારણે તેમ એમની કાવ્યરચનાએમાં સામાજિક સુધારણાનું દૃષ્ટિબિંદુ પણ હોય છે. એમના વ્યક્તિત્વનાં આ બે પાસાં એકમેકને ચારેક ઉપકારક પણ અને છે. એમના કાવ્યસ`ગ્રહ “ સ્મિત કર્યું ના હેત ’” પણ ૧૯૮૬માં પ્રગટ થયા છે. ૧૯૫૭થી તે કાળ્યા લખે છે. શ્રી હરીન્દ્ર દવેએ Page #281 -------------------------------------------------------------------------- ________________ કાવ્યમાં વિચારલીલ સાકારક ૨૭૨ ] [ આપણું શ્રેણી યોગ્ય જ કહ્યું છે તેમ પન્નાલાલ કવિતા લખે છે એની તે તેમણે કલ્પના જ આવવા દીધી ન હતી! તેમણે છંદોબદ્ધ અને અછાંદસ બંને પ્રકારની રચનાઓ આપી છે. અર્થાન્તરન્યાસી ઉક્તિઓ તેમને સહજ છે. મુક્તકમાં એને સારો અવકાશ મળે છે. કેટલાંક મુક્તક સચેટ થયાં છે, ક્યારેક છંદોમાં તે છૂટ લે છે અને એને મુકાબલે ગદ્યકાવ્યમાં પ્રવાહિતા આવી છે. ભારેખમ બન્યા વગર તે પિતાની લાગણીલીલા સાથે વિચારલીલાને અનુબંધ રચે છે. બંનેની યુગપદ સંસ્થિતિ થઈ છે ત્યાં પરિણામ સંતોષકારક આવ્યું છે. એમની પાસેથી આથી પણ સમૃદ્ધ રચનાઓ મળે એવી શક્યતા અહીં દેખાય છે તે નાનીસૂની વાત નથી. - શ્રી પન્નાલાલનું ત્રીજુ કાર્ય સંપાદન પરત્વે છે. તેમણે ચીવટ અને જહેમતપૂર્વક કેટલાંક સારાં સંપાદને કર્યા છે. મહત્વનાં સંપાદનમાં “મહુવાની અમિતા' (૧૯૭૯), સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનો લેખસંગ્રહ “સમય-ચિંતન” (અન્ય સાથે, ૧૯૮૪) તત્ત્વવિચાર અને અભિનંદન (ચીમનલાલ ચકુભાઈને લેખસંગ્રહ, અન્ય સાથે, ૧૯૮૫) “સવીર્મધ્યાન” (સ્વતંત્ર સંપાદન)ને સમાવેશ થાય છે. “સવીધ્યાનપુસ્તક દસમા સૈકામાં થયેલા શુભચંદ્રાચાર્યે લખેલા “જ્ઞાનાર્ણવ ગ્રંથનાં બે પ્રકરણ છે. એને અનુવાદ સ્વ. વિરચંદ ગાંધીએ કરેલ અને એના પર સ્વ. પંડિત લાલને વિવેચન કરેલું. આ પુસ્તક મુંબઈમાં ઈન્દ્રભુવન હોટેલ, પ્રિન્સેસ સ્ટ્રીટ પર એક ફેરિયા પાસેથી મળ્યું. તેમણે એનું સંપાદન કર્યું અને નવેસરથી કૂટનેટ ઉમેરી. એમની વિદ્યાપ્રીતિને એમાંથી અણસાર મળે છે. શ્રી પન્નાલાલ ૨. શાહને જન્મ તા. ૧૪ જૂન ૧૯૪૦ના રોજ તેમના મોસાળ તળાજામાં થયું હતું. વતન મહુવા (જિ. ભાવનગર). ૧૯૫૮માં એસ. એસ. સી.ની પરીક્ષા પસાર કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં જોડાયા. ૧૯૬રમાં તેમણે મુંબઈ યુનિ.ની બી. કેમ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે સી. એ.ને અભ્યાસ આરંભ્ય. ઇન્ટરમિડિયેટ સી. એ.ની પરીક્ષા પસાર કરી પણ પછી સંજોગ અનુસાર એ અભ્યાસ Page #282 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ] [ ૨૭૩ પૂરો ન કરી શક્યા. તે જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મુંબઈની પ્રસિદ્ધ સંસ્થા જૈન યુવક સંઘના ૧૯૮૧ થી ૧૯૮૫ સુધી તે સહમંત્રી હતા અને ૧૯૮૫ થી ૧૯૮૮ સુધી મંત્રીપદે હતા. આ વર્ષે શ્રી મહુવા યુવક સમાજ, મુંબઈના મંત્રી તરીકે એમની વરણી થઈ છે. તેમની માતૃસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે પંદર વર્ષ રહ્યા બાદ ફેબ્રુઆરી ૧૯૮૮ થી તે આ સંસ્થાના રજિસ્ટ્રાર તરીકે જોડાયા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ભાવનગર જ્ઞાનસત્રની સ્વાગત સમિતિના સંવાહક તરીકે એમની નિમણુક થયેલી. એમને વિવિધ વિષયમાં રસ છે. શાસ્ત્રીય સંગીતનો નાદ તે શાળા-જીવનથી લાગેલે. અવારનવાર એમના લેખ “પ્રબુદ્ધ જીવન”, “જન્મભૂમિ', મુંબઈ સમાચાર”, “ફૂલછાબ” વગેરેમાં પ્રગટ થાય છે. “ગ્રંથ”માં તેમણે કેટલાંક અવેલેકને લખેલાં. ૧૭૮ થી લગભગ બે વર્ષ સુધી તે “ઘોઘારી જૈન દર્શન”ના તંત્રી હતા. આવા સંનિષ્ઠ, સંવેદનશીલ, વિચાર કરનારા અને સમાજસેવાની ભાવનાથી એની અભિવ્યક્તિ સાધનારા લેખક શ્રી પન્નાલાલ શાહ પાસેથી ઉત્તરોત્તર મૌલિક વિચારણાના ગ્રે મળે એમ ઈચ્છીએ. એ આકાંક્ષા એમણે જ જન્માવી છે ને? - શ્રી પ્રતાપરાય પ્રેમજીભાઈ સંપૂર્ણ વૈભવની સગવડ હોવા છતાં સંપૂર્ણ સાદું જીવન જીવી જનાર જૂની પેઢીના સ્વ. શેઠશ્રી પ્રેમજી ભીમજી મૂળ સૌરાષ્ટ્રના વેરાવળના વતની, જેઓ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસ્યા, મુંબઈમાં જ સ્થિર થયા અને ઉજજવળ કારકિદીને પાયે પિતાના વતન તેમ જ મુંબઈમાં નાંખ્યો. તેમના પુત્ર શ્રી પ્રતાપરાય આ જ ક્ષેત્રમાં મૂળજી જેઠા માર્કેટમાં પિતાશ્રીએ સ્થાપેલી ૮૫ વર્ષ જૂની પ્રતિષ્ઠાસંપન્ન પેઢીનું સંચાલન કરે છે. મેટ્રિક સુધીને જ અભ્યાસ પણ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા સત્ય અને પ્રમાણિકતા, સ્પષ્ટ હાજરજવાબી, હસમુખા, મિલનસાર સ્વભાવથી તેઓ પેઢીનું સંચાલન કરી રહ્યા છે અને સાથે તેમના પુત્ર જસમીનભાઈ B.Sc થઈ ને સાથે રસ લઈ રહ્યા છે અને નામના જાળવી રહ્યા છે. ધન-દેલત જે કઈ કમાયા તે દૈવી સપત્તિમાંથી નાનીમેટી ગામની અને પરગામની અનેક સંસ્થાઓને યથાશક્તિ દાનગંગા વહેતી રાખે છે અને તન-મન અને ધનથી અનેક શુભ પ્રવૃત્તિઓને પ્રેત્સાક બળ બની રહ્યા છે. વતનમાં વેરાવળ ખાતે નૂતન ઉપાશ્રયમાં શા. પ્રેમજી ભીમજી વ્યાખ્યાન હોલ બધાવીને એ સુંદર કામમાં યશભાગી અન્યા તેમ જ પ્રભાસ પાટણમાં નૂતન જિનાલયમાં શ્રી મુનિસુવ્રત સ્વામીજીની મૂર્તિ, પાલીતાણા ખાતે તીરાજ શત્રુ ંજયની તળેટીમાં કેસરિયાજીનગરમાં શ્રી સુવિધિનાથ સ્વામીની મૂર્તિ-પ્રતિષ્ઠા અને હાલમાં શ્રી આચાર્ય દેવ શ્રી વિ. પ્રતાપસૂરીશ્વરજીની ગુરુપ્રતિમા પ્રતિષ્ઠિત સ્વ. આચાર્ય દેવના જન્મસ્થળ વેરાવળ પાસે આદ્રી ગામે કરાવવાના અને લ્હાવે! લીધે છે. વેરાવળ ખાતે જૈન દવાખાનામાં પણ યાગ્ય રસ લઈ રહ્યા છે તેમ જ તેમના ભાઈના તરફથી વેરાવળમાં પ્રાથમિક શાળા પણ મૂલેલી છે. હાલ માટુંગા ખાતે પ્રથમવાર જ થયેલા ઉપધાન તપમાં પણ યથાશક્તિ લાભ લીધા અને માટુંગા ખાતે પ્રથમ વાર શ્રી જયાનંદ વિ.જી મ. સા.ની નિશ્રામાં શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન કરાવેલ છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સઘના પેટ્રન તેમ જ માટુંગા શ્રી પૂના જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં લાઈફ મેમ્બર તેમ જ બીજી પણ ઘણી સ`સ્થાએ સાથે સકળાયેલા છે. તેમના અહેાળા મિત્રસમુદાયથી મુંબઈ તેમ જ વેરાવળમાં ઘણાં કાર્યો કરવાની તક મળ્યા કરે છે. તેમનાં સ્વસ્થ માતુશ્રીએ પણ તી યાત્રાના ઘણા પ્રવાસેાને લાભ લીધેા છે. તેમનાં ધર્મ પત્ની અ. સૌ. મંજુલાબેને ભારતનાં ઘણાં તીર્થોના પ્રવાસ કરી યાત્રાને લાભ લીધેા છે. જેન સકળ સંઘના નાનામેટા ધાર્મિક પ્રસંગમાં યથાશક્તિ પ્રદાન અર્પણ કરી પેતે ધન્યતા અનુભવે છે. પણ આ બધું પૂજ્ય પિતાશ્રીની પુન્યાઈનુ Page #284 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનાથ ] [ ર૭પ અને દેવ-ગુરુ-ધર્મના આશીર્વાદનું જ ફળ છે એમ સમજે છે. જનસમાજમાંથી જાણવા પ્રમાણે તેમના સ્વ. પિતાશ્રી પ્રેમજીભાઈ અરે જ નિરભિમાની, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, ધાર્મિક વૃત્તિવાળા, જેનશાસન પ્રત્યે અવિચળ શ્રદ્ધાવાળા તેમ જ સંપૂર્ણ સાદું જીવન, પરોપકારવૃત્તિ એ તેમના લેહીના વિશિષ્ટ ગુણે હતા. વતનની પણ નાનીમેટી જેન અને જૈનેતર સંસ્થાઓને હૂંફ આપતા. તે પ્રમાણે શ્રી પ્રતાપરાય પણ યથાશક્તિ સંસ્થાઓને હૂંફ આપે છે. આ બધાં કાર્યોમાં સવ. માતુશ્રી કંકુબેન, તેમનાં ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન અને પુત્ર ચિ. જસ્મીનભાઈ તથા અ.સૌ. ભવ્યાબેનને પણ હિસ્સે નાનસૂને નથી. નાના પુત્ર ચિ. ભાવેશભાઈ પણ નાની વયમાં ઈલેકટ્રોનિકસ લાઈનમાં રસ લઈ રહ્યા છે. અ.સૌ. ભવ્યાબેન પણ સમાજનાં નાનાંમોટાં કાર્યો કર્યા કરે છે. બે પુત્રીઓ ડો. કૌમુદીબેન તેમ જ દર્શનાબેનનાં લગ્ન પણ સારા ઠેકાણે કરેલાં છે. બાકીની પુત્રીઓ પણ બધી ઘણું જ સારી ડિગ્રીઓ મેળવી અભ્યાસમાં છે. બેન ચારુ બી.એસસી. તેમ જ આ આખું ય કુટુંબ સુખી અને સંતોષી છે. જ્યોતિ બી.કેમ., એમ.બી.એ. કેપ્યુટરને અભ્યાસ કરે છે. તેમનું બહોળું કુટુંબ પણ મુંબઈમાં જ બધા છે. દેશમાં પણ પિતાના ખેતરે ખેડૂત જેવું જીવન માણવા ઇચ્છે છે. દેશમાંથી આવેલ કેઈપણ વ્યક્તિ તેમને મળવાની અને દેશની ખબર અંતર પૂછવાની ઈચ્છાઓ, દેશમાં પણ પ્રવૃત્તિઓ કર્યા કરવી, ત્યાંની સંસ્થાઓમાં પણ હોદ્દાનો મોહ રાખ્યા વગર દરેક કાર્ય સંઘનું કે જ્ઞાતિનું કે સમાજનું સાથે રહીને ઉમંગથી કરવું તેમ જ અન્ય ભાઈઓ પણ કામમાં સલાહ-સૂચનો માટે જરૂર મળે. અને મેગ્ય વ્યવસ્થા કરવી, પિતાશ્રીની માફક ગુપ્ત દાનની પ્રણાલિકા જાળવવી, એવી ઈચ્છા. કેઈને પણ તેમની પાસે બેઠા પછી ઊઠવાનું મન ન થાય તેવી લાક્ષણિક વાતો તેમની આગવી વિશેષતા છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી પ્રવીણચંદ્ર કૂલચંદ શાહ સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ અને રળિયામણું નગરી મધુપુરી–મહુવાના મૂળ વતની શ્રી પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહને જન્મ તેના મેસાળ તળાજામાં સં. ૧૯૭૭ના અષાડ સુદિ-૮ મંગળવાર તા. ૧૨-૭-૧૯૨૧ ના દિવસે થયો હતો. તેમના સ્વ. પિતાશ્રી ફૂલચંદ ખુશાલચંદ શાહ મહુવાના એક અગ્રગણ્ય, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. આજથી ૮૫ વર્ષ અગાઉ માત્ર પંદર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવનાર ઘારી વીશા શ્રીમાળીની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકીના એક હતા. પિતે અત્યંત સેવાભાવી અને પરગજુ હતા એટલે તે સમયે અનેક નવા મુંબઈ આવતા આપણું ઘોઘારી જૈન મહાનુભાને તેઓ યોગ્ય વ્યવસાય શોધી આપતા. આ રીતે તેઓ માત્ર મહવાના આગેવાન જૈન ન રહેતાં મુંબઈને સમસ્ત ઘોઘારી જૈન ભાઈ એના પણ આગેવાન હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘ દ્રષ્ટા હતા. શ્રી પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રીએ પણ પતિની સેવાભાવનાને વારસો અખંડ રીતે જાળવી રાખે છે. વૃદ્ધાવસ્થા છતાં તેઓ આજે શ્રી માટુંગા જૈન સંઘના મહિલા મંડળના પ્રમુખ તરીકે પિતાની સેવા આપી રહ્યાં છે. શ્રી ફૂલચંદભાઈ ૮૫ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભેગવી આજથી સેળ વર્ષ પહેલાં વર્ગવાસી થયા છે. શ્રી પ્રવીણચંદ્રભાઈને ત્રણ ભાઈઓ છે. ડે. ચંદુલાલભાઈ, શ્રી. ધીરજલાલભાઈ અને શ્રી અનંતરાયભાઈ ડો. ચંદુલાલભાઈ અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચામડી અને ગુપ્ત દર્દોના વિભાગના વડા અને પ્રોફેસર છે. તેઓ ગુજરાત તેમ જ રાજસ્થાનમાં આ વિષયના પ્રથમ નિષ્ણાત છે અને ઘણાં વરસેથી અમદાવાદમાં કન્સટિંગ પ્રેક્ટિસ કરે છે. શ્રી ધીરજલાલભાઈ અને શ્રી અનંતરાયભાઈ અને શ્રી પ્રવીણચંદ્રભાઈ સાથેના જ ધંધામાં છે. શ્રી પ્રવીણચંદભાઈની કારકિર્દી બહુ નાની વયે જ શરૂ થઈ. શરૂઆતમાં લગભગ ત્રણેક વરસ શેરબજારમાં કામ કરી તેઓ મેસર્સ પી. બી. શાહ એન્ડ કંપની સાથે જોડાયા અને ટૂંક સમયમાં જ તેને વહીવટ કુશળતાપૂર્વક સંભાળી લીધો. ત્યારબાદ સત્તાવીસ Page #286 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનાથ ] [ ૨૯૭ વર્ષની વયે તેમણે પિતાને સ્વતંત્ર ધ ઈ. સ. ૧૯૪૮માં મેસર્સ શાહ પટેલ એન્ડ કંપનીના નામથી શરૂ કર્યો. આ ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી, તેમના વ્યવસાયમાં એક આગેવાન વેપારી તરીકે ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. મેસર્સ શાહ એન્ડ કંપની મુખ્યત્વે સીમલેસ પાઈપસ અને ફિટિંગ્સ, સ્ટેનલેસ સ્ટીલ પાઈસ અને ફિટિંગ્સ, બેલ બેરિંગ્ઝ, શાટિંગ્સ પુલીઝ તેમ જ લોખંડનું કામ કરે છે. પિતાના ધંધાના વિકાસ અથે શ્રી પ્રવીણચંદ્રભાઈ તેમનાં સુશીલ પત્ની, પુત્રી ચિ. રંજન તેમ જ ભત્રીજી ચિ. આશા સાથે અમેરિકા તેમ જ કેનેડાની મુસાફરી કરી આવ્યા છે. ઓગણીસ વર્ષની વયે તેમના લગ્ન ઈ. સ. ૧૯૩૯માં મહુવાના સુપ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠી શ્રી હિરાચંદ દુલભદાસનાં સુપુત્રી શ્રી વેણીબેન સાથે થયા. બંને કુટુંબે મહુવામાં બહુ જ જાણતાં અને સંસ્કારી એટલે આ લગ્ન સોનામાં સુગંધ મળવા જેવું થયું. શ્રી વેણીબેન પણ અત્યંત સંસ્કારી અને માયાળુ છે અને તેમના આતિથ્યસત્કાર માટે અત્યંત પ્રસિદ્ધ છે. જીવનમાં કેઈપણ માનવીને માત્ર પિતાના પુરુષાર્થથી સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. સફળતા માટે પુરુષાર્થ કરતાં પત્નીનું ભાગ્ય સવિશેષ કામ કરતું હોય છે. તેથી જ આપણું ઋષિમુનિઓએ સ્ત્રીને લક્ષ્મીની ઉપમા આપેલ છે અને નવું આગંતુક બાળક જે પુત્રી હોય તે તેને લક્ષ્મીજી પધાર્યા એમ કહેવાય છે. આ વેણુબહેનમાં ધર્મના ઊંડા સંસ્કાર છે અને તેમની રીતભાતે શ્વસુર અને પિયરનાં કુટુંબને દીપાવ્યાં છે. દાંપત્યજીવનના ફળરૂપે શ્રી પ્રવીણચંદ્રભાઈને ત્રણ સુપુત્ર અને એક સુપુત્રીની પ્રાપ્તિ થઈ છે. આખું કુટુંબ સંસ્કારી અને કેળવાયેલું હેઈ, માતાપિતાએ પિતાનાં સંતાનને ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારને વારસો આપેલો છે. મેટા પુત્ર શ્રી કિરીટભાઈ અમેરિકા જઈ એમ. એસ. થઈ આવેલા છે. તેઓ ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિયર છે અને થોડા સમય પહેલાં જ તેમના લગ્ન થઈ ગયા છે. તેમના બીજા પુત્ર શ્રી નરેશભાઈ અમેરિકામાં છે. તેઓ પણ એમ. એસ. (સ્ટ્રકચરલ Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ] { આપણું શ્રેષ્ઠીવર્યો એન્જિનિયર) થયા છે. સૌથી નાના પુત્ર ચિ. ગૌમતભાઈ અત્યારે મુંબઈમાં જ ઈનટર કેમર્સને અભ્યાસ કરે છે. તેમનાં પુત્રી રંજનબેન ગ્રેજ્યુએટ છે અને તેના લગ્ન આ સભાના પેટ્રન શ્રી પિપટલાલ નરશીભાઈ પદાના સુપુત્ર શ્રી પ્રવીણભાઈ સાથે થયા છે. આ પ્રવીણભાઈ પણ અમેરિકા જઈ એમ. એસ. થઈ આવેલા છે. શ્રી પ્રવીણચંદ્રભાઈએ ધંધાક્ષેત્રે જેવી સફળતા પ્રાપ્ત કરી છે તેવી જ સફળતા તેમણે સેવાક્ષેત્રે પણ પ્રાપ્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારે તેમની સેવાની કદર કરી આજથી ત્રણેક વર્ષ પહેલાં જે. પી.ની પદવી એનાયત કરી હતી–જે પ્રસંગે જૈન સમાજ તરફથી તાલધ્વજ હોલ, મુંબઈમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે જે. પી.ને બદલે તેઓ પેશ્યલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. - ધંધાની સાથોસાથ તેઓ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પિતાની સેવાને ફળ આપે છે. શ્રી યશવૃદ્ધિ જૈન બાળાશ્રમ, મહુવા તેમ જ માટુંગા જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના તેઓ ટ્રસ્ટી છે. મહુવા યુવક સમાજના તેઓ પ્રમુખ છે. સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, મુંબઈને તેઓએ ટ્રેઝરર તરીકે પિતાની સેવા આપી છે અને હાલમાં આ સંસ્થાને એક સભ્ય તરીકે સેવા આપે છે. મહુવા જૈન મંડળના પણ તેઓ મંત્રી છે તેમ જ માટુંગા ઘોઘારી જૈન મિત્રમંડળના ઉપપ્રમુખ છે. આમ વિવિધ ક્ષેત્રે તેમ જ અનેક વેપારી એસોસિયેશનમાં તેઓ પિતાની સેવા આપે છે. બોટાદ વિદ્યાર્થીગૃહમાં તેમના વતી એક સ્કોલર ભણી શકે તેવી પણ વ્યવસ્થા તેમના તરફથી થયેલી છે. આ રીતે આપણા સમાજની શોભારૂપ અને ધર્મનિષ્ઠ શ્રી પ્રવીણચંદ્રભાઈ જેવા સેવાભાવીના હાથે અનેક શુભ કાર્યો થાય એવી શુભ મનોકામના સેવીએ છીએ. Page #288 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૭૯ શ્રીયુત પ્રતાપભાઈ ભોગીલાલ શાહ જૈન સમાજના ગૌરવરૂપ યુવાન આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભાગીલાલના જન્મ તા. ૨૫-૧૦-૧૯૧૬ના શ્રેષ્ઠીવર્યં શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયા હતા. જગતમાં બહુ જ થોડી વ્યક્તિએ જ્ઞાન, સંસ્કાર અને સ`પત્તિને સુંદર સુયેાગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થાડી વ્યક્તિઓમાંના એક છે. શ્રી પ્રતાપભાઈ એક મેટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુશાલિયાપણુ` કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક ષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અશાસ્ત્ર સાથેની એમ. એ.ની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરા કર્યા પછી તેઓએ પાતાની વ્યવસાયી કારિકર્દીની શરૂઆત એમના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા, તે ખાટલીબેય એન્ડ કુાં.થી કરી. યુવા વય સાથે અંતર પણ યુવા હાઈ કાંઈક કામ કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કપનીના કાર્ય ક્ષેત્રના વિસ્તાર કરીને ફૂંક વખતમાં જ નોંધપાત્ર એવેા વિકાસ કર્યો. સુતરાઉ કાપડ-ઉદ્યોગમાં એક સારા જાણકાર ગણાતા હૈાવાથી અનેક મેાભાદાર સ્થાનાએ રહીને એમણે પેાતાની સેવાઓ આપી છે. શ્રીરામ મિલ્સના મેનેજિંગ ડીરેકટર તરીકે રહી તે મિલના વિકાસમાં મહત્ત્વના ફાળા આપ્યા છે. તેઓએ મુંબઈના મિલ એનસ એસોસિયેશનની કમિટીના સભ્ય તરીકે તથા લેબર સમ-કમિટી ( મજૂર પેટા સમિતિ )ના અધ્યક્ષ તરીકે વર્ષોં સુધી કામગીરી બજાવી છે. મિલ એનસ એસેાસિયેશન તથા ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર જેવી વિખ્યાત સંસ્થાના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બેએ ચેમ્બર એફ કેમસ એન્ડ ઇન્ડસ્ટ્રીની કમિટીમાં તેમ જ ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન અને ફેડરેશન એફ ઇન્ડિયન ચેમ્બર્સનું સભ્યપદ શોભાવી રહ્યા છે. આજે તે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો મેટર ઉદ્યોગ, એ’જિનિયરિંગ ઉદ્યોગ, પ્લાસ્ટીક, ર ́ગ અને રસાયણ ઉદ્યોગની અને વીમા ઉદ્યોગની નામાંક્તિ કપનીના ડીરેકટરપદે રહી એ કપનીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ અગાઉ બેન્કિંગ અને વહાણવટા ઉદ્યોગની કપનીઓમાં ડીરેકટરપદે પણ રહી ચૂકયા છે. સરકારે તેમની સેવાઓના બહુમાનાથે ‘જસ્ટિસ ઓફ પીસ ’ની માનદ પદવી આપી છે. વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હાવા છતાં શ્રી પ્રતાપભાઈ પ્રભુભક્તિ, યથાશક્તિ તપ અને સમાજ તથા ધર્માંની ઉન્નતિનાં કાર્યોમાં સારા એવા રસ લઈ રહ્યા છે. એટલું જ નહિ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણીક્ષેત્રે દાનના પ્રવાહને અત્યારની જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કાલેજ તેની ચાલે છે. આવા એક સફળ ઉદ્યોગપતિ, માહેશ વહીવટકર્તા અને ષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષ નાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનદાની, સુકૃત્યની જે પરપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિને વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. શ્રી પ્રદ્યુતભાઈ એમ. શાહ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રમાં માનવસેવાની જ્ગ્યાત જલતી રાખીને નવી ચેતના અને જાગૃતિ લાવવામાં વિશાળ મિત્રસમૂહને સાથે રાખીને શ્રી પ્રદ્યુતભાઈ એમ. શાહે જે યેાગદાન આપી રહ્યા છે એ ખરેખર દાદ માંગી લ્યે તેવુ` છે. સાદા, સયમી અને ધર્મ પરાયણ જીવનની સુવાસથી અનેકાના પ્રીતિપાત્ર બનેલા અને વિશાળ વેપારી આલમમાં પણ સૌના પ્રેમ Page #290 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૧ અને વિશ્વાસ મેળવી શકનાર શ્રી પ્રદ્યુતભાઈ આપણા ગૌરવશાળી વ્યક્તિઓમાંના એક છે. ગુજરાતે જે કેટલાક પાયાના પથ્થર જેવા ઘરદીવડાઓની સમાજને ભેટ ધરી છે તેમાં શ્રી પ્રદ્યુતભાઈની પણ ગણના જરૂર થઈ શકે. ખૂબ જ નિખાલસ, મળતાવડા અને માનવતાના પૂજારી સમા શ્રી પ્રદ્યુતભાઈ એ હંમેશાં દાખવેલી પરોપકારવૃત્તિ અને ઉદાર સ્વભાવના લાભ જૈન-જૈનેતર સંસ્થાઓને સતતપણે મળતા રહ્યો છે. '' પેાતે સ્વપુરુષાર્થથી ધંધાને વિકસાવ્યે તેમાં પણ તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાનું બળ રહ્યું છે. કેળવણી પ્રત્યે, ગરીબ-કચડાયેલા વ પ્રત્યે, સમાજનાં દીન-દુખિયાંએ પ્રત્યે કરુણાભાવથી હંમેશાં કામ કરતા રહ્યા છે. પેાતે જૈન જાગૃતિ સેન્ટરના મંત્રી તરીકે જે જે પ્રવૃત્તિએ કરી રહ્યા છે તે પ્રવૃત્તિએ આ પ્રમાણે છેઃ અત્યારે ાગૃતિ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને સેન્ટ્રલ બેના મંત્રી છે “ જાગૃતિ સ ંદેશ ’'ના તંત્રી-સ'પાદક તરીકે કામ કર્યું. કોલેજ-જીવન દરમ્યાન કોલેજ યુનિયનનુ બંધારણ ઘડ્યું. પૂ. રિવેશ'કર મહારાજ તથા પૂ. વિનોબાજી સાથે પ્રવૃત્તિએ કરી છે. કાલેજમાં મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવામાં તેમને ફાળો રહ્યો છે. લખધીરજી કોલેજમાં પાસ્ટ સ્ટુડન્ટ યુનિયનની સ્થાપના તેમણે પાતે કરી છે. દશાબ્દી માટેના માટા સમારંભ યાજવાની તૈયારી, જનકલ્યાણ માટેની પ્રવૃત્તિ હર્ષદભાઈ ગાંધી અને પ્રદ્યુતભાઈ તેમનાં ધર્મપત્ની જુગલ જોડી સાથે રહી ને જ કામ કરે છે. અરુણાબહેન સામાજિક કામેામાં સાથે છે. અમીબેન ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે ગજબની સિદ્ધિ યોગસાધના દ્વારા પ્રાપ્ત કરી રહ્યાં છે. શ્રી પ્રદ્યુતભાઈ ખૂબ જ મજાના માણસ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા સહ તલેદની વણથંભી આગેકૂચમાં કદમ સાથે કદમ મિલાવતી એકમાત્ર બેંક.... સ્થાપના : ૩–૧–૭૧ રજિ. નં. . : ૧૧૨૧૨ ધિ તલોદ નાગરિક સહકારી બેન્ક લિ. તલેજ, તા. પ્રાંતિજ, જિ. બનાસકાંઠા-૩૮૩ ૨૧૫. ૩૮૫૧૯, ૪લ્સ (નિવાસસ્થાન) તલેદમાં ડિપિઝિટ મૂકવાને આગ્રહ રાખો. બોર્ડ ઓફ ડિરેકટર્સ (૧) શ્રી મહેશકુમાર પી. ઉપાધ્યાય ચેરમેન (૨) શ્રી મહેન્દ્રકુમાર એચ. ગાંધી વાઈસ ચેરમેન (૩) શ્રી વિનોદચંદ્ર ટી. ગાંધી મેને ડિરેક્ટર (૪) શ્રી સુમતિલાલ કે. શાહ જે. મેને. ડિરેકટર (૫) શ્રી બાબુલાલ નેમચંદ ગાંધી ડિરેકટર (૬) શ્રી ડો. કાન્તિભાઈ એમ. દેસાઈ (૭) શ્રી પોપટલાલ સી. શાહ (૮) શ્રી ગિરીશકુમાર છબીલદાસ મહેતા (૯) શ્રી રસિકલાલ એ. શાહ (૧૦) શ્રી બંસીધર ભૂલેશ્વર મહેતા (૧૧) શ્રી કનુભાઈ સી. પટેલ (૧૨) શ્રી તારાચંદભાઈ આર. નરસિંધાણી શ્રી ચીમનલાલ એસ. ભાવસર મેનેજર Page #292 -------------------------------------------------------------------------- ________________ * * * ધી સર્વોદય નાગરિક સહકારી બેંક લિ, હિંમતનગર દેલત વિલાસ રેડ, પિલો ગ્રાઉન્ડ, હિંમતનગર-૩૮૩૦૦૧. રજિસ્ટ્રેશન નં. : સે. ૧૧૫૬૪ ફેન નંબર : ૬૩૩, ૧૯૩૩ R. B. g લાયસન્સ નં. ૭ બી. ડી. જી. જે. ૮૮૧ પી. ઓડીટ વગ–અ તા. ૩૦-૬-૮૯ બેંકની પ્રગતિના આંકડા * શેર ભડળ : ૩૦,૦૦,૦૦૦ - થાપણે : ૨,૭૩,૪૮,૦૦૦ * વસુલ આવેલ શેર ભંડોળ : ૨૩,૦૦,૦૦૦ * કામકાજનું ભંડોળ : ૩,૬૭,૪૮,૦૦૦ * ધીરાણ : ૨,૩૭,૪૨,૦૦૦ * રિઝર્વ તથા અન્ય ફંડ : ૪૯,૧૬,૦૦૦ * નફે : ૧૦,૭૪,૦૦૦ * સભાસદ સંખ્યા : ૪પ૭૦ એ. આઈ. હરસોલિયા–ચેરમેન અસ્લમ જી. રાઈ એ. એ. રણાસિયા એમ. જી. પાંચભૈયા મેનેજિગ ડિરે. મેનેજર એકાઉન્ટન્ટ % બેડ ઓફ ડિરેકટર્સ - (૧) હાજી મો, જમાલ ગુલામહુસેન ઈમામ (૨) મિયા એહમદ ઉસ્માનભાઈ મહેસાણીયા (૩) હાજી અ, કરીમ હાજી દોસ્તમે. જાંબુવાલા (૪) અ. રઉફ એહમદભાઈ સાબુગર (૫) અ, જબ્બાર ઈબ્રાહીમભાઈ દેવલા (૬) મો. હબીબ ગુલામહુસેન વોરા (૯) હાજી મે. યુસુફ હા, ગુલામહુસેન સમા * આપના સંતાનના ઉજજવળભાવિ માટે “સર્વોદય બચત યોજનામાં રોકાણ કરી ૭૮ માસે બમણી રકમ મેળ. * આ બેંકમાં મૂકેલી રૂ. ૩૦,૦૦૦ સુધીની થાપણે વીમાથી સુરક્ષિત છે. * નાણુની સંપૂર્ણ સલામતી, ઝડપી અને વિનયી સેવા. * બેંક સેનાના દાગીના સામે પણ ધીરાણ કરે છે. * રાષ્ટ્રીય બચતપત્રો (એન. સી. સી.) સામે ઓવરડ્રાફટ લેન આપવામાં આવે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી પ્રભુદાસભાઈ મોહનલાલ ગાંધી વ્યાપારે વસતિ લક્ષ્મી” આ સૂત્રને સમજીને જીવનમાં ઉતારનારા અને વ્યાપારી ક્ષેત્રે વૈર્ય, સાહસ અને પુરુષાર્થ દ્વારા આ સૂત્રને યથાર્થ પુરવાર કરનારાઓમાંના શ્રી પ્રભુદાસભાઈને જન્મ મૂળ વતન ભદ્રાવળમાં સંવત ૧૯૭ન્ના અષાઢ વદિ ૭ના રોજ થયો હતો. આખુંયે કુટુંબ ધર્મના રંગથી રંગાયેલું હોઈ બાલ્યવયે જ ધર્મના સંસ્કાર અને દેવ-ગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી શ્રી પ્રભુદાસભાઈ રંગાયેલા રહ્યા છે. યથા નામ તથા ગુણા. શ્રી પ્રભુદાસભાઈએ પ્રાથમિક અભ્યાસ ભદ્રાવળમાં રહીને કર્યો. નાની વયમાં પરદેશ ખેડવાના મારથથી ફક્ત ૧૩ વર્ષની નાની ઉંમરે મુંબઈ ભાગ્ય અજમાવવા આવ્યા. ભણતર કરતાં ગણતરની માત્રા વધુ, એ સાથે પ્રારબ્ધની પ્રધાનતા છતાં પુરુષાર્થને મહિમા જરા પણ ઓછો નથી. આવી દઢ માન્યતા ઉપર જ શરૂઆત મુલ્તાની ડેરી ફાર્મમાં નેકરીથી કરી અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી તેમ જ પ્રબળ પુરુષાર્થ અને આવડતથી માત્ર ચાર વરસ બાદ એ જ મુલતાની ડેરીની માલિકી મેળવી અને ધંધાને વિસ્તાર્યો—જે આજે મુંબઈની બે દુકાને ઉપરાંત સાન્તાક્રુઝ અને મલાડ વિગેરે પરાઓમાં શાખાઓ ચાલુ છે. છેલ્લાં થોડાં વરમાં તદ્દન સામાન્ય સંજોગોમાંથી આપબળે શુન્યમાંથી સર્જન કરનારા આપણું ઘોઘારી સમાજના કેટલાય સાહસિકે શ્રદ્ધા અને શ્રમ વડે આગળ વધ્યાના દાખલાઓ આપણી સમક્ષ છે તેમાંના ભાઈશ્રી પ્રભુદાસભાઈ છે. દૂધ અને દૂધની બનાવટના વ્યવસાયમાં આજે તેઓના મુલ્લાની ડેરી ફાર્મ, જૈન દુગ્ધાલય, મને જ આઈસક્રીમ વગેરે નામે સુવિખ્યાત અને લોકપ્રિય છે, એટલું જ નહીં પણ પ્રતિષ્ઠા સંપન્ન છે. વ્યાપારી ક્ષેત્રે માનવીના જીવનની ઉન્નતિ અને પ્રગતિનું Page #294 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૮૫ મુખ્ય પાન જે કઈ પણ હોય તે તે ધંધાની પ્રમાણિકતા છે. તે સાથે વિશેષ જનસંપર્ક, સરળતા, સૌજન્ય અને સેવાભાવના પણ સફળતા માટેનાં પાને છે, જે સર્વ શ્રી પ્રભુદાસભાઈના જીવનમાં જોવા મળે છે. માત્ર લક્ષ્મી પ્રાપ્ત કરી લેવામાં જ જીવન ધન્ય નથી બની જતું પણ એ લક્ષ્મીને સુકૃમાં સદુપયેગ થાય તે જ જીવન ધન્ય બને છે, એ વિચારે શ્રી પ્રભુદાસભાઈએ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે યથાશક્તિ સારો લાભ લીધો છે. ભદ્રાવળમાં જૈન દેરાસરજીમાં ભ. શાન્તિનાથજીની પ્રતિષ્ઠા, તળાજા તીર્થમાં ભ. પદ્મપ્રભુજીની સ્થાપના કરી તેમ જ ચાલુ સાલે એક દેરીમાં ભ. શ્રી પાર્શ્વનાથજી અને બે બીજા પ્રભુજીની પ્રતિષ્ઠાને લાભ લીધે. ભદ્રાવળમાં તેમનાં ધર્મપત્ની સ્વ. ચંપાબેનના શ્રેયાર્થે સ્વ. ચંપાબેન જૈન ઉપાશ્રય કરાવ્યો. નાનાંમોટાં ધાર્મિક પૂજને વિના લાભ લીધેલ છે. શૈક્ષણિક ક્ષેત્રે ઝઘડિયા ગુરુકુળ, તળાજા કન્યા વિદ્યાલય, મહાવીર વિદ્યાલય. વિ.મા કેલર જનાનો લાભ લીધા. પાલીતાણા આયંબીલ ભુવન, કેસરિયાજી ધર્મશાળા વિ.માં પણ સદ્વ્યય કરેલ છે. સેવાના ક્ષેત્રે કેટ શાતિનાથ જૈન દેરાસરજીની કમિટીના સભ્યપદે રહી સેવા આપે છે. શ્રી પ્રભુદાસભાઈ વ્યવહારકુશળતા, નિખાલસતા, સાદાઈ, વિનમ્રતા અને સરળતા આદિ સદ્ગુણોથી બહેળું સનેહીમંડળ અને શુભેચ્છકેને મોટો સમુદાય ધરાવે છે, જે આદરપાત્ર છે. શ્રી પ્રભુદાસભાઈ આત્મકલ્યાણ અર્થે ધર્મ–ભક્તિ અર્થે તેમ જ સમાજ-ઉત્કર્ષ અર્થે દીર્ધાયુ હે; સુયશ માગીએ એ જ શુભકામના વ્યક્ત કરતાં આનંદ અનુભવીએ છીએ. સ્વ. શ્રી પ્રતાપરાય પ્રભુદાસ ગાંધી પ્રબળ સાહસ અને પુરુષાર્થપણાને પ્રભાવ માનવ-સમાજજીવનના વિવિધ સ્તરે અને ક્ષેત્રે હમેશાં અમર અને ચિરંજીવી બની રહેતા હોય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] | આપણું શ્રેષ્ઠીવર્યો એક પ્રગતિશીલ યુવાનમાં હેવી ઘટે તેવી સૂઝ સહનશીલતા અને સાહસિક શક્તિ વડે વ્યાવસાયિક પ્રગતિ સાધીને પરિવારના નામને યશકીર્તિ અપાવી જનાર, નાની ઉંમરથી જ ધંધાના વિકાસમાં જવલંત નિપુણતા દાખવી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી જનાર સ્વ. શ્રી પ્રતાપભાઈ ગાંધી આવા જ પુરુષાર્થને ઉત્તમ નમૂને બન્યા. વિરલ વારસો સદ્ગતના પિતાશ્રી શ્રી પ્રભુદાસ મેહનલાલ ગાંધી તથા કાકાશ્રી ગીરધરલાલ મોહનલાલ ગાંધી ગોહિલવાડ જિલ્લાના ભદ્રાવળ ગામના વતની પણ વર્ષો પહેલાં તેઓએ મુંબઈ આવી અનેક તાણ-વાણા વચ્ચે જીવનસંઘર્ષ આદર્યો અને ધંધાનો સારે વિકાસ કર્યો. ઘેવારી સમાજમાં સારું એવું માનપાન પામ્યા. એવા પ્રતાપી પિતાના ગૃહે જન્મ પામીને શ્રી પ્રતાપભાઈએ એમના વિરલ વાર દીપાવ્યો હતો. તા. ૨૮-૨-૪૮ના રોજ મુંબઈમાં જ તેમનો જન્મ થ. મેટ્રિકયુલેશન સુધીનું શિક્ષણ પણ મુંબઈમાં જ પ્રાપ્ત કર્યું. પુરુષાર્થનું પ્રતીક મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી નાની પંદર વર્ષની ઉંમરથી જ ધંધાના વિકાસમાં જોડાયા અને ભારે જહેમત ઉઠાવી. ધિ મુલતાની ડેરી ફાર્મ, જેન–દુગ્ધાલય, મનેજ આઈસક્રીમ વગેરેના સફળ સંચાલનમાં તેમના બંધુએ શ્રી કપુરચંદભાઈ શ્રી હસમુખભાઈ શ્રી અરવિંદભાઈ તથા શ્રી મનોજભાઈના સાથ-સહકારમાં મહત્ત્વનો ભાગ ભજવીને તેઓશ્રી વેપારી આલમમાં અને જ્ઞાતિસમાજમાં સારી ચાહના અને નામના કમાયા. પ્રેરક પ્રતિભા તેજસ્વી લલાટ, પ્રતાપી અને પ્રેમાળ આંખે, શાંત મુખમુદ્રા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રતિભાની પ્રેરક પ્રભા પ્રસરાવતું હતું. નાના ભાંડરડાં હસમુખ, મનેજ, મમત નાની કુમળી વયનાં હતાં. તેમના લાલન-પાલન અને ઉછેરમાં શ્રી પ્રતાપભાઈએ સુંદર ભાગ ભજવ્યો. ઉષ્માભર્યું વાત્સલ્ય ભાંડુઓને હમેશાં Page #296 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ર૮૭ આપ્યા કર્યું. એ અરસામાં જ પિતાની સત્તર વર્ષની ઉંમરે માતુશ્રી સ્વર્ગવાસી બન્યાં તેથી કરીને ફરજિયાત લગ્ન કરવા પડ્યા અને શ્રીમતી વસુમતીબહેને ઘરના ઉંબરમાં પગ મૂકતાં જ ઘરને દિપાવ્યું. ઘરની બધી જ જવાબદારી નિષ્ઠા અને પ્રેમપૂર્વક વહન કરવા લાગ્યાં. વ્યવહારિક પ્રસંગોમાં પણ તેમની ચતુરાઈનાં દર્શન થયાં. ધંધાદારી પ્રગતિનાં એક પછી એક પાન ચડતા ગયા. કૌટુંબિક પ્રશ્નોને પિતાની સૂઝ સમજ અને આવડતથી હલ કરતાં રહ્યાં. તેમની આયેાજન શક્તિ અને દીર્ઘદૃષ્ટિએ જીવન-વ્યવહારના મોટા ભાગના પ્રશ્નો સહજતાથી ઉકેલવામાં શ્રી પ્રભુદાસભાઈને હંમેશાં મદદરૂપ થતાં રહ્યા છે. કુટુંબ-સમાજ અને જ્ઞાતિબંધુઓને સહાયરૂપ બનવાની તેમની પ્રબળ ભાવનાના અંકુરો નાની ઉંમરથી જ પ્રગટ્યા હતા. મઘમઘતી સુવાર સૌના–વિશાળ પરિવારના સન્માનિત બન્યા. વ્યવસાયના વિશાળ પટ ઉપર પિતાની શક્તિ અને પ્રતિભાને પૂરો પરિચય આપે તે પહેલાં જ માત્ર ૩૮ વર્ષની ભરયુવાન થયે વિધાતાએ તેમને તા. ૯-૩-૮૫ના દિવસે આ જગતમાંથી કાયમને માટે ઊંચકી લીધા. ત્રણ પુત્રો ધર્મેશ, દીપક અને નીરવને મૂકીને ચિતા આ ફાની દુનિયા છેડી પિતે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા અને સંસારમાં સુગધ પ્રસરાવતા ગયા. જીવન જીવી જાણ્યું સગતશ્રી ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેથી પ્રેરાઈને જ તેમના પરિવારે ગયે વર્ષે શ્રી ભાયણ તીર્થમાં એલી કરાવવાનો આદેશ લીધેલ. પણ વિધિની વિચિત્રતા કાંઈક જુદી હશે. ઓળીના થોડા દિવસો અગાઉ જ શ્રી પ્રતાપરાયભાઈ સ્વર્ગવાસી બન્યા અને આખેયે પરિવાર આઘાત અને શોકમગ્ન બની ગયે. ધર્મ વિનાનું જીવન એ વાસ્તવિક જીવન નથી. તેથી જ તેમના પરિવારને આ વરસે શ્રી પ્રતાપરાયભાઈને આત્મશ્રેયાથે કાવીતીર્થમાં ઓળી કરાવવાની ભાવના જાગી. શાસન-પ્રભાવક પ. પૂ. આ. ભ. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી તથા અન્ય સાધુ ભગવંતાની પ્રેરક નિશ્રામાં એળીનું આયેાજન સફળ બન્યું. શ્રી પ્રતાપરાયભાઈ એ ખરેખર દુ`ભ માનવ જીવનને જીવી જાણ્યુ'. કુટુંબના વડીલ શ્રી પ્રભુદાસભાઈ, બહેના કાન્તાબહેન, સુભદ્રાબહેન, મમતાબહેન, ભાઈ એ અને પાતાનાં બાળકોને ઊંડા દુઃખમાં ધકેલી યુવાન પેઢીને દીવાદાંડી સમુ જીવન ખતાવી ગયા. એ પુરુષાર્થીના પ્રતીકસમા પુણ્યાત્માને અમારી લાખ લાખ વંદના. તેમના આત્માને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યના શ્રી પ્રવીણચંદ્ર રતીલાલ શાહ અમરેલીના વતની શ્રી પ્રવીણચંદ્ર રતીલાલ શાહુના જન્મ તા. ૨૮-૧૧-૧૯૩૭ના રાજ થયા. અભ્યાસકાળથી જ તેજસ્વી પ્રતિભા ધરાવતા શ્રી પ્રવીણભાઈ તબીબીક્ષેત્રે જી. એફ. એ. એમ; એલ.એમ.પી., ડી.કે.પી., તથા એમ.બી.,બી.એસ.ની ઉપાધિઓ ધરાવે છે. હજુયે તેમને પેાતાના ક્ષેત્રના આગળ અભ્યાસ કરવાની તમન્ના છે. માત્ર ૨૪ વર્ષની યુવાન વયે ૧૯૬૧માં પ્રથમ દવાખાનુ ખેાલી તબીબીક્ષેત્રે પદ્માણ કરી માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં જ લેાકચાહના મેળવી ૧૯૬૭માં બીજુ દવાખાનુ શરૂ કર્યુ. ૧૯૭૨થી તેઓશ્રી હૉસ્પિટલમાં પાતાની સેવા આપી રહેલ છે. રુગ્ણાલયમાં દરદીઓની સેવામાં વ્યસ્ત રહેવા છતાં અભ્યાસવૃત્તિને લીધે પોતે તે ક્ષેત્રમાં પણ સિદ્ધિએ મેળવી શકથા છે, તેઓએ જનરલ પ્રેક્ટીશનસ કોન્ફરન્સમાં “ સાયન્ટીફીક સેશન ’”માં પ્રથમ ઈનામ, · કિલનિકલ સેશન ”માં દ્વિતીય ઈનામ તથા એમ્બે મેડિકલ કેાંગ્રેસ તરફથી ‘ જનરલ પ્રેક્ટીશનર્સ કેટેગરી'માં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરી એક અભ્યાસુ ડોકટર તરીકેની નામના મેળવી. આ ઉપરાંત કુટુ બનિયેાજનક્ષેત્રે પણ ગણનાપાત્ર કામગીરી બજાવી છે. પેાતાના વ્યવસાયમાં અવિરતપણે વ્યસ્ત રહેવા છતાં કેળવણી Page #298 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૮૯ ક્ષેત્રે પણ પિતાની સેવાને અનન્ય લાભ આપી રહ્યા છે. તે રીતે તેઓ શેઠ ડી. જે. હાઈસ્કૂલ, મલાડ, મહિલાકેલેજ – મલાડ; મહેન્દ્રનગર સ્કૂલ, સેન્ટ થેમસ સ્કૂલ –ગેરેગાંવ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહે છે. ઉપરાંત જૂનિયર્સ ચેમ્બર્સ જેવી સંસ્થાના સક્રિય સભ્ય છે તથા ગઝલ જેવા સાહિત્યપ્રકારના પણ તેઓ વ્યાસંગી છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. પ્રવીણચંદ્ર પિતાના જીવનની સફળતાને યશ તેમના પ્રેરણામૂતિ પૂજ્ય પિતાશ્રીને આપે છે. એ જ રીતે તેમનાં સ્વધર્મચારિણું પણ તેમને સાથ અને સહકાર આપી તેમની પ્રવૃત્તિના પૂરક બની રહે છે. શ્રી શાહ સાહેબને સંતાનમાં પુત્ર ચિ. વીરેન તથા પુત્રી ચિ. વિનીતા છે. મૂર્તિ પ્રી જ આપી તેમનીનાં શ્રી પ્રાણલાલ એમ. વડાલિયા અમરેલી પાસે ધારગણમાં તા. ૧-૧૦-૧૯૯રના જન્મેલા શ્રી પ્રાણલાલભાઈએ પિતાના વતનમાં પ્રાથમિક અભ્યાસ કરી અમરેલીની ફેરવર્ડ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીને અભ્યાસ કર્યો. સ્કૂલના અભ્યાસ દરમ્યાન શ્રી ખીમચંદ મૂળચંદ જૈન વિદ્યાર્થીગૃહમાં રહી સંસ્કારનું ઉત્તમ પાન કર્યું. અભ્યાસમાં ઝળકતી કારકિર્દી મેળવી મુંબઈમાં કાકાને ત્યાં રહી સિદ્ધાર્થ કેલેજમાં સને ૧૯૫૬માં બી. એ. થયા હતા. બજારમાં એન. મેહનલાલની કુ.માં ત્રણ વર્ષ નેકરી કર્યા બાદ ભાગીદારીમાં ઈન્ડિયન સ્ટીલ કેરપરેશન કુ. રસ્થાપી અને ભાગીદાર નિવૃત્ત થતાં આ કંપનીને સ્વતંત્ર માલિક બન્યા. સ્વબળ, કલ્પનાશક્તિ અને ઊંડી સૂઝથી ધંધાને ખૂબ વિકાસ કર્યો. તેમની ઓફિસમાં જ્યારે પણ જોઈએ ત્યારે ધંધાના કાર્યમાં મશગૂલ જેવા મળતા. આમ છતાં ખૂબ વ્યવહારકુશળ હતા. મધ્યમ અને સામાન્ય છે. ૩૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો થિતિનાં કુટુંબને ઉપયોગી થવામાં આનંદ અનુભવતા અને સારામાઠા પ્રસંગે ખડે પગે ઊભા રહી કામ કરી આપતા હતા. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, નવા ધંધાથીને વ્યવસાયની સુલભતા કરી લાખની રકમનું રોકાણ કરતા અને પગભર કરવાને સંતોષ મેળવતા હતા. અમરેલી જૈન વિદ્યાર્થીગૃહનું પિતાના પર ભારે બાણ છે, એમ માની આ સંસ્થાની નવરચનામાં શ્રી પ્રાણલાલભાઈએ અમૂલ્ય ફાળે. આપેલ અને સંસ્થાના માનદ મંત્રી તરીકે છેલ્લાં તેર વર્ષથી સેવા અપી રહ્યા હતા. બેખે આયન મરચન્ટ એસોસિયેશનના સને ૧૯૭૩થી ત્રણ વર્ષ ડાયરેકટર રહ્યા હતા. શ્રી પ્રાણલાલભાઈ ઘારી જ્ઞાતિએ બે વરસ અગાઉ સ્થાપેલ ન્યાયપંચના સક્રિય સભ્ય હતા. તેઓશ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટની કારોબારીના સભ્ય હતા. શ્રી પ્રાણલાલભાઈમાં સમાજના વિકાસ માટે ખૂબ ધગશ હતી અને સમાજને ગૂંગળાવી નાખનાર તને સામને કરવાની તેમનામાં કુનેહ હતી. શ્રી વડાલિયાએ જિંદગીની શિલાને ધીરજ, ખંત, નિષ્ઠા અને શ્રદ્ધારૂપી વિવિધ હડીઓ અને ટાંકણથી ઢંકારીને પોતાના જીવનને જીવંત શિલ્પકૃતિ બનાવી. હર હાલતમાં ખુશખુશાલ રહીને જિંદગીને ખુબેદાર બનાવી નાની ઉંમરે આપણે સૌ વચ્ચેથી વિદાય લીધી. છે. ઘોઘારી જૈન સમાજે એક રત્ન ગુમાવેલ છે. સગાં-સ્નેહીઓએ વડલાને ગુમાવ્યો છે પણ તેમના ધર્મપત્ની નિર્મળાબેન, પુત્ર કેતન તથા પુત્રી અલકા અને ભાઈઓ વિનુભાઈ પ્રતાપભાઈ વગેરેએ જે ગુમાવેલ છે તે ખોટ પુરાય તેમ નથી. ૫૧ વર્ષની વયે તા. ૫-૬-૮૪ના રોજ તેમને સ્વર્ગવાસ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્રની સંખ્યાબંધ સંસ્થાઓએ રડતા હૈયે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમાંથી કાવ્યના રૂપમાં એક શ્રદ્ધાંજલી જોઈએ... પ્રાણલાલ ભલે ના રહ્યા નશ્વરદેહ તારે આ જગમાં; ણ ભલે ના રહ્યો કોઈને પ્રાણ રહ્યો તે સર્વના દિલમાં. Page #300 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ રહેલ લાખને લાડીલે પ્રાણ તું ભલે ચાલ્યો છોડી સાથ જગને; લખી ગયે નામ તારું ચિરંજીવ, સદા રહેશે અમે તેના પ્રાણમાં. મેહ નહીં એવો રહ્યો સદાય તું અમ સૌને પ્રાણપ્યારે મેહન; હસ્તી ભલે નથી રહી તારી, પ્રાણ તું સદાય રહેશે અમ નયન. ન જોયા રાત ને દિવસ સેવા કરી તે સૌની પ્રાણથી આખું જીવન; લાખ કોટી કરી વંદના તને કરું છું પ્રાણ તું રહેશે સદા સનાતન. લગનથી રેડી પ્રાણ તારા ખીલવી ગયે ઉપવન બની સુંદર સુમન; વહાલ કરી સૌને પ્રાણ મૂકી સૌમાં પૂરું કર્યું તે તારું આદર્શ જીવન. ડાકિય બની પ્રેમ અને સનેહ સાથે ધન વહેંચી બળે સૌને પ્રાણજીવન, લિપ્સા કરી રાખ્યા વગર પ્રાણથી કાર્યો કરતે રહ્યો તું સદા ગહન; યાર તું છે ને પ્રાણ અમર રહેશે નામ તારું એમ કહે નિરંજન. શેઠશ્રી પ્રાણજીવનદાસ રામચંદ દોશી શેઠશ્રી પ્રાણજીવનભાઈને જન્મ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ગામે તા. ૩૦-૭-૧૧ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી શેઠશ્રી રામચંદભાઈ દોશી ધાર્મિક વૃત્તિના હતા. તેમનાં માતુશ્રી લાડકીબાઈ પણ ખૂબ ધાર્મિક ભાવનાવાળાં હતાં અને તેમના નામથી એક ધાર્મિક પાઠશાળા સાવરકુંડલામાં ચાલે છે. આ રીતે શ્રી પ્રાણજીવનભાઈને ઉચ્ચ ધાર્મિક સંસ્કારે તેમનાં માતા-પિતા પાસેથી મળ્યા હતા. શ્રી પ્રાણજીવનભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આવ્યા છે. સાત વર્ષ સુધી મુંબઈમાં નોકરી કર્યા બાદ એક વખત પરમ પૂજ્ય સિદ્ધિસૂરિદાદા (બાપજી) પાસે વાંદવા ગયા હતા ત્યારે બાપજીએ કહ્યું કે તારી ફિકર ભગવાનને છે. તું નોકરી છોડી દે અને સ્વતંત્ર ધંધો શરૂ કર. એટલે તેમણે શ્રી કાંતિલાલ પ્રાણજીવનદાસ દેશીના નામની કરિયાણું–કમિશનની સં. ૧૯૯૬માં પેઢી શરૂ કરી ત્યાર પછી તેમની આર્થિક સ્થિતિમાં પલટો આવ્યો અને તેઓ દિન-પ્રતિદિન સમૃદ્ધિ મેળવતા ગયા. શ્રી પ્રાણજીવનદાસભાઈનાં ધર્મપત્ની શ્રીમતી રંભાબેન શ્રી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો પ્રાણજીવનભાઈને પુણ્યાનુબંધી પુણ્યથી ઉપાર્જન કરેલા દ્રવ્યને શુભ માગે વ્યય કરવામાં તેઓશ્રી હંમેશાં સહાયરૂપ થયાં હતાં. ગેડી જેન ટેમ્પલમાં ટ્રસ્ટી તરીકેની સેવા કરવામાં પચીશ વર્ષ પૂરાં થયાં. સાયનમાં પણ સેવા આપી. વડોદરામાં પણ સેવા આપી. સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહમાં ચેરમેન ૧૩ (તેર) વર્ષ રહ્યા અને ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી. તેમનાં પત્ની ૨૦૩૨માં સ્વર્ગવાસી થયાં. ધર્મપરાયણ હતાં. હિન્દુસ્તાનનાં બધાં તીર્થોની યાત્રા કરી ઉપધાન, વર્ષીતપ અને બીજી ઘણી તપશ્ચર્યા કરી. પાંચ દીકરા અને ચાર દીકરી બધાને સંસાર ખૂબ જ સુખી છે. શ્રી પ્રેમજીભાઈ નાગસી શાહ પ્રેમજી પ્રેમથી સર્વે ને જીતનાર એક બહુ પ્રતિભા ધરાવતી વ્યક્તિ ભારતના મધ્યમાં આવેલ નાગપુર શહેરમાં એક જીવતી-જાગતી સંસ્થા હતી. ધનતેરસના દિવસે માતા હીરબાઈની કુક્ષિએ જન્મ લીધો. પિતા નાગસીભાઈ અને માતાનાં ધાર્મિક સંસ્કારનાં બીજ નાનપણથી જ એમનામાં રોપાયાં. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લાખાપર ગામના રહેવાસી. એ જમાનામાં કચ્છીઓમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું હતું. એમના મોટાભાઈ નાનજીભાઈ કચ્છી સમાજના સૌ પ્રથમ ઇજનેર બન્યા અને એમણે એલએલ.બી. કર્યું. અભ્યાસની સાથે સાથે પિતાના અનાજના વ્યાપારમાં જોડાયા અને એમની ફર્મ શાહ નાનજી નાગસીને એટલી આગળ વધારી કે મધ્ય ભારતમાં અને સ્થાન પામી. આર. એસ. એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પણ એક મૂક પણ મુખ્ય કાર્યકર્તા હતા છતાં પણ રાજનીતિ અને કોમવાદથી પર રહ્યા પણ આર. એસ. એસ.ના સાચા ગુણે એમનામાં રહ્યા. નાગપુરના વર્ધમાન જૈન શ્રાવક સંઘના પહેલા મંત્રી અને Page #302 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૨૯ પછી પ્રમુખ બની સંઘનું સુકાન ખૂબ જ વ્યવસ્થિત સંભાળીને સંઘની પ્રવૃત્તિઓને વિસ્તારી અખિલ ભારતીય સ્થાનકવાસી શ્રમણઆચાર્ય શ્રી આનંદઋષિ મ.સા.એ પુનામાં જાહેર વ્યાખ્યાનમાં કહેલું કે જે કેઈને સંઘના પ્રમુખ કે સંઘપતિ બનવું હોય તે નાગપુરના પ્રેમજીભાઈ પાસેથી બે મહિના ટ્રેનિંગ લઈ આવે. એવી જ રીતે નાગપુર અને વિદર્ભને કચ્છી વીસા ઓસવાલ સંઘના આધારસ્તંભ હતા અને જતાં જતાં નાગપુરના કચ્છી સમાજને વિશાળ કચ્છી ભવનનું નિર્માણ કરાવી આપ્યું. નાગપુર ગુજરાતી કેળવણી મંડળમાં પણ એમનું અનુદાન ખૂબ જ મોટું છે. નાગપુર ચેમ્બર ઓફ કોમર્સ, નાગપુર ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન જેવી સંસ્થાના એ સક્રિય કાર્યકર્તા હતા. નાગપુર નાગરિક સહકારી બેંકની સ્થાપના કરીને એ રીતે એનું સંચાલન કર્યું કે આજે આ બેંક નાગપુરમાં બીજો નંબરે આવે છે. જૈન ધર્મના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાચા સિદ્ધાંત એમણે જીવનમાં ઉતારેલા. અપરિગ્રહ માટે એટલું જ કહેવાનું કે પિતાનાં જરૂર પૂરતાં જ ખાદીના કપડાં રાખતા. એમની પિન, ચશ્માં, ઘડિયાળ અને ઝભાનાં બટને વર્ષોથી એક જ રહ્યાં. છતાં લાખનાં દાન કરતા. જૈન ધર્મને બીજે સિદ્ધાંત અચૌર્ય. નાગપુર આખામાં સંભવતઃ એમની ફર્મ શાહ નાનજી નાગસી એક એવી ફર્મ છે કે લાખનો ટર્નઓવર હોવા છતાં એક પૈસાની પણ કરચોરી નહીં કરવી, અને એ માટે નાગપુર અને વિદર્ભમાં આ ફર્મ પ્રખ્યાત છે. એમના સ્વમુખે પ્રતિક્રમણ કે સ્તવને સાંભળવા એ પણ એક લ્હાવો હતે. ઉચ્ચાર હમેશાં શુદ્ધ અને અવાજ કર્ણપ્રિય હતે. નાગપુરની લગભગ બધી જ સંસ્થાઓમાં પ્રત્યક્ષ અથવા પક્ષ એમને ફાળે રહેતો જ–છતાં હાથી તેઓ હમેશાં દૂર રહેતા. છે. ૩૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો માણસે સામેથી એમને હે આપવા તૈયાર રહેતા પણ એ કયારેય હોદ્દાને સ્વીકાર નહીં કરતા. છતાં શક્ય હોય તે રીતે તન-મન અને ધનથી સેવા કરતા. એમણે દાન પાછળ નામની લાલસા ક્યારે ય નહોતી રાખી. નાગપુરની અનેક સંસ્થાઓમાં માતબર રકમનું દાન આપ્યા છતાં ક્યારે પણ નામની ખેવના કરી નહીં. એમની કાર્યપદ્ધતિ જ નિરાળી હતી. નાનામાં નાનું કામ ચીવટપૂર્વક અને જાતે જ કરતા. છેલ્લી ઘડી સુધી સ્વાવલંબી રહ્યા. કઈ દિવસ પિતાનું કામ બીજાને ચીધતા નહીં અને કઈ પણ કામ કરવામાં નાનપ રાખતા નહીં. નાગપુરમાં ગરીબથી કરી તવંતર એમનાં સલાહ-સૂચન અને મદદ માટે ગમે ત્યારે આવતાં અને સંતોષ સાથે પાછા ફરતાં. લેકની ભલાઈ માટે પિતાની જાત ઘસી નાખતા. જૈન સમાજની બેન એમને પુત્ર, પિતા કે ભાઈ સમજી પિતાની સમસ્યાઓ રજૂ કરતી અને હંમેશાં એનું નિરાકરણ મેળવતી. સ્ત્રીનું સન્માન અને આદર થે જ જોઈએ અને સ્ત્રીનું સ્થાન પણ સમાજમાં હોવું જોઈએ, એમ એ માનતા. એ એક નીડર વ્યક્તિ છતાં અત્યાચાર સામે હમેશાં અવાજ ઉઠાવતા. કાયદા-કાનનની ખૂબ જ ઊંડી જાણકારી ધરાવતા એટલે સરકાર પણ જ્યારે બેટી રીતે કનડગત કરતી, વ્યાપારીઓ સામે કે બજી કઈ રીતે, તો તરત અવાજ ઉઠાવતા. એમની દિનચર્યા એટલે સવારના પાંચ વાગે ઊડી આસન-પ્રાણાયામ કરી આર. એસ. એસ.માં જવું; ત્યારપછી ઘેર આવી નિત્યક્રમ પતાવી સ્વાધ્યાય. ખાવાપીવામાં પણ અતિ સાદગી. ઓગસ્ટ ૮૮માં એમનું નિદાન થયું કે એમને ફેફસાનું કેન્સર છે. છતાં પૂર્વેનાં કોઈ કર્મોને ઉદય થયું છે એમ સમજીને છેલ્લી ઘડી સુધી હસતાં હસતાં દર્દ સહન કર્યા. એલેપથીને હાથ ન લગાડતાં મૂત્ર-ચિકિત્સા અને ઘઉંના જવારા અને કુદરતી ઉપચાર કર્યા. એનાથી એમને ઘણું જ શાતા રહી. પિતાની બીમારી દરમ્યાન પણ છેલ્લા દિવસ સુધી સ્વાવલંબી રહ્યા. જેમ જેમ બીમારી વધતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. Page #304 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ર૯પ તા. ૧૦ માર્ચ ૧૯૮૮ ને શુક્રવારને દિવસ જ વાદળેથી છવાયેલો હતો. સવારના જ સ્નાન કરતી વખતે નોકરને કહ્યું કે આજે મારો છેલ્લો દિવસ છે. બપોરના ત્રણ વાગ્યાથી શ્વાસમાં તકલીફ વધી. ઘરમાં જ એકસીજન ઉપર રહ્યા છતાં આલેયણા વ્રત પરખાણું બધું જ લીધું અને છેલ્લે નવકારમંત્રના જાપ ચાલુ રહ્યા. છેલ્લી ઘડી સુધી સંપૂર્ણ ભાનમાં હતા અને ૯-૪પના આત્માએ દેહ ત્યાગે. સમ્યદષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારે રહે, જે ધાવ ખિલાવે બાળ. એ એમને મનગમતો દોહો હતો. અને તે પણ એ રીતે જીવન જીવ્યા. કર્મના સિદ્ધાંતને માનતા અને હંમેશાં કંઈ પણ કર્મમાં રાગ-દ્વેષ કે માન મળ્યાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા. જ્યારે પણ કોઈની સાથે મનદુઃખ થાય; ભલે પિતાને વાંક ન હોય તો પણ સામેથી જઈને ક્ષમા માગી આવતા. સિદ્ધાંતથી ભલે લોકેથી પર રહેતા પણ ક્યારે પણ હૃદયમાં કઈ કડવાશ રાખતા નહીં. હંમેશાં જે હોય તે સત્ય કહેતા. - સ્વાવલંબી, સહનશીલતા, સ્વાભિમાન, સંયમ, સાદગી, શ્રાવકપણું, સિદ્ધાંતવાદી, શીલ-સદાચાર; સદા હસમુખ, શાંત, સંતોષી, નિરભિમાની, નીડર—વગેરે એમના મુખ્ય ગુણો હતા. નાગપુરના જૈન સમાજ – કચ્છી સમાજ અને ગુજરાતી સમાજ માંટે નહિ પણ નાગપુરના કોઈપણ માણસ માટે એ એક વટવૃક્ષ સમાન હતા. જે એમની પાસે આવતાં તેમને એમની શીતળ છાય મળતી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ભાગ્યશાળી આત્મા રવશ્રી પોપટલાલ ભીખાચંદ ઝવેરી જન્મ અને મૃત્યુ એ સિક્કાની બે બાજુ છે અને તે બે વચ્ચેનું અંતર તેનું નામ જીવન. આ જીવનને જીવંત બનાવવા પ્રચંડ પુરુષાર્થ સાથે સાધના કરવી પડે છે. વ્યક્તિ સમાજ-ઘડતરને શિલ્પી છે. વ્યક્તિ જ સમાજને ફરજનું ભાન કરાવી શકે છે. વિચારસરણવાળા મુઠ્ઠીભર વ્યક્તિઓએ જ સમાજને માર્ગદર્શન કરાવ્યું છે. વ્યક્તિથી જ સમષ્ટિ અને રાષ્ટ્રનું નવનિર્માણ થાય છે. એટલે જ વ્યક્તિનું મહત્વ ઘણું જ છે. આવા જૈન સમાજના અગ્રગણ્ય તારક મહાનુભાવ સ્વ. પોપટલાલ ભીખાચંદ ઝવેરી એક આદર્શ જૈન વણિક હતા. સાવ સામાન્ય મધ્યમ વર્ગમાં જન્મેલા અને માતાપિતાનું સુખ નાનપણમાં જ ગુમાવ્યું હતું. તેઓ પોતાના નાન (ભા) સ્વ. ચુનીલાલ ખૂબચંદ પાસે મેટા થયા હતા. જૈન ધર્મના ઉચ્ચ સંસ્કારે તેમણે તેમની પાસેથી જ ગ્રહણ કર્યા હતા. ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પણ કેટાજ્ઞાન ભારે હતું. આઠ આનાના રેજ ઉપર કમાવાની પ્રથમ શરૂઆત કરી; પણ પિતાની વેપારી કુનેહ, આવડત, ખંત અને પ્રમાણિકતા જેવા ઉમદા ગુણથી આગળ આવ્યા હતા. મતીને વેપાર ખૂબ વિકસાવ્યો હતે. એક જમાનામાં તેઓ “કિંગ ઓફ પર્સ” તરીકે પંકાયા હતા. મેતીના ધંધાર્થે લગભગ પંદરથી વધુ વાર જાપાન અને ઈ. સ. ૧૯૨૪માં અરબસ્તાન જઈ આવ્યા હતા પરંતુ જેન ધર્મને, તેના સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી રહી તેમ જ પિતાના આપબળે સાહસિકતાથી ધંધે વિસાવ્યું હતું. સ્વ. પિપટકાકાનું મંતવ્ય હતું કે “માણસનું જીવન એવું સુવાસિત હોવું જોઈએ કે તેમાંથી બીજાને પ્રેરણું મળે, બીજાને પિતાની શક્તિને લાભ મળે.” “જૂનું તે સાચું અને નવું તે ખરાબ” તેવું તેઓએ કઈ દિવસ માન્યું નથી. બંનેને સમન્વય પિતે જીવનમાં કર્યો હતે. જેનધર્મના ક્ષેત્રમાં ખૂબ ઊંડો રસ લઈ વ્યાપારક્ષેત્રમાં પણ યશ મેળવ્યો. પિતે માનવસેવામાં પવિત્ર ફરજ Page #306 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૯૭ બજાવી અને સમાજને પણ નિઃસ્વાર્થ પ્રેમ મેળવ્યું. જાહેર જીવનમાં કેઈ દિવસ સ્થાન લેવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. શ્રી પિપટકાકાનું સમગ્ર જીવન તેમણે જૈન સમાજને સ્પર્શતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અપેલ સેવાઓથી સમૃદ્ધ અને ઉજજવળ હતું. પાટણ જૈન મંડળના અસ્તિત્વના છ દાયકામાંથી ચાર દાયકામાં પિતાને અનન્ય ફાળે આપે. પાટણને સમાજ કેવી રીતે ઉજજ્વળ બને તે જ તેમની ભાવના હતી. પાટણની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ તેમ જ સમાજ સાથે તાણાવાણાની જેમ ઓતપ્રેત થયા હતા. આજે પાટણ જૈન સમાજને તેઓને વિશ્વપિતા તરીકે યાદ આવે છે. સેવાના સંસ્કારથી સભર શ્રી પિપટલાલ ભીખાચંદ ઝવેરી શ્રી પાટણ જૈન મંડળના વર્ષો સુધી પ્રમુખ-ઉપપ્રમુખ–મેનેજિંગ ટ્રસ્ટી અને મેનેજિંગ કમિટીના આજીવન સભાસદ તરીકે અનેકવિધ સેવાઓ અને મંડળને તેમને સક્રિય સાથ અને સોગ આપતા હતા. મંડળનાં છાત્રાલય–બાલાશ્રમની પ્રવૃત્તિઓમાં અંગત રીતે સક્રિય રસ લઈને તેને પગભર બનાવવા માટેની તેમની જહેમત ખરેખર અવિસ્મરણીય છે, આ ઉપરાંત પાટણની અન્ય વિશિષ્ટ સંસ્થાઓ શ્રી પાટણ પાંજરાપોળ, શ્રી પાટણ જૈન પંચાયત ફંડ, મુંબઈની શ્રી વર્ધમાન કે. ઓ. બેંક; શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જેન સભા, શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ, આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક પ્રવૃત્તિઓ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. ઓલ ઇન્ડિયા જેન યુવક સંમેલન વગેરેમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. પાટણ પાંજરાપોળમાં બહુ જ સારો સહકાર આપતા. તેઓ હમેશાં કહેતા : પૈસા જોઈએ તેટલા લેજે પણ હેરેની સારવાર ખૂબ કરજે. ઢોરે અહીં મરવા માટે જ આવે છે પણ સારી રીતે મરે તેની કાળજી રાખજે. જીવદયા માટે ખૂબ જ ઉચ્ચ ભાવના ધરાવતા. તેમનો આત્મા એક ખૂબ જ ઉચ્ચ કોટીને હતે ઉમદા અને ઉદાહરણીય હતું, જેમાંથી માત્ર જેન જ નહીં પણ અનેક Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] || આપણા શ્રેષ્ઠીવર્યો ધર્મના માનવીઓ ઉદાહરણ લઈ શકે. સરળ વૃત્તિ અને સાદાઈનું જીવન જીવવાવાળા હતા. ધનની સાથે બિલકુલ નિરભિમાની હતા. ખૂબ શ્રીમંત હોવા છતાં પણ તેમની સાથે વાત કરીએ તે એક સામાન્ય માણસ જેવા લાગે. ઘાના શૌર જ રહ્યાના તેમને સિદ્ધાંત હતો અને હમેશાં સારું-ખોટું પિતે પચાવી શકતા. તેઓ ગણપતિ જેવા હતા. ગણોના અધિપતિ હતા. એમની પાસે વિવેક હતો. સારું રાખે, નરસું કાઢી નાંખે. પેટ એટલું વિશાળ હતું કે બધું સમાવી લેતા. એક કુટુંબીજન સમાન હતા. ક્યારેય શેઠ નહોતા કહેવરાવતા. દરેકને આત્મપ્રિય હતા. કેઈ તેમની પાસે સલાહ લેવા જાય તે તેમને થઈ જતો. તારું કેમ ચાલે છે? આવું પૂછી તેનું દુઃખ હળવું કરતા હતા. સૌને પિતાના લાગે. એક આત્મજ્ઞાની શ્રીમંત હતા. એક સેલ્ફ-મેઇડ મેન-પરફેકટ જેન્ટલમેન એન્ડ આઈડિયલ મેન તરીકે તેમના ઉમદા જીવનમાં ઘણા ગુણ જોવા મળે છે. તેઓ જૈન સમાજના સ્તંભ (પિલર) હતા. તેઓ મહા દાનવીર અને સન્નિષ્ઠ કાર્યકર હતા. મહાન ગુણી આત્મા હતા. તેમના સ્વભાવમાં ખૂબ જ વાત્સલ્ય હતું. તેમને મુખ્ય ગુણ હતો જિનભક્તિ. જીવની પાઈએ પાઈ પોતે સમાગે ખર્ચા છે. આખું જગત મારું છે અને મારાથી જે કંઈ બને તે કરી છૂટવું તેવી તેમની ભાવના હતી. જન્મીને તે સૌ મરે છે પણ મરીને ફરીથી જન્મ લે ન પડે તેની અતિ કાળજી રાખનારા હતા. આવા અનંત ગુણોવાળા તે જવલ્લે જ મળે. તેમના સ્વભાવમાં ખૂબ જ સરળતા તેમ જ વિકટ પરિસ્થિતિમાં ખૂબ જ મક્કમતા, ધૈર્ય ધરાવતા હતા. પુણ્યશાળી શ્રાવક તરીકે તેઓશ્રી એક સુંદર જીવન જીવી ગયા. તેઓ ૪૫૦ જેટલા યાત્રાળુઓનો સંઘ લઈ ગયા હતા ત્યારે સંઘ જે ગામડે જાય ત્યાં અનાજ અને કપડાં આપતા. ગરીબોની સેવા કરવાનું અનન્ય ભાથું સાથે લેતા ગયા. જીવનની સાર્થકતા શું છે? તેને અભ્યાસ પિતાના જીવનમાં Page #308 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૯૯ કરી, તે જોવાની, નીરખવાની અને જનતામાં “મહાવીર"ને જોવાની માનવસેવા તે “મહાવીર સેવા છે એવું સાચું સત્ય સમજી મરણીય યાદ આપે એવું તેમનું જીવન હતું. એમની જીવનસુવાસથી અનેકને પ્રેરણા મળે એવાં ઝળહળતાં કાર્યો કરી પિતાના પંથને સરળ બનાવ્યા હતા. રંગ લાતી હૈ હીના પથ્થરસે પિસ જાને કે બાદ' –આવી જ્યારે વિશેષ વ્યક્તિની યાદ સ્મૃતિપટ પર સદા જીવંત રહે છે, ત્યારે તેટલાં વિશેષ તેમનાં સુવાસિત કાર્યો યાદ આવે છે. સંસ્કાર છાના રહેતા નથી. વખત આવે દીપી ઊઠે છે અને ઘરને, સમાજને ઉજાળે છે. તે મુજબ પિતાના આત્મબળથી એક પછી એક માનવતાનાં સત્કાર્યો કરી પોતાનું જીવન દીપાવ્યું હતું. એટલું જ નહિ પણ શ્રીમતિ પ્રત્યે અંગુલીનિર્દેશ કર્યો છે – “દીધું હોય તે દેજો એ દાડે આબે રન રે. આવા ઉમદા દૈવી ગુણોથી સુવાસિત એમની જીવન-ઝરમર હતી, જે પળે પળે નવપલ્લવિત થઈ અનેક સુવાસિત પુખેથી પારંગત હતી. આવા સાચા માનવતાના કર્તવ્યથી એમણે એમના જીવનમાં વિવિધ રંગો પૂરી અનેરી ભાતવાળો ગાલીચો બિછાવ્યો છે, જેની સુવાસ ચારે બાજુ પ્રસરી છે. પાટણની જનતા હોસ્પિટલ કે જે તેમણે પોતાની માતા શ્રીમતી મતીબેન ભીખાચંદના મરણાર્થે બંધાવી હતી, તે પણ આજ એવી જગ્યાએ ઊભી છે, જ્યાં પાટણના તેમ જ આજુબાજુનાં ગામડાના લોકો પણ વિશેષ લાભ લઈ રહ્યાં છે; આ હોસ્પિટલ અદ્યતન સાધન ધરાવતી હોઈ અને ૬૫ (પાંસઠ) બેડની છે. તેમાં ઓપરેશન થિયેટર, મેટરનીટી તેમ જ કેન્સરને લગતી તેમ જ આંખને લગતી સારવાર પણ થાય છે. શરૂઆતમાં પ્રથમ જનતા દવાખાનું અને આજ આ વિશાળ વટવૃક્ષ જેવી હોસ્પિટલ દરદીઓને આશીર્વાદ સમાન બની છે. આ હોસ્પિટલના તેઓ પ્રમુખ તથા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] ' [ આપણા શ્રેષ્ઠીવર્યા મેનેજિંગ ટ્રસ્ટી હતા. તેઓ કહેતા, · નાણાંની ફિકર ન કરો પણ નદી આને ઉત્તમ સારવાર મળે છે કે નહીં? તેમ જ હોસ્પિટલના ઉપયેગ સારી રીતે થાય છે કે નહીં? તે જુઓ.’ આમ તખીષીક્ષેત્રે એમના કાળા બેનમૂન હતા. તેએ વાલકેશ્વર બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી હતા, તેમ જ શાન્તિનાથ દેરાસર, પાયધુની, શ ંખેશ્વરપાના દેરાસર, વાલકેશ્વરના ટ્રસ્ટી હતા. ગુજરાતમાં ખેડેલી નજીક એરસદમાં જૈન દેરાસર સ્થાપવામાં અગ્રગણ્ય ભાગ ભજવી દેરાસર તેમ જ ધાર્મિક સુવિધાની સ્થાપના કરી તે ઉપરાંત અનેક કેળવણી સંસ્થાએના પ્રમુખ હતા, તેમ જ આવી બધી સંસ્થાઓના તે પ્રાણસમાન હતા. જિંદગી એક નાટક છે. નાટક કેવી રીતે ભજવવું તે આપણા હાથની વાત છે. પાત્ર કયું મળશે તે આપણા હાથની વાત નથી. આપણું કર્તવ્ય સારાં કાર્યાં કરી છૂટવાનુ છે, તે તેમણે અમલમાં મૂકી એક કુશળ, કાબેલ ખેલાડી રમત દેખાડી ચાલ્યા જાય, એ રીતે જનતા સમક્ષ એમનાં શુભ, માનવતાનાં કાર્યો હમેશાં યાદ રહેશે. ઘણી નાની સખાવતા જમણા હાથે થાય તે ડાબા હાથને ખબર ન પડે એટલે કે કેાઈને ઉપયેગમાં આવી ભૂલી જવું, પાનખર ઋતુનાં પાન ખરી જાય એવી રીતે અનેકની અણુ–ઉકેલી સમસ્યાએ ( પ્રેબ્લેમ્સ ) એમની પાસે જતાં જ પૂછ્યા વિના ઉકેલાઈ જતા. આવા પ્રભાવશાળી સજ્જન હતા; અને દરેકને પેાતાને એમનામાં સ્વજનનું દર્શન થતું. મુંબઈમાં એલ ઇન્ડિયા એઝિઝ પર વિજયવલ્લભસૂરિજીની શતાબ્દી વખતે તેઓએ પ્રમુખસ્થાન શેશભાળ્યું હતું. શ્રીરામ મિલ્સ લિમિટેડમાં ૧૯૩૬થી તેએ ડાયકટર હતા. વમાન એક તેમ જ ઇન્ડસ્ટ્રીઅલ સાલવન્ટ પ્લાન્ટમાં પહેલેથી જ ડાયરેકટર હતા. એમનાં ધર્માંત્ની અ. સૌ. શાંતાબેન પણ ખૂબ જ ધાર્મિક છે અને સદ્ગતનાં Page #310 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૦૧ ધાર્મિક કાર્યોમાં એમને સુમેળ અને સહકાર ખૂબ જ હતો. વેપારમાં ખોટ જાય તે ડરતા નહીં. તેઓ કહેતા, “કામ કામને શીખવે. નવું જાણવાનું તે મળ્યું.” ખૂબ જ સાહસિક હતા. મશીન ટુલ્સની જે અત્યારે પાંચ શાખાઓ છે તેમના આદ્ય સ્થાપક હતા. એમના પરિવારમાં તેમના જેષ્ઠ પુત્ર શ્રી કીર્તિભાઈ જેઓ એક કુશળ વેપારી છે જ; પણ સાથે સાથે પિતાને ધાર્મિક સંસ્કારને વારસે તેમણે પણ દિપાવ્યું છે. ૨૮ તે અઠ્ઠાઈ મૌન કરી છે. અત્યારે તેઓ નવ્વાણું કરી રહ્યા છે. પાલીતાણામાં અત્યારે ત્રણ માસથી તપ કરે છે. આટલી નાની વયમાં આવી એમની તપશ્ચર્યા ખરેખર એક જૈન શ્રાવકને વિશેષ રૂપે શેભે તેવી છે. એમનાં ધર્મપત્ની અ.સૌ. ચંદ્રાબેન પણ ધાર્મિકતાથી રંગાયેલ છે તેમ જ પતિને પૂરતો સગ આપી રહ્યાં છે. પિપટકાકાના નાના દીકરા ચિ. શ્રી વીરેનભાઈ કે જેમને જોતાં જ આનંદ આવે એવી તેમની બલવાની છટા સામા વ્યક્તિ, મિત્ર કે વેપારી ઉપર કેઈ અનેરી છાપ પાડી જાય છે. શ્રી પોપટકાકા વિદ્યાથી વંચિત રહી ગયા છે તેથી એમના પરિવારને ખૂબ જ ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. એમને છે દીકરીઓ અને બે પુત્ર છે. શ્રી વીરેનભાઈ અમેરિકામાં ચાર વર્ષો સુધી અભ્યાસ કરી એંજિનિયરિંગ કોર્સ કરી બેચલર ઓફ સાયન્સ અને માસ્ટરની ઉપાધિ યુનિવર્સિટી ઓફ કેલીફોનિયા (બર્કલે)થી મેળવી છે અને બીજાં વધુ ચાર વર્ષો સુધી ત્યાં પ્રેકટીક્લ પ્રોફેશનલ એંજિનિયરિંગ અનુભવ મેળવ્યો અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટેશનમાં ફાયનેસની સ્પેશિયાલીટીથી ફસ્ટ. કલાસ પાસ થયા છે, જે આપણા બધા માટે ગૌરવ લેવા જેવું છે. હવે તેઓ ઇન્ડસ્ટ્રીઅલ સેવર્સ એન્ડ કેમિકલસ લિ. તેમ જ મશીન ટુલ્સ ટ્રેડર્સમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે. શ્રી પિપટકાકાની બન્ને દીકરીઓ ડોકટર થઈ છે અને બીજીઓએ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. શ્રી વીરેનભાઈનાં ધર્મપત્ની શ્રીમતી કલ્પનાબેન પણ સુશિક્ષિત તેમ જ ધાર્મિક સંસ્કારથી વિભૂષિત છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો આમ ૮૩ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભેળવી તેઓ તા. ૨-૧૨-૮૧ના રોજ આપણાથી હંમેશને માટે ચિર વિદાય લઈ ગયા. જે સમાજની જૂની પેઢીને જાજ્વલ્યમાન સિતારા સરી ગયા, લાંબું આયુષ્ય પણ પુણ્યશાળીને મળે છે. જ્યાં દવા કામ નથી કરતી ત્યાં. દુઆ કામ કરે છે. અને તે જ તેમના દીર્ધાયુષ્યનું કારણ હતું. પાટણ અને ગુજરાતી સમાજના તેઓ થંભ હતા. તેમની ગેરગમાં સાધર્મિક ભક્તિ વણાયેલી હતી. આવા ગુણમૂર્તિ, સૌજન્યમૂર્તિ અને પુણ્યના ભંડારરૂપ પિપટકાકાને અમારાં કટિ કેટિ વંદન. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે. એક મહાન વ્યક્તિ આપણી પાસે ઘણું મૂકી આપણે પાસેથી હસતે મોઢે વિદાય લઈ ગયા. પાટણ જૈન મંડળ તરફથી જાયેલ એમની શોકસભામાં ૪૦ (ચાલીશ) ઉપરાંત સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાંથી ત્રીસ જેટલી સંસ્થાઓના તે તેઓ પ્રમુખ હતા કે મેનેજિંગ ટ્રસ્ટી હતા–ટૂંકામાં, પ્રાણસમાન હતા. તેમની યાદગીરી કાયમી રહે અને ઊગતી પેઢીને પ્રેરણાદાયક બની રહે તે માટે વાર્ષિક વ્યાખ્યાનમાળા જવા માટે તે જ સમયે તેમના કાયમી મારક માટે રૂ. સવા લાખ ભેગા થઈ ગયા હતા, જે સદ્ગતની જ્વલંત છાતિની ઝાંખી કરાવે છે. લાંબે ટ્રકે જિંદગી ના મપાય; આવું જીવ્યું સાચું ગણાય. Page #312 -------------------------------------------------------------------------- ________________ પટલાલ જ વિકાસ ટલાલભાઈની અભિવાદનગ્રંથ ] { ૩૦૩ શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) * શ્રી પિપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧ ગુરુવાર તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયું હતું. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પિપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેટી પિપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાને ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતું. સં. ૧૯૭૫માં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી શેડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી ટૂંક સમયમાં કાપડનો હેલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્ર સંભાળે છે અને તેઓ ધાર્મિક-સામાજિક કાર્યમાં સેવાઓ આપે છે. - તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગએલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલીતાણાના મંત્રી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય છે. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારે છે. મુંબઈની લહમીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કું.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડને વેપાર કરે છે. શ્રી પિપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રને જાપ, પ્રભુપૂજન આદિ ધર્મકિયામાં તત્પર રહે છે. શ્રી ભીલડિયાજી તીર્થને ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલીતાણાની મહારાષ્ટ્ર ભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશની મુસાફરી કરી હતી. મુંબઈથી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો લંડન, બેસ્ટન, ન્યૂયેકર, શિકાગે, ટોકિયે, હોંગકૅગ, બેંગકેક, સગપર, મલેશિયા, ઈન્ડોનેશિયામાં જાકાર્તા, બાલી વગેરે ગયા હતા. એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરેપને રીચ પ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પિટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પિતાનાં ધર્મપત્ની સાથે ચેમાસુ કરી નવ્વાણું યાત્રાને પણ લાભ લીધું હતું અને સાથે સાથે પાલીતાણું મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘWવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતને ચોમાસુ કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પિપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધે હતો. મહારાષ્ટ્ર-ભવન પાલીતાણામાં ભેજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઈલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ છે. શ્રી પિપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોના વાંચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને પ૦૦ આયંબીલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં ચાલુ વરસમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈને નામથી દેરાણીજેઠાણી આરાધના હેલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરે અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજે ને માસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધાર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પિત્ર ચેતનના લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતા. એમના ઘરના ૧૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૨૦૧ મેમ્બર્સ અમેરિકા ગયા હતા. અગાસીતી માં ચાલુ વરસમાં વિશાળ ભેજનગૃહ હાલ અને તેના ઉપર ધ શાળા, સેનેટારિયમ તેમની દેખરેખ નીચે બની રહેલ છે. શ્રી પાપટલાલભાઈ ને છ પુત્ર અને એક પુત્રી છે. તેમનાં નામ પ્રીતિ લાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસ...તલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબેન છે. સેવંતીભાઈ એજિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ. ડી. છે. ચદ્રકાન્તભાઈ એમ.એસ., એમ. ટી. સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસસી. કમ્પ્યુટર પૂરું' કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચંદ્રકાન્તભાઈ તથા પૌત્ર ચેતન અમેરિકામાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪રમાં કીતિ લાલે પર્યુષણ પ માં અઠ્ઠાઇ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીએ નિમિત્તે સ. ૨ ૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકારસીનું જમણુ થયેલ હતું. ભીડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાને એક બ્લેક પેપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબેનના નામથી અધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફૅમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં અશોક સમ્રાટ સેાસાયટી, ચંદનબાલા સાસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. શ્રી પેોપટલાલ નરસીદાસ વારા રા' નવઘણના કૂવાના થાળે જૂનાગઢના ઉપરકેટમાં ઊભા રહીને નીચે નજર તેા નાખી છે? આહાહાહા....આપે આપ તમારા માઢેથી સરી પડયું હાવુ જ જોઈ એ....જેણે ન જોયા, ઈ જીવતે મૂવા એ લેાક પાર્લામેન્ટની ઠપકાની દરખાસ્ત નહિ તે તૈયાર જ ઊભી હાય છે. ૯૨ વર્ષીના ખણખણતા રૂપિયા જેવા ભર્યાભાદર્યાં, હલનચલન, પાઠ-પઠન, કસરત અને આસને, દેવદર્શન અને વાંચનથી યુક્ત સપૂર્ણ` અકબંધ એક ખળખળ વહી રહેલા ઝરણાના જીવનમાં નજર નાખતાં એવુ' જ આહાહાહા આપેાઆપ ઊઘડી ગયુ હતું. શ્રે ૩૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] શું આપણા શ્રેષ્ઠીવર્યા 66 પારસભુખ્યા શુભેચ્છકો અને પ્રશસ્તિ ઝ"ખતા ક વીરો રજતજયંતી, સુવર્ણ જય'તી, હીરક મહેાત્સવ અને વળી પ્લેટીનમ તુલા સુધી પાતે પહોંચ્યા. દેવો અમૃત મહેાત્સવ પણ યેાજ્યા. પણ પેલા ફાળાની રકમ “ હજુ કંઈક વધારે બેલે” એવા મીઠા આગ્રહ કરતી હોય છે એમ અમૃથી યે ઊંચેરુ કાંઈક કહેવાનું શોધી કાઢે એવી હેતની ટપલી, ૯૨મું ચાલી રહ્યું છે એવા કરચલી કે ડગમગાટ વગરના આ જીવન સાથેના મિલન વખતે ખાધી લાગે કે અમૃતથી યે વધારે પાવનકારી દ્રાવણ-રસાયણ બાણુ એ પહેાંચાડતા એ સદી વટાવવાની ખાંખા મધ ખાતરી પાડતા જીવનમાં હશે જ. અમૃતથી યે ઉપરવટ એમ રીતસર કહેવું જ પડે. છેલ્લે અમૃત પણ પીરસાઈ ગયા પછી, હવે બીજું કંઈ શેઠિયાવ ! એવુ' મનેામન પુછાઈ જાય. ફલાણાભાઈ કે શેઠ શ્રી પાંચ જેવી ટાપટીપ વગર પાધરાં નામે જ, સિક્કાના જેવા રણકા ત્યારે પાડતા. દેવકરણ મૂળજી, શાંતિદાસ આસકરણ, લખમશી નપ્પુ, ભાણજી ભેાજા, જીવા પ્રતાપ, કાંતિ ઈશ્વર, માણેક ચુની, પાનાચંદ માવજી, નાનજી કાળીદાસ આ ટૂંકાં ટચ નામેાથી લાખેાની હૂંડીએ ફાટતી અને લ’ડન, પારીસ અને રામનાં બારે એ નામે! ઘઘલાવતાં. મેઈક-અપ વગરનું આવું એક નાનેરુ નામ મારી શ્રુતિમાં વર્ષોથી અરેલુ તેા હતું જ. પોપટ નરસી, સગા-સાંઈ અને વેવાઈ-વેલાનુ આછુંપાતળું “ કનેકશન ’ પણ ખરું. પણ ધરાઈ ને મળવાનું વર્ષે ખાદ હમણાં જ થયું. દિલ્હીમાં મારા એક બીજા ઊંચા પાખી મિત્ર ભદ્દાના પિતા રાવ સાહેબ હંસરાજ જે કાઠિયાવાડની અંગ્રેજોની પહેલવહેલી પેાલીટીકલ એજન્સીમાં સા–સિત્તેર વર્ષ પહેલાં કામ કરી ગયેલા તે આજકાલ દહેરાનથી દીકરાને ત્યાં આવ્યા છે તેવું સાંભળતાં વેંત જ હું મળવા ઊપડેલે. એવું જ આ વખતે પણ મેં કર્યું સાવ સુવાણે મળતાં, ઇસ્કોતરો પણ ખૂલી ગયા. ૯૨મા વર્ષે ખરેખર કડેધડે ચાલતા અને આસનાને રાજ નિયમિત “ નાસ્તા ” Page #316 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૦૭ કરનારા પિોપટભાઈ નરસી વોરાની પાસે બેસીને વાતું કરતાં ને કરાવતાં છક થઈ જવાયું કે આ તો ગાંધીજીની યે મોરના. ૧૯૦૪માં તો સૌરાષ્ટ્રની મોટી પાનેલીના યા એ બી સી ડી ના યે ભાન વગરના આ અઢાર વર્ષના અણઘડ જુવાનિયાએ લંડન ખેડયું હતું, જ્યારે સામ્રાજ્યને હચમચાવનારા સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા અને વિઠ્ઠલભાઈ પટેલ જેવા અટકી વીરની લંડનની ખેપ થતી; જ્યાં બેરિસ્ટર થવા જવાહરલાલ નહેરુને અને આઈ.સી. એસ. માં જોડાવા સુભાષચંદ્ર બોઝને હજુ બહુ પાછળથી જવાનું હતું એ દુનિયા આખીની ગ્રાંટ અને નાણાવટના લેણા ઘુમાવનાર લંડનમાં મોટી પાનેલીને જુવાનિયો પોપટ નરસી ઊતરી પડે છે. શાકાહારી તે ખરે જ તેમાં વળી શ્રાવક, શ્રીમદ્ રાજચંદ્રની સગાઈનાં ડાંક છાંટણું પણ ખરાં. પાનબીડીના ય વ્યસન વગરના જુવાન પિપટને ખાવાપીવામાં લગીરે કેચવાવું નહોતું પડ્યું. પહોંચાતા લંડન વેપાર ખેડવા પણ અંગ્રેજી ભાષા હરે પનારે જ નહોતે પાડ્યો. થોડીક વેપારી ઢબે એમણે પેલું જૂનું નીતિશાસ્ત્ર નવેસરથી ગોઠવી લીધું હતું: “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.” ભાષાને કોઈ ઘોળી પીવાની નહોતી. લંડનમાં મુદ્દાની વાત હતી જીવ કેટલેક બાંધીને સાથે લાવ્યા હતા. નરવું બેંક બેલેન્સ હોય તો કેઈ કાયદા-આપદા નહોતી નડવાની. પોપટભાઈ ભૂતકાળને વાગોળતા જરાય પીળા નહિ પડેલા અવાજે પતવણું કરી રહ્યા હતા. જેને વેપાર કરે હોય ને ઈ તો સામેથી ગતતો આવે. સીધે કરવાની મરજી હોય એને અજાણી ભાષાની કાંઈ અડચણ નથી પડતી. એ જમાનામાં દોરી-લોટા સાથે પરદેશ ખેડનારાઓની પાયરીમાં પોરબંદરના નાનજી કાળીદાસ મહેતાનું નામ સહેજે જ રમણે ચડી જતું હતું. વરસના બોક રૂપિયાની બંધણીએ કેન્યા પહોંચવું. થોડાક વખતમાં જ પગ ટેકવીને પછી ઉપાડી સાયકલ અને બાંધી ફાંટ મીઠાની અને પરચૂરણ ચીની અને દિવસેના દિવસો કેન્યાનાં ગામ–જંગલોમાં ફેરી કરતાં કરતાં બે પાંદડે થવું. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો એ જ હેડપના પોપટભાઈ પણ લાગ્યા. બર્મિગહામ અને માન્ચેસ્ટર ત્યારે આ દેશને કપડાં પહેરાવતાં, કટપીસ અને કતરણ–ફેન્ટમાંયે પારખુ પિપટભાઈ એ કસવાળે વેપાર જે. કટપીસ ત્યાંથી ઉપાડીને મુંબઈ અને કરાંચી ખેપ ઉતારતાં રોટલો પૂરો ન પણ થાય એટલે એમાં જોડાયો બીજે હળવો ધંધ. ઠંડા મુલકના અંગ્રેજે એમના ઊનના હાફકેટ અને ઓવરકેટ પહેરી ઉતારે, એટલે “રેશ્મ”ના નામ નીચે ખપતા. એ ઊતરેલા ઢગલાની ગાંસડીની ગાંસડિયું, પિતાના ગરીબ દેશમાં આઠ-દસ રૂપિયાના ભાવે શિયાળે ખેંચતો કરવા માટે મેકલી આપવી. મજૂર બન્યા વગર આવી મજૂરીના સફળ વેપારી બન્યા. કરાંચીમાં પણ આઠ-દસ સાલ કાઢી નાંખી. પોપટભાઈને આ પહેલા એક વખતે હું હું નહોતે, ક્યાં હતો તે જાણતું નહોતું. આ વાંચનારા ઘણાખરાની જેમ, ૧૯૦૪ પછી સોળ વર્ષ બાદ પધરામણી થવાની હતી. એમને ઓસાણ છે કે પાંસઠ-સિત્તર વર્ષ પહેલાં પણ કરાંચીની વસ્તી બે-અઢી લાખની ખરી. લંડનમાં કંઈ “આર્ય નિવાસ” લેજ એ કાળમાં ખૂલેલી ન હોય પણ અંગ્રેજી લેન્ડ-લેડીને ત્યાં પાંચ-સાત બીજાની હારે પેઇંગ બર્ડર તરીકે ધામા નાખવામાં પોપટભાઈને કેઈ કાહટી નેતી થઈ. પછીની ખાસ્સી પી સદી સુધી એમણે મુંબઈ ખેડયું. ઝકરિયા મસીદના ઉપરવાસની કટપીસ મારકીટમાં એમને ઘડે-પરિવાર બંધાતે ગયે અને વનવગડામાં મે પાકે એમ પુત્રો એંજિનિયર થતા ગયા, પરદેશનું ભણતર પામતા ગયા અને ગોઠવાતા ગયા. અર્થોપાર્જન અને દુનિયાદારીનું ફાટક બંધ કર્યાને પણ બીજા પચીસેક વર્ષ થવા આવ્યાં. સુઘડતા, ચીવટ અને સંસ્કારિતાના એક નાનકડો પ્રસાદ જેવા એમના પરિવારના ઘરે અમદાવાદમાં અમે મળ્યા અને નાનપણની મેપાટ અને લેખાંની જેમ કકડાટ એક પછી એક પરિચિતોનાં નામ ઉખેળતા ગયા ત્યારે આ ટીપકીદાર ભૂતકાળની અકબંધ કાંચળી ઊતરી રહી હતી. Page #318 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૦૦ આ સ્વયંભૂ શ્રેષ્ઠીને ટેવવામાં હું બહુ મીઠી રીતે પાછો પડ્યો. આનંદથી ભેઠે પડ્યો. ડાંક બેનસનાં વરસ ઉમેરતો હોઉં તેમ મેં તેમને ૭૫-૭૭ને ટેવ્યા, તો નીકળ્યું બાણુંમું વર્ષ. આજે ૮૨ વર્ષના ચુસ્ત મોરારજી દેસાઈને પણ થાક છાને રહેતો નથી. એટલે કે ૯૨ વર્ષના આ પૂછવા ઠેકાણુમાં છાંટે નહિ. કલાકેક હું વાત કરતો રહ્યો. ખુરશીમાંથી પણ તેઓ તો દીવાન ઉપર પલાંઠી વાળીને ટટ્ટાર બેઠા હતા. ખાનગીમાં મને લાગ્યું કે એ મુદ્રામાં પણ પદ્માસનને વકરે તેઓ કરી રહ્યા હોવા જોઈએ. આ ય એક જીવતી-જાગતી પાઠશાળા હતી જેની પાસે જીવનમાં ઝંપલાવી રહેલા આપણું જુવાનને જરા ઝુકાવવા જોઈએ. પહાડનાં ઝરણાં, વનની વેલ, વગડાની ઘરડી ગરિ થયેલા થડમાંથી ફૂટેલી કૂંપળનું કૌવત અને ખમીરના આવા પરબે પીવા જઈ જવા જોઈએ. ૯૨મું વર્ષ પણ જીવન હજુ તો સાખ પડી હોય એવું તાજુ ને હળવું ફૂલ રાખવાની કળા પામવા જેવી મને લાગી.............. પિપટભાઈને નિત્યકમ હું ફળી રહ્યો હતો. એમના તોષાખાના કે ટ્રેઝરી તરફ મને દેરી જતા પળવાર તો લાગ્યા. તમે પૂછતારતા ને કે હું કેમ ટાઘા ગાળું છું? મારી બેઠક-ઊઠક... જુઓ, આ મારા ભેરૂઓને. પિોપટભાઈ તેમના રહેવાના ખંડમાં ઠસાયેલી લાઈબ્રેરીમાંનાં પુસ્તક તરફ આંગળી ચીંધી રહ્યા હતા. જૈન, બૌદ્ધ, વેદવેદાંતનું વાંચન તેમને આકર્ષે છે. આપણે મુરબ્બીશ્રી” અને “વડીલ”ને પૂજ્ય વિવેક કરીને જ કેમ અટકી જઈએ છીએ ? સમાજે આવી મોંઘી થાપણોને તે સેંઢારવી જોઈએ અને દર વર્ષે એમને જાહેરમાં વાટીને પણ ત્રણસ્વીકાર કરવો જોઈએ અને ઊગતી કારકિદીઓને એ રીતે પ્રેરણા પાવી જોઈએ. શ્ર. ૪૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૬૦.૦૬ ઝડપી અને વિશિષ્ઠ સેવાઓ તથા વધુ સગવડ આપતી બેંક હિંમતનગર નાગરિક સહકારી બેંક લિ. હિંમતનગર આપનાં નાણુનું અમારે ત્યાં રોકાણ કરી ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થાઓ.’ ઓડીટ વર્ગ “અ” ફેન નં. : ૧૩૮, ૧૧૦૮ શાખાઓ : માર્કેટ યાર્ડ, ફે. ૧૦૭૬ મહાવીરનગર, ફે. ૧૧૮૯ મોતીપુરા. ફે. ૧૬૬૯ * બેંકની પ્રગતિ અંગે માહિતી # રૂ. લાખમાં ૧૯૮૮ ૧૯૮૯ શેર ભંડળ...... ૫૪.૨૯ રિઝર્વ ફંડ તથા અન્ય ફડે.... ૧૦૯૫૩ ૧૩૦.૦૪ થાપણ.. ૧ ૦૬૪.૦૩ ૧૩૩૨,૩૪ ધીરાણે...... ૨૬.૫૬ ૧૦૪૪.૦૦ નરે... ૩૧.૨૦ ૩૪.૧૪ નેશનલ સેવિંગ્સ સર્ટિફીકેટ, ઇન્દિરા વિકાસ પત્રો તથા કિસાન પત્ર ઉપર ધીરાણની સગવડ. 4 સેઈફ ડિપોઝીટ વોટની મધ્યમવર્ગને પોષાય તેવા ભાડાની સગવડ. * રાષ્ટ્રીયકૃત તથા વ્યાપારી બેન્ક કરતાં 1 ટકે વધારે વ્યાજ. એક સ્ટાફની વિનયી તથા ઝડપી સેવાઓ. એક બેન્કની માર્કેટયાર્ડ શાખા તથા મહાવીરગર શાખામાં ગુ વિ. બેડનાં બીલનાં નાણાં સ્વીકારવામાં આવે છે. જયંતિલાલ જયચંદદાસ શાહ સી. સી. શેઠ ચેરમેન મેનેજિંગ ડિરેકટર કનુભાઈ એમ. સોની–મેનેજર જ ડિરેકટર્સ & શ્રી રસિકલાલ એન. શાહ શ્રી દિનેશકુમાર સી. મહેતા શ્રી નાથાભાઈ એમ. પટેલ શ્રી અનિલકુમાર એમ. પટેલ શ્રી રસિકલાલ એન. શાહ શ્રી અમૃતલાલ એસ. પટેલ શ્રી રશિમકાન્ત નારાયણપસંદ પંડયા Page #320 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના : ૧૯પ૧ ચક બ્રાન્ડ નળિયા મોભિયા તથા બિલ્ડિંગ માટેની ડેકોરેશનની આઈટેમ * પશ્ચિમ ગુજરાતમાં મેંગલેરી નળિયા બનાવવામાં સૌ પ્રથમ * ઈન્ડિયન સિમીક સોસાયટીના એવોર્ડ વિજેતા. * પશ્ચિમ ગુજરાતમાં સૌ પ્રથમ વિદેશમાં નળિયા નિકાસ કરનાર * ગુણવત્તા અને ટકાઉપણામાં પ્રતિષ્ઠિત નામ. નામ અને ટ્રેડમાર્ક જોઈને જ માલ ખરીદો ભળતા માલથી સાવધાન ! શ્રી પ્રજાપત ટાઈલ્સ કુ. કાપડ મિલની બાજુમાં, મોરબી (સૌરાષ્ટ્ર) શુભેચ્છા સહ કોલિટીના ચાહકો માટે ૫૦ વર્ષથી જાણીતું નામ..... ટુવાલ, નેપકીન, લુંગી, હેઝિયરી, બનિયન અને જાંગિયા, હિમાલયા હેન્ડલુમ્સ ૪૪, કેનેટ રોડ, મદુરાઈ-૬૨૫ ૧૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ Shahabad Stone Co. The Tandur & House of Building Materials Special Materials : ACC RefractoriesFirecrete Accoset-50 Firecrete Super Accoset Super O Calundum Accocid Special Services : Acidproofing of floors, Walls, Drains etc. with natural, buff coloured Acid & Alkali proof Stonetiles “StonAcid” [ Refractory lining of Furnaces of all kinds A Guniting for structural Strengthening Grouting Sandblasting Contact us also for Your Other Requirements of : Glazed tiles Tandur, Shahabad, Kotah stonetiles C ACC-SILVICRETE-White Cement ? ACC-Portland Cement Waterproofing additives (Potassium Silicate Based Acidproof Cement Epoxy Resin Cement Phenolic Resin Cement Polyester Resin Cement Interliner Bituminous Membranes Address : Opp. Round Temple, Sardar V. Patel Road, BOMBAY-400 004 Phones : 357777/78/78 Gram : “ STONESLAB” With Best Compliments from UNIVERSAL TEXTILE BOB BIN CO. Exporters of Textile Bobbins Bombay Office : 222, Hind Rajasthan Building, 2nd Floor, Dada Saheb Phalke Road, Dadar, BOMBAY-400 014 Tel. : 395456 Cable : JYOTRADING Page #322 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૧૩ શ્રી ફતેચંદ ઝવેરભાઈ વિ. સં. ૧૯૪૧ની સાલ. એ હતે શરદ ઋતુને આ માસ. એ હતી શુકલ પક્ષની (નવમી પર) દશમીની તિથિ. વ્યવહારમાં એ વિજયાદશમીના શુભ દિવસ તરીકે અંક્તિ થયેલ છે. એટલે શ્રી ફતેચંદભાઈને જન્મ શુભ અવસરે શુભ દિવસે પાલીતાણામાં થએલે. પાલીતાણામાં શ્રી ફતેહચંદભાઈનું એસાળ હતું. તેમનું મૂળ વતન ભાવનગર. છેલ્લા સૈકામાં ભાવનગર જૈન સમાજને કેટલીક અગ્રગણ્ય વ્યક્તિઓ આપી તેમાંના તેઓ એક છે. તેમના પિતા શ્રી ઝવેરભાઈ ભાઈચંદ વીસા શ્રીમાળી જ્ઞાતિના ભાવનગરના એક આદર્શ જૈન ગૃહસ્થ હતા. ત્યાંની શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી જૈન વિદ્યાશાળા અને સામાયિક શાળાને લેકપ્રિય બનાવવામાં તેમણે અગત્યને ભાગ ભજવ્યો હતો. શ્રી ફતેચંદભાઈને આ આદર્શ પિતા પાસેથી સંસ્કારને ભવ્ય વારસો મળે છે, જે માટે તેમને ભાગ્યશાળી માનવા જોઈએ. તે સાથે એ નોંધ પણ કરવી જોઈએ કે માતાનું સુખ તેમના નસીબમાં લખાએલું ન હતું. માતા ટબલબહેન તેમને માત્ર આઠ માસના મૂકી સ્વર્ગે સિધાવી ગયાં હતાં. એ વખતે શ્રી ફતેહચંદભાઈનાં દાદીમા પ્રેમબા જીવતાં હતાં. તેઓ નામ જેવા ગુણવાળાં હતાં. તેમણે શ્રી ફતેહગંદભાઈને ખૂબ મમતાથી ઉછેર્યા અને કદી માતાની ખોટ જણાવા દીધી નહીં. છ વર્ષની ઉંમરે શ્રી ફતેહચંદભાઈ સંતોકરામ માસ્તરની ધૂડી નિશાળે બેઠા અને ત્યાં આંક તથા પહેલી ચોપડી ભણ્યા. તે પછી પિરછલ્લાની દરબારી નિશાળમાં તેમણે એક વર્ષમાં બીજી અને ત્રીજી ચેપડીને સાથે અભ્યાસ કરી પિતાના વિદ્યાપ્રેમ, ખંત અને મહેનતુ સ્વભાવને પરિચય આપે. શ્રી ફતેચંદભાઈએ જ્ઞાનની પરબ સમી આ પાઠશાળાને (સામાયિક શાળાને) લેગ પામીને બાર વર્ષની ઉંમર સુધીમાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] [ આપણું શ્રેષ્ઠીવર્યો પંચ-પ્રતિકમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક અને લઘુ સંગ્રહણી આદિ પાયાની વસ્તુઓ કંઠસ્થ કરી લીધી. ત્યાર પછી તેમણે મુનિરાજે આગળ કર્મગ્રંથને અભ્યાસ કર્યો. શ્રી ફતેચંદભાઈના જીવનમાં ધાર્મિક શિક્ષણ અને સાહિત્ય પ્રત્યે જે અસાધારણ પ્રેમ દેખાય છે, તેનાં મૂળ આ રીતે નંખાયાં હતાં. આજે જેને માધ્યમિક શિક્ષણ કહેવામાં આવે છે, તે શ્રી ફતેહચંદભાઈએ પૂરેપૂરું લીધું છે. સં. ૧૯૫૭ સુધી તેમને વિદ્યાભ્યાસ ચાલુ રહ્યો હતો અને તેઓ મેટ્રિક સુધી પહોંચ્યા હતા. શ્રી ફતેહચંદભાઈનાં લગ્ન જ્યારે તેઓ ચૌદ વર્ષની ઉંમરના હતા અને પાંચમી અંગ્રેજીને અભ્યાસ કરતા હતા ત્યારે વલભીપુરવાળા મહેતા લલ્લુભાઈ કાળીદાસની પુત્રી કસ્તુરીબહેન સાથે થયાં હતાં. કસ્તુરીબહેન સ્વર્ગે સિધાવતાં કેટલાક વિકટ પ્રસંગને લઈ શ્રી ફતેહચંદભાઈનાં બીજા લગ્ન ભાવનગરી ફેટોગ્રાફર શ્રી પ્રભુદાસ રામચંદ્રની પુત્રી હરકે બહેન સાથે થયાં હતાં. તેમનાથી હિંમતલાલ નામના એક પુત્રરત્નની અને કુસુમ નામની એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ હતી. તે બનને આજે વિદ્યમાન છે, અને પિતાનાં નેત્ર ઠારી રહેલ છે. શ્રીમતી હરકેરબહેન મિતભાષી, આતિથ્યપ્રેમી અને ખૂબ શાંત સ્વભાવનાં હતાં. તેઓ પતિની દીર્ઘ સમય સુધી સેવા કરીને સં. ૨૦૧૩ની સાલમાં સ્વર્ગે સિધાવ્યાં. ફતેહચંદભાઈ વિદ્યાભ્યાસ છોડીને સં. ૧૯૫૭ની સાલમાં દુકાને બેઠા અને ધંધાની તાલીમ લેવા લાગ્યા. જ્યાં બુદ્ધિની ચપળતા છે, કામ કરવાનો ઉત્સાહ છે અને આગળ વધવાની તમન્ના છે ત્યાં કઈ કામ અઘરું કે અશક્ય લાગતું નથી. શ્રી ફતેહચંદભાઈને આ ધંધામાં રસ પડવા લાગ્યો અને શેડા વખતમાં તેની સારી જાણકારી કરી લીધી. પણ એવામાં એક ગમખ્વાર બનાવ બન્યા. ભાવનગરની કાપડ બજારમાં મેટી આગ લાગી અને ઝવેરભાઈ ભાઈચંદની કાપડની દુકાન પણ તેમાં સપડાઈ ગઈ. Page #324 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૧૫ ઝવેરભાઈ ઘણા હિંમતવાન અને સાહિસક હતા. તેમણે આ હિંમત અને સાહસવૃત્તિના ઉપયાગ કરીને પેઢીમાંના ચોપડા બચાવી લીધા. ફતેહચંદભાઈ એ એ કામમાં મદદ કરી હતી. શ્રી તેહચદભાઈ ધીમે ધીમે આ ધંધામાં નિપુણ થયા અને તેમણે પિતાના ધ પરથી જવાબદારીના ઘણાખરા બન્ને ઉઠાવી લીધા. સ’. ૧૯૬૭ના શ્રાવણ વદિ ૮ના રાજ તેમના પિતાશ્રીના દેહાંત થયા પછી એ પેઢીના સઘળા ભાર તેમના માથે આળ્યા અને તે એમણે બરાબર ઉપાડયો. સ. ૧૯૬૯માં સહકુટુંબ શ્રી કેસરિયાજી વગેરે તીર્થ સ્થાનાની યાત્રા કર્યો પછી તેમણે મુંબઈમાં આ જ ધંધાની શરૂઆત કરી અને રેશમી કાપડના એક જાણીતા વ્યાપારી તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. વ્યાપારીઓમાં પ્રાયઃ ધનની મૂર્છા હાય છે તેથી તે અનેક પ્રકારની સાહસભરી યાજનાએ ઘડે છે અને તેને પાર પાડવા માટે ધમાલ કરે છે. શ્રી ફતેહ દભાઈના જીવનમાં કાઈ એ આવી ધનમૂર્છા જોઈ નથી અને તેમણે કઇ સાહસભરી યેાજના ઘડી હેય એવું જાણ્યું નથી. ધમાલ તેમના સ્વભાવથી વિરુદ્ધ છે. તેઓ દરેક કામ શાંતિથી કરવામાં માને છે અને કામ ગમે તેવુ મેટું હાય તા પણ તે અને એ રીતે જ પાર પાડે છે. શ્રી ફતેહચંદભાઈ એ વ્યાપારી જીવનમાં એકધારી સરળતા જ અનુભવી છે એવું નથી. તેમને કપરી કસેાટીમાંથી પસાર થવાના પ્રસંગો પણ આવ્યા છે પરંતુ આ બધા પ્રસંગેામાં તેમણે મનનું સ્વાસ્થ્ય જાળવી રાખ્યુ છે અને ધૈર્યનો લેપ થવા દીધા નથી, જે પ્રસ’ગામાં બીજાને અનિદ્રાના રોગ થઈ જાય એ પ્રસગામાં પણ તેઓ શાંતિથી સૂઈ શકા છે. કહેવું જોઈ એ કે શ્રી ફતેહચદભાઈ એ જૈનધમના કમ વાદને તેના સાચા સ્વરૂપે જાણ્યા અને પેાતાના જીવનમાં આચર્યો છે. તેમણે સંપત્તિના સમયમાં અભિમાન કે સ`કટના સમયમાં નાસીપાસી અનુભવી નથી. સર્વ અવસ્થાને કમજનિત માની પોતાની પ્રવૃત્તિ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા અંતર્મુખ રાખી છે. બીજા શબ્દોમાં કહેવું હેાય તે એમ કહી શકાય કે ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞનુ જે વર્ષોંન શ્રી ફતેચંદભાઈમાં ખરાખર વ્હેવામાં આવે છે. કર્યુ છે, તે શ્રી ફતેહચંદભાઈ માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયામાં નહિ, પણ ઉભયમાં માનનારા છે, એટલે તેમણે ધર્મના ઊંડા ખેાધ પ્રાપ્ત કરવા ઉપરાંત ક્રિયાઓમાં પણ સારા રસ દાખવ્યેા છે. જિનપૂજા, સામાયિક, નમસ્કારમ`ત્રના જાપ એ તેમની ચાલુ ક્રિયાએ છે. મેટી પતિથિએ તે તપ કરે છે અને નાનામેટા અનેક નિયમાથી યુક્ત છે. શ્રી ફતેહચ’દભાઈ એ તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે સ. ૧૯૬૮માં ભાવનગર ખાતે અદ્ભૂાઈ મહેાત્સવ કર્યાં હતા અને નવકારસીનું સ્વામીવાત્સલ્ય પણ કર્યું હતું. વળી પિતાશ્રીની અધૂરી રહેલી ઇચ્છા પૂર્ણ કરવા ભાવનગરથી છ’રી પાળતા શ્રી સિદ્ધાચલજીના સોંઘ પણ કાચો હતા. સં. ૧૯૯૨માં તેમના પુત્ર શ્રી હિં`મતલાલના લગ્ન પ્રસંગે વીશ સ્થાનક પત્રપૂજા અર્થા સાથેનુ' પ્રકાશન કરવામાં આવ્યુ હતુ'; અને ત્યારબાદ શ્રી વિજ્યુકેસરસૂરિજી રચિત આત્મવિશુદ્ધિ નામના ગ્ર'થતું પ્રકાશન પણ તેમના તરફથી થયુ હતુ. શ્રી ફૂલચંદ લીલાધરભાઈ વારા જેમના જીવનમાં સાદાઈ સૌમ્યતા અને લક્ષ્મીના ત્રિવેણીસંગમ સુગમ થયા છે, એવા શ્રી ફૂલચંદ લીલાધર વારાનેા જન્મ છત્રાસા ( સારઠ )માં તા. ૧૮-૧૦-૧૮૯૪ના દિવસે સદ્ગત વારા લીલાધર ચદરજીને ત્યાં થયા હતા. તેમનાં માતુશ્રીનું શુભ નામ નંદુબહેન હતું. શ્રી ફૂલચંદભાઈના જીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ અનેને સુમેળ થયા છે અને તે કારણે એડનમાં તેમની પ્રગતિ દિનપ્રતિદ્ધિન વધવા લાગી. શ્રી ફૂલચંદભાઈ એ પછી નાકરી છેોડી સ્વતંત્ર કમિશન એજન્ટ અને કાપડનું કામ શરૂ કર્યું. ભારતમાં પણ શ્રી છગનલાલ Page #326 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૧૭ કસ્તુરચંદ અને રવજી ઝવેરચંદ જેવી મોટી પેઢીઓ સાથે સંબંધ બંધાયે. જીવનમાં ચડતી-પડતી આવ્યા જ કરે છે પણ એવા પ્રસંગે જે થિર અને સમતોલ રહી શકે છે તે અવશ્ય આગળ વધી શકે છે. ધંધાની શરૂઆતમાં જ તેઓ પર એક મોટો ફટકે પડ્યો. બેંક ઓફ એબીસીનીઆના કેશિયરના ગોટાળાના કારણે તેમની રૂ. ૮૦,૦૦૦ જેવી મોટી રકમ ગઈ પરંતુ આ કપરા કાળમાંથી પણ તેઓ સુખરૂપ પાર ઊતર્યા. પ્રમાણિકતા, ચીવટ અને કાર્ય કુશળતાના કારણે ત્યાંની એક મેટી કંપની એ. બીસીઝની પસંદગી તેમના ઉપર ઊતરી અને સોલ સેલિંગ કામ તેમને સંપાયું. શ્રી ફૂલચંદભાઈની સિદ્ધિના પાયામાં આ પેઢીને મહત્ત્વને હિસો છે. એડનની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યા પછી શ્રી ફૂલચંદભાઈ અને તેમના ત્રણ પુત્રએ મુંબઈમાં સ્થિર થઈ નવા ઉદ્યોગો શરૂ કર્યા છે. માટુંગામાં તેમની માલિકીનાં બે મકાન છે. સં. ૧૯૭૦માં શ્રી ફૂલચંદભાઈના લગ્ન પાનેલીવાળા શ્રી રૂપશી નથુભાઈ મહેતાની પુત્રી પાર્વતીબહેન સાથે થયા. અઠ્ઠાવીસ વર્ષના સુખી દાંપત્યજીવનને અંતે શ્રી પાર્વતીબહેનના મૃત્યુ પછી તેઓ વાનપ્રસ્થ જીવન ગાળે છે. સદ્ગત પત્નીના સ્મરણાર્થે મેટી પાનેલીમાં શ્રી પાર્વતીબેન સાર્વજનિક દવાખાનું ચાલે છે. એડનની ગુજરાતી સ્કૂલની સ્થાપનામાં તેમને મહત્ત્વનો ફાળો હતો, અને રૂપિયા ૨૫૦૦૦ જેવી રકમ આપી હતી. શેઠ દેવકરણ મૂલજી સૌરાષ્ટ્ર વીશા શ્રીમાળી જૈન બેડિંગના તેઓ ટ્રસ્ટી હતા અને અવારનવાર આ સંસ્થાને આર્થિક સહાય આપે છે. મહાવીર જૈન વિદ્યાલય તેમ જ અમરેલીનાં શ્રી ખી. મુ. જૈન બોડિ•ગના તેઓ પેટ્રન હતા. મોટી પાનેલીમાં બંધાયેલા મંદિરની જગ્યા ભેટ આપી છે અને એ મંદિરમાં પણ તેઓને મોટો ફળે છે. તેમનાં સગત પુત્રવધૂ સૌ. પ્રભાકુંવરના મારક રૂપે પાનેલીમાં “પ્રભાકુંવર પ્રાણલાલ વોરા માતુકલ્યાણ બાલમંદિર અને પ્રસૂતિગૃહ” ચાલે છે તેમ જ એક વિદ્યાર્થી Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ | [ આપણા શ્રેષ્ઠીવર્યો મહાવીર જૈન વિદ્યાલયમાં સ્કોલર તરીકે રહે એવી વ્યવસ્થા કરી છે. ઈ. સ. ૧૯૪૦માં સૌરાષ્ટ્ર વીશાશ્રીમાળી જેન જ્ઞાતિનું સંમેલન જૂનાગઢ મુકામે ભરવામાં આવ્યું હતું, ત્યારે અધ્યક્ષપદે શ્રી ફૂલચંદભાઈની વરણી કરવામાં આવી હતી. શ્રી ફૂલચંદભાઈને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓનો પરિવાર છે. શ્રી ફૂલચંદભાઈ તા. ૩૧-૧–૧૯૮૬ના રોજ સ્વર્ગવાસી થયા છે. તેઓએ દેવલાલીમાં શ્રી વર્ધમાન મહાવીર સેવા કેન્દ્રમાં સારી સેવા આપી છે. તેમ જ દેવલાલીમાં શ્રી પાર્વતીબહેન ફૂલચંદ લીલાધર રુગ્ણાલય બનાવેલ છે. બીજુ, દેવલાલીમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાયમંદિરમાં બહેનને આશ્રમ (ધર્મશાળા) તથા ભેજનશાળા બનાવી આપેલ છે તેમ જ વવાણિયામાં શ્રીમદ્ રાજચંદ્ર સ્કૂલમાં ફાળો આપ્યો છે. તેમ જ વવાણિયા શ્રીમના આશ્રમમાં તન-મનધનથી સેવા આપી છે. શ્રી બચુભાઈ પોપટલાલ દોશી મુંબઈ જેવા વૈભવશાળી શહેરમાં છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ મિશનરી ભાવનાથી જેન કેળવણી મંડળ તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. જેને કેળવણી મંડળ, મુંબઈના કાર્યાલય-મંત્રી–મેનેજર છે. ઉપરાંત નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સૌરાષ્ટ્ર હોસ્ટેલમાનદ સંચાલક, બોટાદ પ્રજામંડળ, મંત્રી, રાણપુર પ્રજામંડળ, મુંબઈ–મંત્રી વિદ્યાભારતી બટાદ, આરોગ્ય ભારતી બેટાદ, અમૃતલાલ શેઠ હોસ્પિટલ, રાણપુર જન્મભૂમિ હાઈસ્કૂલ, રાણપુર; જેન સેશ્યલ ગ્ર૫; ઝાલાવાડ રોડ્યુલ પ્રપ, મુંબઈ શ્રી ૨. વિ. સલિયા થા. જૈન છાત્રાલય–બટાદ; શ્રી ઝાલાવાડી સ્થા. જૈન સભા, મુંબઈ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, મુંબઈ વિ. સંસ્થાઓ તેમ જ જૈન ધર્મ અને સમાજના વિવિધ પત્ર સાથે સંકળાયેલા છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્ન થે ] [ ૩૧૦ વિદ્યાથી પ્રત્યે અસીમ પ્રેમ. સંસ્થાઓ પ્રત્યે પ્રેરક કર્તવ્યનિષ્ઠા અને કાર્યશુદ્ધિને લગતા વિરલ ત્રિવેણી સંગમ બચુભાઈ દોશીના જીવનમાં સહજ રીતે સધાયો છે. - રાષ્ટ્ર તરફની પણ ભક્તિ ઓછી નથી કેમકે રાજદ્વારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે મિત્રને અને વડીલોને સારો સહકાર આપે છે. વિદ્યાવ્યાસંગના ક્ષેત્રે તે સેવા આપી છે પણ જૈન ધર્મ અને સમાજક્ષેત્રે પણ સારું પ્રદાન છે. બીજી માર્ચ ૧૯૨૬ના રોજ બે ટાદમાં બચુભાઈ દોશીને જન્મ થયેલ. તેમના પિતાશ્રી પિટલાલ છગનલાલ દેશી શિક્ષક હતા. બચુભાઈનાં માતુશ્રી સમજુબેનનું બચુભાઈ ત્રણ વર્ષના હતા ત્યારે અવસાન થયેલ. મોસાળમાં રહી મેટ્રિક સુધીનો અભ્યાસ બચુભાઈ દોશીએ બોટાદ હાઈસ્કૂલમાં કરેલ. ભાવનગરની શામળદાસ કેલેજમાં અને મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી બી.એ.ની ડિગ્રી મેળવી તુરત જ કેળવણી ક્ષેત્રે સમાજસેવામાં પદાર્પણ કર્યું. મુંબઈને નામાંકિત નાગરિકે તરફથી તેમનો તા. ૮–૧૦–૭રના રેજ સન્માન સમારંભ યોજવામાં આવ્યા હતા. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી નવીન મુનિ, શ્રી અમીચંદજી મુનિ. પૂ. વિધી મહાસતીજી વસુબઈ, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ-સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. બચુભાઈ દોશીની ત્રણ દાયકાઓ ઉપરની સમાજસેવામાં પ્રેરણું આપનાર તેમનાં ધર્મપત્ની અ.સૌ. સુભદ્રાબેન પણ આટલા જ યશ અને અભિનંદનના અધિકારી છે. ભાવનગર રાજ્ય વિદ્યાર્થી પરિષદના સહમંત્રી તરીકે તેમ જ સૌરાષ્ટ્ર વિદ્યાર્થી પરિષદના તે વખતના આગેવાન સર્વશ્રી બળવંતરાય મહેતા, ઇંદુલાલ યાજ્ઞિક સાથે વિદ્યાથી કાર્યકર તરીકે સકિય સેવા આપેલ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ 310 ] [ આપણા શ્રેષ્ઠીવર્યો એક સામાજિક અને કેળવણીકાર કાર્યકર તરીકે ૧૯૮૫નાં જૂનમાં તેઓ મુંબઈ જેન યુવક સંઘ પ્રેરિત લંડન અને યુરોપના પ્રવાસે ગયેલ જૈનધર્મ-સમાજ-સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે આઠ ભાઈબહેનેમાં તેઓ સામેલ હતા. prescaseascadenzacarecerca With Best Compliments from " HEXAMAR HOUSE” J (1) A House offering well proven Pesticides used in Agriculture and for Public Heal h Services. (2) A well-known place for Industrial Minerals of all varieties. (3) House of Repute Manufacturer of Low Carbon Ferro Alloys & Metal Powder. Versatile chemicals like : coco!.06cocacocacocacococacocca GLAUBER SALT, CEMENT COLOURS SODIUM BICHROMATE, POTASSIUM BICHROMATE cocacocccccc Please Contact : Bharat Pulverising Mills Private Limited 19, Shriniketan, 14, Queen's Road, Bombay-400 020. Tel. : 29 28 77, 29 28 65, 29 68 90, Telegrams : “ HEXAMAR” Bombay-20 Telex No. : 11-4338 BPMB 11-2085 BPMB 11-2017 BPMB Branches : Madras * New Delhi * Calcutta Bhavnagar * Kottayam * Guntur Baroda * Raichur Joacalcolocavacaco.canca Page #330 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર૧ અભિવાદનગ્રંથ ] શ્રી બચુભાઈ જે. ટોલિયા અમરેલીના વતની, અન્ડર ગ્રેજ્યુએટ, ૧૯૪૫માં મુંબઈમાં તેમનું આગમન થયું. ગવર્નમેન્ટમાં અને ખાનગી પેઢીમાં શરૂઆતની નેકરી કરી. ૧૯૬૧માં ચશ્માંની લાઈનને જથ્થાબંધ સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. જથ્થાબંધ બિઝનેસ. ૧૯૭૧માં એક પોર્ટનું કામ શરૂ કર્યું. ૧૯૫૯ થી ”૬૩ સુધીને એક સંક્રાન્તિકાળ પણ આવી ગયો, જેમાં ઘણી મુશ્કેલીઓ વેડી. ૧૯૪૨ની ભૂગર્ભ પ્રવૃત્તિમાં અને સ્વરાજ્ય-આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો હતો. બોમ્બે ઓપ્ટીકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ કામ કર્યું. મુંબઈ અને વતનની ઘણી સંસ્થાઓ સાથે પિતે સંકળાયેલા છે. શ્રી બાબુભાઈ ન્યાલચંદ મહેતા ગુજરાત-મહારાષ્ટ્રમાં યશકીતિને પામેલા આગેવાન જૈન શ્રેષ્ઠીઓની સમાજને જે ભેટ મળી છે તેમાં શ્રી બાબુભાઈ ન્યાલચંદ મહેતાને પ્રથમ હરોળમાં મૂકી શકાય. મૂળ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે જામવણથલીના વતની. ૧૯૩૦ના મે મહિનાની છવ્વીશમી તારીખે સંસ્કારી અને ધર્મપરાયણ પરિવારમાં તેમનો જન્મ થયો. બી. કેમ, એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવવાને સદ્ભાગી બન્યા. ૧૯૪૬માં મુંબઈમાં તેમનું શુભ આગમન થયું. ઘણા જ પ્રતિભાશાળી અને ધર્મનિષ્ઠ આ શ્રેણીના વિશિષ્ઠ સદ્ગુણને કારણે જૈન-જૈનેતરમાં તેઓશ્રી સૌના પ્રીતિપાત્ર બની રહ્યા. બચપણથી જ તેમનામાં ધર્મસંસ્કારોનાં બીજ રોપાયેલાંસમય જતાં એમનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠયું. તેમની કુશાગ્ર બુદ્ધિ, ઉચ્ચતમ મહત્ત્વાકાંક્ષા અને જીવનમાં કાંઈક કરી છૂટવાને યૌવનને થનગનાટ–આવા ત્રિવેણી સંગમને લઈને તેમનું જીવન-ઘડતર આબાદ રીતે વિકસ્યું. ઉત્કટ શાસન પ્રેમ અને જિનછે. ૪૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ રરર | [ આપણા શ્રેષ્ઠીવ ભક્તિએ તેમને ઉત્તરોત્તર યારી આપી. સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં એમની દૃષ્ટિ ફરી વળી. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં તન-મન-ધનથી સૌને ઉપયોગી બની રહ્યા. એમની આ સૌમ્યતા અને વાત્સલ્યતા અનેકેને સ્પર્શી ગઈ શ્રેણીશ્રી બાબુભાઈના પરિચયમાં આવનાર સૌ કોઈને તેમનામાં શીલ, સંયમ, સેવા, શ્રદ્ધા અને સમાજસેવાના પ્રખર પુરસ્કત તરીકેનાં દર્શન થતાં રહ્યાં છે. પોતાના સ્વપુરુષાર્થના બળે અને અખૂટ હિંમત અને સાહસનું ભાથું બાંધી મશીનરી વ્યવસાયમાં એમણે જે કદમ માંડ્યાં તેમાં જે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી તે તેમની ઊંડી સૂઝ-સમજ અને કાબેલિયતની પ્રતીતિ કરાવે છે. ધર્મસંપન્ન આ શ્રેણીને અરિહંત પરમાત્માની સેવાપૂજાનિત્ય દેવદર્શન ઉપરાંત સિદ્ધચક્રપૂજનમાં અત્યંત રસ અને દિલચપી. ઓળી, ઉપધાન, માસમણ કે અઠ્ઠાઈ_આવાં નાનાંમોટાં વ્રતો આ પરિવારનું એક કાયમી નજરાણું જાણે બની રહ્યું. ખૂબ જ ભક્તિભાવથી કુટુંબ આખું ઊંડી લગન અને અતૂટ શ્રદ્ધા સાથે શાસનસેવાનાં વિવિધ આયેાજનેમાં હમેશાં મોખરે રહ્યું છે. બાબુભાઈ ન્યાલચંદ મહેતાએ જામનગર હાલાર વિશાશ્રીમાળી જ્ઞાતિ, મુંબઈના પ્રમુખ તરીકે, જે. એચ. વી. એસ. જેન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નેમીનાથ મહારાજ જૈન દેરાસરની પિટી, પાયધુનીના ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. કુટુંબ સાથે અમેરિકા, યુરોપ, જર્મની અને ભારતનાં લગભગ મેટા ભાગનાં સ્થળેએ દેશાટન કરીને અનુભવોનું ભાથું મેળવ્યું છે. સાન્તાકઝ જૈન સંઘના મેભી બનીને ઘણાં વર્ષો સુધી સેવા આપી છે. ઓલ ઈન્ડિયા જૈન કેન્ફરન્સ અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓમાં સક્રિય બનીને સમાજને સુંદર દોરવણી આપી છે. વતન જામવણથલીમાં હાઈસ્કૂલ ઊભી કરી છે. જામનગરમાં હાલાર વિદ્યોત્તેજક સંસ્થાને તેમણે ઘણું મોટું બળ આપ્યું છે. વિસા શ્રીમાળી જ્ઞાતિ-મુંબઈને Page #332 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ કર૩ તેમના બહુમુખી વ્યક્તિત્વમાંથી ઘણી પ્રેરણા અને હૂંફ મળી છે. આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ, વગેરે સગુણોને લઈ તેઓ ઊંચા આસને બેસી શક્યા છે. આ પરિવારને વિશિષ્ટ પુણ્યદય એ છે કે બધાં જ ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનને મૂલ્યવાન ફળ રહ્યો છે. તેમની જ પ્રેરણાથી તીર્થયાત્રાઓ અને અનેકવિધ તપશ્ચર્યાઓમાં પુત્ર-પરિવારને સૌને એ દિશામાં ખરેખર પ્રેરક બની રહ્યા. આયંબિલ–ળી જેવા પ્રસંગે એમને મન ઉત્સવના–આનંદના દિવસો. દર વર્ષે લઈ છેક ૧૯૬૮ની સાલથી કરે છે. ૪પ ઉપધાન, રૂપ ઉપધાન, કરેલ છે. ક્ષીર-સમુદ્ર-તપ કરેલ છે. માસક્ષમણ કરેલ છે. શાશ્વતી ઓળીની આરાધના કરેલ છે. વરસીતપની આરાધના કરેલ છે. છડું, અઠ્ઠમ વગેરે કરેલ છે. આવા પુણ્યશાળી આત્માઓ આ સમાજનું–શાસનનું ગૌરવ સમાન ગણાયા છે. આપણા સૌની વંદનાના અધિકારી બને છે. આ પરિવારનું વિશિષ્ટ પ્રદાન ચિરંજીવી બની રહેશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સર્વિસીઝમાં પણ શ્રી બાબુભાઈની નોંધપાત્ર સેવા પડી છે. શ્રી બાગમલ લક્ષ્મીચંદ પરીખ ( હીરા-ઉદ્યોગના ભિષ્મપિતા બાબુ શાહ) બાબુશા ઉફે શ્રી બાગમલ લક્ષ્મીચંદ પરીખ એ નવસારીના હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાય છે. પાલનપુરમાં બાબુશા અને એમના વડીલ બંધુ સ્વ. ચીમનલાલ પરીખને હીરા ઉદ્યોગ હતો. એમાં બારડેલી તાલુકાના બે ભાઈએ કરી કરતા. બને હીરા તરાશના સારા કારીગરે પણ પાલનપુરમાં વીજળીની તકલીફ. દિવસે ત્યાં વીજળી આવે નહિ એ કારણે રાત્રે હીરા ઘસવાનું કામ કરવું પડતું. ચીમનલાલ પરીખનું અવસાન થયું પછી દક્ષિણ ગુજરાતના આ બે ભાઈઓએ હીરા ઉદ્યોગ નવસારીમાં સ્થાપવા સૂચન કર્યું. એ સૂચન બાબુશાએ સ્વીકારી લીધું. તેઓ નવસારી આવ્યા. નાનું, શાંત, સ્વચ્છ શહેર અને લેકે એમને પસંદ પડ્યા એટલે નવસારીમાં Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો એમણે “મહેન્દ્ર બ્રધર્સ ” નામની પેઢી શરૂ કરી. ધીરે ધીરે હીરા ઘસવાના ઉદ્યોગમાં આ પ્રદેશના અનેક યુવાનો જોડાયા અને તેઓ જોતજોતામાં બે પાંદડે થયા. બાબુશાને નવસારીએ પ્રેમ અને પ્રતિષ્ઠા આપ્યાં. નવસારીમાં આવ્યા ત્યારે એમની આર્થિક સ્થિતિ સામાન્ય પણ ધંધાકીય સૂઝ, સંનિષ્ઠ, માયાળુ, પોપકારી ઉદાર સ્વભાવ—એ કારણે એમના ઉદ્યોગનો વિકાસ થાય અને આર્થિક સદ્ધરતા પણ આવી. એથી આકર્ષાઈ નવસારીમાં અનેક પાલનપુરના જૈન પરિવારે આવ્યા અને એમણે પણ હીરા ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પછી આ વિભાગના પણ અનેક પટેલ પરિવાર માટે હીરા ઉદ્યોગમાં શ્રી બાબુશા મિત્ર અને માર્ગદર્શક બન્યા. મહેન્દ્ર બ્રધર્સ: ઊજળું નામ—હીરાને વ્યાપાર વધતાં અને હીરાના વ્યાપારનું મુખ્ય બજાર એન્ટવર્પ, યુરેપ-ઈઝરાયલ હેવાથી એ માટે મુંબઈ વધુ અનુકૂળ હતું એટલે બાબુશા મુંબઈ ગયા અને નવસારીના હીરા ઉદ્યોગની જવાબદારી એમના ભત્રીજા મહેન્દ્રને સપી. મુંબઈમાં પિતાની કેઠાસૂઝને કારણે ધીરે ધીરે એમને વ્યાપાર વિકસતે ગયે. મુંબઈમાં પંચરત્ન બિલ્ડિંગમાં છઠ્ઠા માળે મહેન્દ્ર બ્રધર્સની મુખ્ય પેઢી આજે છે. તેની હીરા બજારમાં સારી શાખ-પ્રતિષ્ઠા છે. પણ ધંધાના વધુ વિકાસ માટે બાબુશાએ અન્ટવર્ષમાં પેઢી સ્થાપી અને એની જવાબદારી મહેન્દ્રભાઈને સોપી. ધંધાકીય નિવૃત્તિ:–બાબુશા હિરાના ધંધામાં અઢળક કમાયા, પણ એમને ભૂતકાળ એ કદી ભૂલ્યા નહિ. મોટાભાઈ ચીમનલાલ એમને મન પિતાતુલ્ય હતા. નાનપણમાં પિતા ગુજરી ગયા પછીની જવાબદારી ચીમનભાઈએ સંભાળી. બાબુશાને હીરાના ધંધામાં પ્રવીણ કર્યા. એ મોટાભાઈને યાદ કરતાં કરતાં અનેકવાર શ્રી બાગમલભાઈની આંખો ભીની બની જાય છે. પિતે ધાર્મિક વૃત્તિના હોવાથી અને ઉંમર અને તબિયતને કારણે એમણે ધંધાની બધી જવાબદારી એમના ત્રણ ભત્રીજા અને ચીમનલાલના સુપુત્રો સર્વશ્રી Page #334 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫ કવીનભાઈ, મહેન્દ્રભાઈ અને જિતુભાઈ અને પેાતાના બે દીકરા શ્રી કેતનભાઈ તથા હિતુભાઈ ને સોંપી, આ પાંચે ભાઈ એ આજે સગા ભાઈ કરતાં પણ અધિક સુમેળથી સયુક્ત ભાગીદારીમાં ધ સભાળે છે અને ભત્રીજાએ કાકાને પિતાતુલ્ય માની એમને એટલે જ આદર કરે છે અને પડચો બેલ ઝીલે છે. બાબુશા હવે લગભગ નિવૃત્ત જેવા છે. દિવસને મેટા ભાગ આધ્યાત્મિક વાંચન અને ભક્તિમાં પસાર કરે, પાર પછી સાડા ત્રણ-ચારે લટાર મારવા એ પંચરત્ન બિલ્ડિં’ગમાં જાય ત્યારે એમના હાથ નીચે તાલીમ પામેલા અને અન્ય યુવાન વ માત્રુશા પસાર થાય ત્યારે એમને કૃતજ્ઞભાવે નમસ્કાર કરે છે. મહેન્દ્ર બ્રધર્સીની પેઢીમાં જરૂર હેાય ત્યાં દીકરાઓને માદન પણ આપે છે જ્યારે નવસારીની મહેન્દ્ર પ્રધસની પેઢી એમના જ પિરવારના શ્રી દિનેશભાઈ મહેતા સંભાળે છે. નવસારીમાં સખાવતા :—મુ. બાપુશા અને એમના પરિવાર મુંબઈમાં સ્થાયી થયા છતાં કોઈ નવસારીને ભૂલ્યુ' નથી. નવસારીની ધરતીએ એમને ઘણું આપ્યું. એનું ઋણ તેએ કાયમ સ્વીકારે છે અને કોઈ જાહેર સંસ્થા માટે આર્થિક મદદની જરૂર હેાય અને મહેન્દ્ર પ્રધર્સની પેઢીમાં કોઈ નવસારીને માણસ જાય તે ખાલી હાથે ભાગ્યે જ આવે. રોટરી આઈ ઇન્સ્ટીટયૂટ, ગોહિલ કોલેજમાં મહેન્દ્ર બ્રધર્સનાં માતબર દાને ખેલે છે. નવસારીમાં હાલમાં જ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર 'કુલ માટે એમણે પ્ર.સ. કેડારી મહેરામૂગા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશ કાહારી. રૂપિયા પંદર લાખનું માતબર દાન આપવાનું નક્કી કર્યું. સ્વ. ચીમનલાલ પરીખ મમતા મદિરમાં હવે મહેરાં-મૂ’ગાં માળકો માટે છાત્રાલય, એમને વ્યાવસાયિક તાલીમ માટે કાશાળા, અપગ પુનઃનિવસન કેન્દ્ર સ્થાપવાનુ જાહેર થયુ છે. આ ઉપરાંત કુદરતી આપત્તિ-રેલ-દુષ્કાળ જેવા પ્રસગાએ આર્થિક મદદ કરવામાં મહેન્દ્ર પ્રધસે કાયમ ઉદાર હાથે પૈસા આપ્યા છે. એટલા જ પૈસા ધાર્મિક પ્રવૃત્તિ માટે આપ્યા છે. જર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ ] [ આપણ શ્રેણી છે. નવસારીમાં યુવાનોને હીરા ઉદ્યોગની તાલીમ આપવા માટે મહેન્દ્ર બ્રધર્સ તરફથી એક મેટી કાર્યશાળા સ્થાપવામાં આવનાર છે; જેમાં અપંગ-મૂકબધિર બાળકે પણ પગભર બની શકે એ રીતે એમને તાલીમ આપવાની મહત્ત્વાકાંક્ષી યોજના નવસારીમાં આકાર લઈ રહી છે. પાલનપુરના લોકોની ખાસિયત છે કે એ જ્યાં જાય તે શહેરને પિતાનું વતન સમજે છે અને એ શહેરના સુખદુઃખમાં મદદરૂપ થાય છે. વેદનાની ચીસ જ્યાં સંભળાય ત્યાં મમતાને નેહલેપ લગાવવા પાલનપુરી સમાજ સદા તત્પર હોય છે. નવસારીની રોનક વધારવામાં એમને હિસ્સો છે. ગુજરાતને રળિયામણ પ્રદેશ અને આ પ્રદેશના પરદેશ વસતા શાણું ગુજરાતી શ્રેષ્ઠીઓની ઉચ્ચ જીવનની મહેકતી સુવાસને કારણે આ વિસ્તાર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઉત્તર ગુજરાતના પાલન પુરના વતનીઓ જેઓ વતન છોડીને વ્યવસાય અર્થે બહાર ગયા, ત્યાં અન્ય બજારમાં પિતાની દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝને કારણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રી બાગમલભાઈએ ધંધાકીય હેતુસર યુરોપ અને અમેરિકાને વિશાળ પ્રવાસ ખેડ્યો છે. ડાયમન્ડ ઉદ્યોગમાં બે પૈસા કમાય તેને સદુપયેગ સાર્વજનિક કામમાં કર્યો છે. મિતભાષી સ્વભાવ અને મૃદુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી બાગમલભાઈ મૂળમાં માનવતાવાદી દૃષ્ટિકોણ ધરાવે છે. ઘણું સામાજિક સંસ્થાઓમાં ગુપ્તદાન આપીને કુળ અને કુટુંબનું ખરેખર ગૌરવ વધાર્યું છે. શ્રી બાગમલભાઈના ખાનદાની, ખેલદિલી, નમ્રતા, ધર્મપરાયણતા વગેરે સદ્ગણોને કારણે તેઓ વિશાળ સમૂહના સન્માનના અધિકારી બની શક્યા છે. પાલનપુરની ઘણી સંસ્થાઓને તેમણે યથાશક્તિ મદદ કરી છે. સમર્પણ અને સેવાભાવના એ એમના જીવનની એક આગવી વિશિષ્ટતા રહી છે. શ્રી બાગમલભાઈના અંગત પરિચયમાં આવ્યો છું. પિતે જાણે આ યુગને માનવી જ નહીં. બહુ જ ભેળા અને નિખાલસ Page #336 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩ર૭ મનવૃત્તિને કારણે સમાજમાં સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. તેમના આંગણેથી કોઈ ક્યારે ય ખાલી હાથે પાછું ગયું નથી. સૌને યથાશક્તિ મદદરૂપ થઈને જીવનને ધન્ય બનાવ્યું છે. આખું કુટુંબ દાનધર્મને ક્ષેત્રે રંગાયેલું રહ્યું છે. d' occaecaravacacavacacio seascassenzaccorder and શુભેચ્છા સહધી તકેદ જનતા સહકારી બેન્ક લિ. તલેદ–જિ. સાબરકાંઠા એડિટ વર્ગ : આ સ્થાપના : તા. ૫-૮-૭૪ રજિ. નં. સં. : ૨૪૪૯૨ ફોન—ઓફિસ : ૩૧૯ ચેરમેન રેસી : પર % તા. ૩૧-૧૨-૮૯ના પ્રગતિના આંકડા * શેર ભંડોળ રૂ. ૧૪ ૮૪,૬૧૦ રિઝર્વ ફંડ તથા બીજા કંડો રૂ. ૧૫,૮૫,૭૦૬ થાપણો ૩. ૨,૦૨,૬૧,૧૬૨ ધીરાણે રૂ. ૨,૩૬,૬૪,૮૮ કામકાજનું ભંડેળ ૩. ૩,૦૭,૧૨,પ૦ ખે નફે ૩,૨૭,૫૬૬ 2 બોર્ડ ઓફ ડિરેકટર્સ * શ્રી તારાચંદભાઈ આર. નરસિંઘાણું—ચેરમેન અમૃતલાલ એમ. શાહ શ્રીકાંત ટી. ભાવસાર મેનેજિંગ ડિરેકટર જે. મેનેજિંગ ડિરેકટર 8 ભુપેન્દ્રકુમાર સી. શાહ ડિરેકટર જશવંતલાલ સી. મોદી ડિરેકટર હૈ લલિતશંકર એમ. મહેતા , ઈશ્વરલાલ એન. ભાવસાર રે છે રમેશચંદ્ર એન. સોની | પ્રવીણચંદ્ર આર. શાહ ,, હું મહેન્દ્રકુમાર કે. મિસ્ત્રી , છગનભાઈ કે. પટેલ , હું તે રમણલાલ કે. મિસ્ત્રી–મેનેજર રમેશચંદ્ર કે. શાહ–એકાઉન્ટન્ટ છે Carcasacoccica con coch C16220cocoloncolocacocca Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શેઠશ્રી બાબુભાઈ ચુનીલાલ માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સાહ્યબી છે તેના ઉપરથી નહીં પણ તેમણે દાનધર્મને ક્ષેત્રે કેવી અને કેટલી સખાવત કરી છે, તેમણે સમાજસેવાને ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું અને કેટલું આદાનપ્રદાન કર્યું છે તેના ઉપરથી જ માનવીનું મૂલ્ય અંકાય છે. ગુજરાતી જેનો જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે ગરદમ માનવતાની સુવાસ પથરાવી છે. ગુજરાતમાં કુંભાસણ (તાલકે પાલનપુર)ના વિશાળ અમીરી દિલના શ્રી બાબુભાઈ ૧૮મી મેના દિવસે મુંબઈમાં સ્વર્ગવાસી થતાં અનેકનાં દિલ દ્રવી ઊડ્યાં. ૬૩ વર્ષના શ્રી બાબુભાઈનું જીવન સાદગીભરી રહેણીકહેણ અને ઉચ્ચ વિચારસરણીના સગુણવાળું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં પિતાનાં દિવ્ય ચક્ષુઓ વડે ધર્મપ્રભાવને જાગૃત કરી સંસારની લીલી વાડી ગુંજતી રાખીને ૬૩ વર્ષે વિદેહ થયા. તેમના સુપુત્ર શ્રી હસમુખભાઈ એ સૂઝ-સમજ સાથે એ ગૌરવશાળી વારસો જાળવી રાખે છે. સ્વ. શ્રી બાબુભાઈ એ જીવનકાળમાં માનવતાની ખુબ ફેલાવી અને સેવાઓની સુવાસ મહેકતી રાખી છે. મતની સામે અનેકને માટે ઢાલ બનતી મુંબઈની સર હરકીશનદાસ હોસ્પિટલને પાંચેક માસ પહેલાં સાડાબાર લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. જેને મહાતીર્થ સિદ્ધગિરિ પાલીતાણામાં લાખના ખર્ચે અદ્યતન ઢબનું શ્રી ખેતલાવીર યાત્રિક ભવનનું સર્જન કરાવ્યું અને જીવન સફળ કર્યું. નાલાસોપારામાં મધ્યમ વર્ગનાં કુટુંબ માટે આવાસ બનાવ્યા અને આશરે લાખની રકમની પ્રશસ્ય સખાવત કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું. મેંઘેરાં સેવાકાર્યોથી એ શોભાયમાન જીવન, સમાજમાં મીઠી ફેર ફેલાવતા ફેલાવતા સદા માટે પરલોકવાસી બની ગયા; પણ બનાસકાંઠાના સાચા સપૂત બાબુભાઈ જેવા દિલાવર દિલના દાનવીરો તો જૂજ સંખ્યામાં જોવા મળે છે. બનાસકાંઠાના Page #338 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩ર૯ ઉત્કર્ષની ઉદાત્ત ભાવના એ સૌમાં મૂર્તિમંત બને તો અમારી મા-ભેમ સાચે જ સોનાની નગરી સમી બની જાય. સ્વ. બાબુભાઈને પ્રેરણાત્મક જીવનમાંથી સેંકડોએ પ્રેરણ લીધી છે. વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યને મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી સ્વર્ગવાસી બન્યા. તેમનાં ચિરંજીવી કાર્યો યુગ સુધી અવિચળ રહેશે. તેમના સુપુત્ર હસમુખભાઈ તથા મુકેશભાઈ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી છે. ચંદનબેન ચુનીલાલ કરશનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહ્યા છે. પાટી જૈન સંઘના ટ્રસ્ટ, આત્મવલ્લભ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ, હરકિસન હોસ્પિટલમાં મેનેજિંગ કમિટીમાં વગેરે સંસ્થાઓમાં પિતાના બહોળા અનુભવને લાભ આપે છે. શાહ બાબુલાલ વાડીલાલ ગુજરાતની ધર્મભાવના ગામને ગંદરે આવેલી ધર્મશાળાઓ, ગગનચુંબી મંદિરે અને સાર્વજનિક સંસ્થાઓની ઈમારત દ્વારા ઓળખી શકાય છે. - જૈન સમાજમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કરનારા પરિવારોમાં શેઠશ્રી બાબુભાઈના પરિવારને સમાવેશ થાય છે. સ્વ. શ્રી વાડીલાલ દેવચંદ શાહના સુપુત્ર શ્રી બાબુભાઈને તા. ૪–૧–૧૯૨૫માં જન્મ થયે, મેટ્રિક સુધીને અભ્યાસ પણ કેડાસૂઝ વિશેષ. માનવસેવાના સંસ્કારો વારસામાં મળ્યા. જેન સાધર્મિક ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું મન બચપણથી જ તડપતું રહ્યું. શાસનસેવા અને અન્ય સામાજિક સેવાની શરૂઆત પિતાની પચીસ વર્ષની ઉંમરથી શરૂ કરી. પિતાના નાના પુત્રના આકસ્મિક અવસાનથી તેમના જીવનમાં ભારે મોટું પરિવર્તન આવ્યું અને વધુ જાગૃત બન્યા. પિતાશ્રીને અવસાન પછી પિતાશ્રીએ ઊભી કરેલી સેવાધર્મની પગદંડી ઉપર ચાલવા પ્રયત્ન Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કર્યો. સેરીસા અને તળાજાની જોન ભોજનશાળાઓ જેની સ્થાપના પિતાશ્રીએ કરેલી એ સંસ્થાઓને સતત માર્ગદર્શન આપી તેના સંચાલનમાં પૂરે રસ દાખવીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાઓની સેવા બજાવી. વતન ગેરીતામાં જૈન દેરાસરનું કાર્ય પણ રસપૂર્વક છેવટ સુધી કરતા રહ્યા. શ્રી બાબુભાઈના જીવનની ફલશ્રુતિમાં મહત્ત્વનું કામ એ થયું ગણાય કે શ્રી શેરીસા જૈન તીર્થમાં ભેજનશાળાની પિતાશ્રીએ કરેલી સ્થાપના પછી ભોજનશાળા પેટમાં ગયા પછી પણ સંસ્થાને વહીવટ પિતાના હાથમાં લીધો. પચીશ હજારની ખોટ સાથે મંત્રી તરીકે વહીવટ સંભાળ્યો. પંદર વર્ષ એકધારી સેવા આપીને તેઓ ગયા ત્યારે તેમના હસ્તક ભેજનશાળાનું કાયમી ફંડ રૂપિયા ચાર લાખ તરતું કરીને ગયા. આ એમની સેવાને અનન્ય પુરાવો છે. ચોગરદમ વિશાળ સનેહીવર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૧-૧૨-૮૩ના રાજ સંવત ૨૦૪૦ કારતક વદ ૧૨ ગુરુવારે તેઓ સ્વર્ગવાસી બન્યા. શ્રી શેરીસા જૈન ભેજનશાળામાં ૩૩ વર્ષ સુધી કમિટીના સભ્ય તરીકે રહીને તેની સેવા બજાવી છે. તેમ જ છેલ્લાં પંદર વર્ષ તેમણે મંત્રી અને સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. શ્રી શેરીસા જૈન ભેજનશાળા એક જ એવી સંસ્થા છે કે આણંદજી કલ્યાણજીનાં તમામ તીર્થોના વહીવટમાં જે પેઢી સિવાય ભેજનશાળાનું અલગ સંચાલન થતું હોય અને તે રીતે અલગ સંચાલનને વહીવટ એ પણ એક નમૂનારૂપ આદર્શ વહીવટ છે તે તેનું જવલંત ઉદાહરણ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩ શ્રી બાપાલાલ અમૂલખભાઈ ઝોટા માનવના ઔદાર્યની ઓળખ તેમને પ્રથમ મળતાં જ થઈ જાય છે. શ્રી બાપાલાલભાઈ પણ આવા જ એક સમાજસેવાનાં, ધર્મના અને માનવતાનાં કાર્યોમાં હંમેશાં ઉપયોગી બનતા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લે તેમાં સાંતલપુર તાલુકાનું હેડક્વાર્ટર વારાહી–જે આજે કંડલા-ડીસા લાઈનમાં રેલવે સ્ટેશન છે. પાલનપુરથી કચ્છમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ જતાં નેશનલ હાઈવે ઉપર આવેલું રમણીય સ્થળ છે. પ્રથમ વારાહી રાજકોટ એજન્સી નીચે હતું ત્યારે ત્યાંના તાલુકાદારોને કારભારી તરીકે ઝટા કુટુંબ હતું–જે ધર્મ અને વ્યવહારમાં યશકીતિને વરેલું હતું. વારાહીમાં શ્રી બાપાલાલભાઈના પિતાશ્રી અમૂલખભાઈ ખૂબ જ ધર્મનિષ્ઠ, પ્રેમાળ, પરગજુ અને ઉદાર વૃત્તિવાળા હતા. ગામના આગેવાન હતા. મોટાભાઈ શ્રી ચીમનભાઈ પણ ખૂબ જ સેવાપ્રિય અને ધાર્મિક કાર્યોમાં રસ ધરાવનાર હતા. સ્વ. પૂજ્ય વિકાસચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, તેઓશ્રી શ્રી અમૂલખભાઈનાં બહેન પાર્વતીબહેનના સુપુત્ર થાય, જે તેમના સંસારી સગા ભાણેજ હતા. શ્રી બાપાલાલભાઈનાં ત્રણ બહેને જાસૂદબેન, મધુબહેન અને શાંતાબહેન ખૂબ જ રસુખી છે. તેમનાં ધર્મપત્ની સૌ. બકુલાબહેન પણ ગુણાનુરાગી અને પરગજુ છે. બાળકે અજિતકુમાર બી. કેમ; નરેન્દ્રકુમાર બી.એસસી, જયશ્રીબહેન બી.એસસી; શિલપાબહેન બી. કેમ ચારે સુસંસ્કાર ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાને ભાગ્યશાળી બન્યાં છે. શ્રી બાપાલાલભાઈ એ સારાયે ભારતને અને સારાયે વિશ્વને પ્રવાસ ખેડ્યો છે. અનેક નાનામોટા માણસેના સંપર્ક અને સંસર્ગમાં આવ્યા છે. એમની રખરખાવટ ખૂબ જ પ્રશંસનીય છે. એકવાર પરિચય થયા પછી કાયમ માટે સંબંધ જાળવી રાખવામાં માને છે. ધંધાથે ઘણે પ્રવાસ ખેડ્યો, પરદેશની વર્લ્ડ ફેમસ એ.એમ.સી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં કંપનીની મશીનરીની એજન્સી મેળવી; જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દેશેાના પ્રવાસો ખેડી હેવી મશીના ઇમ્પોર્ટ કરી સાહસિકતાની દ્ઘ વટાવી છે. આજે એક્સપોર્ટ ઈમ્પોની આગેવાન કૅમાં તેમની કપની ઇન્ટરસ્ટેટ એજિનિયરિંગ કાં. અને ઝોટા એસોસિયેશન અને યુનીમેક્ષ ક’પનીઓ હિંદભરમાં પ્રખ્યાતિ ધરાવે છે. ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર્સના સભ્ય પણ છે. તેમનું વ્યક્તિત્વ નિરાળું છે. નાનામેટા સૌને સન્માનવાની અને આદરપૂર્વક સૌની અદબ રાખવાના એમના વિશિષ્ટ ગુણ આજના આ યુગમાં ખરેખર દાદ માંગી લ્યે છે. શ્રી આપાલાલભાઈ ખૂબ જ પ્રેમાળ, સાધુ-સાધ્વીજીના વૈયાવચ્ચમાં ખૂબ જ ખડે પગે શકય હાય તે સેવા આપવા તત્પર રહ્યા છે. આવા પુણ્યશાળી આત્માઓ આપણુ ગૌરવ છે. વારાહીના ઝેટા કુટુંબમાં અમૂલખભાઈ વીરજીભાઈના દાદા દલીચંદ ફૂલચંદ ખૂબ જ પ્રમાણિક ને સારાયે દેશમાં નામના મેળવવા ભાગ્યશાળી હતા. એટલુ જ નહીં, તે ટાઇમમાં જોધપુર સ્ટેટ ને પાલનપુર સ્ટેટની સરહદ દેારવાની તકરાર ઘણા વખતથી ચાલતી હતી. તેમાં લાઇનદોરી દેવા અને સ્ટેટએ ઝેટા દલીચંદ ફૂલચંદભાઈ ને નીમ્યા ને તેમણે દેરી આપેલી સરહદ બન્ને સ્ટેટએ માન્ય રાખી. તે પાલનપુર સ્ટેટે તે પાલનપુર સ્ટેટમાં લેવાતું દાણુ કોટા કુટુંબનું માફ કરેલ. આમ તે વખતમાં દલીચ'દ ટા મહાન પુણ્યશાળી બની પ્રખ્યાતિ પામેલા. આજે તેમના પુત્રા વીરજીભાઈ અને ત્રિભાવનદાસ——જેમાં શ્રી અમૂલખભાઈ અને શ્રી મનસુખભાઈ બન્ને વીરજીભાઈના પુત્રા થાય અને શ્રી નરપતલાલ અને શ્રી વાડીલાલ તે ત્રિભુવનદાસના પુત્રા થાય; જેમના એક જ પેઢીના વસ્તાર--તે એટા કુટુંબમાં શ્રી બાપાલાલભાઈ અને શ્રી ચીમનલાલભાઈ, શ્રી અમૂલખભાઈના પુત્રા થાય. ને પૂ. વલ્રભસૂરીશ્વરજીના આચાર્ય મહારાજ ને મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા તે પૂ. વિકાસચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ, સ’સારીપણામાં રાધનપુરના શ્રી ભોગીલાલ કેશવચંદભાઈ તેમનાં બહેન પાતીબહેના પુત્ર, તે શ્રી અમૂલખભાઈના સગા ભાણેજ થાય. આમ આજે પણ વારાહીમાં ઝેટા કુટુબ સારાં કાર્યાં કરી નામના મેળવી રહેલ છે. res Page #342 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩૩ પરમ પૂજ્ય ભાનુબહેન ધૂપસળીની જેમ સદાયે સમાજસેવાની સુગંધ ફેલાવનાર, દીન-દુઃખી સ્ત્રીઓ, બાળકોના જીવનમાં સુખ, શાંતિ અને સંતોષની સુરખી રેલાવનાર અને દરિયા જેવું વિશાળ દિલ તેમ જ સૌને માટે “મા”ની મમતાને શીતળ છાંયે આપનાર પાંચ દાયકાઓથી સમાજસેવાનું મૂંગાં મૂગાં કાર્ય કરનાર પૂ. ભાનુમા—આપને ગુજરાત સરકારે ૧૯૮૫ના વર્ષના બાળકલ્યાણ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડથી સન્માનિત કર્યા તેથી ખરેખર આપના સેવાકાર્યમાં પારિતોષિક–સન્માનની સુવાસ ભળે છે જેને સૌને આનંદ છે, ગૌરવ છે. છેલ્લા પાંચ દાયકાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની અનેકવિધ પ્રકારે સમાજ સેવા કરી છે. ખાસ કરીને મહિલા અને બાળકને માટે જે નિઃસ્વાર્થભાવે સેવાકાર્ય અને તે પણ મૌન રહીને, પિતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વિના તેમ જ પિતાના સેવાકાર્યની જરાયે જાહેરાત કર્યા વિના કર્યું છે તે તેમના જીવનકાર્યની સુવાસ સદાયે ફેલાતી રહેશે. નાની ઉંમરે વૈધવ્યની પ્રાપ્તિ—જીવનની કઠિન કન્સેપ્ટેએ ધીરજ ધરીને આપે સમાજસેવાને ભેખ ધારણ કરીને ચંદનની જેમ તન-મનથી ઘસાઈને સમાજસેવાનું કામ કર્યું. આપને જીવનઇતિહાસ અને તેના યાદગાર પ્રસંગોને અલગ પુસ્તક આકારે પ્રકાશિત કરવાની જરૂર છે જેથી સૌને માટે પ્રેરણાદાયી બને ! મહિલા મંડળ, વિકાસગૃહ તેમ જ સમાજ-સેવા કેન્દ્ર દ્વારા આપે આ જિલ્લામાં જે સેવાકાર્ય કર્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે. ભાવનગર શહેર અને જિલ્લે તેમનો સદાયે ત્રણ રહેશે. તેમનું કાર્યક્ષેત્ર સમાજસેવા હોવા છતાં રાજકીય ક્ષેત્રે અનન્ય ફાળે પણ આપે છે. જિલ્લા પંચાયતથી ધારાસભા સુધીની વિવિધ કક્ષાએ કુનેહભરી રાજકીય કામગીરીને સમાજસેવાનું ઉમદા માધ્યમ બનાવ્યું છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ]. [ આપણું શ્રેષ્ઠીવર્યો બાળ-કલ્યાણના ક્ષેત્રે, ક્ષેત્ર કામગીરીને રાજ્યકક્ષાનો એવોર્ડ મળે, સંખ્યાબંધ સંસ્થાઓએ તેમને સન્માન આપી બહુમાન કર્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને આમ હજુ પણ સમાજસેવાનું ઉમદા કાર્ય તેમના શુભ હાથે થતું રહે. 220Laravancocarava With Best Compliments from Transpek Jndustry Limited Regd. Omce & Works : Kala'i Road, Arlaodra Vadodara-390 012 (India) P. O. Box 159 Phone : 321620, 321628, 320320, 32160 Gram : “ Transpek' Vadodara Telex : 0175-316 KALA in Manufacturers of : * Sodium Hydro Sulphite Sodium Hexameta Phosphate * Sodium Formaldehyde Sulphoxylate (Safolite ) * Zinc Formaldehyde Sulphoxylate ( Safolin ) * Thionyl chloride * Sulphur Dioxide * Sulphur Di Chloride Sulphur Mono Chloride * 2 Hydroxy 4-n-OctoxyBenzophenone * 2 Hydroxy 4-Methoxy Benzophenone * Chloro Acetyl Chloride (CAC) * Zinc Hydroxide (Wet ) * ALSO Oil Field Chemicals viz. * Demulsifiers (Oil Soluble ) * Deoilers * Corrosion Inhibitors * Defoamers * Bacteriacides etc. BOMBAY OFFICE . Oak Chambers, 11, Oak Lane, Fort, Bombay-400 023 Phone : 271686, 272652 Telex : 00-2476 NLIA IN : Jasmonocromosomorposed Page #344 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩પ શ્રી ભૂધરભાઈ રામનાથ દવે પાત્રત્વાત્ ધનમતિ ધનાદ્ધ તતઃ સુખમ” શ્રી શિહેર સમ્પ્રદાય ઔદિચ્ય અગ્યાર બ્રાહ્મણ જ્ઞાતિના આ નરરત્નને જન્મ સૌરાષ્ટ્રના વલભીપુરમાં તા. ૨૦-૪-૧૯૧૧માં થયે હતો. પ્રાથમિક સાત ધોરણનો અભ્યાસ વલભીપુરની સરકારી શાળામાં થયે. પિતાશ્રી વલભીપુર દરબારના રાજ્ય-તિષી અને કર્મકાંડી હતા. જીવનમાં અનેકવાર નાનીમોટી વિપત્તિઓને સામને તેમને કરે પડ્યો છે. સાત વર્ષની નાની ઉંમરે તેમણે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. ત્યારથી પરિવારને પૈસેટકે ઘણી તંગી વેઠવી પડી હતી. માતાએ પેટે પાટા બાંધીને પિતાના બે દીકરાઓને ભણવ્યા. અને ભાઈઓને હાઈસ્કૂલમાં ભણાવી શકાય એવી આર્થિક હાલત ન હતી એટલે મોટાભાઈ અંગ્રેજી અભ્યાસ કરી આગળ વધે તે માટે શ્રી ભૂધરભાઈએ ઓછામાં ઓછા ખર્ચે વ્યાવસાયિક શિક્ષણ મેળવવા રાજકોટની હંટર ટ્રેનિંગ કેલેજની પ્રવેશક પરીક્ષા માટે ખંતથી અભ્યાસ શરૂ કર્યો અને પ્રથમના ત્રીશ વિદ્યાર્થીઓમાં ગુણાંક મેળવી માસિક બાર રૂપિયાની છાત્રવૃત્તિ (સ્કોલરશિપ)થી સેળ વર્ષની ઉપર પૂરી થતાં સન ૧૯૨૭માં શિક્ષણ વિષયક તાલીમ માટે દાખલ થયા અને લગાતાર ત્રણે વર્ષ આગળ ને આગળ વધતા રહી સન ૧૯૨લ્માં ત્રીજા વર્ષની ટ્રેનિંગ પૂરી કરી માસિક પચીસ રૂપિયાના પગારથી વલભીપુરની સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. મોટાભાઈ ભાવનગરની હાઈસ્કૂલમાં ભણીગણીને મેટ્રિક થાય ત્યાં સુધી પિતાની ટૂંકી આવકમાં ઘરનું ગાડું ચલાવવું; પછી બન્ને ભાઈઓ કમાતા થઈએ એટલે આર્થિક મુશ્કેલી રહેશે નહિ–એવી તેમની આશા પાર ન પડી. જીવનની આ એક બીજી મુશ્કેલી હતી. મોટાભાઈ અભ્યાસમાં આગળ વધી શક્યા નહિ એટલે કુટુંબને સમગ્ર બેજ ભૂધરભાઈને શિરે આવ્યો. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં સ્કોલરશિપ મેળવેલી તે જવાબદારી ઉઠાવવા પોતે રાજકોટની ટ્રેનિંગ દરમિયાન જે સરકારમાં ભરી દઈ ભરણ પાષણની પૂરી વલભીપુરની સરકારી નોકરી છેડી દઈ અમદાવાદ પહોંચ્યા અને ગુજરાત વિદ્યાપીઠની પ્રાથમિક શિક્ષકાને તાલીમ આપતી નવી ગુજરાતી શાળા ( રાષ્ટ્રીય શાળા )માં શિક્ષક તરીકે નેડાયા. આ શાળામાં તેમણે ખંત અને પ્રામાણિકતાથી અગિયાર વર્ષ કામ કર્યું. દરમિયાનમાં એક સારા ધનવાન કુટુબમાં તેમને યૂન આપવાનું કામ મળ્યું. અહીંનુ કૌટુમ્બિક જીવન વલભીપુર કરતાં મોંધુ હતું એટલે વધુ સારી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર હતી. નોકરી દરમિયાન તેમના મનમાં · વ્યાપારે વસતિ લક્ષ્મી ’—એ ઉક્તિ પ્રમાણે વિચારે અવારનવાર ઊઠતા હતા; પરંતુ વેપારમાં રોકવા જેટલી મૂડી ન હોવાથી તે મેટી મૂંઝવણમાં પડચા. છેવટે મન મક્કમ કરી પોતાનું ટયૂશન રાખનાર શેઠ પાસે અચકાતાં અચકાતાં વિચાર રજૂ કર્યાં. કામ કરવાની ખત, સનિષ્ઠા અને પ્રમાણિકતાના ભૂધરભાઈના ગુણેથી શેઠે પ્રથમથી જ પ્રભાવિત હતા એટલે ખીન્નુ કાંઇ ન પૂછતાં ફક્ત કેટલી રકમ જોઈશે એટલા જ એક પ્રશ્ન કર્યા. ભૂધરભાઈ એ પચીશ હજારની વાત કરી અને શેઠે તરત જ એટલી રકમના ચેક લખી આપ્યા. આમ એક મેટી મુશ્કેલી પાર પડી અને તેમના પગમાં વિશેષ જોર આવ્યુ. સન ૧૯૪૨માં અમદાવાદની નેકરી મૂકી દીધી અને મુંબઈમાં વેપાર અર્થે આવ્યા. પેાતાના એક નજીકના સગા સાથે ભાગીદારીમાં રંગ-રસાયણના વેપારનું કામકાજ શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી કાંઇક સ્થિર થયા. સન ૧૯૪૫માં પરિવારને મુંબઈ મેલાવી લઈ સ્થાયી વસવાટ શરૂ કર્યા; પણ હજી વિપત્તિઓએ તેમના કેડા મૂકયો ન હતા. ભાગીદારીની અણુ-આવડતને કારણે કેટલીયે વિટબણાઓના સામના કરવા પડયો અને છેવટે પેાતાને સ્વતંત્ર ધંધા શરૂ કર્યો. શરૂઆતમાં જર્મની અને સ્વિટઝલેન્ડનાં રંગ-રસાયણાના વેપાર કર્યો. બીજા જર્મન યુદ્ધ પછી અન્ય દેશા સાથે વેપારી સબધા જોડી આજ સુધી પોતાના ધંધા આગળ ધપાવી રહ્યા છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ] [ ૩૩૭ જે શેઠે તેમને રૂપિયા પચીસ હજાર વેપાર અથે ધીરેલા તેમને વ્યાજ સહિત ચેક લખી પાછા આપવા તેઓ અમદાવાદ ગયા ત્યારે એ શેઠ તેમને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. ભૂધરભાઈએ પેલે ચેક તેમના હાથમાં મૂક્યો ત્યારે ગળગળા થઈ શેઠ બોલ્યા : ભૂધરભાઈ! મને તમારાથી જુદે ગયે? એમ કહી હસતાં હસતાં શેઠે ચેક ફાડી નાખ્યો. શેઠની ઉદારતાથી અહભાવ પામી તેઓ મુંબઈ પાછા ફર્યા. કામની ખંત, પૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને દેનાર ઈશ્વર છે એ ભાવના તથા પિતાની પાસે કાંઈ લેવા આવેલી કઈ વ્યક્તિ ખાલી હાથે પાછી ન જાય એવી દાનશીલતાથી તેમણે વેપારી આલમમાં વિશ્વાસ અને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે. તેઓશ્રી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. બૃહદ્ મુંબઈ શિહોર સં. ઔ. અગ્યારસો બ્રાહ્મણ સમાજના સ્થાપક અને પ્રમુખ, અ. ભા. વ. બ્રહ્મસમાજ, મુંબઈના પ્રમુખ શ્રી નર્મદાશંકર હ. જોષી છાત્રાલય, મુંબઈના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોદાવરીબા અને માણેકબા ઔ. મહિલા છાત્રાલય, ભાવનગરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી આર. જે. જેથી કોલેજ હેરિટેલ, ભાવનગરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી જે. બી. પંડ્યા છાત્રાલય-શિહેરના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી મેંઘીબા રામનાથ દવે ગર્લ્સ હાઈસ્કૂલ વલભીપુરના સ્થાપક પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી, ન્યૂ. આઈ. કે. એચ. ગુજરાત વિદ્યાલયના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી. આ સંસ્થાને પિતાના પિતાશ્રીના નામે દાન આપેલ છે. વિદ્યાપ્રાપ્તિ તથા વિદ્યાદાન, ધનપ્રાપ્તિ અને ધનદાન કરી શ્રી ભૂધરભાઈ બ્રાહ્મણ જ્ઞાતિના એક સાચા નરરત્ન બન્યા છે. સ્વહસ્તે કરેલ દાનની જાહેરાતના તેઓશ્રી અનિચ્છુક રહ્યા છે. છે ૪૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ભોગીલાલ કેકચંદ શાહ સાહસ વિના સિદ્ધિ નથી.” એ જીવનમંત્રને પિતાના જીવનમાં ઉતારનાર શેઠશ્રી ભેગીલાલભાઈએ માત્ર ૧૩ વર્ષની વયે અભ્યાસ મૂકી વિચક્ષણ બુદ્ધિમતાથી મુંબઈ આવી વેપારની શરૂઆત કરી. ૨૫ વર્ષ પછી તેઓ ગેડીજી જૈન બોર્ડિગના પ્રમુખ બન્યા. પિતાની કુનેહ તેમ જ નીતિમત્તાને કારણે મેટલના વેપારમાં તેઓ આગળ વધ્યા. સાબરકાંઠા જિલ્લાના આગલોડના આ અંગ્રેજી ત્રણ ચેપડી ભણેલા કુશળ વેપારી એલ્યુમિનિયમ મરચન્ટ એસોસિયેશનના માનદ ખજાનચી બન્યા. તેઓની ચીવટ અને નમૂનેદાર કાર્યક્ષમતાના લીધે જ આગલોડ જૈન સંઘના ૧૩ વર્ષ સુધી ટ્રસ્ટી રહ્યા. જૈન દેરાસરો તથા માણીભદ્ર તીર્થની પ્રગતિ માટે સારે એ ફાળો એકઠે કરવામાં ભેગીલાલભાઈ એ સારી એવી જહેમત ઉઠાવી છે. ૨૦૦૮માં મૂળનાયક સુમતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી ધર્મમય જીવનનું દૃષ્ટાંત એમણે પૂરું પાડયું. કેળવણી ક્ષેત્રે પણ એમનું અપાર મમત્વ હતું જેની ફળશ્રુતિરૂપે તેમણે શ્રી કાંઠા સત્તાવીસ વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિનાં બાળકે માટે ફંડફાળે જાતે આપી અન્ય ભાઈઓને સહકાર મેળવી મજબૂત અને પગભર સંસ્થા ઊભી કરી. તેમનાં પત્ની શ્રીમતી સુભદ્રાબેન પણ ધર્મપરાયણ તેમ જ પરોપકારી ઉદાત્ત સ્વભાવનાં છે. શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ મહુવા પાસેના બરડા ગામના વતની શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહ ૪૯ વર્ષની ઉંમરના છે. બી. કેમ. સુધીના અભ્યાસ બાદ ૧૯૫૩માં મુંબઈ આવ્યા અને શરૂઆતનાં બે વર્ષ નેકરી કરી અનુભવ મેળવ્યું. પણ સાહસિક વેપારી જીવનને નોકરીમાં જગ્યું નહીં તેથી લોખંડના ધંધામાં ઝંપલાવ્યું અને તેમાં સફળતા Page #348 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૩૯ મેળવતા ગયા. આ ધંધામાં સખત પુરુષાર્થ કરી સ્વયંબળે આગળ આવ્યા. દાનધર્મને ક્ષેત્રે ઘણો જ ફાળો રહ્યો છે. વિવિધ સંસ્થાઓમાં એક યા બીજી રીતે તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. pacarovancicalacap શુભેચ્છા સહઘી બોરસદ નાગરિક સહકારી બેન્ક લિ. બેરસદ $ ઠે. ભાવસારવાડ, બેરસદ...જિ. ખેડા ફેન ઃ ૧૭૮ * બેન્કની પ્રગતિના બેલતા આંકડા ફ ભરપાઈ થયેલ શેર ભંડળ........ રૂ. ૪૯૭૧પ૦ રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ..... રૂ. ૬૦૦ર૭પ કુલ થાપણની રકમ... ૩. પ૮૭૦ ૦ ૦ ૦ કુલ ધીરાણની રકમ.... રૂ. ૪૮૮૭પ૦૦ કુલ થાપણદારોની સંખ્યા...... રૂ. ૪૬૭૧ કુલ ધીરાણ મેળવનારની સંખ્યા..... રૂ. ૮૬૨ કામકાજનું કુલ ભંડોળ.... રૂ. ૮૩૩૮૦ ૦૦ આપનાં બાળકોના ભણતર, લગ્ન. ઘડ૫ણ તથા અન્ય સામાજિક જવાબદારીઓ અદા કરવા અંગેની ચિંતાથી મુક્ત થવા માટે આજથી જ નિયમિત બચતની ટેવ પાડો, અને તમામ બેન્ક કરતાં વધુમાં વધુ વ્યાજ મેળવવા માટે આ આપની જ બેન્કમાં નાણું રેકી ૩ ટકાથી ૧૧ ટકા 8 સુધીનું વ્યાજ મેળવો. આ ઉપરાંત બેન્કની વિવિધ થાપણ યોજનાઓમાં ૨ નાણાં રોકી અવનવા લાભ-ભેટ વાસણો વિ. મેળવવાનું ચૂકશે નહિ. સદર બેન્કમાં જમા મૂકેલ વ્યક્તિદીઠ રૂ. ૩૦,૦૦૦ સુધીની રકમ થાપણ વીમા યોજના હેઠળ સુરક્ષિત છે અને વાર્ષિક રૂ. ૪૦૦૦ની રકમ આવકવેરા મુક્ત છે. નામદાર સરકારશ્રી તરફથી આ બેન્કને જાહેર સંસ્થાઓ તથા ટ્રસ્ટનાં નાણાં સ્વીકારવાની પરવાનગી મળેલ છે. બેન્ક લેકર્સની 6 સગવડતા ધરાવે છે. વધુ માહિતી માટે રૂબરૂ સંપર્ક કરે. * બોર્ડ ઓફ ડિરેકટર્સ * ઈ બારસદ નાગરિક સહકારી બેન્ક લિ. બોરસદ (જિ. ખેડા) decocenenaccessoarecare Ø૪૦૦ ૦૪૧૪૦૪૦૪૦૪૦૪૦૪૦ M૪૪૦૦ edilococcaccoccoccaccavacaB9 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] શ્રી મનસુખભાઈ ગીરધરલાલ જેમના સ્વભાવમાં સમાજ માટે કાંઇક સારું કરવાની (કરી છૂટવાની) તાલાવેલી હતી એવા સફળ શ્રેષ્ઠી, ઉદાર દાતા, સમાજસેવાના સિદ્ધાંતને જીવનમાં પ્રેમ અને આનંદથી વણી લેનાર બેટાદના વતની શ્રી મનસુખલાલ ગીરધરલાલ વસાણી ૭૯ વષઁની વયે ટૂંકી માંદગી બાદ તા. ૧૧–૧––૧૯૮૭ના રાજ સતિને પામ્યા છે. [ આપણા શ્રેષ્ઠીવર્યા વસાણી બેટાદના રાજવૈદ્ય ગણાતા સ્વ. પૂ. ગીરધરબાપાને ત્યાં સંવત ૧૯૬૫ના ચૈત્ર સુદ ૧૩ના રોજ આણંદપુર મુકામે તેમને જન્મ થયેલેા. માત્ર બે વર્ષની બાળવયે માતાનુ સુખ ગુમાવેલુ. એમની પૂરતી સારસંભાળ લઈ શકે તેવુ કાઇ ન રહ્યું હેાવાથી શરૂઆતના અભ્યાસ તેમના મેસાળ આણંદપુરમાં કરેલ અને ત્યારબાદ લીંબડી એડિગમાં તેમને ભણવા મૂકેલ. મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હાવાના કારણે ૧૭ વર્ષની ઉંમરે અભ્યાસ છોડી, તેમના કાકા શ્રી હરગોવિંદભાઈ વસાણીને ત્યાં મુંબઈ આવ્યા. અભ્યાસ સમયના તેમના સાથી શ્રી કાંતિલાલભાઈ ગાંધી અને જાણીતા તત્ત્વચિંતક, કેળવણીકાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સાહિત્યના વિષયમાં પીએચ.ડી થયેલા પ્રેા, અમૃતલાલ સવચંદ ગેાપાણી હતા. મુંબઈ આવ્યા ત્યારે સાધન અને અનુભવને અભાવ હતા; પરંતુ જીવન સામે ઝઝૂમવાની ધગશ હતી. ધધંધાકીય શરૂઆત ખારાકૂવા પાસે ફેરીથી કરી. ફેરી કરવામાં અને મહેનત કરવામાં એમને જરા ય શરમ ન હતી એટલે મહેનતના સદ્ગુણે એમને સફળતાના રાહુ બતાવ્યા. ધીરે ધીરે એમના વેપાર અને વિશ્વાસ વધતા ચાલ્યા અને ૧૯૨૭ના વર્ષમાં બેરીંદર જેવા સુંદર લત્તામાં વસાણી એન્ડ કુાં.ના નામે કાપડની દુકાની શરૂઆત કરી. આ તેમની સફળતાનું પ્રથમ સેાપાન હતું. પ્રમાણિકપણે કરેલી મહેનત ફળ્યા વગર રહેતી નથી. ૧૯૪૨ના સમય દરમ્યાન Page #350 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન થ] [ ૩૪૧ લડાઈનું વાતાવરણ હતું. મોટા ભાગના લેકે મુંબઈ છોડી દેશમાં જતા હતા ત્યારે મનસુખભાઈની નીડરતાએ અને દુરંદેશીએ તેમને યારી આપી. એમણે ફેર્ટમાં દાદાભાઈ નવરોજી રોડ ઉપર એક મેટી દુકાન ખરીદી અને વસાણું કલોથ સ્ટાર્સને નામે કામ શરૂ કર્યું. સમય જતાં આ સ્ટોરે ખૂબ મોટા પ્રમાણમાં નામ અને દામ પ્રાપ્ત કર્યા. આજે પણ આ સ્ટોર ધમધોકાર ચાલે છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપના નિયમ મુજબ એમના પ્રયત્ન સાથે પુણ્યદયને પણ ઉદય થયે. પુણ્યદયે મનસુખભાઈને ઐશ્વર્ય આપ્યું અને મનસુખભાઈએ યત્કિંચિત સમાજને ચરણે ધરવા માંડયું. ૧૯૯૭માં તેમના પૂ. પિતાશ્રી જેમને સ્વર્ગવાસ થએલે તેમની યાદમાં એક ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા તેમણે અનેકવિધ સેવાનાં કાર્યો કર્યા છે, જેની વિગત નીચે મુજબ છે: જે. જે. હોસ્પિટલમાં અપગને હુન્નર શીખવવાના વિભાગને અનુદાન કર્યું. જેન કિલનિક, બેરીવલીમાં ઈ. એન. ટી. વિભાગ એમની સ્વ. પુત્રી પુષ્પાબેનને નામે શરૂ કરાવ્યો. હરકિશનદાસ હોસ્પિટલમાં વસાણીના નામે રીહેબિલીટેશન વિભાગની શરૂઆત કરાવી. લાયન્સ કલબ ઓફ અંધેરીના ઉપક્રમે વસાણી ડાયાગ્નેસ્ટિક સેન્ટરની શરૂઆત કરાવી. બોટાદમાં માતુશ્રી મણિબાઈ વસાણી સાર્વજનિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરાવી. બેટાદમાં કાયમી જીવદયા માનવરાહત સંસ્થાની શરૂઆત કરી, જ્યાં જરૂરીઆતવાળાને નિયમિત રોટલા અને શાક પીરસાય છે. - હરગેવિંદદાસ વસાણી બીમાર રાહત સમિતિ વિભાગના ઉપક્રમે બીમારને વિનામૂલ્ય દવાઓ અપાય છે. સેનાવાલા હોસ્પિટલમાં તેમનાં સ્વ. પુત્રી પુષ્પાબેન વસાણીના નામને એકસ-રે વિભાગ શરૂ કરવામાં આવેલ છે. બોટાદકર કોલેજ તથા ઝમરાળામાં બુક બેન્કની શરૂઆત કરાવી છે. વસાણી જેન આયંબીલ શાળા, બેટાદના વિદ્યાર્થીઓને ઓલરશિપ, વગેરેમાં પણ તેમનું યોગદાન છે. છે. ૪૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો બેટાદમાં માધ્યમિક તથા મહાશાળામાં પ્રથમ આવનારને પુસ્તક, ચંદ્રક તથા રોકડ રકમનાં નામે, જી.સી. વસાણું સસ્તુ અનાજ કેન્દ્ર; જેન ઉદ્યોગગૃહમાં જી.સી. વસાણી બેક્ષ વિભાગ, જેન એજ્યુકેશન સાયટીમાં દર વરસે એક વિદ્યાર્થીને કેલરશિપની સહાય. અનેકવિધ ક્ષેત્રમાં જેવા કે સામાજિક, વૈદ્યકીય, કેળવણી, ધાર્મિક અને માનવ રાહત વિ. માં સ્વ. મનસુખભાઈએ નામ અને કીતિની અપેક્ષા રાખ્યા વગર દાનને પ્રવાહ વધુ પ્રમાણમાં વહાવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેમના સ્મરણાર્થે રૂપિયા ૨,૫૦,૦૦૦ જેવી રકમ તેમના પુત્રો તરફથી વાપરવામાં આવેલ છે. એમના પગલે પગલે ચાલે તેવા એમના ચાર પુત્રો શ્રી ચંદુભાઈ, શ્રી અનુભાઈ) શ્રી નિરંજનભાઈ અને શ્રી સુરેશભાઈ એમનાં અધૂરા કાર્યોને અવશ્ય પૂરાં કરશે અને આગળ ધપાવશે તેવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી. આવા કર્તવ્યમૂર્તિ સ્વ. શ્રી મનસુખભાઈ વસાણીને હાર્દિક શ્રદ્ધાંજલિ. સ્વ. શ્રી મનુભાઈ જેસીંગભાઈ ઉદારચરિત શેઠશ્રી મનુભાઈનો જન્મ સંવત ૧૯૬૮ના કારતક વદ ના શુભ દિને થયેલ હતું. માતાપિતાના વારસામાં મળેલા સુસંસ્કારને લીધે તેઓશ્રીનું જીવન બાલ્યવયથી જ ધર્માનુરાગિતા, દાનપ્રિયતા વગેરે ગુણેથી સભર બન્યું હતું. વિકટ સંગેમાં પણ જરા પણ મૂંઝાયા સિવાય તેઓ પિતાના કાર્યમાં કુનેહભરી રીતે સફળતા મેળવતા, સાથે સાથે કષાયથી પરાધીન ન બનતાં અને વાદવિવાદમાં પણ કદાપિ ભાષાને સંયમ ન ખેતાં વિચારપૂર્ણ અને હિતકારી જવાબ આપી સામી વ્યક્તિનું દિલ જીતવામાં તેઓશ્રીએ નિપુણતા પ્રાપ્ત કરી હતી. Page #352 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૪૩ ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા તથા ધર્મકિયાના યથાયોગ્ય આચરણ દ્વારા તેઓનું જીવન આરાધનાથી સભર બન્યું હતું. કેઈપણ પ્રકારની નામના-કીર્તિને મોહ સિવાય ગુપ્તદાન વગેરેમાં તેઓશ્રીની પ્રવૃત્તિ અનુમોદનીય હતી. પ. પૂ. શાસન-પ્રભાવક પ્રૌઢ પ્રતિભાસંપન્ન વૈયાકરણકેસરી સ. પૂ. આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.શ્રીના પરમ વિનય વિદ્વયં પ્રવચનદક્ષ મુનિવર્ય શ્રી અભ્યદયસાગરજી મ. તથા તપસ્વીરત્ન મુનિરાજ શ્રી નવરત્નસાગરજી મ.શ્રી આદિઠાજીનું ચાતુર્માસ સં. ૨૦૧૯ની સાલમાં અમદાવાદ જૈન સોસાયટીમાં થયું ત્યારે તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મનુભાઈ એ શ્રાવકચિત બાર વ્રત તથા નિયમે ગ્રહણ કર્યા હતાં અને સુંદર રીતિએ પાલન કરી રહ્યા હતા. શ્રી નાગેશ્વર તીર્થના વહીવટમાં સારે ભાગ લીધો હતો અને તીર્થના ટ્રસ્ટી તરીકે સારી સેવા કરી હતી. અન્ય તીર્થોમાં પણ યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરી જીવન ધન્ય બનાવ્યું હતું. - શ્રી પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી અભ્યદયસાગરજી મહારાજના શ્રીમુખથી “પવિત્ર શ્રી ગણધરવાદ”નું શ્રવણ કરી સાંજે નિશા પળમાં આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવંતના ભાવપૂર્વક દર્શન કર્યા ત્યારે ક્યાંથી ખબર હોય કે આ અંતિમ દર્શન હશે ! દર્શન કરી પિળના નાકે આવતાં જ ઢળી પડ્યા. નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં તેમનો અમર આત્મા પલેકના પંથે પ્રયાણ કરી ગયે. જગતના ચોકમાં જે જન્મે છે તે અવશ્ય મૃત્યુને વરે છે, પણ તેનું જ જીવન સાર્થક ગણાય છે કે જે જીવનમાં ધર્મનું આચરણ કરી જીવનને પવિત્ર બનાવે છે. શેઠશ્રી મનુભાઈ પણ આવા પ્રકારનું ઉચ્ચ જીવન જીવી જીવનને બનાવી ગયા. તેઓશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ જ એક અભ્યર્થના. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા વાર્તાસર્જક અને શબ્દશિલ્પીઓમાં સગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા શીલ, સંસ્કાર, સંયમ, તપ અને સેવાના સુમેળને અક્ષરદેહ અર્પનાર વાર્તાલેખક તરીકે માત્ર સાહિત્યક્ષેત્રમાં જ નહિ પરંતુ જૈનધર્મ અને સમાજમાં પણ યશેજજવલ પ્રતિષ્ઠાના અધિકારી બની ગયા છે. સ્વ. શ્રી મનસુખભાઈ મહેતા કેવળ સાહિત્યસર્જક કે જીવનના સાધક જ ન હતા પરંતુ વ્યવહારકુશળ અને કર્તવ્યનિષ્ઠ એવા આજીવન કર્મયેગી હતા. તેઓ ધર્મિષ્ટ હોવા છતાં ધાર્મિક જડતા અને અંધશ્રદ્ધાથી પર હોવાના કારણે સાધુ અને સંતાના ઉપદેશને હૈયાના ઊંડાણમાં ઉતારી એની ચિકિત્સા કરનાર એક વિચક્ષણ વિચારક પણ હતા, જેના ફલસ્વરૂપ તેઓનું સમગ્ર જીવન નમ્રતાથી ઓપતી વિદ્વત્તા, આત્મસંયમ અને અધ્યાત્મલક્ષી ધર્મપરાયણતાથી સભર બન્યું હતું. વાણી, વિચાર અને વર્તનની એકાત્મતા સાથે સુમેળ સાધતી સાહિત્યોપાસના દ્વારા એમણે સમાજને અનેકવિધ સાહિત્યના સર્જનની નોંધપાત્ર પ્રમાણમાં ભેટ આપી છે, જેમાં ગણનાપાત્ર લેખી શકાય એવાં સામયિક “જૈન”, “આત્માનંદ પ્રકાશ”, “શિક્ષણ-પત્રિકા” વગેરેને સમાવેશ થાય છે. વળી અન્ય અનેકવિધ પ્રકાશને દ્વારા પણ એમણે સંખ્યાબંધ વાર્તાઓ અને લેખે આલેખ્યાં હતાં. સ્વ. શ્રી મનસુખભાઈ મહેતાની સાહિત્યસાધના માત્ર જૈનધર્મ કે સમાજ પૂરતી જ મર્યાદિત ન હતી પરંતુ એ વ્યાપક માનવધર્મપ્રેરિત પણ હતી. “આપણે સૌ સાચા માનવી બનીએ”ને સૂર પ્રધાનપણે એમની સાહિત્યકૃતિઓમાં ધ્વનિત થતો હતો, એટલે એમની કૃતિઓ સૌ કોઈને માટે સત્ય, સદાચાર, શીલ, સાધના, પ્રામાણિકતા અને તપની પ્રેરક હેઈ, સ્વાભાવિકપણે જ “અમૃતના આચમન” જેટલી પાવનકારી અને કલ્યાણકારી બની રહી છે. અમો દિલા રંગમો તો શ્રી દશવૈકાલિક સૂત્રમાં આવેલ આ સૂત્રને સુમધુર રીતે વહેતા પ્રવાહમાં તાણાવાણાની Page #354 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૪પ જેમ વણી લેનાર અને શીલધર્મના સાચા આરાધક સ્વ. શ્રી મનસુખલાલભાઈને જન્મ ગાયકવાડી રાજ્યના અમરેલી શહેરમાં ઈ. સ. ૧૯૦૮ના માર્ચ માસની ૧૭મી તારીખે થયું હતું. તેમના પિતાશ્રી સત્યપ્રિય અને ન્યાયપરાયણ હતા. તેમનાં માતુશ્રી જડાવબહેને માયાળુ સ્વભાવ અને ધર્મપ્રેમથી બાળક મનસુખલાલમાં ધર્મ સંસ્કારનાં બીજ રોપ્યાં હતાં. માતાની હૂંફ અને શીળી છાયા તે તેમને માત્ર પાંચ વર્ષની ઉંમર સુધી જ મળ્યાં હતાં; પણ માતાએ રેપેલા ધર્મસંસ્કારનું સારી પેઠે જતન કરી કેઈ અગમ્ય શક્તિ વડે તેમાંથી પ્રેરણા મેળવી તેમણે પિતાના જીવનનું ઘડતર કર્યું. તેમનાં માતુશ્રીના સ્વર્ગવાસ અંગે શ્રી મનસુખભાઈએ લખ્યું છે કે “મારાં માતુશ્રી સં. ૧૬માં સદ્દગત થયાં તે વખતે મારા પિતાશ્રીએ અમારી પથારી અમારા કુટુંબીઓના ઘરમાં કરાવેલી... દુઃખ, આઘાત અને વેદનાથી અમે મુક્ત રહીએ એ દષ્ટિએ આ વ્યવસ્થા કરાવેલી. અને તેમના જીવન દરમ્યાન આ દષ્ટિને ખ્યાલ રાખીને તેમણે અમારું પાલનપોષણ કર્યું. તેમણે અમારા સુખમાં સુખ માન્યું અને અમારા દુઃખમાં એ દુઃખનો ભાર અમારા ઉપર ન પડવા દેતાં તેમણે ઝીલી લીધે. કાદવની વચ્ચે પાણીમાં રહેવા છતાં કમળ જેમ અલિપ્ત રહે છે તેમ મારા પિતાશ્રી સંસારમાં રહીને સંસારના મેહથી નિરંતર અલિપ્ત રહ્યા....” પિતાના પિતાશ્રીમાં નિહાળેલી આ જીવનદષ્ટિ પ્રમાણે પોતે પણ વ પિતાનું જીવન વૈરાગ્યમય, સાદું, નિર્લેપ, સાત્વિક અને સાધનામય બનાવ્યું હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પ્રાપ્ત કર્યું હતું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ઉક્તિ અનુસાર બાલ્યકાળ દરમ્યાન પણ તેમનામાં દયા, ઉદારતા જેવા ગુણો જેવા મળે છે. શાળાએ જતી વખતે વાપરવા આપેલા પાઈપૈસે પણ કેટલીક વખત તેઓ દીન-દુઃખિયા કે રક્તપિત્તીઓને આપી કૃતાર્થતા અનુભવતા. અહીં તેમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ મુંબઈ જઈ વસ્યા. શરૂઆતમાં શેઠ દેવકરણ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો મૂળજીની પેઢીમાં નોકરી સ્વીકારી, ત્યારબાદ સ્વતંત્ર વ્યવસાય કરવાને મનસૂબે ઘડ્યો અને જીવનવીમાના વ્યવસાયમાં પિતાના પિતરાઈ શ્રી ભાઈચંદભાઈ અને કુટુંબીઓ સાથે કામ કર્યું. પિતાની કાર્યસૂઝ અને આવડતથી ધિ નેપચુન એસ્યોરન્સ કંપની લિ.ની શ્રી ભાઈચંદભાઈ સાથે મળીને સ્થાપના કરી. “ન્યાય સંપન્ન વિભવ:”એ સૂત્ર લક્ષમાં રાખ્યું. કંપનીની કામગીરી દરમ્યાન દેશના જુદા જુદા ભાગોમાં તેઓ ફર્યા હતા. સાથે યાત્રાધામો અને સૌંદર્યધામની સફર પણ થતી. આ સમયમાં જુદા જુદા અનેક અનુભવો થયા. તેમના લગ્ન દાનવીર શેઠશ્રી દેવકરણ મૂળજીનાં સુપુત્રી શ્રી લીલાવતીબેન સાથે થયેલ. તેમનું દાંપત્યજીવન અન્ય દંપતીઓને પ્રેરણાદાયી હતું. તેમના ધર્મ અને સેવાપરાયણ જીવનમાં તેમનાં ધર્મપત્નીને અમૂલ્ય ફાળે હતો. તેમનાં પત્નીની માંદગી દરમિયાન તેમણે કરેલી કાળજીપૂર્વકની સેવા અજોડ હતી. ઈ.સ. ૧૯૪૬માં તેમનાં ધર્મપત્નીને સ્વર્ગવાસ થયે. આ વખતે તેમની ઉંમર ૩૮ વર્ષની હતી. આ ઘટના બાદ પોતાનું જીવન વધુ ને વધુ સેવા અને આત્મસાધના તરફ વાળ્યું. એમની આત્મસાધના શુષ્ક નહતી. સાધના સાથે કુટુંબીઓ તરફની ફરજ પણ બરાબર અદા કરતા. તેમનાં સંતાનને કદી માતુશ્રીની ખોટ ન સાલે તેવી કાળજી રાખી પ્રગતિ કરી રહ્યા. વડીલ ભાઈ ભેગીલાલભાઈ તથા મેટી બેન ચંદનબેન પ્રત્યે ખૂબ આદરથી વર્તતા અને તેઓને પણ તેમના તરફ પૂરી મમતા હતી. તેમના કુટુંબ પ્રત્યેની જવાબદારી પણ આદર્શ રીતે અદા કરતા. તેમના કુટુંબના દરેક સભ્ય તરફ અપાર મમતા રાખતા અને તેમનામાં સુસંસ્કારોને પિષતા. પિતાના ઉદાત્ત સ્વભાવથી પોતાનાં સંતાને તેમ જ ભાઈ બહેનનાં સંતાન તરફથી પણ પૂર્ણ આદર પ્રાપ્ત કરેલ. તેઓ આચરણ-વિચાર-વાણી-વર્તન એકસરખું રાખવા પ્રયત્નશીલ હતા. ઉત્કૃષ્ટ ધર્મ એટલે અહિંસા-સંયમ-તપ. આ ત્રણેને જીવનમાં વણ્યાં હતાં. કેઈને દુઃખ ન લાગે એવી કાળજીપૂર્વક બેલવું અને WW Page #356 -------------------------------------------------------------------------- ________________ અભિવાદ્ઘનગ્રંથ ] [ ૩૪૭ વવું' એવી ઝીણવટવાળી તેમની અહિંસા હતી. બ્રહ્મચર્ય વ્રત પર તેમને અતૂટ શ્રદ્ધા અને દૃઢતા હતાં. તપનું આચરણ બાહ્ય કરતાં આભ્યંતર વિશેષ હતુ. વમાન તપની ૨૦ એળી તેમ જ ત્રણ અઠ્ઠાઇ નવ ઉપવાસ વગેરે કરેલ. તેઓએ આ તપશ્ચર્યા ભાવથી, આત્મશુદ્ધિના સંકલ્પથી કરેલ. કેટલીક તપસ્યા મુંબઈ બહાર પર્યુષણમાં પૂ. પૂર્ણાનંદવિજયજી મ. સા.ના આમંત્રણથી તેએ ચામાસુ હોય ત્યાં જઈ કરેલ. તપશ્ચર્યા કરેલ તેમ ઘરે પાછળથી ખબર પડે. પેાતે વાત ન કરે. આડ વખત રક્તદાન પણ કરેલ. આ રીતે તેમનું સામાજિક અને ધાર્મિક જીવન આડંબર વગરનું અને સાદાઈપૂર્ણ હતું. વીમાના વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થયા પછી તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ લીધી અને સમ'જસેવા કરતા. તેએ ધાર્મિક-સામાજિક સ’સ્થાના વહીવટ કરતા ત્યારે વહીવટ શુદ્ધ રહે તે માટે જાગૃત રહેતા અને સંસ્થાને જરૂર પડે ત્યારે તન, મન, ધનથી સહકાર આપવામાં પાછી પાની ન કરતા. જે સસ્થાઓને તેમની સેવાને લાભ મળ્યા છે તેમાંની મુખ્ય શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સ`ઘ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી સિદ્ધાર્થ એજ્યુ. ટ્રસ્ટ; શ્રી દેવકરણ મૂળજી જૈન સસ્તા ભાડાની ચાલ ટ્રસ્ટ વિ. એજ્યુકેશન એની ઘણી પરીક્ષા આપેલ અને પછીથી પેપર કાઢવા, પેપર તપાસવા વગેરે કામ કરેલ, મુલુન્ડમાં દેરાસરજીની સામે જ આવેલ દેવકરણ ભવન અને પૂતળીબાઈ ભવન તેમની આ ટ્રસ્ટ માટે કરેલ અથાગ મહેનતનું જ પરિણામ છે. તેમણે કરેલ સાહિત્યસેવા ઉત્તમ ટિની છે. તેમણે શીલધમ ની કથાઓ ', ' બ્રહ્મચય અને બીન્દ્ર લેખા', ‘ જાણ્યુ અને જોયું' અને આત્માનંદ પ્રકાશ, શિક્ષણ પત્રિકા વિ.માં તેમણે લખેલ કથાઓ-લેખેા તેમની તત્ત્વચિ'તકની પ્રતિભા પ્રગટ કરે છે. તેમની શૈલી સાદી અને આબાલવૃદ્ધ સમજી શકે તેવી છે. તેમનુ સાહિત્ય, જ્ઞાન અને સદાચારની પ્રેરણાથી સભર છે. બેધક દૃષ્ટાંતા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] || આપણા શ્રેષ્ઠીવર્યો તેમ જ શાસ્ત્રના આધાર આપી લેખન રસમય અને સચેટ કર્યું છે. તેમનું લખાણ તેમના વિશાળ વાંચનની સાક્ષી પૂરે છે. તેઓએ શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, શ્રી રમણ મહર્ષિ, સંત તુલસીદાસ, મહર્ષિ અરવિંદ વગેરે સંતના થે તથા પૂ. મહાત્મા ગાંધી, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી ટીળક, શ્રી રાધાકૃષ્ણન જેવા વિદ્વાને તેમ જ ડો. દુબોય, . સર લાયેનલબીલ, મેંર પિલ બ્યુરે, ડે. કાઉ જેવા પાશ્ચાત્ય વિદ્વાને તેમ જ વિજયવલ્લભસૂરિજી, વિજયબુદ્ધિસાગરજી મ. વગેરેના વાંચનનું દોહન કરી સમાજને રસમય સાહિત્યપ્રસાદી આપી છે. સમાજસુધારાની બાબતમાં તેઓ માનતા કે સમાજમાં ઘર્ષણ ન વધે એ રીતે સુધારા કરવા જોઈએ. સામાજિક રીતરિવાજોમાં થતા ખોટા ખર્ચ અને આડંબર તજવા જોઈએ. ધાર્મિક અનુષ્ઠાન પણ આડંબરરહિત સમજપૂર્વક થવા જોઈએ, તેમ તેઓ સ્પષ્ટપણે માનતા. સમાજમાં સ્ત્રીને સ્થાન વિષે તેમણે પુણ્યપ્રકેપ વ્યક્ત કર્યો હતો. સમાજમાં સ્ત્રીને પુરુષ સમાન સ્થાન મળવું જોઈએ. શ્રમણ સમુદાયમાં પણ સાધ્વીજી મહારાજેના જ્ઞાનને લાભ સમાજને મળે તેવી સારી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ તેમ તેમણે વ્યક્ત કરેલું. મૃત્યુ સંબંધી તેમના વિચારે બહુ સ્પષ્ટ છે. જ્ઞાતત્ત્વ દિ ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च। तस्माद् परिहार्येऽर्थे न त्वं રોજિતુમર્દવિ છે આ લેકમાં દર્શાવેલ વિચાર તેમણે આત્મસાત કરેલા. તેઓ મૃત્યુથી કદી ડરતા નહીં. તેમનું મરણ પણ સાચા અર્થમાં શાંતિપૂર્વકનું મરણ કહી શકાય. તેમણે અમદાવાદમાં પૂજ્ય મુનિ મહારાજ પધસાગરજી પાસે વિનંતી કરી કેટલી બાધાઓ લીધેલી અને એ રીતે મૃત્યુને તે સ્વાભાવિક રીતે આવે ત્યારે તેને ભેટવા આધ્યાત્મિક તૈયારી કરી લીધી હતી તેથી જ તેમને મૃત્યુંજયી કહી શકાય. આ રીતે તેમનું જીવન અને સાહિત્ય અધ્યાત્મલક્ષી અને સમાજેન્નતિની દષ્ટિવાળું હતું. એવા સરળ, નીડર, નિર્દભ, સાત્વિક, ધર્મપરાયણ મનસુખલાલભાઈને બહુશ વંદન. Page #358 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને ખ્યાતિ પ્રાપ્ત ન છે " અભિવાદનગ્રંથ ] [ ૩૪૯ શ્રી મનસુખલાલ ધનજીભાઈ વોરા કલા-સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજસેવા વ્યાપાર અને ઉદ્યોગ; ધર્મ અને માનવતાવાદી અનેકવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓમાં જેમણે વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાવ્યાસંગી શ્રી મનસુખલાલભાઈ વેરા મુંબઈમાં વસતા જૈન શ્રેષ્ઠીઓમાં અગ્રસ્થાને માનવંતું સ્થાન શોભાવી રહ્યા છે. મુંબઈમાં પ્રથમ હરોળમાં ગૌરવભર્યું બિરુદ ભેગવતા શ્રી મનસુખલાલભાઈ જામનગર પાસે વડાલાના વતની છે. વર્ષો પહેલાં ધંધાર્થે ૧૯૩૫માં ઈસ્ટ આફ્રિકા (મેમ્બાસા) ગયા. અનુભવનું વિશાળ ભાથું મેળવીને ૧૯૪૨માં સ્વદેશ પાછા ફર્યા. સ્વયંબળે પુરુષાર્થ કરી ૧૯૪૩માં મુંબઈમાં એસ. મનસુખલાલની કુ, નટવર ટ્રેડિંગ કું. દ્વારા ઈપેટે...એકસપર્ટને વ્યાપાર શરૂ કર્યો. કુદરતે ધંધામાં યારી આપી. બે પૈસા કમાયા અને ઉદાર દિલે એ સંપત્તિને સદુપયોગ પણ કરતા રહ્યા. તેમનામાં વ્યાપાર અને સંસ્થા સંચાલનને કુશળ વહીવટ, શ્રી અને સરસ્વતીને મંગળ સુમેળ, આંગણે આવેલાઓને અને સારી પ્રવૃત્તિઓને પ્રેત્સાહિત કરવાના તેમના ઉમદા સદ્ગુણોએ તેમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા છે. જાહેરજીવનને પણ બચપણથી શોખ, વતનના સાંસ્કૃતિક વિકાસમાં પણ તેમને યશસ્વી કાળે; જેન અને જૈનેતર સંસ્થાઓમાં આ કુટુંબે હમેશાં યથાયોગ્ય ઘટતું કર્યું છે. મુંબઈની કે બહારની કેઈપણ કલા-શિક્ષણ પ્રવૃત્તિ એવી નહીં હેય કે જેમાં શ્રી મનસુખભાઈની સંગીન સહાય કે સહગ ન સાંપડ્યો હોય. બારેક વર્ષ પહેલાં જામનગર જિલ્લામાં કાલાવડ (શીતલા) પાસે મેટા વડાલામાં જે પ્રાચીન દેરાસર છે, તેમાં સાત વર્ષની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. તે પ્રતિમા (ચંદ્રપ્રભસ્વામી)ની પ્રતિષ્ઠા એક વર્ષ પહેલાં પૂજ્ય આચાર્ય ભગવંત ચારિત્ર્યવિજય Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો મહારાજ સાહેબે કરાવેલ. તે દેરાસરને ફરી જીર્ણોદ્ધાર ચોપાટી જૈન સંઘ તેમ જ મુંબઈના કેટલાક સંઘ અને જામનગર શેઠજી દેરાસરના પૂર્ણ સગથી કુંભ-પ્રતિષ્ઠા ભારે ધામધૂમથી કરવામાં આવી. શ્રી આ. દેવશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ સાહેબે એક પ્રસંગે દેરાસર ઉપાશ્રય બનાવવા શ્રી મનસુખભાઈને પ્રેરણું કરી ત્યારે એ પ્રેરણાને શ્રી મનસુખભાઈ એ સહર્ષ ઝીલી લીધી હતી. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનસુખભાઈ તેમ જ કાલાવડના સંઘને દેરાસરની જરૂરિયાત માટે ઉપદેશ આપેલ એ ઉપદેશની લોકેને સારી અસર થઈ અને એ દેરાસરની શુભ શરૂઆત પૂજ્ય મુનિવર્ય શ્રી પ્રભાકરવિજયજીના શુભ હસ્તે સાતેક વર્ષ પહેલાં થયેલ. ધર્મપ્રેમી શ્રી મનસુખભાઈએ કાલાવડના એ ભવ્ય જૈન મંદિર માટે ભારે જહેમત ઉઠાવી હતી. સરળ અને નિખાલસ સ્વભાવના શ્રી મનસુખભાઈએ જામનગર શેઠજી જૈન દેરાસર, ચપટી જેન સંઘ, શ્રી વાલકેશ્વર બાબુ પન્નાલાલ અમીચંદ જૈન દેરાસર, સુપાર્શ્વનાથ જૈન દેરાસર, સાયન જૈન સંઘ, સુદાન જૈન સંઘ, વગેરે સંઘ તરફથી મટી રકમ મેળવી–અપાવી કામ પાર પાડયું અને પોતે યશના અધિકારી બન્યા. આ દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવનાર ભાગ્યશાળીઓ શ્રી રજનીકાન્ત મેહનલાલ કસ્તુરચંદ ઝવેરી, રતીલાલ ધનજીભાઈ વોરા પરિવાર, મનસુખલાલ ધનજીભાઈ વોરા પરિવાર, વગેરે ભાગ્યશાળીઓએ લાભ લીધેલ. શ્રી મનસુખભાઈના પરિચયમાં એ પણ જોવા મળ્યું કે તેમનામાં જે તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન, સંસ્થાઓનું કુનેહભર્યું સંચાલન, ઊંડી સમજદારી. યુગબળનું સ્વદર્શન એમની અનેકવિધ પ્રવૃત્તિઓની સફળતાનાં પૂરક અંગો બન્યાં છે. વ્યાપાર વિષયક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ અને ધર્મને જરા પણ વીસર્યા નથી. ઘણી બધી સંસ્થાઓને તેમના કુશળ અને નેહભર્યા સંચાલનનો અમૂલે લાભ મળે છે અને કાર્યની વધુ સંગીનતા લાધી છે. કાલાવડના જ્ઞાનભંડાર અને વાચનાલયમાં પણ એમની સીધી દેખરેખ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૩૫૧ માટા વડાલા ગૌ-સેવા રાહત ટ્રસ્ટ દ્વારા મૂંગા જીવાને અભયદાન આપવા માટે વ્યવસ્થિત આયેાજન અને ઝુંબેશ ઉપાડીને ઘણી મેટી સેવા આપી રહ્યા છે. શ્રી મનસુખભાઈની કાર્યક્ષમતા, વ્યવસ્થાશક્તિ અને સેવાપરાયણતાએ સમાજની ચાહના અને પ્રશસા મેળવ્યાં છે. જીવદયા અને અહિંસાના પ્રખર હિમાયતી એવા આ મહાનુભાવનું પ્રતાપી વ્યક્તિત્વ આપણા સૌને માટે ગૌરવ લેવા જેવુ` છે. carea cease With Best Compliments from QUALITY PRODUCTS BACKED BY STRICT QUALITY CONTROL AND AFTER SALES SERVICE Silicon Emulsion ALN (Silicone softner & water Repellant) Silicone Softner 990 (Silicone Softner) * Allenol PE (Polyethyene Emulsion) Allenfix KH (Dyefixing agent for Direct and Reactive Dyes) Softex RGP Conc (Non ionic Softner) * Catalyst Special A (Catalyst for Silicone finish) * Softex RG Conc (Non ionic Softner) * Allen Softner N (Non ionic Softner) * Allen Acrylic Softner CN (Softner for Synthetics and Acrylics) Allendet Nl (Non ionic detergent) *Allengen CH (Kerosene Emulsifier) Allen Carrier T (Carrier for Polyester Dyeing) Altranol 007/H/Conc (Powerful stain remover) Allenol 15 (P. V. A. Solution) * Allen Antistat R (Antistatic agent) Silanol R (Mould Release agent) ace L. N. CHEMICAL INDUSTRIES Office: 296, Samuel Street, 4th Floor, BOMBAY-400 003. Tele. 326756, 331258, 338073 leacea Factory 6, Adarsh Industrial Estate, Sahar Road, Chakala, Andheri (East), Bombay-400 093. Tele. 6327213, 6326824. cacacacacacace Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી મહિપતરાય જાદવજી ભાવનગરના વતની શાહ સદાગર શેઠ જાદવજી નરશીદાસ એક મશહૂર નામાંક્તિ વેપારી હતા. એમના ત્રણ પુત્રો હતા. તેમાં શ્રી મહિપતભાઈ નાના પુત્ર હતા. તા. ૯-૬-૨૪ના મંગળ દિવસે એમને જન્મ થયો હતો. તેઓ સુશ્રાવક શ્રેષ્ઠીવર્ય શ્રી ત્રિભોવનદાસ હરખચંદ ખાંડવાલા અને સુશ્રાવક ધર્માનુરાગી જડીબેન ત્રિભવનદાસનાં સુપુત્રી શ્રીમતી વિજયાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તે પરોપકારના અને ધર્મના કાર્યમાં સદાને માટે એક સાચા સાથીદાર પણ છે. એમની દરેક પ્રેરણા શ્રી મહિપતભાઈને જીવનમાં અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક હોય છે. ૧૯૫૪માં જેન ઉદ્યોગગૃહના કાર્યકર્તાઓએ મહિપતભાઈની સેવાની માગણી કરી, કાર્યવાહક સમિતિમાં લીધા અને જોતજોતામાં ઉદ્યોગગૃહની શાન બદલી નાંખી. એ ઓઈલ સીઝ એસોસિયેશન જેવી માતબદાર સંસ્થામાં આઠ વરસ સુધી ડાયરેક્ટર તરીકે સૌથી વધુ મતે ચૂંટાઈને સેવા આપી. અગાસી તીર્થ જૈન દેરાસરમાં ત્રણ વર્ષ ટ્રસ્ટી તરીકે રહ્યા. કેળવણી ક્ષેત્રે શકુંતલા જેન હાઈસ્કૂલ કમિટીમાં જોડાઈ મહત્વની સેવા આપી. મહારાષ્ટ્ર સરકારે તેઓને ૧૯૭૦માં જે.પી.ને ઈલ્કાબ આપી સન્માન્યા. ત્રણ વરસ જે.પી. રહ્યા. એલ ઈન્ડિયા જેન કોન્ફરન્સ, પાલીતાણું અધિવેશનમાં મંત્રીપદે તેમની વરણી કરી, જેમાં સાત વરસ સુધી સેવા આપી. આમ અનેક સામાજિક, ધાર્મિક અને વ્યાપારિક સંસ્થાઓમાં સેવાભાવી કાર્યકર તરીકે સુંદર સેવા બજાવી પિતાની બુદ્ધિશક્તિ અને ઉદારતાનું ગદાન આપેલ છે. મહાવીર વિદ્યાલયમાં પણ તેઓ પેટ્રન છે. શ્રી મહિપતભાઈએ પુરુષાર્થ અને પુણ્યદયથી પ્રારબ્ધ અને પ્રસન્નતા, સંસ્કારિતાના ક્ષેત્રે ઘણું ઊંચું સ્થાન મેળવી જીવનને સુવાસિત કર્યું છે. ૧૯૫૨માં સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી, ૧૯૭૨થી હાજર માલના ધંધામાં પડ્યા. ૧૯૭૬થી કેમિકલસને ધંધે વિશાળ પાયા પર ચલાવી રહ્યા છે. ધંધા કરતાં એમનું સામાજિક જીવન ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. વેપારી સમાજમાં પણ તેમનું આગવું સ્થાન છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫૩ તેમને અભ્યાસ માત્ર મેટ્રિક પાસ સુધી જ છેપરંતુ કુશાગ્ર બુદ્ધિ, ચીવટ, ખંત અને ઉત્સાહથી જોતજોતામાં બધો કારભાર સંભાળી લીધે. સંસ્થામાં ૧૫ વર્ષ સુધી મંત્રીપદે રહીને સેવા આપી. સેંકડે બહેનનાં અંતરની આશિષ લીધી. બોમ્બે સીટીઝન્સ કમિટીમાં, મેયર રિલીફ કમિટીમાં તેમને માનભર્યું સ્થાન મળ્યું. તદ્ ઉપરાંત બાળાશ્રમ કમિટીમાં, ગુરુકુળ કમિટીમાં ટ્રસ્ટી તરીકે, તાલધ્વજ બાળ વિદ્યાથીગૃહની કમિટીમાં રહીને તન-મન-ધનથી સેવા આપતા રહ્યા. વિવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. શ્રી મહાસુખલાલ લક્ષ્મીચંદ શાહ સમાજની ચેતનાને જાગૃત કરી તેને ગૌરવવંતી બનાવવા કાજે સમયે સમયે દાનવીર જન્મ લે છે; અસ્મલિત દાનગંગા વહાવી સમાજના પ્રત્યેક કાર્યોમાં લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે. તેમના જીવનઘડતરની અપ્રતિમ સાધના, સામાજિક ક્ષેત્ર તરફની મૂક સેવાવૃત્તિ અને આત્મકલ્યાણનાં પ્રત્યેક કાર્યોની પુષ્ટિએ તેમના જીવનને એક અનેખું સ્વરૂપ આપ્યું છે. ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, વ્યાપારનું કૌશલ્ય, દાનવૃત્તિને વારસે એ એમના કુળની પરંપરા. તેમના વડવાઓએ સંઘ, શાસન અને સમાજની પ્રત્યેક પ્રવૃત્તિમાં આપેલું ગદાન એ ખરેખર તેમના કુટુંબની યશગાથા છે. નાની વયમાં તેમના પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. તેમના માતુશ્રીએ ભાઈબહેને માં સંસ્કારોનું સિંચન કરી તેમના જીવનબાગને મહેકતે બનાવ્યું છે. તેમના વડીલ બંધુ કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠ તથા લઘુબંધુ સુમતિચંદ્ર લક્ષમીચંદ શેઠ એ સંસ્કારવારસાને આજે પણ શોભાવી રહ્યા છે. વિલે પારેલેમાં મહાસુખ ભુવન ઉપાશ્રય, આયંબિલ ભુવન, પાઠશાળા તેમ જ વ્યાખ્યાન હેલ બંધાવી ઉદાત્ત ધાર્મિક વૃત્તિને પરિચય કરાવ્યું છે. હસ્તગિરિતીર્થમાં માતબર રકમનું દાન આપ્યું છે. ૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો છે. નવપદજીની સામૂહિક આયંબિલ કરાવવાને લાભ લીધો, ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ સમૂહલગ્નમાં ગદાન કર્યું. ધર્મપત્ની અ. સૌ. પદ્માબેન ૧૯૬૭માં સાવરકુંડલામાં પ્રતિષ્ઠા પ્રસંગે મુનિ સુવ્રતસ્વામીને ગાદીનશન કરાવવાને લાભ લીધે. જીથરી હોસ્પિટલમાં પણ તેમણે મોટું દાન આપ્યું છે. ઘણા જ ધર્મિષ્ઠ પુરુષ છે. રસ્વ. શ્રી માવજીભાઈ દામજીભાઈ શાહ સ્વ. શ્રી માવજીભાઈ શાહ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન હતા. એક આદર્શ, ધ્યેયનિષ્ઠ, ધાર્મિક શિક્ષક હતા. ૭૩ વર્ષની યશસ્વી જિંદગીને અંતે મુંબઈમાં તા. ૯-૭-૬પને દિવસે ધર્મ ભાવનાનું સમરણ કરતાં કરતાં સ્વર્ગવાસી બનીને અમર બની ગયા. ભાવેણાની સંસકારભૂમિ એ એમનું જન્મસ્થાન. માતાનું નામ પૂરીબહેન. કુટુંબની સામાન્ય સ્થિતિ પણ સંસ્કાર અને ધાર્મિકતાની એને બક્ષિસ મળી હતી. માતાપિતાના એ એકના એક પુત્ર હતા. દશ વર્ષની કાચી કુમળી વયે કાશી પહોંચીને વિદ્યા ઉપાર્જનમાં લાગી ગયા. નમ્રતા, વિનયશીલતા અને વિવેકથી એમને સૌના વત્સલ બનાવી દીધા. ઉદ્યમશીલતા અને ધ્યેયનિષ્ઠાએ સરસ્વતીના લાડકવાયા બન્યા. સોળ વર્ષની ઉંમરે મુંબઈમાં ધાર્મિક શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. એમને સ્વભાવ સરળ, ઓછા બેલે અને કર્તવ્યપરાયણ હતો. એ યશસ્વી જીવનની પ્રસાદીરૂપે તેમનાં ૭૬ જેટલાં નાનાંમોટાં પુસ્તકની સમાજને ભેટ મળી છે. તેમનું ઘન્ય જીવન અને કેને પ્રેરણા આપી ગયું. પ. પૂ. આ. વિજયધર્મસૂરિજી મહારાજ સાહેબે તેમના માટે લખ્યું છે કે વર્તમાનકાળના શ્રાવકસંઘમાં તેઓ એક આદર્શ શ્રાવક હતા. તેમ જ જીવનમાં જૈન શાસન પ્રત્યે અવિચલ શ્રદ્ધા અને ભક્તિ હતાં. દેવ-ગુરુ-ધર્મના તેઓ ઉપાસક હતા. દેવદર્શન, પૂજા-સામાયિક તેમ જ યથાશક્તિ વ્રત Page #364 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫૫ નિયમ એ એમના જીવનને નિર'તર દૈનિક ધાર્મિક કાર્ય ક્રમ હતા. સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ પ્રાકૃત ભાષાના તેએ સારા અભ્યાસી હતા. અરિહંતના ધ્યાનમાં જ આયુષ્યની સમાપ્તિ થવી એ જ જીવનનું સાચું સરવૈયું છે. એ સાચા સરવૈયાના અમુક પ્રમાણમાં તેઓ પણ અધિકારી બની શકયા. આ ઉપરાંત અનેક જૈનાચાર્યો અને જૈન-જૈનેતર સસ્થાઓને તેમના પરત્વે ખૂબ જ માન-સન્માનની લાગણી હતી. તેમના સ્વર્ગવાસ વખતે ૪૦ જેટલી સંસ્થાએએ અશ્રભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ધમ અને જીવન વચ્ચે કાઈ દીવાલ તેમણે રહેવા ન દીધી. જીવન એ જ ધર્મ છે એવી સમજપૂર્વક તેઓ જીવ્યા. હજારો વિદ્યાર્થીઓના જીવનમાં તેમણે ધર્મનાં ખીજ વાવ્યાં. ધર્મસૂત્રા શીખવવાની તેમના પાસે અદ્ભુત કળા હતી. જીવન અતિ સાદું અને નિ`ળ હતુ. અ ંગત જરૂરિયાતા ઘણી જ એછી. ગુણાનુરાગીપણું એમની ખાસ વિશિષ્ટતા હતી. તેમની કાર્યશક્તિ ગજબની હતી. વાંચનની પદ્ધતિ ઉત્તમ હતી. તેઓ અવારનવાર કહેતા કે, જીવનની સફળતા માટે સતત કર્માંની જરૂર રહે છે. અડધી સદી સુધી ધાર્મિક શિક્ષણના વ્યવસાય દ્વારા શ્રી માવજીભાઈ એ જીવનમાં સતત આનંદને જ અનુભવ કર્યો છે. તેમની જ્વલંત જ્ઞાનનિષ્ઠા અને અનન્ય ધર્મશ્રદ્ધાને કારણે તેઓ સમ્યક્ ચારિત્રના પ્રકાશપુંજ સારી રીતે પામી ગયા. અનેકાએ આ જીવનશિલ્પીની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. જીવન સંજીવની તેઓશ્રીએ પુરુષા અને પરિશ્રમથી મેળવી હતી. અને એટલે જ સમાજમાં તેમની સુવાસ પ્રસરેલી છે. શ્રી માવજીભાઈના જીવનસાફલ્ય પાછળ ખરી અધિષ્ઠાત્રી તો પૂ. શ્રી અમૃતબેન જ રહ્યાં. શ્રી માવજીભાઇની ભાવનાને મૂર્તિમત કરવામાં અમૃતબેને જે સાથ આપ્યા છે તે ચિરસ્મરણીય બની રહેશે. પતિના એક એક કામમાં સહકાર ઉપરાંત પુત્રાને પણ ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન સારી રીતે મળે તેની સતત કાળજી રાખતાં. સારા સસ્કારે આપવા માટે તેમની ચીવટ નોંધપાત્ર હતી. ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ કાઢવાની કુશળતા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ધરાવતાં. સ્વભાવે ઉદાર અને હસતા મુખડે દાન દઈ શકતાં હતાં. કુળને અજવાળે, પિતાનું નામ રોશન કરે તેને કુલદીપક કહેવાય. શ્રી જયંતભાઈ આવા જ કુલદીપક નીવડ્યા. આજ તેઓ પણ અનેક જાહેર સંસ્થાઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સ્વ. શ્રી માવજીભાઈનું વ્યક્તિત્વ જનસમાજમાં અનેરી ભાત પાડી ગયું. એમની આહારવિહારમાં ચેસાઈ અને નિયમિતતા આજની યુવા પેઢીને માટે જવલંત દષ્ટાંત બની રહ્યું છે. વિશાળ સંખ્યામાં મિત્ર-શુભેચ્છકે તેમના ઉપર અનહદ પ્રેમ હતે. તેમના સ્વર્ગવાસ વખતે આવેલા હજારો દિલસેજીના સંદેશાઓ એમના જીવનની મધુર સુવાસની પ્રતીતિ કરાવે છે. શ્રી માણેકલાલ વાડીલાલ સવાણું ભારતના સ્વાતંત્ર્યના રજતજયંતી પર્વે મહારાષ્ટ્ર સરકારે શ્રી માણેકલાલ વી. સવાણુને જે. પી. (જસ્ટિસ ઓફ પીસ)ની પદવી આપી. માધ્યમિક શિક્ષણ મેળવીને શ્રી સવાણીએ ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં ઝુકાવ્યું. અત્યારે વિશાળ વટવૃક્ષ બનેલા “સવાણી ટ્રાન્સપોર્ટ'. ની બીજરૂપી શરૂઆત ઘણું કપરી હતી. રસાકસી ભરેલા આ ક્ષેત્રમાં માર્ગવ્યવહાર દ્વારા માલ મેકલવાની શરૂઆત કરાવવામાં શ્રી સવાણીને મુખ્ય ગણાવી શકાય. ૧૯૫૩-૫૪માં લાંબા અંતરે ડીઝલથી ચાલતી ટ્રકે શરૂ થઈ અને હૈદ્રાબાદ ખાતે સવાણી ટ્રાન્સપોર્ટ કંપનીની પહેલી ઓફિસ ખુલ્લી મુકાઈ. મુંબઈ, હૈદરાબાદ વચ્ચેના વેપારી સંબંધે વિકસતાં આંધમાં બીજી જગ્યાઓએ એક પછી એક શાખાઓ શરૂ કરી. ૧૯૫લ્ટી ગુજરાતમાં પણ નવાં નવાં સ્થળોએ શાખાઓ ખેલવાનું શરૂ કર્યું. આમ ૧૯૪૪ થી ૧૯૫૮ સુધીની સતત મહેનતના પરિણામે ધંધામાં સવાણી ટ્રાન્સપોર્ટ વિશ્વસનીયતાનું સ્થાન મેળવ્યું. ૧૯૫૯માં આ કંપની ફલીફૂલીને વટવૃક્ષ બનતાં તે સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઈવેટ લિ. માં ફેરવાઈ સવાણી ટ્રાન્સપોર્ટની ૧૯૬૭ સુધીમાં દેશભરમાં ૧૦૧ શાખાઓ થઈ અને ૧૯૭૭ સુધીમાં Page #366 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫૭ તે ૨૦૧ સુધી પહાંચી. હાલમાં એટલે કે ૧૯૮૨માં ૨૬મી જાન્યુઆરીના દિને ૪૦ વર્ષ પૂરાં કર્યાંના તેમ જ ૨૫૧ બ્રાન્ચ સુધી પહેોંચ્યાના એક જયંતી-મહેાત્સવ પણ ઊજવાયા. હાલમાં ૧૯૮૭ સુધી ભારતભરમાં તેમની બ્રાંચે ૩૭૫ સુધી પહોંચી છે. આ રીતે એક અજોડ એવી મહામૂલી સેવાનુ તથા કાીિ નું ઉદાહરણ તેમણે પૂરુ પાડયું છે. વતન ધાનેરામાં ૧૯૬૪માં ૭૫ પ્લાટામાં બંગલાવાળી પારસ સેાસાયટીનું નિર્માણ થયુ. સાથે એક સુંદર જિનાલય પણ તૈયાર થયુ. તેએશ્રી રોટરી ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ, જાયન્ટ્સ કલમ વિ. ના સભ્ય છે. શ્રી માણેકભાઈ એ તેમનાં ધર્મપત્ની અ. સૌ. શાંતાબેન સાથે જગતના લગભગ બધા જ દેશોના પ્રવાસ ખેડયો છે. છેલ્લે અઢી માસના અમેરિકા, કેનેડા વિ.ના પ્રવાસ દરમ્યાન ઘણી જાણકારી મેળવી છે. તેમના પિરવારમાં બે પુત્રો અને પાંચ પુત્રીએ છે. તેમના દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શાંતાબહેનને પણ સારો સહયોગ મળે છે. આ ઉપરાંત તેએશ્રી નીચેની સસ્થાઓમાં ઊંચા સ્થાને રહી ચૂકેલ છે—(૧) પ્રમુખ, એમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસેસિયેશન (૨) પ્રમુખ, ઓલ ઇન્ડિયા મેટર ટ્રાન્સપોટ કોંગ્રેસ (૩) પ્રમુખ, ટ્રાન્સપોર્ટ કલબ, એમ્બે (૪) સભ્ય, મહારાષ્ટ્ર ટૂંક એસોસિયેશન (૫) માજી પ્રમુખ, પાલનપુર સમાજ કેન્દ્ર (૬) માજી પ્રમુખ, ધાનેરા આરોગ્ય સમિતિ, (૭) માજી ઉપપ્રમુખ, ધાનેરા કેળવણી મંડળ (૮) ચેરમેન, પારસ કે. એ. હાઉસિંગ સેાસાયટી, ધાનેરા. ઔદ્યોગિક ક્ષેત્રે તેઓ સવાણી ટ્રાન્સપોર્ટ પ્રા. લિમિટેડના મેનેજિં’ગ ડિરેકટર તેમ જ ઉદ્યોગરત્ન એવોર્ડ ૮ જુલાઇ ૧૮૮૫ના દિને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિંગના હાથે દિલ્હીમાં તેમની કંપનીએ સારી સેવા આપી તે બદલ મેળળ્યેા. શિરામિણ એવા માણેકભાઈની ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આધુનિક છે. ૪૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] | આપણું શ્રેષ્ઠીવર્યો તાથી કાર્ય લેવા માટે તેમ જ સમાજના દરેક સ્તરમાં સારે ભાગ લઈ લોકોની ચાહના મેળવવા માટે ૨૦ જાન્યુઆરી ૧૯૮૭ના રાજ દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંગના હાથે મેળવ્યો. આવા શ્રેષ્ઠીશ્રીનું આરોગ્ય દીર્ધાયુષ્ય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. સ્વ. શ્રી માણેકલાલ શંઘજી શાહ માનવીના જીવનનું મૂલ્ય શું કે પરિવારના સંસ્કારોનું મૂલ્ય શું ? તે મૂલ્ય તે તેની પાસે કેટલી ધન-દોલત છે તેના ઉપરથી નહીં પણ દાનધર્મને ક્ષેત્રે તેમણે કેવાં કેટલાં દાન કર્યા, મનની ઉદારતાને ક્યાં ક્યાં પરિચય થયો છે તેના ઉપરથી અંકાય છે. - સ્વ. શ્રી માણેકલાલભાઈ મૂળ નિંગાળા (બેટાદ)ના વતની. સિત્તેર વર્ષ પહેલાં આ શ્રેણીનું મુંબઈમાં આગમન થયું. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્ના અને તાલાવેલી હતી. સેવાપરાયણતાના સંસ્કારે નાનપણથી જ માતાપિતા પાસેથી મળેલા. અન્યને દુઃખી જઈને તેમને આત્મા કકળી ઊઠતે, કરુણ અને દયાના ભંડાર સમા આ શ્રેણીને ગરીબ પરત્વે અપાર લાગણી અને મમતા હતી. અને તે કારણે જ તેઓ સૌને વિશાળ સમાજના પ્રીતિપાત્ર અને આદરણીય બની શક્યા. નિરાધાર પરિવારને હમેશાં મદદ કરતા રહ્યા. દીનહીનાની ભક્તિને જ્યારે જ્યારે પ્રસંગ ઊભું થાય ત્યારે તેનું મન હિલોળે ચડતું. બોટાદમાં સ્વ. જેઠાલાલ શઘજી શાહ નામે સ્થાનકવાસી જૈન બોર્ડિંગ તથા સ્ટેશન પાસે સ્વ. શ્રી. માણેકલાલ તથા સ્વ. શ્રી જેઠાલાલ સંઘજી શાહ સોનાવાલા હોસ્પિટલમાં અપાયેલું મોટું દાન એ પરિવારની મેટી દેણગી છે. આ દાનગંગા લગભગ બે દાયકા પહેલાં વહેતી કરી હતી. બોટાદ અને તાલુકાની સમગ્ર પ્રજા આ સેનાવાલા હોસ્પિટલને સારી રીતે લાભ લે છે. આ બીનાથી દાતાના પરિવારને પણ પૂરો સંતોષ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૫૯ માણેકલાલભાઈના સુપુત્ર શ્રી બાબુભાઈએ પણ નાનામોટા ફંડફાળામાં દાનને પ્રવાહ હમેશાં ચાલુ જ રાખે છે. સોનગઢમાં પ. પૂ. કાનજી સ્વામીના દિગંબર જૈન મુમુક્ષુ મંડળમાં સારું એવું દાન આપેલું છે. શ્રી બાબુભાઈ પોતે ભારતમાં લગભગ બધે જ ફર્યા છે. મનન, ચિંતન અને ગરીબ માટેની મેટી હમદર્દી એ એમના જીવનનું પરમ ધ્યેય રહ્યું છે. શ્રી બાબુભાઈ કયારેય માનવધર્મથી ગ્રુત થયા નથી. તેમના સમગ્ર જીવનમાં અને તેમનાં બધાં જ કાર્યોમાં વિચારને આધારસેવા અને સંગઠનની ભાવના છે. તેમનું નેહાળ સાંનિધ્ય માણવું એ પણ એક લ્હાવે છે. નિષ્ઠાવંત અને નિષ્કલંક ચારિત્ર્ય વડે જીવનમાં કેટલી ઉત્તેગ અને ઉદાત્ત પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે, તેનું પ્રેરક દૃષ્ટાંત તેમના જીવન અને કાર્યોથી મળી શકે છે. તેમની એક એક પ્રવૃત્તિ હમેશાં પ્રગતિશીલ રહી છે. પુણ્યપ્રતાપી, ધર્માનુરાગી અને જાજરમાન પૂર્વજોની યશસ્વી પરંપરાને વારસો મળે એ જેમ ગૌરવની વાત છે તેમ એ સંસ્કારવારસાને શાભાવી જાણો એ પણ કપરું કામ છે. શ્રી બાબુભાઈએ એ કામ સરળતાથી પાર પાડયું છે. ધન્યવાદ. સ્વ. શ્રી માણેકલાલ ચુનીલાલ શાહ જૈન સમાજની અસ્મિતાના જ્યોતિધર સમા શ્રી માણેકલાલભાઈ ખરેખર ધૂપસળી જેવું જીવન જીવી ગયા અને તરફ સુગંધ પ્રસરાવી ગયા. જેમનું સમગ્ર જીવન ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક એમ અનેકવિધ સેવાઓથી સમૃદ્ધ હતું. વિશાળ સમાજને પીયૂષ પાનાર શ્રી માણેકલાલભાઈને ઉદાર દિલના શાલીભદ્ર સજન તરીકે ઓળખાવવામાં અતિશયોક્તિ નથી. આ શ્રેષ્ઠીરત્નએ અઢાર વર્ષની ઉંમરે વાયદા બજારમાં પ્રવેશી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ]. [ આપણું શ્રેષ્ઠીવર્યો શૂન્યમાંથી વિરાટ સર્જન કરી લક્ષ્મી પ્રાપ્ત કરી. આજથી ૪૦ વર્ષ પહેલાં એક રૂપિયાનું મૂલ્ય ઘણું મોટું હતું ત્યારે શેઠશ્રીએ ધાર્મિક, વૈદકીય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે અનેક સંસ્થાઓ, સંઘે અને ટ્રસ્ટને ઉદાર દિલે દાનની ગંગા વહાવી હતી અને એ રીતે જૈન સમાજની સંસ્થાઓને નવપલ્લવિત કરી હતી. કઈ પણ પ્રવૃત્તિને આરંભ (શ્રીગણેશ) તેમનાથી થયા હોય તે ન કલ્પી શકાય એવી સફળતા અને સિદ્ધિ મળેલાં છે જે તેમની યશરેખાની પ્રતીતિ કરાવે છે. વ્યાપારી ક્ષેત્રે તેમની નિષ્ઠાને કારણે તેમની પ્રતિભા ખૂબ જ ઝળકી હતી. એમનું સમગ્ર જીવન ધર્મભાવના અને દિલની દિલાવરતાથી સુરક્ષિત અને સંસ્કારિતાથી શોભાયમાન હતું. રેલ, ભૂકંપ, દુષ્કાળ વગેરે કુદરતી આપત્તિનાં રાહતકાર્યોમાં શેઠશ્રીને સૌ પ્રથમ મેટો ફાળો હોય જ. અને એ રીતે રાષ્ટ્રને ઉપયેગી બનવામાં હંમેશાં આનંદ અનુભવતા. નેંધપાત્ર વૈભવમાં જીવતા હોવા છતાં સાદાઈ, સરળતા, સૌમ્યતા અને સંયમના જીવંત ઉદાહરણરૂપ હતા તેમ જ આત્મપ્રશસ્તિથી હંમેશાં દૂર રહેતા. જીવદયા અને અહિંસાની વ્યાપક ભાવનાનું તથ્ય જાળવવા સદાય જાગૃત રહીને જેન ધર્મ અને શાસનનું હંમેશાં તેમણે ગૌરવ વધાર્યું છે. કાયમ જૈન સમાજને ઉપયોગી બની રહેવાની ભાવના અને આદર્શો બચપણથી જ અમલમાં મૂક્યા હતા. સમાજની અનેકવિધ સેવાકીય સંસ્થાઓને સદા સર્વદા સેવા આપી જીવન ધન્ય બનાવી ગયા. ૮૦ વર્ષની ઉંમરે ૨૦-૨-૮૪ના રોજ સ્વર્ગવાસી થયા. Page #370 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૨ શ્રી મોહનલાલ પોપટલાલ મહેતા માણસ ધનવાન હય, દયાળુ હેય સાથે નિરભિમાની પણ હૈયે એવા કિસ્સા બહુ જ ઓછા જોવા મળે છે. ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ મર્યાદામાં રહી જીવી જાણનાર શ્રી મેહનલાલભાઈ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે ખડકાળાના વતની છે. મેટ્રિકથી વધુ અભ્યાસ ન કરી શક્યા અને કેટલીક જવાબદારી વહન કરવા નાની ઉંમરમાં જ મુસીબતોથી કારમા દિવસેને સામને કર્યો. પાંચ તલાવડા પાસે હરિપર ગામે પિતાના મોસાળમાં પ્રાથમિક અભ્યાસ કરી ભાવનગર ગોકળદાસ બેડિ"ગમાં નેન-મેટ્રિક સુધીને અભ્યાસ કરી ૧૯૩૦માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂક્યો, જે વખતે સ્વરાજ્યની લડતને નાદ પુરજોશમાં ગાજતો હતો. શ્રી મોહનભાઈનું યુવાન હૈયું તેમાં ખેંચાયું અને કૉલેરાની તથા મુંબઈની સત્યાગ્રહની લડતમાં અગ્રભાગ ભજવ્યું. મુંબઈમાં ધરપકડ વહેરી યરવડા જેલમાં કેટલાક સમય વિતાવ્યો. ખાદી ગ્રહણ કરી નેતાઓ સાથે અહીંતહીં ઘૂમ્યા પણ મન કાંઈક ચેકસ દિશામાં સ્થિર થવા થનગની રહ્યું હતું. ત્રણ-ચાર વર્ષ ખાંડ બજારમાં તથા કરિયાણા બજારમાં નોકરી કરી. દસેક વર્ષ ચંદુલાલ વેરાની સાથે કામ કર્યું. મુંબઈથી દેશમાં જતા રહ્યા. વળી પાછા દેશમાંથી મુંબઈ આવ્યા. ખંબિંગ એન્ડ સેનીટરી કામમાં તેમનું નામ આગળ આવ્યું. કેમે ક્રમે પછી તે દુકાને-જગ્યાઓ લીધી અને ધંધાને વિકસાવે. દરિયાવ દિલને શ્રી મેહનભાઈએ ધંધામાં બે પૈસા મેળવ્યા તે તેને સદ્ ઉપયોગ કરતા રહ્યા. તેમની વિખ્યાત કારકિર્દીમાં ઘણી કેળવણી વિષયક તેમ જ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિને વિશાળ દિલથી સહાય કરી છે. ખડકાળાની ધર્મશાળામાં કે શ્રીનાથજીના મંદિરમાં સંન્યાસ આશ્રમમાં અને વિશેષમાં સંવત ૨૦૨૭માં (સને ૧૯૭૧)માં ખડકાળામાં કલાવતી મેહનલાલ પ્રેરિત સંતકબાઈ પિપટલાલ મહેતા સાર્વજનિક દવાખાનું, ડેકટર કવાર્ટર્સ તથા મેહનલાલ પિપટલાલ મહેતા પુસ્તકાલય Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો તથા પક્ષીઓની ચણ માટેને ચબૂતરે કરાવ્યાં છે. બીજા ધાર્મિક થળમાં તેમની દેણગી રહેલી છે. શિક્ષણક્ષેત્રે પણ સારી એવી માતબર રકમ વતનમાં વાપરી છે. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહૂબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે. જીવનમાં પુરુષાર્થને જ બળે આગળ આવનાર અને ચોગરદમ સુવાસ પ્રસરાવી જનાર શ્રી મેહનલાલભાઈ મૂળ ભાવનગર જિલ્લાના દુદાણાના વતની અને જૈન ધર્મ અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની ઉજજ્વળ કારકિદી એક સામાન્ય નેકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કર્યા. કિમે ક્રમે દૂધના ધંધામાં અદ્ભુત વિકાસ સાધ્યે. સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જોન બેડિંગ, પાલીતાણા જેન બાલાશ્રમ, પાલીતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈન તીર્થ, સાવરકુંડલા–બેંગલોરના જૈન ઉપાશ્રયે, મુંબઈ–કેટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિને છૂટે હાથે ઉદાર દિલથી ઉપગ કર્યો. પિોતે સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની યાત્રાઓ પણ કરી ઉજવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-પ-૭૨ના રોજ સ્વર્ગવાસી બન્યા. દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશીકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે—જેઓ આજે પિતાશ્રીએ વિકસાવેલ ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા છે. નાનાભાઈ એ શ્રી રમેશભાઈ તથા નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૈ સાથે રહીને નાનામોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ Page #372 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૩ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડયા હતા લાયન્સ કલબ, ઘાટકોપરમાં; હિન્દુ મહાસભામાં; લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી અપાયેલ છે. ભાવનગરમાં વી. સી. લેાઢાવાળા હેસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમના પરિવાર તરફથી વર્ષો પહેલાં ૨૧૦૦૦નુ‘ માતબર દાન અર્પણ કર્યુ હતું. ૧૫૦ સ્નેહીઓને લઈ ને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતના શ્રી શ'ખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવ્યાના લાભ લીધા. આ પરિવારની સક્રિય અને સનિષ્ઠ સેવાઓનું યોગદાન જનમાનસમાં કાયમ માટેનુ સભારણું બની ગયું છે. માંઘીખા મારી માતા મને સીતા સ્વરૂપ જ લાગ્યાં હતાં. સીતા જેવાં પવિત્ર અને ધીરજવાળાં; અસીમ દુ:ખ ભોગવીને લવ અને કુશ જેવા બે પુત્રાને ઉછેરીને એમણે જીવન સ`કૈલી લીધું હતું. જીવનની શરૂઆતમાં તેએ સુખી હતાં, એવું લોકો કહેતાં; પરંતુ મારી સમજણની પહેલાંની આ વાત હતી. હું તેા એમના સહરાના રણ જેવા વેરાન પાછલા જીવનના સાક્ષી અને સાથીદાર હતા. રણમાં પણ કોઈ કોઈ જગ્યાએ પાણીનાં ઝરણાં અને હિરયાળી મળી આવે છે, તે રીતે હુ એમની સાથે હતા તેથી તેએ મારામાં એમના વાત્સલ્યનાં ઝરણાં અને હરિયાળીનાં સ્વપ્ના જોતાં અને એ રીતે એમના જીવનની કઠિન યાત્રા, આશા અને સતાથી વ્યતીત કરતાં હતાં. હું ચારેક વર્ષના ખૂબ નાના હતા ત્યારના તેએ વિધવા થયેલાં. તેથી મારી માતાને હું ગંગાસ્વરૂપે જ જોતા આવ્યેા હતેા. ગંગાના પ્રવાહ અને ઊ'ડાણુ ગહન છે. તેમાં પડીએ તે ડૂબી જવાય, તેનુ પવિત્ર જળ આચમનરૂપે લેવાથી જીવન પવિત્ર અની જાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] | આપણું શ્રેષ્ઠીવર્યો મારી માસી અને બાની સરખામણી કરો ત્યારે લાગતું કે માસી ખૂબ ગરાં હતાં અને બા ઘઉંવર્ણો હતાં, પરંતુ પછીથી ખબર પડી કે બા પણ ખૂબ ગેરાં અને નમણાં હતાં. એમના ઉપર અઢળક દુઃખોને વરસાદ વરસ્ય અને સંજોગે બદલાતાં બહારનાં અને ખેતરનાં ટાઢ-તડકે વેઠીને કામ કરવાં પડ્યાં, તેથી ચામડીને ચળકાટ ઓછો થયે. તેઓ સ્વામાની અને મનનાં ખૂબ મજબૂત હતાં. મહેનત કરીને ખાવું પરંતુ કેઈની એશિયાળી વેઠવી નહિ એ એમનો સ્વભાવ હતો. સંયુક્ત કુટુમ્બમાં મારા દાદા સૌથી મોટા ભાઈ હતા. વિધુર થયા પછી બીજી વખત લગ્ન નહિ કરતાં, એમના એકના એક પુત્રને સારી રીતે ઉછેરવામાં અને પ્રભુસ્મરણમાં મન પરોવ્યું. મેટી દીકરી તેના સાસરે સુખી હતી. મેંઘીબા શ્રીમંત અને સંસ્કારી કુટુંબના વડીલના એકના એક પુત્રીની પત્ની અને ઘરની લક્ષમી બની. ઘરના વડીલ પિતે એમનું માન જાળવતા એટલે ઘરનાં બધાં એમને પ્રેમથી બેલાવે. કુટુંબની પેઢીને ધંધે અનાજ, કઠોળ, ગોળ, કાપડને જથ્થાબંધ તેમ જ છૂટકને હતે. (દાદાના) ભાઈ એ જુદા થયા ત્યારે બને નાના ભાઈઓની ઇચ્છા મુજબ, મોટા ભાઈએ ઉદારતાથી બાપદાદાનાં ઘર એમને વહેંચી આપ્યાં અને પોતે પુત્રના કુટુંબ સાથે ઝૂંપડા જેવા ગાયના વાડામાં બે ઓરડીમાં રહેવાનું સ્વીકાર્યું. પુત્રવધૂને આશ્વાસન આપ્યું કે થોડા વખત પછી આપણે અહીં નવું પાકું મકાન બંધાવીશું. નવું મકાન બાંધી શકાય તેને માટે પૂરતી જગ્યા હતી, પરંતુ બાંધી શક્યા નહિ. સંજોગો બદલાયા–“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.” માણસ ધારે છે કંઈક અને થાય છે કંઈકે. એ ઝૂંપડી આજદિન સુધી ઝૂંપડી જ રહી છે. મારી માતાના કઠોર જીવનની સાક્ષીરૂપ હયાત છે. એમના (દાદાના) પુત્ર ધંધાની દેખરેખ રાખતા અને અવારનવાર માલની ખરીદી માટે બહારગામ જતા-આવતા. દીકરે નાને Page #374 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૫ હતે. એ અરસામાં તેઓ બહારગામ ગયા હતા. પાછા આવતાં ઘેડા ઉપરથી પડી ગયા, તેથી માથામાં ઈજા થઈ. માથાના ઉપરઉપરના ઘા રુઝાયા, પરંતુ મગજની નબળાઈ કાયમ રહી. તેઓ જે સ્કૂતિથી ધંધાનું સંચાલન કરતા હતા તે પાછી મેળવી ના શક્યા. આ દિવસ ઉદાસીનતાથી અને શાંતિથી બેસી રહેતા હતા. ક્રિયાશૂન્ય થઈ ગયા. ઘરની બધી જવાબદારી વેંઢારતાં મધીબાને આજ સુધી કઈ દુઃખ પડ્યું હતું. આનંદથી ઘર ચલાવતાં હતાં. બધું ભર્યું ભર્યું લાગતું હતું, ત્યાં ઓચિંતા આભ ફાટ્યું. સસરાનો એકને એક હેશિયાર અને કમાતે પુત્ર આવી રીતે બીમાર પડ્યો તેથી તેઓ નાના પિત્રને બળામાં લઈને બેસી રહેતા અને બધે ધંધો સમેટી લીધે. ચાલુ દુકાન માલસામાન સાથે નાના ભાઈઓને સેંપી દીધી. ધંધે બંધ થવાથી કશી કમાણી રહી નહીં અને ખર્ચ પ્રમાણમાં ઘણું–તે કેટલા દિવસ ચાલે? ધીમે ધીમે બચત વપરાવા લાગી અને એક વખતનું આગળ પડતું શ્રીમંત કુટુંબ ગરીબીને આરે આવીને ઊભું રહ્યું. મારા દાદા આ આઘાત સહન કરી શક્યા નહિ. થોડા વખતમાં હંમેશને માટે પ્રભુશરણ થયા. આવક બંધ, નાનાં બાળકે અને બીમાર પતિ અને એવા સમયમાં વડીલની વિદાય, મેંઘીબાના ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થયું. આવાં સાતેક વર્ષ બાળ-ઉછેર, બીમારી અને ગરીબીમાં કાઢયાં અને જ્યારે છેવટે વિધવા થયાં ત્યારે કુટુંબની બધી બચત વપરાઈ ગઈ હતી. મેટાભાઈ નવેક વર્ષના, હું ચારેક વર્ષને અને અને નાને ગર્ભમાં હતું. અસહ્ય દુઃખ અને માનસિક વિહવળતાથી મેંઘીબા બેભાન થઈ ગયાં. છ મહિના સુધી તે આંખનું તેજ પણ જતું રહેલું અને દુઃખના બોજથી આંધળાં થઈ ગયેલાં. નાનાભાઈને જન્મ થયો તેથી એક ત્રીજા જીવને ઉછેરવાની ચિંતા વધી. આ દારિદ્રમાં કઈ સગા કે સંબંધી આશ્વાસન આપવા આવ્યા નહિ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કારણ કે આશ્વાસન આપવા આવે તે કાયમની જવાબદારી સ્વીકારવી પડે એ દરેકને ભય હતો. પણ ઈશ્વરે દયાળુ છે. કેઈને તે દયા આવે છે. એ જ અરસામાં મહેમદાવાદથી મારાં માસી મળવા આવ્યાં. એમની સ્થિતિ ઘણી સારી હતી. મારી બાએ મોટાને એમને ત્યાં લઈ જવા વિનંતી કરી. એમણે તે સ્વીકારી. એ રીતે મોટાભાઈ કાયમ માટે છૂટા પડ્યા. થોડા જ વખતમાં નાને પ્રભુને પ્યારે થયો. હું એકલે જ એમની સાથે રહ્યો. કઠેર જીવનની. એમની યાત્રામાં મારો સાથ એમને જરૂરી હતો. અમારું ભરણપોષણ થઈ રહે તે માટે ઘણા ઘણા વિચારે કરી જોયા. તે વખતે મધ્યમ કે શ્રીમંત વર્ગની સ્ત્રીઓ ગૃહકાર્યમાં તે હોશિયાર રહેતી જ. ઘરમાં રહીને કુટુંબનું બધી જાતનું કામ જેમ કે દળવું, ખાંડવું, રસોઈ વગેરે તેઓ કરતી. પરંતુ એમને ઘરની બહાર કામ કરવા જવું પડશે તે તો સ્વપ્ન પણ ખ્યાલ ના હોય. મહેનત ટાળવાને સવાલ નહતો. કોઈ સગા કે નેહીની હુંફ મળે તે નવી પરિસ્થિતિમાં જીવવાનું સરળ બને. એમના કાકાને ત્યાં ખેતીની જમીન હતી અને ખેતીકામમાં મદદરૂપ થાય તે બોલાવવા તૈયાર હતા, પરંતુ તે ગામમાં દીકરાને ભણવા માટે નિશાળ નહોતી. તેથી ત્યાં જવાની ના પાડી. એક શ્રીમંત સગાએ તો કહેવડાવી દીધું કે ગરીબ સગા અમારે ત્યાં ના શોભે, માટે એમને ત્યાં જવાનું હતું. પછી નકકી કર્યું કે સાસરાના ગામમાં જ મહેનત-મજૂરી કરીને ઘર ચલાવવું અને ખર્ચમાં ઘટ આવે તે પિતાના બાકી રહેલા સેના-ચાંદીના દાગીનામાંથી છેડા છેડા દર વર્ષે વેચતા જવું. બાળકનું ભણતર ના બગાડવું તેમ જ દેવું પણ ના કરવું. મહેનત-મજૂરી કરી સ્વમાનથી જીવવું પરંતુ કેઈની પાસે હાથ લાંબે ના કરે. તેથી ગામના લેકેની સહાનુભૂતિ મળી. કુટુંબની આબરૂ અકબંધ રહી. મોંઘીબા સવારે વહેલા ચાર વાગે ઊઠે, બે-એક કલાક અનાજ Page #376 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૭ દળે, સાથે ભજન, પ્રાર્થના કે ધળ ગાય. ઘંટીને અવાજ સાથે ભજનને મધુર અવાજ મને ઊંઘમાંથી ઊઠવા ન દે. પછી તેઓ નહી જોઈ પરવારીને ઉતાવળે રસેઈ કરે. અમારી રસોઈ એટલે રેટલા કે એવું કંઈક વખત શાક હોય કે ન હોય. એટલે રસોઈમાં વાર ના લાગે. આઠેક વાગે બીજી બહેને સાથે ભાતું સાથે લઈને, ખેતરમાં જાય. ખેતરમાં ઘાસ વાઢે, મગફળી કે કપાસ વીણે અને ખેડૂતોનાં એવાં પચૂરણ કામ કરે. સાંજે મારા માટે બેર, કાકડી કે ચીભડાં જે મળે તે લાવે. મને જોઈને થાક ઉતારે. સાંજની રઈ કરે. અમે જમીએ, વાતો કરીએ. હું ધાર્મિક શ્રેથેમાંથી કથા-વાર્તા વાંચી સંભળાવું. દસ પહેલાં ઊંઘી જઈએ. કથાવાર્તા વખતે પડેલીઓ અને ખેતરમાં જતી એમની સાથેની બહેને પણ સાંભળવા આવે. તેથી સત્સંગ થાય. રજાના દિવસેમાં હું પણ એમની સાથે ખેતરોમાં જતો અને મારી શક્તિ મુજબ કામ કરતો. નાનપણથી જ હું આવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યો હતો એટલે ગરીબી મારા લેહીમાં વહેતી થઈ હતી. તેનું કેઈ દુઃખ નહતું. જેણે જન્મની શરૂઆતથી જ સમૃદ્ધિ જોઈ નહતી તેને તેને અભાવ ક્યાંથી ખટકે? મારી બાની પરિસ્થિતિ હું નજરે જેતે હતા, એટલે લાડ કે બેટા ખર્ચ કરવાને મારે માટે સવાલ જ નહોતો. ગરીબના દીકરા વહેલા સમજુ અને ડાહ્યા થઈ જાય છે. આડાઈકે ભૂલ કરીએ તે માતા રડે એટલે એમની દયા ખાવાની આવે. - ઘરની પરિસ્થિતિ સમજીને જે ખાવાનું મળે તે સંતેષથી તે, રમત-ગમત, આસને તેમ જ કાઉટની પ્રવૃત્તિમાં ભાગ લેતે તેથી શરીર તંદુરસ્ત રહેતું. ભણવામાં હોંશિયાર હતા તેથી ફી, ચેપડીઓનું ખર્ચ કરવાનું રહેતું. નોટબુકે-રમ્બર-પેન્સિલોને નાને સર ધ કરી લેતા તેથી નિશાળના બીજા ખર્ચ માટે બાને ચિંતા રહેતી નહિ દર વર્ષે મોટા દીકરાને મળવાનું બાને મન થાય. ઉનાળામાં Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ j [ આપણા શ્રેષ્ઠીવર્યાં કામ મળે નહિ એટલે એમને નવરાશ જાય. મારે પણ નિશાળમાં રજા હોય તેથી મહેમદાવાદ જવાનુ' થાય ત્યારે હું ખૂબ ખુશ થાઉં, મહિને-દોઢ મહિના ત્યાં રહીએ એટલે ખાના અધે થાક ઊતરી જાય. તે વખતે મહેમદાવાદવાળાં માસી પણ વિધવા હતાં. તે મારી માના કરતાં ઘણાં મેટાં હતાં. એમના બે પુત્રા અમારા બન્ને ભાઈ એ કરતાં મેટા અને પરણેલા હતા. એમની સ્થિતિ ઘણી સારી હતી. એમનું ઘર એટલે અમારા મનથી કૃષ્ણ ભગવાનના મહેલ અને અમારી સુદામાની ઝૂ ંપડી હતી. મારા દાદાના વખતની જાહેાજલાલી જુદી હતી; પર'તુ એ તે ભૂતકાળની વાત હતી. એમના કુટુંબની સુવાસ એટલી સારી હતી કે એમના સગા તરીકે એળખાવુ. અમારે માટે ગૌરવ લેવા જેવુ' હતું. એમને અંગે અમને પણ એમના સમાજમાં માન મળતું. ઉનાળામાં તેએ અનાજ, કઠાળ વગેરે સાફ કરી તડકે સૂકવી દિવેલ લગાવીને આખા વર્ષીની જરૂરિયાત પ્રમાણે સિમેન્ટની કેડીએમાં ભરે. મેાંઘીબા અહી પણ એસી ના રહે. એમના માણસે તથા વહુઓને મદદ કરે, તેથી વહુઓને પણ આ ગરીબ માસી વહાલાં લાગે. માને દીકરા મળે તે ઉપરાંત આ કુટુ'બને પ્રેમ અને હૂંફે મળતી રહે. મારા અભ્યાસમાં તે હું હાંશિયાર હતા જ; પરંતુ ઉનાળામાં મહેમદાવાદ જવા-આવવાનું અને રમવાનું મળે એટલ મહેમદાવાદ જ મારું મા બની ગયું હતું. અમારુ પણ કાઇક છે, એમ શ્રદ્ધા રાખીને અમારી નાવ તરી રહી હતી. માસીનું ઘર સુખી હતું તેથી મારા માટાભાઈ ના એમને કોઇ આજો નહાતા. ઊલ્ટા એમને તા એમના દીકરા-વહુએ માટે હાથ લાકડી જેવા થઈ પડેલા. એમના ઘરના, ખેતરાના તેમ જ શેર્સ વગેરેમાં મૂડીના રાકાણુના વહીવટ એટલા વિશાળ હતા કે એમને તા વિશ્વાસુ અને અંગત માણસ મળી ગયા, માસીના બંને પુત્રે Page #378 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૬૯ સમૃદ્ધિમાં ઊછરેલા તેથી એમને નાનપણથી કરચાકરની ટેવ પડેલી. મારા મોટાભાઈ ભણતા અને બધી જાતનું કામ પણ સંભાળતા તેથી એમના સગા નાનાભાઈ તરીકે કુટુંબમાં ભળી ગયા. સગાઓ અને મહેમદાવાદના બધા લેકે એમને ત્રણ સગા ભાઈ એ તરીકે જ ઓળખતા. ભણું રહ્યા પછી બર્મા શેલમાં એમણે જ નોકરી અપાવી અને ગ્ય ખર્ચ કરીને હેશથી લગ્ન પણ કરાવી આપ્યા. અમારી ગરીબીનું તે વર્ણન જ ના થઈ શકે તેવી સ્થિતિ હતી. મારું મોટા ભાગનું ભેજન એટલે ટલે, છાશ અને અથાણું કે મીડું. તે વખતે દૂધથી સસ્તાં હતાં પરંતુ અમારા માટે અલભ્ય હતાં. શાકભાજીને સ્વાદ પણ ના પરવડે. ચોમાસામાં હું આંગણમાં ગુવાર, ભીંડા, દૂધી, ગલકાં જેવાં શાક ઉગાડું તે તૈયાર થાય ત્યારે છેડે વખત ઉપયોગ થઈ શકતે. ઘણી વખત પૂરતા વરસાદને અભાવે અનાજ પાકે નહિ ત્યારે તાજું અનાજ મળે નહિ અને જે મળે તેના ભાવ પરવડે નહિ. તે વખતે બેત્રણ વર્ષથી જમીનમાં દાટેલી ખાણની જુવારના રોટલા ખાધેલા. ભૂખ લાગે ત્યારે ગરમ રોટલા છાસમાં મીઠા લાગે, ઠંડા પડે તે વાસ મારે. નાનપણથી મને દૂધ કે સાત્વિક રાક મળે નહીં તેથી મારે વિકાસ અટક્યો નથી. ઊલટે હું ખડતલ, નિરોગી અને સશક્ત બને. શરીરસંપત્તિ, કેળવણી અને ચારિત્રમાં હું આગળ હતે. ગામમાં કે નિશાળમાં મારી ઉંમરના, મારી બરાબરી કરી શકે તેવા ભાગ્યે જ એકાદ-બે હશે. અમારી સ્કાઉટ પ્રવૃત્તિમાં હું લાયન ટુકડીને લીડર ઉપરાંત સ્કાઉટ-માસ્તરની ગેરહાજરીમાં સમસ્ત સ્ટાફટ ટીમના કેપ્ટન હતું. મારું શરીર ખૂબ મજબૂત હતું અને હિમ્મત પણ ખૂબ તેથી મારા ઉપર કોઈ બેટી દાદાગીરી કરી શકે નહીં. સામાન્ય રીતે શાંત પ્રકૃતિને હું, જે કઈ મારી કે મારા કુટુંબની બેટી પાયા વિનાની ટીકા કરે તે હું તેને શિક્ષા કર્યા વગર છોડું નહિ. મને છે છેડવાની કેઈની હિંમત ના ચાલે. છે. ૪૭ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩eo ] [ આપણા શ્રેષ્ઠીવર્યો તેથી આડકતરી રીતે મારી બાને ઠપકો સાંભળવામાં આવતું. સામાનો દેષ હોય તે પણ અમારે ચુપ રહેવું પડે. ગરીબી એ જ ગુને છે. એમને માટે વળી ન્યાય-અન્યાય કેવા? આમ પડતા-આખડતા દિવસે વીતે છે પરંતુ બાને એક વાતનું સુખ છેઃ દીકરો ભણવામાં બધાના કરતાં આગળ છે. ત્રીજી અંગ્રેજી પાસ થયો ત્યારે તે જ નિશાળમાં મને શિક્ષક તરીકે નીમવાની હેડમાસ્તરે ભલામણ કરી હતી. હું જલદીથી કમાતે થાઉં તે બાને આરામ મળે તેમ હતું, પરંતુ એમને એવો આરામ જોઈ તે નહતો. મેં અને એમણે ના કહી. એજ્યુકેશનલ ઇન્સપેકટર (કેળવણી ખાતાના નિરીક્ષક) દર વર્ષે મારી પ્રગતિ જોતા; એમણે આગળ અભ્યાસ ચાલુ રાખવાનું વચન લીધું. કુલે ચાર સ્કૂલમાં મળીને મેં મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યો. બધી જ સ્કૂલેમાં પહેલા-બીજા નંબરે જ પાસ થયો છું. મેટ્રિકમાં પણ પહેલી ટ્રાયલે સારા માર્કસથી પાસ થયે. સાયંસમાં ડિસ્ટીંકશન અને મેથેમેટિકસમાં એક્ઝમ્પશન માર્ક હતા. તેથી બરડા કેલેજમાં પણ હું મારા મેરીટથી દાખલ થઈ શકયો હતે. હવે મોટાભાઈને બર્મા શેલની સારી નેકરી મળી ગઈ હતી એટલે બાને પહેલાં જેવી મજૂરી કરવાની ના રહી. લગ્ન પછી એમણે બાને અમદાવાદ સાથે રહેવા બોલાવી લીધાં. બેડિંગમાં બે વર્ષ રહીને હું પણ એમની સાથે અમદાવાદ રહેવા ગયે. એમની બદલી વડેદરા થઈ તેથી મેટ્રિક અને કેલેજનાં બે વર્ષ મેં વડોદરામાં ગાળ્યાં. બાએ જે કટ અને મને વેદના ભેગવી હતી તેની અસર એમના શરીર ઉપર પડી ચૂકેલી. નબળાઈને અંગે પ્રદર અને પછી લોહીવા અને તેમાંથી કેન્સરની ગાંઠ થયેલી. ગરીબીની સ્થિતિમાં કઈ જાતની સારવાર થયેલી નહિ, તેથી ધીમે ધીમે દર્દ વધતું જ ગયું. ઘૂંટણમાં અને કેડે વા પણ થયે. સત્વ વગરને ખોરાક તનતોડ મજૂરી અને માનસિક સંતાપની અસરો લાંબા ગાળે Page #380 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન થ ] [ ૩૭૧ દેખાવા લાગી. છતાં ઓપરેશનથી બચે તેમ હતાં. એમને હોસ્પિટલમાં રાખ્યાં. એમના શરીરમાં પૂરતું લોહી નહતું તેથી બે-ત્રણ અઠવાડિયાં લંબાવ્યું. તે દરમ્યાન તેઓ ખૂબ કંટાળ્યાં. એમને સમજાવવા માટે મારાં માસીને મહેમદાવાદથી બોલાવ્યાં પરંતુ માન્યાં નહિ. મેત પિકારતું હશે ને ? એપરેશન ના કરવા દીધું. મારા મોટાભાઈએ એમની ખૂબ સેવા કરી એથી સંતેષ લઈને ગયાં. એમની ઉંમર એવી હતી કે એમણે આ વખતે જીવન સમાપ્ત કરવું જોઈએ. યુવાનીમાં શરૂઆતથી અસહ્ય દુઃખ વેઠયાં. દુઃખ વેઠેલા માણસે ઉગ્ર બને છે પરંતુ તેઓ છેક સુધી નમ્રતાની મૂતિ રહ્યાં. દરેકનું કામ કરી છૂટવું અને તે પણ કઈ પણ જાતની શરત કે તકરાર વગર—એ એમને મોટો ગુણ હો. - હવે બન્ને પુત્ર મોટા થયા હતા તેથી એમને સંતોષ હતો. અમારી ઈચ્છા હતી કે ઓપરેશન કરાવીને રોગમુક્ત બને તે પાછળના બદલાતા અમારા આનંદમય જીવનની મઝા માણે. એમણે એટલું બધું દુઃખ અનુભવ્યું હતું કે મારા મોટાભાઈની શરૂઆતની પ્રગતિમાં જ સંતોષ માન્ય. પાછળથી મટાભાઈ ખૂબ આગળ વધ્યા અને મારી પણ ઝડપી પ્રગતિ થઈ તે જેવા ના રહ્યાં. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. ડો. રમણલાલ વી. શાહ ડો. રમણલાલ ચીમનલાલ શાહનો જન્મ વડેદરા જિલ્લાના પાદરા ગામે ઈ. સ. ૧૯૨૬ના ડિસેમ્બરની ત્રીજી તારીખે થયો હતા. ડે. રમણલાલ શાહે પ્રાથમિક શાળાને અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં અને માધ્યમિક શાળાને અભ્યાસ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં કર્યો હતો. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને તેમણે સેન્ટ ઝેવિયર્સ કેલેજમાં બી.એ. તથા એમ. એ.ને અભ્યાસ કર્યો. ૧૯૪૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈને તેમણે બી. એ.ની Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૮ થી ૧૯૫૦ , નિકના તંત્રી વિભાગમાં હતા ૩૭ર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પરીક્ષા પસાર કરી. કેલેજમાં પિતાના વિષયમાં પ્રથમ આવતા. બે વર્ષ માટે તેઓ ફેલ તરીકે નિમાયા. ૧૯૫૦માં એ જ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી તેમણે બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક, કેશવલાલ ધ્રુવ પારિતોષિક તથા સેન્ટ ઝેવિયર્સ રૉયચંદ્રક મેળવ્યા. ઈ. સ. ૧૯૬૧માં “ નળ-દમયંતીની કથાને વિકાસ” એ વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૪૮ થી ૧૯૫૦ સુધી એમણે મુંબઈમાં “સાંજ વર્તમાન” અને ત્યાર પછી “જનશક્તિ” દૈનિકના તંત્રી વિભાગમાં કામ કર્યું; જ્યાં એમને સમાજવાદી અગ્રણી અને તંત્રી સ્વ. અશક મહેતા સાથે કામ કરવાને મેક મળે. ૧૯૫૧માં તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તથા એન.સી.સી. ઓફિસર તરીકે જોડાયા. તેમણે બેલગામના લશ્કરી કેન્દ્રમાં લશ્કરી તાલીમ લીધી, પરંતુ જીવનમાં ક્યારે ય બેલગામ થયા નથી. એન.સી.સી.માં વીસ વર્ષ કામ કરી મેજરના હેા સુધી પહોંચી, કંપની કમાન્ડર અને બટેલિયન કમાન્ડર તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. ૧૯૭૦થી તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા છે. ૧૯૯૩ થી પીએચ.ડી.ના ગાઈડ તરીકે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમના માર્ગદર્શન હેઠળ પંદરેક વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી મળી છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીની સેનેટ, એકેડેમિક કાઉન્સિલ વગેરેના સભ્ય છે અને ગુજરાતી બેર્ડ ઓફ સ્ટડીઝના અધ્યક્ષ છે. બોમ્બે યુનિવર્સિટી ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઈસ્ટ આફ્રિકન કાઉન્સિલ, ઇન્ડિયન કાઉન્સિલ ફોર સેકન્ડરી એક્ઝામિનેશન તથા જુદી જુદી યુનિવર્સિટીઓની જુદી જુદી સમિતિના સભ્ય તરીકે સેવા આપતા રહ્યા છે. તેઓશ્રી મુંબઈ જેન યુવક સંઘ તથા શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી Page #382 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૭૩ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યેાજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ધરાવે છે. અગાઉ આ સ્થાને ૫. સુખલાલજી બિરાજતા હતા. તે ‘ પ્રબુદ્ધ જીવન ’ના તંત્રી પણ છે. એમણે જૈન ધર્મ વિષે વ્યાખ્યાના આપવા માટે ૧૯૭૪માં પૂર્વ આફ્રિકાને અને ૧૯૭૭માં યુરોપના પ્રવાસ કર્યાં હતા. ૧૯૭૭માં સિડની ( એસ્ટ્રેલિયા)માં અને ૧૯૭૯માં રિ-ડી-જાનેરો ( બ્રાઝિલ )માં યજાયેલ પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં ભારતના પ્રતિનિધિ તરીકે એમણે ભાગ લીધા હતા. ૧૯૭૭ અને ૧૯૮૦માં જાપાનની બૌદ્ધ ધર્મસભાના નિમંત્રણથી ત્યાંના પ્રવાસ કર્યાં હતા. ૧૯૮૪માં તેમણે લેસ્ટર (ઇંગ્લેન્ડ )ના જૈન સેન્ટરના માના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. એલિમ્પિક રમતાત્સવ નજરોનજર નિહાળવા એમણે રશિયાને પણ પ્રવાસ કર્યો છે. 66 એમણે લગભગ ૫૦ જેટલાં પુસ્તકાનુ આલેખન કે શેાધન– સંપાદન કર્યું છે. “ પાસપાની પાંખે ”, “ પ્રદેશે જય-વિજયના”, “ એવરેસ્ટનું આરોહણ ’”, “ ઉત્તરધ્રુવની શોધ-સફર ”, “નળ-દમયતી કથાના વિકાસ ”, પડિલેહા”, જમ્મુસ્વામી રાસ ’, શાલિભદ્રની ચાપાઈ ”, “ જૈનધર્મ ' 66 ¢ ઃઃ ધજ્ઞા 66 "" શ્યામરંગ સમીપે ”, "" Shraman Bhagwan Mahavir and Jainism "Buddhism-an Introduction વગેરે પુસ્તકા ઉલ્લેખનીય છે, એમાંનાં કેટલાંક પુસ્તાને માટે એમને પારિતાષિક મળ્યાં છે. ૧૯૮૩માં કચ્છ-માંડવીમાં યેજાયેલ પાંચમા જૈન સાહિત્ય સમારોહના તેઓ પ્રમુખ હતા. 66 *. ૪૮ આવા બહુશ્રુત વિદ્રાન દંપતી—ડે. રમણલાલ ચી. શાહ અને પ્રા. તારાબેન ૨. શાહ સમાજનું ગૌરવ છે. 品 "" 99 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી રમણીકલાલ મનોરદાસ માનવજીવનની ફલશ્રતિ માનવી પાસે કેટલી ધનદોલત અને ભૌતિક સંપત્તિ છે અગર તે કેટલું વધુ જીવ્યે તેના ઉપરથી નહીં પણ માનવીએ પિતાના દીર્ઘ જીવનકાળ દરમ્યાન મંગલ દાનધર્મને ક્ષેત્રે પોતાની સંપત્તિને કેવા મનોભાવથી સવ્યય કર્યો છે, સમાજસેવાને ક્ષેત્રે કેટલા નિઃસહાય-નિરાધાર માનવ કંકલેના ઉત્કર્ષ માટે ઉપયોગી બન્યા છે, તેના ઉપરથી જ માનવજીવનનું મૂલ્ય આંકી શકાય છે. માનવ જીવનની શ્રેયયાત્રામાં જ પિતાની લક્ષ્મીનો છૂટે હાથે ઉપયોગ કરનારા શ્રેષ્ઠીવર્ય શ્રી રમણીકલાલભાઈ શેઠ પણ એવા જ ગુલાબી આદમી છે. ભાવનગરના આગેવાન વેપારીઓ અને ઉદાર ચરિત દાનવીરોમાં તેમની પ્રથમ હરોળમાં ગણના થાય છે. તેમની વિનમ્ર સૌજન્યતાએ જ તેમને આજે ઊંચે આસને બેસાડ્યા છે. વ્યાપારી કાર્યકુશળતા, ઊંડી હૈયા-ઊકલત, મનનભરી વિચારશીલતા મેધાવી બુદ્ધિશક્તિ અને સુદીર્ઘ દૃષ્ટિ તેમને વારસામાં સાંપડ્યાં છે. સેવા-સૌરભથી મહેકતી આ યુવાશક્તિએ સેળ વર્ષની નાની ઉંમરથી ધંધામાં જોડાઈને વ્યાપારની પ્રગતિકૂચને ચાલુ રાખી. લેખંડ, સિમેન્ટ અને પિઈટ્સના ધંધામાં ગુજરાતમાં આ પેઢી નામાંકિત બનેલી તેમાં શ્રી રમણીકભાઈ એ યશકલગી ચડાવી. સાથે સમાજ સેવાના ઉચ્ચતમ આદશેનું જતન કરતા રહ્યા. નવું જેવા, જાણવા અને સમજવાની લગની બચપણથી હતી જ. એ તમન્નાને કારણે સમસ્ત ભારતનાં દર્શનીય સ્થાન પ્રવાસ કર્યો. યાત્રા ઘણા તીર્થસ્થાનોની કુટુંબીજને સાથે મુલાકાત પણ લીધી અને જીવનબાગને મઘમઘતો કરતા રહ્યા. વિશાળ વાંચન અને પાસને પણ ભારે શોખ. ધર્મ અને શિષ્ટ સારું સામયિકે વાંચવાની અભિરુચિ, સાહિત્યકારો તરફની પણ એટલી જ ઉમદા લાગણી એમના જીવનમાં જોવા મળી. પોતે પૂજાપાઠમાં મગ્ન હોય કે ઘેર લગ્નપ્રસંગની ધમાલમાં હોય કે વ્યાપારમાં રચ્યાપચ્યા હોય તેવે વખતે પણ Page #384 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૭પ અજાણ્યા અતિથિને મધુર મિત અને મધુર વાણીથી સત્કારે છે. આવનાર એમને આંગણેથી હંમેશાં રાજી થઈને ગમે છે, એ એમના પરિવારની ઉચ્ચ પ્રણાલિકા આજે પણ અકબંધ જળવાઈ રહી છે. ભાવનગરમાં ધંધાનું કુશળ સંચાલન ઉપરાંત રાજકેટ-મુંબઈઅમદાવાદમાં પણ તેમની શાખાઓ સંગીન રીતે ચાલે છે. ધંધામાંથી સમય મેળવીને પણ સામાજિક સંસ્થાઓમાં સમય-શક્તિને ભેગ આપે છે. ભાવનગરની બહેરા-મૂંગા શાળા સંચાલન સમિતિમાં અંધ ઉદ્યોગશાળામાં, ચેમ્બર ઓફ કોમર્સમાં, એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં પણ આ બધી સંસ્થાઓમાં સારી એવી રકમની સખાવત કરી છે. હોસ્પિટલમાં સ્કૂલર મૂકવા માટે; વિકાસગૃહમાં, આંખના દવાખાનામાં, વિદ્યાર્થીઓને કેલરશિપ આપવામાં અને ફ્રી ડિપેન્સરી ચલાવવામાં તથા નાનામોટા ફડફાળાઓમાં શ્રી રમણીકભાઈના દિલની અમીરાતનાં દર્શન થાય છે. શ્રી રમણભાઈ ધનભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ ખેડા જિલ્લાની સંખ્યાબંધ સામાજિક જીવંત સંસ્થાઓના પ્રાણસમા બન્યા છે. બોરસદ એમનું મૂળ વતન. મહત્ત્વાકાંક્ષી સ્વભાવને શ્રી રમણભાઈએ વકીલાતને વ્યવસાય સ્વીકાર્યો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવાને પિતાની અનેક જનાઓ પાર પાડી. સાહિત્યસર્જનક્ષેત્રે પણ ચમક્યા. ભારતપ્રવાસ અંગેનું “મેં આ ભારત દેશ” નામનું પુસ્તક લખ્યું. ઉપરાંત “ ન્યાયપંચ અને સમાધાન પંચ” ઉપર પંચાયતીરાજની સ્થાપના બાદ એક ઉપયોગી અને માર્ગદર્શક પુસ્તક લખ્યું અને નામના મેળવી. આ પુસ્તક તાલુકા પંચાયતોની સ્થાપના પછી ન્યાયપને ઘણું ઉપયેગી નીવડ્યું. રાજકીય ક્ષેત્રે પણ ઘણાં વર્ષોથી સક્રિય રહીને લોકસંપર્ક કેળવતા રહ્યા. બેરસદ મ્યુનિ, લેલ બોર્ડ, તાલુકા કોંગ્રેસ સમિતિ વગેરેમાં તેમની કામગીરીને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો અનુભવ અને તેને લઈને ઉપરોક્ત સંસ્થાઓમાં ઉપપ્રમુખ-પ્રમુખપદ સુધી પહોંચવામાં સફળતા મળી. સને ૧૯૬૪ થી ૧૯૬૬ એમ ત્રણ વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુંદર કામ કર્યું. ગુજરાત વિધાનસભા માટે બોરસદ મત વિભાગમાંથી સને ૧૯૯૭માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને યશસ્વી નીવડ્યા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું. સમગ્ર ભારત જોયું. આફ્રિકા પણ જોયું. પુત્ર-પુત્રીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું. વતનમાં શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પણ રાહબરી લીધી. હાઈસ્કૂલની સ્થાપનાથી માંડીને ઈ. એમ. એચ. એસ. ટ્રસ્ટના ચેરમેન તરીકે આર્ટસ, કોમર્સ, સાયન્સ અને એજ્યુકેશન કોલેજોની સંસ્થા ઊભી કરવામાં તેમનું માર્ગદર્શન અને અને સંચાલન ઉપગી બન્યું. એક શૈક્ષણિક ટ્રસ્ટના ચેરમેનપદે રહીને શિક્ષણના તમામ સ્તરે પ્રવૃત્તિનું વટવૃક્ષ બનાવી ગુજરાત યુનિવર્સિટીની સેનેટના સભ્ય તરીકે પણ કામ કર્યું. તાજેતરમાં ઝાડલીઆ અને રહોડેશિયાના તેમના ૧૯૭૮ના પ્રવાસ અંગેનું પુસ્તક “નવું ગગન નવી ધરા”એ નામે પ્રકાશિત થયું છે અને ૧૯૭૬માં તેમણે ખેડેલા અમેરિકાના પ્રવાસનું પુસ્તક વિરાટ દેશે, વામન પગલાં” એ નામે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનું છે. ઈ. સ. ૧૯૭૦માં બેરસદ નાગરિક બેંકની તેમણે સ્થાપના કરી છે અને શરૂઆતથી તેના ચેરમેનપદે રહી હજુ તેમાં કામ કરી રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થઈ વાંચન, મનન અને લેખન મુખ્ય વ્યવસાય બનાવી તેની સાથે તેમણે ઊભી કરેલી શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ના સ્પેર તેમણે પ્રવાસ નિ બેઝ અતીત થાય છે અભિવાદનગ્રંથ ] [ ૩૭૭ શ્રી રતિલાલ મનજીભાઈ રતિલાલભાઈ મૂળ જામનગર તરફના અને તે પછી રાજકોટના વતની ગણાયા. નાની ઉંમરથી જ સુવ્યવસ્થિત કાર્ય– પ્રણાલિકામાં માનનારે તેઓશ્રીએ જીવનની એક પણ ક્ષણ નકામી નથી જવા દીધી. હાથ ઉપર લીધેલું કામ ક્યારેય અધૂરું મૂક્યું નથી. બર્મા, કાંચીમાં તેમને ધીકતો ધંધો ચાલતો હતે પણ બીજા વિશ્વયુદ્ધના ડંકા-નિશાન વાગ્યાં અને તે બધું છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપાસ તથા એવી અન્ય ચીજોના કમિશન બેઇઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો તેમણે પ્રવાસ કર્યો છે. મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા–જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ કરાવે છે. હિંમત અને સાહસની એક માત્ર મૂડીથી તેમણે ધંધાને વિકસાવ્યું. ૧૯૫૪ થી ૧૯૨ સુધીને ધંધામાં મંદીનો વસમો કાળ પણ તેમણે જોયે; પણ નીતિમાગથી ચલિત ન થયા. જીવનમાં અનેક ઝંઝાવાતેમાંથી પસાર થઈને સ્વયંબળે જ આગળ આવ્યા. ૧૯૬૦માં ભાવનગરમાં તેમનું શુભ આગમન થયું. પરફયુમરી અને પાન-મસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું, જેમાં સારી એવી સફળતા મળી. નાનપણમાં ધર્મસંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં વિશેષ માનતા. નાનામોટા સાર્વજનિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મદદ હોય જ, તેમનો એ ઉજજ્વળ વાર તેમના સુપુત્ર શ્રી શશીકાન્તભાઈ એ આજ સુધી જાળવી રાખે છે. શ્રી શશભાઈ પણ ભાવનગર જૈન સંઘ સાથે સંકળાયેલા છે, રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સભ્યપદે રહીને સારો રસ ધરાવે છે. શ્રી શશીભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના છે. વ્યવહારુ અને વ્યાપારવાણિજ્યનું જીવન પગી શિક્ષણ તેમણે પિતાશ્રી પાસેથી મેળવ્યું જેનો ઉપગ તેઓ આજ ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. હોસ્પિટલ, સ્કૂલ વગેરેમાં તેમનું યશસ્વી પ્રદાન. લેઢાવાળા Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો હોસ્પિટલમાં વાઈસ ચેરમેન પદે, મંદબુદ્ધિનાં બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકે, વર્ધમાન કો. ઓ. બેન્કમાં ડાયરેકટર તરીકે, જેના સંઘનું દવાખાનું થાય છે તેમાં ટ્રસ્ટી તરીકે તેમ જ ચંદ્રાબેનશશીભાઈનું પણ ધાર્મિક કાર્યોમાં પ્રદાન. અગરબત્તીના વ્યવસાયમાં ગુજરાતવ્યાપી તેમને બહાળે બંધ ચાલે છે. મુંબઈમાં પણ આ પરફયુમરીને માલ જાય છે. - શ્રી રતિલાલ ચકુભાઈ વાળા માનવી જેટલે અંશે નિષ્કલંક અને પાપભીરુ બને એટલે અંશે દૈવી સદ્ગુણની પ્રાપ્તિ આપોઆપ જ કરી લ્ય છે. પ્રથમ જેનારને શ્રી રતિભાઈ વાળા સાવ સાદા અને સામાન્ય માનવી લાગે પણ તેમની સાથેના પરિચયથી તેમના નિર્મળ આત્માનો મધુર પરિમલ અને તેમની વાત્સલ્યતાનો જે લાભ મળે તેથી મહદ્ અંશે સંસ્કારસંપન્ન વ્યક્તિત્વની પ્રતીતિ થાય. શ્રી રતિભાઈ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ચલાળા પાસે કેરાલાના વતની. ચાર ગુજરાતી જેવો સામાન્ય અભ્યાસ. શ્રી રતિભાઈની ત્રણ વર્ષની ઉંમરે પિતાશ્રીનો દેહાંત થયો. આથી તેમનો ઉછેર અને જીવનનું ઘડતર કારમી ગરીબી વચ્ચે થયું. લુહાર પરિવાર હોવાથી ખેતીવાડીનાં ઓજારે બનાવવાનું કામ નાની ઉંમરમાં જાણી લીધેલું. એ જ એમનો બાપદાદાનો વ્યવસાય હતો. માનવીની પ્રગતિનું મૂલ્યાંકન સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થઈને સિદ્ધિની ટોચ ઉપર પહોંચે છે ત્યારે જ તેના સાચા વ્યક્તિત્વનું દર્શન થાય છે. સોળ-સત્તર વર્ષની બહુ જ કાચી કુમળી વયમાં મુંબઈ નગરીની વાટ પકડી. હદયમાં અનેક અરમાનો ભરીને બાહુબળે કમર કસી. ત્રણેક મહિના નોકરીથી કઠિન જીવનની શરૂઆત કરી. માણસને રિદ્ધિ-સિદ્ધિ ત્યારે જ સાંપડે છે જ્યારે આત્મબળ અને સંકલ્પશક્તિ દઢ હોય. અપાર પૈર્ય અને પરમ સંતોષ તેનાં Page #388 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૭૦ આભૂષણ હોય. રેજિદો સામાન્ય વ્યવહાર પણ પ્રમાણિક્તાસભર હોય. શ્રી રતિભાઈ એક સામાન્ય સ્થિતિમાંથી આજે એક લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બન્યા છે તેની પાછળનું રહસ્ય ઉપર મુજબ હેવાનો ભાસ થાય છે. સાદું નિરભિમાની જીવન અને દિલની વિશાળતા આકાશને અડીને ઊભેલી જાણે જોવા મળે. દેવમંદિરમાં ન જઈ શકાય તે હકત નહીં પણ બિઝનેસ અને સાંસારિક વ્યવહારમાં ધર્મગ્રંથોએ પ્રબંધેલા નીતિનિયમોને ભંગ કયારેય થઈ શકે નહિ. એવી ઉચ્ચતમ વિચારધારાને જ્યારે તેમની પાસેથી આવાદ માણે ત્યારે મને મન વંદન કર્યા વગર રહી શકાયું નહીં. એ જ એમના ઘરનો સુંદર આતિથ્ય-સત્કાર. વતનમાંથી કોઈ આવી ચડ્યું હોય તે તેમની સાથે બેસીને ઘરનાં સૌને ભેજન લેવાની એક કુદરતી જ આદત. ધાર્મિક કાર્યોમાં સામેથી જઈને આત્મકલ્યાણ સાધવાની પ્રબળ અને તીવ્ર ઉત્કંઠા. સાવરકુંડલામાં તેમણે લક્ષ્મીનારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું તે પ્રસંગ એ વાતની સાક્ષી પૂરે છે. ઘરનું સંસ્કારી વાતાવરણ એવું કે ભક્તિમાર્ગનું જ સતત ચિંતન અને મનન. હમણાં જ થડા સમય પહેલાં સંતશ્રી મુખદાસ સ્વામીની એક પુસ્તિકા પ્રગટ કરાવવામાં યશવી રકમ બચી. પરચૂરણ ફંડફાળામાં અને સાવરકુંડલા જ્ઞાતિની બે ડિગમાં સારી એવી રકમનું દાન એમના ઔદાર્યની પ્રતીતિ કરાવે છે. તેમને લેકસાહિત્ય સાંભળવાનો જબરો શોખ. આથી મોટાભાગના કલાકારોને પરિચયમાં આવ્યા. ટેકસટાઈલ-ધંધાની શરૂઆત કરી સ્વયંબળે જ આગળ આવ્યા અને ધંધામાં એકધારી પ્રગતિ સાધતા રહ્યા. વીસ વર્ષ પહેલાં મીલના પાસની મોનોપેલી આઈટમ બનાવી અને ખ્યાતિ પામ્યા. શ્રી રતિભાઈ હજુ પણ સંયુક્ત કુટુંબની ભાવનાને વળગી રહ્યા છે. બંધુઓ શ્રી પોપટભાઈ તથા શ્રી દુર્લભજીભાઈની પ્રેરણા Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અને માર્ગદર્શન શિરોમાન્ય ગણે છે. હિતેચ્છુ મંડળ દ્વારા ચાલતી સામાજિક પ્રવૃત્તિઓમાં જ્યાં જ્યાં, જ્યારે જ્યારે પિતાના તરફથી જે કાંઈ જરૂર હોય તે રીતે પિતાને હિસ્સો આપતા રહ્યા છે. તેમનાં બધાં જ કાર્યોમાં તેમનાં સહધર્મચારિણી મંગલાબેનને યશસ્વી ફાળો રહ્યો છે. તેજસ્વી બે દીકરા અને ત્રણ દીકરીઓ આખું કુટુંબ આનંદ-કિલેલથી વિશિષ્ટ રીતે જીવે છે. તેમનું આતિથ્ય માણવા જેવું છે. ત્રણ ભાઈઓ. સૌથી મોટા પપટભાઈ પ૫ વર્ષે બીજો નંબર શ્રી દુર્લભજીભાઈ શરૂમાં દોઢ વર્ષ નોકરી કરી પછી પિતાનું સ્વતંત્ર ટેકસટાઈલ પાસ બનાવવાનું. અત્યારે ધંધાનો વહીવટ સાથે, દુર્લભજીભાઈના બે દીકરા ધંધામાં સાથે, દેવાયત બાપુનું ગામ ખંભાળિયા-શેલ કુલા પાસે, બાપદાદાનું ગામ ખંભાળિયા. છૂટા પડીને કેરાળા આવ્યા. ત્રણ પેઢીને સંબંધ રહી ગયે. દેવાયતના પુત્ર સાથેના સંબંધો એવા જ સારા ચાલ્યા આવે છે. સૌથી મોટો પુત્ર ભીખુભાઈ શેલ ખંભાળીયા સ્વર્ગવાસી બન્યા. દુર્લભજીભાઈ ૧૯૭પમાં ૪૫ વર્ષની વયે ગુજરી ગયા. શ્રી રતિભાઈ ૪૪ વર્ષની વયે; પોપટભાઈ કુંડલામાં જેટલે સમય રહ્યા તેટલે સમય ત્યાંની બેડિંગ અને મંદિરમાં કામ કર્યું. મુંબઈ દુર્લભજીભાઈ સૌ પ્રથમ આવ્યા. માતાથી છૂટા પાડીને ગામલેકએ મોકલ્યા મુંબઈ – દેવળીયા દરબારને ટેકે હતો. કેરાલુ મેસાળ; ખંભાળિયા વતન, દરબારની પૂરી સહાનુભૂતિ હતી. નો વહીવટ બધામાં સાથે પડીને નીલ કુડલા Page #390 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી જનહિતનાં અનેક શુભ કામેામાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાજ્યાતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીને ગુજરાતમાં ઠાસરા ગામના નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી ટાલાલભાઇના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે જન્મ થયેા. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪ ). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા–સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલે એ તેમનું ઘડતર કર્યું અને તેથી તે તેએ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિષેના કેટલાક ખ્યાલે તેમને ગળથૂથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સકળાયેલા છે. ખાસ કરીને આરેાગ્યક્ષેત્રે એમનુ' પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. [ ૩૮૧ અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગેાના સામનો કરી ખંત અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં લાહેારમાં આયાત-નિકાસનો સ્વતંત્ર પધા શરૂ કર્યાં પણ આ યુવાન હૈયાને એટલાથી સ ંતેષ ન થયા. ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની નેકરી સ્વીકારી જેમાં તેમણે તેમની કાર્ય દક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈ એ એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ લિ.ની સ્થાપના કરી, ક્લિયરિંગ એજન્ટ્સ તરીકે વ્યવસાય શરૂ કર્યો જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સન જેવાં કે મેસર્સ ક્રેઈન હાયરિંગ, મેસસ એક્સપ્રેસ રોડવેઝ અને મેસસ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોટ કુ' શરૂ કર્યાં; જેની અમદાવાદ, વડેદરા, ગેાવા અને ગાંધીધામ ખાતે શાખાએ સ્થાપી. ક્રેઇન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ એજન્ટ તરીકેનું નામ ચાગરદમ મશહૂર બન્યું છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ગુજરાત સ્ટેટ ફટલાઈઝર્સ કું, નર્મદા વેલી ફટલાઈઝર્સ, શ્રી રામ ફર્ટીલાઈઝર્સ–ડેટા, બીરલાનું ફટલાઈઝર્સ સંકુલ, ગુઆરી એગ્રો-કેમિકલસ લિ., ગેવાનું ક્લિયરિગ તથા ટ્રાન્સપર્ટનું કામ તેમ જ અમદાવાદમાં સેટેલાઈટ સ્ટેશન તથા એટમિક એનજીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડેલી સ્યુગર ફેકટરી, કોડીનાર સ્યુગર ફેક્ટરી, બજાજ, મુકુન્દ, કેલીકો, ચેમ્બુર તેમ જ ભારત હેવી ઈલેકટ્રીકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે ઘણો યશ જાય છે. શ્રી રમણભાઈ એ વ્યવસાયને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને ખંતભર્યો શ્રેમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. એકસાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ તેવી ધગશ તેમનામાં જે આજે તેઓ ઉગ્ર આસને બિરાજમાન છે, તેની પાછળ તેમની આત્મગ અને અથાક કષ્ટભર્યો શ્રમ પડેલે છે. વતન ઠાસરાની ધિ જે. એમ. દેસાઈ હાઈસ્કૂલ, મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યાજિક મંડળ, હોસ્પિટલ, પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા મંદિર, પિલીઓ હેસ્પિટલ તેમ જ આર. સી. ગાંધી વારિગૃહ, ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિર્મળાબહેનને સોગ હંમેશાં રહ્યા છે. શ્રીમતી નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈ એ વિશ્વના અનેક દેશને સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈને વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મેટું બહુમાન મેળવ્યું. તેમના સુપુત્ર શ્રી વિનોદભાઈ શ્રી કિરીટ ભાઈ શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની પાશ્ચાત્ય ઢબની Page #392 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે ] [ ૩૮૩ ચાર-તારક અદ્યતન હોટલ, એકસપ્રેસ હોટેસ પ્રા. લિ.નું સંચાલન કરે છે. શ્રી રમણભાઈનું વિશાળ કુટુંબ આનંદ-કિલેલથી રહે છે. સુખી છે. તેઓ વાંચન અને તરવાનો શોખ ધરાવે છે. સમાજસેવાના કામમાં હંમેશાં તત્પરતા દાખવી છે. ગુજરાતની એક માત્ર ચેરીટેબલ દાંતની હેસ્પિટલ આરોગ્ય સેવા મંડળ સંચાલિત “આર. સી. ગાંધી સાર્વજનિક ડેન્ટલ હેસ્પિટલ” તેમના નામથી ચાલે છે. વડોદરાની અન્ય હોસ્પિટલે જેવી કે ગિની વસંતદેવી હોસ્પિટલ ફીઝિયેથેરપી સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, હરદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, બદ્રીનાથ નાથદ્વારા તથા શ્રમ મંદિર ટ્રસ્ટ અને અન્ય કેટલીક સ્કૂલમાં સારી રકમનાં દાન કર્યા છે. આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીમાં પણ તેમનું સારું એવું પ્રદાન છે. સંસ્કારસંપન્ન શ્રી રમણભાઈ એ ઔદાર્ય કીર્તિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે વિવિધરૂપે વિકસાવ્યાં છે. તેમણે પિતાશ્રીનું છત્ર ૧૪ વર્ષની ઉંમરે ગુમાવ્યું અને માતુશ્રી ૨૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. માતુશ્રી તરફથી નાનપણમાં તેમની પાસેની કઈ ચીજ હોય તો તે તેમના દોસ્તમાંથી કઈ માંગે તે તેને આપવા ખાસ આગ્રહ કરતાં, જેનાથી દરેકને કાંઈક પણ પિતાની પાસેનું આપવું એ સંસ્કાર પડ્યો એમ લાગે છે, કે જેથી અત્યાર સુધીની જિંદગીમાં હંમેશાં કાંઈકને કઈક આપવાનું શીખ્યા છે કે જે આપવાથી એટલે કે દાન કરવાથી કેઈ કાળે ઓછું થયું નથી. કુદરતે એક યા બીજી રીતે મેળવી આપ્યું છે. ડેન્ટલ હોસ્પિટલની બીજી શાખા જલારામ મંદિરના સૌજન્યથી તેમના મકાનમાં કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જનતા તેનો લાભ લે છે. બીજી શાખા કેડી કચેરી સામે રાવપુરામાં છે. - નાનપણથી વૃદ્ધોની સેવા અર્થે મદદ કરવાની ટેવ હતી ત્યારથી વૃદ્ધો માટે સેવા કરવાના ઈરાદાથી ત્રણ વર્ષથી તે સંસ્થામાં પિતે સંકળાયેલા પરંતુ તે જગ્યા તેમના નિવાસસ્થાનથી દૂર હોઈ જાતે સેવા આપવાને લાભ લેવા નહિ. એથી નજીક શહેરમાં લાવવા પ્રયત્ન કર્યો. સરકાર કે કેરેશન તરફથી અથાગ મહેનત Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કરવા છતાં જગ્યા ન મળી તેથી પગભર થવાને નિર્ણય કર્યો તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાને કામો માટે તેમનાં પત્નીએ “શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટ”ની સ્થાપના કરી, જેમાં આશરે રૂા. ૫ લાખ જેવી મતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી ૧૩, આશાપુરી સેસાયટી, અકોટાને બંગલે ટ્રસ્ટના નામથી લીધે, જ્યાં આજવા રોડ ઉપરના વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યા. જ્યાં હાલમાં ૮ થી ૧૦ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલા, રગ, બે ટાઈમ ભજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આમ આજે ૭૪ વર્ષની ઉંમરે પણ અન્ય વૃદ્ધોની સેવા કરવાને લાભ મળે છે. હવે બે માળ બાંધી સગવડ વધારવાની છે, જે માટે સંપૂર્ણ શ્રદ્ધા છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે. અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે. પ્રભુ ૭૪ વર્ષની ઉંમરે પણ સેવા કરવાની પ્રેરણા આપે છે અને તેમાં મદદરૂપ બને છે—જે માટે પ્રભુને જેટલે આભાર માનીએ એટલો ઓછો છે. સ્વ. શ્રી રતિલાલ જેઠાભાઈ સલત ધર્મભાવનાના ઉમદા અને ઊંડા સંસ્કારથી વિભૂષિત ધર્મ સંપન્ન સલત પરિવારના સુપ્રસિદ્ધ સહસિક અને ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈનો જન્મ ભારતની પવિત્ર ભૂમિ સિદ્ધગિરી (મોસાળ)માં થયે. આ બાળકના હૈયામાં બચપણથી જ ત્યાગવૈરાગ્યની ઉમિઓ જેમ છલકતી હતી તેમ જીવન-ઉન્નતિની દિશામાં કાંઈક કરી છૂટવાની પણ પ્રબળ તમન્ના હતી. તળાજા અને ભાવનગરની શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂરે કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ભાગ્ય અજમાવવા આંધ્રપ્રદેશમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૮૫ ગદગ (આદોની)માં નેકરીથી જીવનની કારકિદીનાં મંડાણ કર્યા. અવનવા અનુભવની સરાણે ચડ્યા પણ પછી ફરી મુંબઈ આવવાનું બન્યું. ફાયર એકટીંગવિશરને ધંધો શરૂ કર્યો અને સમય જતાં એક વિશાળ ફેકટરીના માલિક બન્યા. બચપણથી જ અલબેલાં અરમાનો અને પ્રબળ પુરુષાર્થ વડે જીવનને કુટુંબને સંગીન સ્થિતિમાં મૂકતા રહ્યા. ધર્મ પરત્વેની શ્રદ્ધા-ભક્તિ પણ એટલાં જ અણનમ રહ્યાં. દઢ મને બળ અને ગજબની તેમની. સંકલ્પશક્તિ હોવાને કારણે તેમના પુત્રપરિવારને પણ પ્રેરણા મળતી રહી. શ્રી રતિલાલભાઈને જિનભક્તિમાં પણ સાધર્મિક ભક્તિ પરત્વે અપૂર્વ અને અનન્ય પ્રેમભાવ હતો. તેમની ધર્મભાવનાનાં સંસ્મરણે આજ જુદા જુદા સ્વરૂપે જોવા-સાંભળવા મળશે. તેમના ધર્માનુરાગી સ્વભાવને, એ ઉમદા આદર્શોને ભારે મોટું બળ આપવાનું સત્કાર્ય તેમનાં ધર્મપરાયણ ધર્મપત્ની પૂજ્ય ધીરજબહેને કર્યું. એ કથન સાચું જ છે કે પુરુષની પ્રગતિ અને વિકાસમાં મોટું અને મહત્ત્વનું પ્રદાન તેમની અર્ધાંગનાનું જ હોય છે. આપણું માતાએ ભણેલી, કેળવાયેલી અને ધર્મ-સંસ્કારથી સંપન્ન હશે તે જ શાસન અને સમાજ ગૌરવભેર ટકી શકશે. પૂજ્ય ધીરજબેન આવા જ એક ગૌરવશાળી નારી તરીકેનું માન-સન્માન પામ્યાં છે. શ્રી રતિલાલભાઈ તેમના છેલ્લા દિવસોમાં પણ સ્વસ્થતાપૂર્વક નમસ્કાર મહામંત્રના જાપમાં સતત લીન બની રહેતા. સમાધિ પૂર્વક નવકારમંત્રનું રટણ કરતાં કરતાં અચાનક હાર્ટ-એટેકથી કાળના વિરાટ પંજામાં તા. ૧૬/૩/૮૧ના રોજ સવારમાં ઝડપાઈ ગયા. તેમના શ્રેયાર્થે ત્રણ દિવસને જિનેન્દ્ર મહોત્સવ ભવ્ય રીતે ઊજવા. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓને મેટી રકમનું દાન અર્પણ કર્યું. સ્વ. શ્રી રતિલાલભાઈએ પરિવાર સહિત ભારતનાં બધાં જ જૈન તીર્થોની યાત્રા કરી પિતાની લહમીને સદ્વ્યય કર્યો. સ્વ. શ્રી રતિલાલભાઈએ . ૪૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] || આપણું શ્રેષ્ઠીવર્યો જે પગદંડી ઊભી કરી એ જ રાહ અને એ જ વારસાને તેમના પુત્રોએ જાળવી રાખે છે. પૂ. ધીરજબેન વિશાળ પરિવારને સાથે રાખી માંગલિક ધર્મનાં રૂડાં કાર્યોમાં વ્યસ્ત છે. છેલ્લા બે દાયકાથી ગિરિરાજ શ્રી સિદ્ધાચલજીની શીતલ છાયામાં વર્ષમાં એકાદ-બે વખત આવીને સ્થિરતા કરી સુપાત્ર દાન તેમ જ તીર્થભક્તિને અપૂર્વ લ્હાવો લઈ રહ્યાં છે. સિત્તેર માણસના વિશાળ પરિવારને વિશ્વાસ સંપાદન કરીને સૌના પ્રીતિપાત્ર બનેલાં પૂ. ધીરજબેને સૌને જેસલમેરની યાત્રા કરાવી. સાધર્મિક ભક્તિ, જીવદયા, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા, ભોજનશાળા, પૂ. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ આદિ કાર્યોમાં મુક્ત મને દાનનો પ્રવાહ વહેવરાવી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના પાયારૂપ માનવતાની મધુર મહેકથી જીવન કૃતાર્થ કરતાં રહ્યાં છે. - પરિવારના ધર્મપરાયણ વાતાવરણને લીધે તેમની સુપુત્રી રમબહેને આજથી પચીસ વર્ષ પહેલાં ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરેલ. ચાર સંસ્કારી પુત્ર શ્રી ખાન્તિભાઈ શ્રી જિતુભાઈ શ્રી પ્રદીપભાઈ શ્રી હરીશભાઈ, બે પુત્રીઓ શ્રી રમાબહેન (હાલમાં સાધ્વી શ્રી યશાશ્રીજી મ.) અને, સાજબેન. ચાર પુત્રવધૂઓ, પૌત્રે વગેરે એમને પરિવાર ઘણો જ સુખી છે. ૫. ધીરજબેનને વરસીતપ અને ઉપધાન તપશ્ચર્યામાં વિશેષ રસ છે. ઘણાં વર્ષોથી બેસણું ચાલે છે. કાંઈક નાનીમેટી તપશ્ચર્યા ચાલુ જ હોય. તેમનું આ મેટું જમા પાસું છે. ખરેખર પૂજ્ય ધીરજબેને માતા-પિતા અને પરિવારના સંસ્કારને દીપાવ્યા છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૮૭ શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીયા પ૬ વર્ષની ઉંમરને શ્રી રમણીકલાલ માવજીભાઈ કનાડીયા મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના વતની છે. એમને જન્મ મુંબઈમાં થયે. એમના પિતાશ્રી બાર વર્ષે મુંબઈ આવ્યા હતા અને સર્વિસ કરી. શ્રી રમણીકલાલભાઈએ પણ સોળ વર્ષની ઉંમરે દોરા-દડીની, કાપડની મુકાદમી લાઈનમાં નેકરી કરી બહેળો અનુભવ મેળવ્યું અને ૧૯૪૮માં ભાગીદારીમાં અને પછી ૧૯૫૬માં સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો. શિપિંગ લાઈનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી. ૨૦૦૭માં એમના પૂજ્ય પિતાશ્રીને સ્વર્ગવાસ થયે. ૨૦૦૮માં એમણે લગ્ન કર્યા. રાજકીય ક્ષેત્રે જનતા પક્ષની ચૂંટણીઓમાં સક્રિય રહ્યા. ૨૦૨૫માં ઘોઘારી જૈન સેવા સમાજ સંસ્થા ચાલતી હતી, તેમાં સેક્રેટરી તરીકેની પ્રશસ્ય કામગીરી બજાવી. તેમની અંડરમાં સિલ્વર જ્યુબિલી ઊજવી. ૨૦૨માં પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘમાં સેક્રેટરી તરીકે રહ્યા. તેમણે મુંબઈથી પ્રથમ સમેતશિખરની– કાશ્મીર સાથે યાત્રા કરી. આ ઉપરાંત શ્રી વિજયવલ્લભસૂરિ મ. સા.ની શતાબ્દી કમિટીમાં પણ સભ્ય હતા. ઘારી વીશા શ્રીમાળી જ્ઞાતિની કમિટીમાં પણ હતા. તેઓ તાલધ્વજ કમિટીમાં પણ છે. તણસા હોસ્પિટલ બનાવી ત્યારે પોતે મુંબઈથી ફંડ કરેલ. યુવાન વયથી જ પિતાના આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને પ્રગતિના પંથે આગેકૂચ કરનાર શ્રી રમણીકભાઈની સમગ્ર પ્રવૃત્તિઓ ઉપર એક ઊડતો દષ્ટિપાત કરીએ તે પરંપરાપ્રાપ્ત સંસ્કાર અને ભૂમિની સંસ્કૃતિના સવને સહજપણે પચાવીને તેઓશ્રીએ પિતાનું હીર અને મીર પ્રગટ કરી બતાવ્યું છે. સંવત ૨૦૩૦માં વલસાડથી સમેતશિખરની સ્પેશ્યલ યાત્રા ટ્રેઈનનું આયોજન કરાવી આપ્યું. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી રમેશચંદ્ર એલ. દલાલ સાહસ-શ્રદ્ધાથી માણસ શું સિદ્ધિ હાંસલ કરી શકે છે એ જેવું-સમજવું હોય તે શ્રી રમેશચંદ્રભાઈ એલ. દલાલની જીવનરેખામાંથી જરૂર દર્શન થશે. શાંત અને મિલનસાર સ્વભાવ, વ્યાપારી કુનેહ અને સાહસિક મનોવૃત્તિ સાથે ઉચ્ચ ધર્મભાવના અને હૈયામાં ભારોભાર પડેલી માનવતા—આ બધા સદ્ગએ ઔદ્યોગિક ક્ષેત્રે તેઓ ઘણા ઊંચા આસને બેઠા છે. વરાજ્ય પછી દેશમાં ઔદ્યોગીકરણની જે નવી હવા જન્મી તે સમયને પારખીને શ્રી દલાલે ઉમદા મૂલ્યને સાથે રાખી વિવિધ કમ્પનીઓના સૂત્રધાર બની જે અકલ્પનીય ઉન્નતિ સાધી છે તે નવી પેઢીને માટે એક સર્વોત્તમ ઉદાહરણ છે. ખંત-મહેનત અને સ્વપુરુષાર્થથી એમણે જે ઔદ્યોગિક એકમે ઊભાં કર્યા તે મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ એન્ડ એંજિનિયર્સ પ્રા. લિ, મેસર્સ આર. એલ. દલાલ એન્ડ કું, મેસર્સ દલાલ પ્રોજેકટ સવિસીઝ પ્રા. લિ, મેસર્સ ઈટાડેલ ટેકનીકલ સર્વિસીઝ પ્રા. લિ. મેસર્સ કે એન ભારત લિ. વગેરે એકમેને હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. વ્યાપારી અને વ્યવહારકુશળ શ્રી રમેશચંદ્રભાઈ દલાલની ગજબની આયોજનશક્તિએ સિદ્ધિનાં પાન સર થતાં જ રહ્યા છે. નાનામાં નાની બાબત તરફ તેમની સતત કાળજી અને દેખરેખ એ એમની પ્રગતિ પાછળનું રહસ્ય છે. તેઓશ્રી પ્રોજેકટ ઈરેક્શન અને કમિશનિંગની બાબતમાં વિશાળ ફલકને આવરી લેતી કમબદ્ધ ઇજનેરી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવા સંબંધમાં સારી ખ્યાતિ પામ્યા છે. આ દિશામાં તેમને ઊંડો અભ્યાસ-મનન ખરેખર દાદ માંગી લે તેવાં છે. પુરુષાથી અને સંસ્કારી શ્રી રમેશચંદ્રભાઈને મળેલા સંસ્કારવૈભવની ગ્યતા અને યથાર્થતા આજ તેઓ પુરવાર કરી રહ્યા છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન ] [ ૩૮૯ અશક્યની ભાવનાને મિટાવી સંકલ્પ પર અટલ રહેવાનું મનબળ માણસ જે કેળવી શકે તે સિદ્ધિ માણસને શેધતી આવે છે – એવા યથાર્થની પ્રતીતિ એટલે આપણે શ્રી રમેશચંદ્રભાઈ દલાલ. વિશાળ કેમિકલ પ્રેસ પ્લાન્ટ્સ અને ફર્ટીલાઈઝર પ્લાન્ટન નિર્માણ માટે ભારતને વિશ્વના અન્ય દેશને સહગ પ્રાપ્ત કરે પડે છે. એ દિશામાં મંગલાચરણ કરીને ભારતની સંખ્યાબંધ કંપનીઓમાં મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ્સ એન્ડ એંજિનિયર્સ પ્રા. લિ.ને અગ્રસ્થાને સ્થાપિત કરીને દેશવિદેશમાં શ્રી રમેશચંદ્રભાઈને યશકલગી મળી અને ખ્યાતિ પામ્યા. આધુનિક ટેકનોલોજીકલ પ્રવાહને ઓળખવાની અને સમજવાની તેમની કુશાગ્ર બુદ્ધિશક્તિ રાષ્ટ્રીય અર્થકારણની વૃદ્ધિ અને સમૃદ્ધિમાં દીર્ઘ સમય સુધી સક્રિય પ્રદાન આપ્યા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. ધંધાના વિકાસની સાથે આર્ય સંસ્કૃતિના ચાહક શ્રી રમેશચંદ્રભાઈ દલાલ સમાજની અનેકવિધ સેવા-વિષયક પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય સાગ અને પ્રત્સાહન આપી પોતાની ફરજ અદા કરવા હમેશા તત્પર રહ્યા છે. ખરેખર સમાજને ગૌરવ અપાવે તેવું તેમનું વિનમ્ર જીવન અને વ્યક્તિત્વ છે. શ્રી રસિકલાલ ભૂદરશીભાઈ શાહ (S.E.M) વેપારી આલમમાં તેમ જ સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાની કદર કરી શ્રી મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ એકઝકયુટિવ મેજિસ્ટ્રેટને ઈલ્કાબ એનાયત કરી બહુમાન કર્યું છે તે બદલ તેઓ યોગ્ય છે. શાંત અને નિખાલસ સ્વભાવથી વેપારમાં સારી સફળતા પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રિક ઈકવીપમેન્ટ કું.માં ભાગીદારી સાથે સારી પ્રગતિ સાધી છે. સામાજિક ક્ષેત્રે અનેક સંસ્થાઓ સાથે સંકળાઈને લેકેની ખૂબ ચાહના મેળવી છે. છે. ૫૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી રસિકલાલભાઈને જન્મ ધ્રાંગધ્રા તાલુકાના ઝીંઝુવાડા ગામમાં થયું હતું. તેઓએ અભ્યાસ ધ્રાંગધ્રાની સર અજીતસિંહ હાઈસ્કૂલમાં કરેલ. તેમની વ્યાપાર પ્રત્યેની ઝંખના, આર્થિક રીતે સદ્ધર થયા પછી સેવાનાં કાર્યો નિશ્ચિત રીતે સ્થિર કરી શકાય તેવી ગણતરીથી મુંબઈ આવી ઇલેક્ટ્રિક બજારમાં સ્થિર થયા. ઇલેકિટ્રક મરચન્ટ એસોસિયેશન તથા શ્રી બ્રધરહુડ સોસાયટી, ધ્રાંગધ્રા જિલ્લા સોશ્યલ ગૃપ તેમ જ ઝાલાવાડ મૂ. જૈન સંઘના સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે અને બીજી અનેક નાની-મેટી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલ છે. સુરતની પ્રલયકારી રેલ વખતે રાહતના કાર્યમાં તન-મન અને ધનથી ખૂબ કાર્ય કર્યું હતું. રાજકીય ક્ષેત્રમાં પણ રસ લે છે. “સી” વર્ડમાં એઓશ્રી ખૂબ જાણીતા છે. જનતા જનાર્દનની સેવામાં તેઓ સદા જાગૃત છે. તેઓ જનહિતના કાર્યમાં આગળ આવતા રહે અને દિન-પ્રતિદિન તેઓ ઉન્નતિને આરે પહોંચે એ જ અભ્યર્થના. શ્રી રતિલાલ મલુકચંદ ભણશાલી પાલનપુરવાસીઓએ ઝવેરાતને ધ વિકસાવવામાં પિતાની બુદ્ધિપ્રતિભા અને દીર્ધદષ્ટિનાં ખરેખર દર્શન કરાવ્યાં છે. ઝવેરાતના ધંધામાં પડેલા શ્રી રતિભાઈ પણ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની. પાલનપુરમાં તેમના પિતાશ્રીને કરિયાણાને વ્યાપાર અને તે વખતે નવાબ સાથેના સંબંધે ઘણા જ સારા – મહાજન તરીકે તેમના પરિવારનું રાજ્યમાં સારું એવું માનપાન પણ પછી ચારેક દાયકા પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું અને ડાયમન્ડના ધંધામાં સારી પ્રગતિ કરી. તેમના બંધુ યુરોપમાં અભ્યાસાર્થે ગયેલા–જેઓએ ડે ભણશાલી તરીકે પછી મુંબઈમાં સારી નામના મેળવી. ડે. ભણશાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ ચાલે છે. મુંબઈની હરકસન હેસ્પિટલમાં ડોકટરના નામનું કિડની ડાયાલિસીસ યુનિટ ચાલે છે. આમ સમાજમાંથી ભારે મેટી રકમ Page #400 -------------------------------------------------------------------------- ________________ આભવાદનગ્રંથ ] ' [ ૩૯૧ એકઠી કરીને આ કામને માટે આપેલ છે. શ્રી રતિભાઈ પિોતે મૂંગી સેવાની ભાવનાવાળા. શિયાળામાં ગરીબ માણસેને ધાબળા ઓઢાડવાનું પાયાનું કામ–સંજીવની ટ્રસ્ટ દ્વારા કપડાં એકઠાં કરી દુકાળ પીડિતોને પહોંચાડવામાં સક્રિય રસ લેતા રહ્યા છે. આખું આફ્રિકા ફરી વળ્યા છે. ભારતમાં બધે જ ફર્યા છે. મુંબઈમાં દરિયામહેલ જૈન મંડળમાં પાઠશાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે તેમાં પૂરે રસ દાખવે છે. માનવસેવાની ધગશવાળા શ્રી રતિભાઈ ખૂબ જ ગુલાબી સ્વભાવના છે. સ્વ. શ્રી રતિલાલ બેચરદાસ મહેતા માનવીને જીવનનું મૂલ્ય તેની પાસે કેટલી સંપત્તિ છેતેના ઉપરથી નહીં પણ તેમણે દાનધર્મને ક્ષેત્રે શું ગદાન આપ્યું, સમાજ અને શાસનસેવાના કામમાં તેમનું પ્રદાન કેવા પ્રકારનું રહ્યું તેને ઉપરથી જ માનવીના જીવનની ફલશ્રુતિને અંદાજ આવે છે. - સૌરાષ્ટ્રના સાહસિક શ્રેણીઓ વતન છોડીને જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમણે અદ્ભુત વિકાસ સાધ્યો છે. સૌરાષ્ટ્રમાં સિહોર પાસે દુદાણાના વતની અને તળાજાના રહેવાસી શ્રી રતિભાઈ મહેતાને ચાર વર્ષની કુમળી વયે મુંબઈ આવવાનું થયું. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં જ લીધું–બે અંગ્રેજી સુધીનો અભ્યાસ કર્યો–ન કર્યો ત્યાં તે કૌટુંબિક વિષમ જવાબદારીઓ પિતાના શિરે આવી પડી. હૈયામાં કેળવણીની ઝંખના હોવા છતાં આર્થિક સંજોગોએ તેમને આગળ અભ્યાસ માટે આડશ બાંધી દીધી. કાચા અભ્યાસે વ્યવસાયમાં ઝંપલાવ્યું. નાનીમેટ અનેક ધંધાદારી લાઈનને અનુભવ કરી લીધું. ચડતી પડતીના દિવસો પણ જોયા. હિંમત અને સાહસની એકમાત્ર મૂડી સાથે નિરાશ થયા વગર પુરુષાર્થ કયે રાખે. ધીરજ અને નિષ્ઠાનું એ પરિણામ આવ્યું કે થોડા સમયમાં જ ૨૦૦૮માં શ્રી જન આદર્શ દુગ્ધાલયની સ્થાપના કરી. શ્રીખંડ અને આઇસક્રીમ માટે મુંબઈમાં તેમનું નામ ગાજતું થયું. સ્વબળે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ j [ આપણા શ્રેષ્ઠીવર્યો ઊભા કરેલા આ ધંધામાં હંમેશાં પ્રગતિ થતી રહી. પુત્ર-પરિવારને પણ વડીલેાપાર્જિત આ ધાંધાની ફાવટ આવતી ગઈ અને મુબઈની પપ લાખની વસ્તીમાં નામ કમાયા. ધંધામાં મળેલી સપત્તિના સદ્દઉપયોગ પણ કર્યાં. પિતાશ્રીના નામે જૈન બાલાશ્રમમાં મોટી રકમ તથા અનેવીને નામે પણ મેટી રકમનું દાન કર્યું. ગુપ્ત દાનમાં પાતે વિશેષ માનનારા હતા. યાત્રાર્થે હિંદુનાં ઘણાં સ્થળોએ જઈ આવ્યા છે. નાનીમેટી અનેક જૈન સસ્થાઓમાં દાનગગા વહેતી રાખી છે, જે તેમની ઉદારશીલતાની પ્રતીતિ કરાવે છે. શૂન્યમાંથી સર્જન કર્યું અને જીવનમાં આગળ આવ્યા. તેમણે કરેલાં કાર્યો ઘણાં જ ઉત્તમ અને પ્રશંસનીય હતાં. દાખવેલ પરોપકારવૃત્તિ અને ઉદાર સ્વભાવને લાભ જૈન સસ્થાઓને મળતા રહ્યો. ધર્મધ્યાનમાં સારા ફાળા આપી તેએએ તેા ધમ સાથે લઈ જઈને પોતાના પૂર્વાંનું ભાથું બાંધી લીધું છે. ધર્મ-આરાધના કરવામાં કયાંય પાછા નથી પડયા. સાહસિક વેપારી ઉપરાંત કેળવણી પરત્વે તેમને ખૂબ જ માન અને ભાવ હતા. કેળવણીના કા અંગે કામ કરતી દરેક સસ્થાને તેમના તરફથી અચૂક સહયોગ મળતા જ. સમ્મેતશિખરમાં આયંબિલ શાળામાં તેમના પરિવાર તરફથી સારી રકમનું દાન અપાયુ છે. સામાન્ય રીતે નાનીમેટી બધી જ સંસ્થાઓમાં અને જૈન તીર્થસ્થાનામાં નાનીમેાટી દેણગી વહાવી છે. આ સુંદર વારસો આજ પણ તેમના સુપુત્રાએ જાળવી રાખ્યા છે. પુત્રામાં વિજયભાઈ, હરીશભાઈ, પંકજભાઈ, મુકેશભાઇ, પુત્રિ પૂર્ણિ મા રમેશકુમાર લાખાણી, ફાટ દેરાસરમાં પણ અગત્યના ફાળા છે. ભાવનગર આયબિલ શાળામાં યાગદાન આપેલ છે. ભાવનગર અંધશાળા, ભાવનગર, પાલીતાણા, ડુસ્તિનાપુર, ડેમ ઉપર.... બધી જ જગ્યાએ તેમણે દાન કરેલ છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૩૯૩ શ્રી રતનચંદ ઓઘડભાઈ શ્રી રતનચંદભાઈને જન્મ પાલીતાણા પાસે ઘેટી નામના નાના ગામડામાં તા. ૨૨-૨-૧૯૦૦ના મંગળ દિવસે થયે હોતે, એટલે અત્યારે ૯૧મું વર્ષ ચાલે છે. પરંતુ આંકડાને ઉલટાવી નાખીએ તે ૧૯ વર્ષની યુવાની જેવું જેમ અને તંદુરસ્તી ધરાવે છે. દીર્ઘ આયુષ્ય અને તંદુરસ્તી જળવાઈ રહેવી તે પૂર્વે જીવદયા પાળી હોય તેની નિશાની છે. નોકરીમાંથી છૂટા થયા પછી શેરબજારમાં સ્વતંત્ર ધંધો કરતા હતા. મેટા પાયા ઉપર બટનને ધંધે ચાલે છે. મધ્યમ સ્થિતિ હોવા છતાં ધર્મને માગે બે પૈસા વાપરી ઉદારતાપૂર્વક દરેક ક્ષેત્રમાં યથાશક્તિ વાપરતા જ રહે છે. સંવત ૨૦૧૭માં ઘેટી ગામમાં દેરાસરની પ્રતિષ્ઠા કરવાની હતી. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રી ઉદયસૂરીશ્વરજી મ.સા. પધાર્યા હતા. આચાર્ય મહારાજની પ્રેરણું થઈ ને રતનચંદભાઈની ભાવના જાગૃત બની. મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રાચીન અલૌકિક પ્રતિમાજીને સંવત ૨૦૧૭ના વૈશાખ સુદ ૧પના મંગળ પ્રભાતે ગાદીનશીન કરી. ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને મહાન લાભ પ્રાપ્ત કર્યો. પ્રતિવર્ષ સાલગિરિ પણ ધામધૂમથી ઊજવે છે. સંવત ૨૦૩૬માં સગાંસંબંધી કુટુંબીજને સર્વને યાત્રા કરવાની ભાવના જાગી અને માગસર વદ ૭ના રોજ મુંબઈ તેમ જ દેશમાંથી સર્વને અમદાવાદથી ૩ બસ કરી ઉપરિયાળી, સેરીસા, પાનસર, ભયણી, મહુડી, મહેસાણા, તારંગા, શંખેશ્વર, વાલમ ઇત્યાદિ ૧૧ તીર્થોની યાત્રાના સંઘનો લાભ લીધું હતું. બેરીવલી જાંબલી ગલીમાં લગભગ ૧૬ લાખના ખર્ચે એક વિશાળ ઉપાશ્રય ત્યાંના સંઘે બંધાવ્યું. એ વિશાળ વ્યાખ્યાન હાલનું નામ શ્રેષ્ઠીવર્ય શ્રી રતનચંદ ઓઘડભાઈ હેલ નામ રાખવામાં આવ્યું છે. જો કે બીજી રકમ પણ ઉપાશ્રયમાં ભાવપૂર્વક ભેટ આપી છે. ઉદ્દઘાટન, શ્રી સિદ્ધચકપૂજન તથા જમણવાર વગેરે કાર્યો પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીની નિશ્રામાં જ થયાં હતાં. શ્રી રતનચંદભાઈની અનેક પ્રકારની સેવા છે. જ્ઞાતિની સેવામાં ભારે રસ લે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી જેકુરબેન Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ધર્મિષ્ઠ છે. તપશ્ચર્યા કરી છે. તીર્થયાત્રા તે લગભગ તમામ તીર્થોની કરી છે. સરળ, ભદ્રિક, નિખાલસ અને ધર્મિષ્ઠ. ધર્મના રંગે રંગાયેલાં ધર્મના કેઈપણ પ્રસંગમાં હંમેશાં તન, મન અને ધનથી ઓતપ્રેત બનીને કામ કરનારા, આનંદની મસ્તીમાં રહેનારા એટલે રતનચંદભાઈ. તેઓને ૩ પુત્ર, ૪ પુત્રીઓ, પૌત્રો ઈત્યાદિ વિશાળ સંસ્કારી કુટુંબ છે. પિતે સારું કે જીવન ધર્મધ્યાનમાં વિતાવે છે અને આનંદથી જીવી રહ્યા છે. પૂ. આચાર્ય મહારાજશ્રીની પ્રેરણાથી તેમના ગુરુ ઉદયસૂરિદાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કૃષ્ણનગર દેરાસરની બે દેરીમાં પ્રતિષ્ઠિત કરી છે. શ્રી રતિલાલ સુંદરજી શાહ સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં અગ્રિમ હરોળના કાર્યકર્તાઓમાંના એક શ્રી રતિલાલભાઈ અમરેલી વિભાગમાં વિવિધ સંસ્થાઓના સૂત્રધાર બનીને આજે પણ સુંદર સેવા આપી રહ્યા છે. વર્ષો પહેલાં વડેદરા રાજ્યના અમરેલી પ્રાંત પ્રજામંડળના મંત્રી તરીકે અને અમરેલી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે યશસ્વી સેવા આપી. વડોદરા રાજ્યની વેચાણવેરાની લડતમાં તથા શિક્ષકના પ્રશ્નો માટે તેમની સાથે રહીને લડત આપી. ૧૯૪૨ની સત્યાગ્રહની લડતમાં અશ્ચિમ ભાગ લીધે. અમરેલી સમર્થ વ્યાયામ મંદિર, સાર્વજનિક પુસ્તકાલય, બીડી કામદાર મંડળ, બસના કામદાર, વેપારી પેઢીઓમાં કામ કરતા નાનાં યુનિયને સ્થાપ્યાં અને પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. અમરેલી જિલ્લા મધ્યસ્થ સંઘના ડિરેકટર તરીકે, હોમ ગઝ કમિટીના સભ્ય તરીકે, કમાણી ફેરવર્ડ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે, રચનાત્મક ગૃહ ઉદ્યોગ અને અન્ય મહિલા વિકાસની પ્રવૃત્તિઓમાં રસ લીધે અમરેલીમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સ્થાપના કરી અને તેના પ્રમુખ તરીકે યશસ્વી સેવા આજ સુધી આપતા રહ્યા છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૯૫ ફોરવર્ડ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, અમરેલી જિલ્લા જનતા પક્ષના પ્રમુખ તરીકે, ગુજરાત સ્ટેટ ઇન્ડિયન કે. એ. બેન્કના ડિરેકટર તરીકે, અમરેલી છે. મૂર્તિપૂજક સંઘના સેક્રેટરી તરીકે, ઘણાં વર્ષોથી ઘણું ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી. તેમના પિતાશ્રીએ અમરેલી દેરાસરની ઘણી મિલકત વધારી જીવ્યા ત્યાં સુધી ટ્રસ્ટી તરીકે કામ કર્યું. વાવાઝોડાં અને પૂરની પરિસ્થિતિમાં મકાન અને ધંધાનાં સાધનો માટે સક્રિય સહાય અને મદદ કરી. શ્રી રમણીકલાલ સેજપાલ જન્મવું ભણવું ને કમાવું; સંસાર માંડવો ને મૃત્યુમાં હતા–હોતા થઈ જવું એ કદાચ જીવન હશે પણ સાચું જીવન નથી. ખરું ધાર્મિક જીવન તે છે બીજા માટે કંઈક કરી છૂટવામાં. ધન હોય તે વહેંચીને ખાવાની વૃત્તિ પણ આવું કરવું બધા માટે અશક્ય છે, એ તે કેઈ રમણીકલાલ સેજપાલ જ કરી શકે. આપીને રાજી થાય એ સદ્ભાવ જ જાણે રમણીકલાલ સેજપાલને સ્વભાવ છે. શુભ કર્મથી એમણે પિતાનું જ નહિ પણ પિતાના પૂ. દાદા સવ. શ્રી હરજીભાઈ નથુભાઈ સેજપાલનું નામ પણ કુળમાં ઉજાળ્યું છે. કરાંચીમાં જન્મી, દેશના ભાગલા પડતાં બચપણથી જ ૧૯૪૭થી રમણીકલાલભાઈ રાજકેટમાં વસે છે. તેઓ મૂળ આમરણબેલાના. મિત્રએ સ્નેહથી આપેલું એમનું હુલામણું નામ “લાલભાઈ". કોલેજ સુધીને અભ્યાસ ધગશ ને ખંતથી કર્યો. સાથે મશીન ટુલ્સની ફેકટરી નાખનાર સહુથી પ્રથમ ગુજરાતી તરીકેનું, શરદ એન્જિ. વર્કસ, વસંત એન્જિ. સ્ટેર્સ જેવી સારી કંપનીઓના ભાગીદાર હોવાનું ગૌરવ ધરાવે છે. એ ઉપરાંત પણ એ અનેક વ્યવસાય સાથે સઘન રીતે સંકળાયેલા છે, જેથી કરી વેપારી આલમમાં એમને સહુ કેઈ ઓળખે. અનેક સુપ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એમણે ઘરેબો બાંધ્યું છે. રાજકેટ મશીનરી ડીલર્સ એસેસિયેશનમાં તેઓ સતત ૧૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો વર્ષથી મંત્રીપદ ભાવે છે. રાજકોટ લેહાણા સેવા મંડળના તેઓ ટ્રસ્ટી છે. માનવસેવાની જીવંત મૂતિ સમા, ટી. બી. હોસ્પિટલની કાર્યવાહક સમિતિમાં તેઓ માનભર્યું સ્થાન ધરાવે છે. કાઠિયાવાડ નિરાશ્રિતની કાર્યવાહક સમિતિમાં પણ તેઓની સેવા લેવાય છે. સિંધ ગુજરાતી એજ્યુકેશન એસેસિયેશનમાં તેઓ સેક્રેટરી અને ટ્રસ્ટી એમ બબ્બે હોદ્દા પર છે. ધર્મમાં ઊંડી શ્રદ્ધા હોય ને કઈ મંદિરની સાથે એમનું નામ ન જોડાયેલું હોય એ કેમ બને? તેઓ રાજકોટના કનકેશ્વર મહાદેવના ટ્રસ્ટી પણ છે. આટ-આટલી ફરજો વચ્ચે તેઓ ગરીબોને ભૂલતા નથી, એ સાચે જ એમની મેટાઈ છે. કોઈ શિયાળે ફૂટપાથ પર ટાઢે થરથરતા દરિદ્રનારાયણો વચ્ચે રાત્રે અઢી-ત્રણ વાગ્યે તમને કોઈ બે સજજન મળી જાય તો ચોક્કસ માનવું કે એક ઓધવજીભાઈ પિપટ છે ને બીજા તેમના અંગત સ્નેહી શ્રી રમણીકલાલભાઈ સેજપાલ છે. આવા સત્કાર્યમાં શ્રી રમણીકલાલભાઈ સેજપાલનાં ધર્મપત્ની શ્રી હેમલતાબહેન અને ઓધવજીભાઈ પોપટનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબહેનને ખૂબ જ સાથ-સહકાર હોય છે. એમની આતિથ્થભાવના અદ્વિતીય, રોટલે બહુ મોટો સ્વભાવ હસમુખે હૃદયમાં દયા, પ્રેમ, લાગણ. “લાલભાઈને મળવા જાવ એટલે પહેલાં “પ્રસાદ”ને આગ્રહ થાય ને પછી બીજી બધી વાત. આ હિસાબે પૂરા ખાનદાન. ખાનદાન એટલે ખાનારને દાન દઈ ખવડાવનાર, શ્રી રમણીકભાઈના શુભ હસ્તે બાલંભા મુકામે તા. ૧૯-૮-૭ન્ના દિવસે ભગવાન દરિયાલાલના મંદિરની કળશવિધિને તેમ જ વજારોહણને ઉત્સવ થયે. શિક્ષણમાં પણ રમણીકભાઈને રસ. ૧૯૬૩-૬૪માં એમણે વીરબાઈમા મહિલા કેલેજને દોઢ લાખ જેટલી મોટી રકમ એકત્રિત કરી આપેલ છે. ધાબળા વિતરણ હોય કે મડિકલ કેમ્પ હોય કે પછી નેત્રયજ્ઞ હોય અથવા લાયન્સ કલબનું કોઈ સેવાકાર્ય શ્રી રમણીકભાઈ સેજપાલ ત્યાં હાય હાય ને હાય જ. Page #406 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૩૦૭ વેપારક્ષેત્રે એમને સહેજ વધુ પરિચય મેળવીએ. ગુજરાતમહારાષ્ટ્ર લેહાણ જ્ઞાતિજન તરીકે સહુ પ્રથમ મશીન ટુલ્સ ને લેથ બનાવવાનો યશ એમને ફાળે છે. તેઓના શરદ બ્રાન્ડ લેશે બહુ સારી નામના કાઢી છે. સને ૧૯૯૯માં રિબંદરમાં સૌરાષ્ટ્રને સહુ પ્રથમ બેંકિંગ ઇન્ડસ્ટ્રીયલ ફેર થયેલો ત્યારે બેન્ક ઓફ ઈન્ડિયા જિત આ ફેરમાં એમની ગુણવત્તાની ખૂબ પ્રશંસા થયેલ. અને તેમના લેથ ખરીદનારને બેન્ક ૧૦૦% લોન મંજૂર રાખતી. તેમના વિશિષ્ટ પ્રસંગમાં ૧૧મી ઓગસ્ટ, શનિવારના એ ઢળતા બપોરે સૌરાષ્ટ્ર જ્યારે અભૂતપૂર્વ મેઘતાંડવ અને જળ હોનારત વચ્ચે તમ્મર ખાઈ રહ્યું હતું તે વખતે રાજકોટથી ૬૫ કિ.મી. દૂર સૌરાષ્ટ્રના પિરીસ સમા રળિયામણું મોરબી શહેર પર મોતને પંજે ફરી વળતું હોય તેમ મચ્છુ-૨ બંધની માટીની દીવાલમાં ૨૫૦૦ ફૂટનું ગાબડું પડતાં સવા બે માઈલ લાંબા બંધમાં રહેલ પાણું દરિયા જેવા લોઢ ઉછાળતાં જાણે કે સાક્ષાત્ યમદૂત બનીને શહેર પર ફરી વળ્યાં. માત્ર ગણતરીની મિનિટોમાં જ મોરબીને સમશાનભૂમિમાં ફેરવી નાંખ્યું. માઝા મૂકેલ સાગરની જેમ શહેરને લપેટી લેનાર આ જલપ્રલયે ભાગ્યે જ કોઈ કુટુંબને કોરું મૂક્યું હશે. માત્ર દશ જ મિનિટમાં સારાયે શહેરમાં ફૂટથી માંડીને ઓગણત્રીસ ફૂટ સુધીનાં પાણી ભરાઈ ગયાં. પરિણામે રહેણાંક વિસ્તાર, ઉદ્યોગો અને વેપારનાં કેન્દ્રો જાણે કે ગંજીપાના મહેલની જેમ ચૂંથાઈ ગયાં. શહેરને તમામ જીવનવ્યવહાર ખોરવાઈ ગયે. મોરબી દુનિયાથી જુદું પડી ગયું. મેરબીની શેરીએ ધોળે દિવસે પણ ભયંકર ભાસવા લાગી. ઠેર ઠેર પડેલા અને ટીંગાતા માનવ મૃતદેહે વાતાવરણને બિહામણું બનાવતા હતા. કેટલાયે મૃતદેહા પગ નીચે કચડાયા અને જળનું કફન ઓઢી સેંકડે પઢી ગયા. ભારતીય સંસ્કૃતિને પાયે ધર્મ છે અને બધા ધર્મોમાં શ્રેષ્ઠ માનવધર્મ છે, એમ સંતવાણી કહે છે. મોરબીના રાહતકાર્ય પાછળ શ્રી રમણીકભાઈએ જાતે રસ લઈને બહુ જ માતબર રકમની દાનગંગા વહેતી કરેલી. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રી રમણીકલાલ જયચંદભાઈ દલાલ શ્રી રમણીકલાલ જયચંદભાઈ દલાલના જન્મ તારીખ ૧૪ એકૅટાબર ૧૯૦૧ના રાજ કપડવંજ તાલુકાના ગામ ખડાલ પાસે તેમના મોસાળ કાકખડ મુકામે થયા હતા. પ્રાથમિક અભ્યાસ નડિયાદ મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને માધ્યમિક અભ્યાસ ગવમેન્ટ હાઈસ્કૂલ, નડિયાદ તથા ભરૂચમાં કર્યાં. ઈ. સ. ૧૯૧૧ થી ૧૯૧૮ સુધી બધી જ પરીક્ષાએ પ્રથમ શ્રેણીમાં પાસ કરી. ડ્રોઇંગની તથા હાઈસ્કૂલ સ્કોલરશિપની પરીક્ષાએ પણ પાસ કરી. ઈ. સ. ૧૯૨૨માં ખડાયતા જ્ઞાતિની પાંચમી પરિષદ વખતે યેાજાયેલ કલા-પ્રદર્શનમાં રૌપ્યચદ્રક મેળવેલો. ઈ. સ. ૧૯૧૯ થી ૧૯૨૩ દરમ્યાન ગુજરાત કેલેજમાં અભ્યાસ કરી બી.એ. ( આન) ઇતિહાસ અને અર્થ શાસ્ત્ર વિષય લઈ બીજા વર્ગમાં પાસ થયા. ગુજરાત કેાલેજ મેગેઝીનમાં તેમનાં કાવ્યેા, વાર્તાઓ પ્રગટ થયેલાં. ઈ. સ. ૧૯૨૮માં એલએલ.બી. થયા. ઈ. સ. ૧૯૨૯ના એપ્રિલથી અમદાવાદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં વકીલાત શરૂ કરી. સાહિત્ય-પ્રવૃત્તિની શરૂઆત પણ તે સમયે થઈ જે જીવનના અંત સુધી ચાલી. આજ સુધીમાં સિત્તેર પુસ્તકો પ્રગટ થયેલાં છે અને બીજા એટલાં જ પ્રગટ થવાની વાટ જુએ છે—જેમાં ભારતના જ્યોતિધરા, એશિયાના જ્યોતિધરા, વર્તમાન વિશ્વના વિધાતા; રગભૂમિના જયોતિધરા, કિવ-લેખકો, કલાકારા, ભારતીય સિનેમાના ઇતિહાસ; શ્રીહર્ષોંનાં નાટકા, ખડાયતા જ્ઞાતિના ઇતિહાસ, વગેરે મુખ્ય છે. પ્રગટ થયેલા ગ્રંથેામાં નાગાનંદ, ગુલછડી, જંગીસખાન, કમાલ, પરિમલ, જલસુ'દરી, ચંપાકલી, સ્વપ્નસુ દરી, રાજકીય પ્રહસના, રવીન્દ્રનાથનાં નાટકો, બાલાદિત્ય, સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ અને નવલિકાએ લેાકપ્રિય થયાં છે. અંગ્રેજી અને ગુજરાતીમાં કાયદા વિષયક પુસ્તક પણ પ્રગટ કરેલાં છે. કવિ-ચિત્રકાર ફૂલચંદભાઈ શાહના સ્મારકનું સ’ચાલન કરી તેમનાં ભજવાયેલાં સાત અને અપ્રગટ સૂરજમણ નાટકો; પચ્ચીસ આખ્યાના, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શ્રીરામ, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભજના, રાગરૂપાવલી વગેરે Page #408 -------------------------------------------------------------------------- ________________ [ 322 પ્રગટ કરી છે. વિશ્વધર્મ નાટકમાં વર્ષના ઇતિહાસ આલેખ્યો છે. ગુજરાત ક્લબને સુવર્ણ મહોત્સવ અંક તથ નડિયાદ હાઈસ્કૂલને રેડિયમ જ્યુબિલી અંક તૈયાર કર્યાં હતા. તેમણે પાતાની આત્મકથા પણ લખી છે. અભિવાદનગ્રંથ ] આડત્રીસ કૃતિ સંપાદન કરી તેમણે ગુજરાતી રંગભૂમિના સામાજિક પ્રવૃત્તિઓમાં—ખાસ કરીને જ્ઞાતિની તથા કેળવણીની પ્રવૃત્તિઓમાં તેઓ છેલ્લાં ૬૦ ઉપરાંત વર્ષથી સક્રિય રહ્યા હતા. ખડાયતા કેળવણી મંડળ તથા શ્રી. ત્રિ. ક. છાત્રાલયમાં મંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. જ્ઞાતિની તમામ સંસ્થાઓમાં રસ લઇ, સેવાએ આપી છે. “ ખડાયતા મિત્ર” નું બે વર્ષ તથા જ્યાતિ ” નુ એક વર્ષ' તત્રીપદ સભાળ્યુ છે. ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ એજ્યુકેશન સેાસાયટી, ગુજરાત કલબ, જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલ વગેરે જાહેર સંસ્થાઓમાં વર્ષો સુધી સેવાઓ આપી છે. ' ખડાયતા ,, ઈ. સ. ૧૯૭૯માં અમદાવાદ વકીલ મંડળ તરફથી અને ઈ. સ. ૧૯૮૬ના એપ્રિલમાં ખડાયતા જ્ઞાતિ તરફથી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતુ. ગયા વર્ષે ડિસેમ્બરની ૧૭મી તારીખે બુધવારે છયાસી વર્ષની વયે તેમની કા રત અને પ્રવૃત્તિમય જીવનલીલા સંકેલાઈ ગઈ. પ્રભુ સદ્ગતના અમર આત્માને શાંતિ અર્પા! અસ્તુ. શ્રેષ્ઠીશ્રી રામભાઈ લખમશી સાવલા શ્રી રામભાઈ એ ધંધાના વિકાસની સાથેાસાથે ધાર્મિ ક, સામાજિક, શૈક્ષણિક અને તખીખી રાત વગેરે અનેક ક્ષેત્રે પેાતાની સેવાએ અને અનુદાન દ્વારા પેાતાનું જીવન સાર્થક કર્યું. તેમના વડીલેાના સમયથી પિરવારમાં જે સપ અને સહકારની ભાવના વિકસી છે તે આદર્શરૂપ છે. જ્યાં સંપ હાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ઉપરાક્ત શબ્દો સાથે પ્રખર તત્ત્વચિંતક ડૅા. રમણલાલ ચી. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા શાહે શ્રદ્ધાંજલિ સભાના પ્રમુખપદેથી સદ્ગત શ્રી રામભાઈ ને અજિલ આપી હતી. આ સભા તા. ૧૯મી ઓકટોબરે નવી મહાજનવાડી ચી’ચંદરમાં સાંજે પાંચ વાગે ચેાજાઈ હતી. સભાના પ્રારંભમાં શ્રી નેમચંદ ગાલાએ સભામાં સમ્મિલિત ૩૨ સંસ્થાઓની યાદી અને સંદેશા રજૂ કર્યા હતા. વક્તાઓમાં ગ્રેન મરચન્ટ્સ એસોસિયેશન તથા સ્થાનકવાસી મહાજનના પ્રમુખ શ્રી પ્રેમજી વેલજી લખમશી, ડિસ્ટ્રિક્ટ ગવન ર લાયન સુરેશ મહેતા, ધારાસભ્ય શ્રી નાનુભાઈ પટેલ, માજી ધારાસભ્ય શ્રી જય'તીલાલ પારેખ, મુંબઈના માજી મેયર શ્રી રવજીભાઈ ગણાત્રા, કચ્છ આર્થિક વિકાસ મ`ડળના મંત્રી શ્રી કે. વી. ઠક્કર, દેરાવાસી મહાજનના પ્રમુખ શ્રી રવજી ખીમજી છેડા, અચલગચ્છ સંઘના પ્રમુખ શ્રી કિશેારચંદ્ર વન, મરન્ટ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત ટક્કર, હિન્દુસ્તાન લીવરના ડાયરેક્ટર શ્રી બી. આર. શાહ, દુર્ગાપુર મહાજન વતી શ્રી લાલજી કાનજી શાહે; શાહ એન્ડ એ કર કચ્છી પેલિટેકનિક કોલેજના ટ્રસ્ટી અને દાનવીર શ્રી દામજી લાલજી એંકરવાલા, સામાજિક કા કર શ્રી કુંવરજી પ્રેમજી વેરશી, બિદડા સર્વોદય હેાસ્ટેલના ટ્રસ્ટી શ્રી લીલાધર ગડા, ક. વી. એ. સેવા સમાજના મંત્રી ડો. ઉદય ગડા, ઓઈલ સીડ્સ એક્સચેંજના ડાયરેક્ટરો સર્વશ્રી નવીનભાઈ શાહ તથા રતનશી વેરશી, દેરાવાસી હાઈસ્કૂલનાં આચાયૅ શ્રીમતી નિલનીબેન દેસાઈ, આંધ્ર બેન્કના આસિ. મેનેજર શ્રી મૂર્તિ, શ્રી વેણીભાઈ ઓઝા વગેરે એ ભાવભરી અજિલએ અપતાં શ્રી રામભાઈ સાથેનાં સંસ્મરણેા તાજાં કરતાં જણાવ્યું હતું કે શ્રી રામભાઈ કચ્છી વીશા સમાજમાંથી અમેરિકા અભ્યાસ માટે જનાર પ્રથમ વિદ્યાથી હતા. એમ. બી. એસ. થયા પછી એમણે ફેમીલી પેઢીમાં જોડાઈ નિકાસની દિશા વિકસાવી વિશ્વભરના દેશે સાથે વહેવાર સ્થાપ્યા હતા. તેઓ શિસ્તપ્રિય, અત્યંત ચોક્કસ હાવા ઉપરાંત અનેક ક્ષેત્રે અવિરત દાનના પ્રવાહ વહાવ્યેા હતા. લાયન્સ કલબ એક્ શિવાજી પાના સભ્ય અને ટ્રેઝરર તરીકે અપ્રતિમ સેવા બજાવી હતી. સ'સ્થાકીય હાદ્દોએથી દૂર રહી એમણે સમાજનાં વિવિધ ક્ષેત્રાની Page #410 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૦૧ સર્વાગી સેવા બજાવી હતી. તેઓ સરળ, સાલસ અને દયાવાન હતા. એમણે લઘુબંધુ શ્રી વિશનજીભાઈને સમાજસેવામાં સમર્પિત કરી દીધા છે, અને તમામ સાંસારિક બે એમણે તથા ભાઈ એ ધનજીભાઈ તથા મૂલચંદભાઈએ પિતાને શિરે લઈ લીધો હતો. એમના અવસાનથી સમાજે એક સારે મિત્ર, હિતચિંતક અને દાનવીર ગુમાવ્યો છે. બધુઓ આ દિવસ પહેલાં શ્રી ર શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી આજથી પંદર વર્ષ પહેલાં શ્રી રાજેન્દ્રભાઈએ પિતાના લઘુબંધુઓ શ્રી દિલીપભાઈ તથા શ્રી શિરીષભાઈના સહયોગથી–સહકારથી વ્યવસાય શરૂ કર્યો અને “એટેકલીન ફિલ્ટર્સ ઓફ ઇન્ડિયા” નામક ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. ઔદ્યોગિક એકમની શરૂઆતમાં હેતી માટી મૂડી, પણ ટેકનિકલ કાર્યદક્ષતા અને સાહસપૂર્ણતાની જ મૂડી હતી. કોઈ મશીનરી કે ફેકટરીનું નામનિશાન હતું જ નહિ, પરંતુ જુદા જુદા ભાગના સબ-કોન્ટ્રાકટ કરી તેઓ એમના ઘરમાં એસેમ્બલ કરી આપતા. એમ છતાં પ્રથમ વર્ષે સારું ટન ઓવર કરવા તેઓશ્રી સફળ થયા. પ્રથમ વર્ષના અંતે તેઓશ્રી ૨૫૦ ચો. ફીટની જગ્યામાં શેડાં લેગ્સ, ગ્રાઈડર્સ, ડ્રિલ્સ અને સ્પે. પેઈન્ટિગ યુનિટની જરૂરી મશીનરી ભેગી કરી શક્યા. ૧૯૭૨માં બીજી ૨૫૦ ચો. ફીટ જગ્યા અને ૧૯૭૩ના મે માસ સુધીમાં પાંચ હજાર ફીટની જગ્યા પર સાચા અર્થમાં “એટેકલીન” એકમને કાર્યારંભ થયે અને શ્રી રાજેન્દ્રભાઈની આગેવાની નીચે ચાલતા આ એકમે કમશઃ ધરી સફળતા મેળવી. - શ્રી રાજેન્દ્રભાઈ એ “ઓટોકલીન' દ્વારા સેલ્ફ-કલીનિંગ ફિલ્ટરનું ઉત્પાદન શરૂ કરેલું. આ સેલ્ફ કલીનિંગ-ફિલ્ટર” ભારતમાં વિદેશથી આયાત કરાતાં હતાં, તેની શુભ શરૂઆત કરી. રાજેન્દ્રભાઈ સાહસપૂર્ણ વ્યાપારીની નામના અને પ્રગતિ સાધતાં સફળ છે. ૫૧ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ [ આપણા શ્રેષ્ઠીવર્યા વ્યાપારી ગણાવા લાગ્યા. વ્યવસાયની જાણકારીને લક્ષ્યમાં લેતાં તેમણે ડિઝાઈન અને પ્રેસેસ ઇક્વિપમેન્ટ ફેબ્રિકેશનની જાણકારીથી પ્રગતિ સાધતા રહ્યા અને ઔદ્યોગિક મશીનરી, ફ્યુડ સિસ્ટમ અને ટઠ્ઠી પ્રોજેકટની પ્રવૃત્તિઓ હાથ ધરી. · એટેકલીન 'ના ગ્રાહકામાં સ્ટીલ પ્લાન્ટ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફર્ટીલાઈઝર પ્લાન્ટ્સનાં ઔદ્યોગિક એકમે ઉપરાંત ડિફેન્સ એગેનાઈઝેશન, આનન્સ ફેકટરીએ અને શિયા સને સમાવેશ કરી પાતાના એકમને ઉજ્જવળ નામના અર્પિત કરી છે. આજે સમર્થ સાધનસામગ્રી ધરાવતા એટેાલીન ’ એકમ દરેક જરૂરિયાતને સરળતાથી પહેાંચી વળે છે અને સાથે સાથે આયાત થતાં સાધનાની ખરેખરીનાં ઘણાં સાધન ઉત્પન્ન કર્યાં છે અને તે દ્વારા કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવના દર્શાવી છે. 2 ' , ,, < ટાકલીન ” દ્વારા છેલ્લાં દશ વર્ષમાં ૧૦૦ વર્ષનુ કા સિદ્ધ કરી પતાવીને શ્રી રાજેન્દ્રભાઈ અને તેમના બધુએએ વિક્રમ સર્જ્યો છે. આમ નાની વયે અનેાખા વિક્રમ પાર પાડવાની એમની વ્યવસ્થાસૂઝ ગૌરવ લેવા જેવી ગણાવી શકાય. ઉચ્ચતમ ગુણવત્તા અને વિવિધલક્ષિતા સાથે એમણે પોતાના એકમને લુબ્રિકેટિંગ એઇલ, ટૂથપેસ્ટ, પેઇન્ટ્સ અને વાર્નિશ માટેના મેટરાઇઝ્ડ સેલ્ફ કલીનિંગ ફિલ્ટર્સની ખિલવણી સાથે બે માઇક્રેન્સ સુધીના ફીલ્ટરેશન કરવાને હનીકામ્સ કાર્ટીજીસના વિકાસ કરી ઘણાં ક્ષેત્રેમાં “ પ્રથમતા ”નું ગૌરવ સયુ છે. એટાલીન ’નું સંશોધન અને વિકાસ એકમ માઇક્રોન રેટિંગ પાર્ટીકલ કાઉન્ટિંગ, પ્રેસર ડ્રોપ વિરુદ્ધ ફ્લોરેઇટ તેમ જ સ’પૂર્ણ રેડિયોગ્રાફી અને ડાર્ક પેનિટ્રેશન, સ્ટ્રેસ રિલીવિંગ અને ઈમ્પેકટ કરેાટીએ સાથે અનેક પ્રકારના ટેસ્ટ કરવાને સુસજ્જ બનેલ છે. તલાજા ખાતેના આટાકલીન ' પ્લાન્ટમાં કારસેક્ટર ઉદ્યોગા, ન્યુકલીઅર પ્લાન્ટ્સ, ક્રાઇ આજેનિકસ, સ્ટીલ પ્લાન્ટ્સ, ફર્ટીલાઈઝર પ્લાન્ટ્સ અને પેટ્રોકેમિકલ સંકુલ માટેના સર ંજામના ફેબ્રિકેશન માટે ખૂબ ચાકસાઈ ધરાવતી નાજુક મશીનરી ઊભી કરવાનું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યુ છે. આટેકલીન દ્વારા ઉચ્ચ ગુણ ( ( Page #412 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ [ ૪૩ " વત્તાનું ધારણ અપનાવી તેઓશ્રીએ ઉદ્યોગ આલમમાં સુકીતિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. શ્રી રાજેન્દ્રભાઈ મેસસ ઝવેરી એન્ટરપ્રાઇઝ ' કે જે મેસસ એટેકલીન ફિલ્ટર્સએ ઇન્ડિયા ઉપરાંત વિદેશેાનાં દસ-બાર વ્યવસાયગૃહાની વિતરણવ્યવસ્થા સંભાળે છે તેના ભાગીદાર છે. જાગૃત ભાગીદાર તરીકે તેઓ આયાત-નિકાસના વ્યાપારને ફૂલતે-ફાલતા રાખવામાં મહત્ત્વને ફાળેા આપે છે. શ્રી રાજેન્દ્રભાઇ ઉદ્યોગ-વ્યાપારના ક્ષેત્રે અનેક કાર્યમાં મશગૂલ રહેતા હોવા છતાં ખાદ્ય પ્રવૃત્તિઓમાં સારા રસ ધરાવે છે, વ્યવસાયવૃદ્ધિની સાથેાસાથ શ્રી રાજેન્દ્રભાઈની સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરાત્તર વૃદ્ધિ થતી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેએશ્રી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી છે. શેડ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજ્યુકેશન ફંડના ટ્રસ્ટી તરીકે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય વડેાદરા તથા શ્રી સુરત જૈન ધાર્મિક શિક્ષણુ સઘના પેટ્રન તરીકે છે તથા એમ્બે એસ્ટ્રાલેજીકલ સેાસાયટીના આજીવન સભ્ય તરીકે, એફ જૂહુના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કા`રત છે. આ ઉપરાંત જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તથા ઇન્ટરનેશનલ સેાસાયટી એફ ક્રિષ્ના કેન્ગ્યુસનેસના લાઇફ પેટ્રન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાના બહિર્મુખી સ્વભાવથી શ્રી રાજેન્દ્રભાઈ આગવુ સ્થાન પ્રાપ્ત કરી શકચા છે. લાયન્સ કલમ 100X400 શ્રી રામદાસ પ્રેમજી કાચરીયા ત્રાપજના કાચરીયા કુટુંબના શ્રી રામદાસભાઈ એ સ્વતંત્ર વ્યવસાય મુંબઈમાં રંગ રસાયણાના વડગાદીમાં શરૂ કરેલ. હાલ તેમના પૌત્રા જનક તથા પ્રેમલ આ ધંધા વિકસાવી રહ્યા છે. તે એક જૂના વેપારી તરીકે ખ્યાતિ ધરાવે છે. રામદાસભાઈ ધાર્મિક વૃત્તિના છે, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ઘણા સમય આપી તેમાં ભાગ લઈ રહ્યા છે. મુ`બઈની સર હરકીસન હાસ્પિટલમાં, વિલેપારલાના સંન્યાસ આશ્રમમાં, ગુજરાતના ચાંદેદના આશ્રમમાં, હરદ્વારની આશ્રમની Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] | આપણા શ્રેષ્ઠીવર્યો પ્રવૃત્તિઓમાં, કપોળ જ્ઞાતિની કુળદેવી સામુદ્રી માતાની મૂર્તિની પ્રતિષ્ઠામાં, કપાળ જ્ઞાતિના ગેર કાળિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ત્રાપજમાં હાઈસ્કૂલ માટે, તેમ જ અન્ય એવી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે તેઓએ યથેચ્છ દાનની રકમ આપી અને એ રીતે પિતા તરફથી મળેલા વારસાને દીપાવી સંપત્તિને સદ્વ્યય કરી જાણે છે. ત્રાપજ ગ્રામ પંચાયતે ૧૯૭૪ની ૧૫મી ઓગસ્ટે તેમની સામાજિક સેવાઓને બિરદાવી જાહેર સન્માન કર્યું. તેમના પુત્ર કીસનદાસ પણ પિતાને પગલે ચાલી જ્ઞાતિની અને બીજી લોકહિતની પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. ત્રાપજ હાઈસ્કૂલમાં બાંધકામમાં સારો ફાળે કરી આપે. બુક-એન્કની પ્રવૃત્તિમાં રામદાસ પ્રેમજી કાચરીયા બુક બેન્કના પિતે ટ્રસ્ટી તરીકે પ્રાથમિક શાળામાં રૂા. ૧૦,૦૦૦ બુક બેન્ક માટે કમળાબેન પાસેથી આપ્યા. બહેરામૂગા શાળામાં પણ સારી રકમ આપેલી છે. શ્રી રામજીભાઈ બી. લુહાર ભાવનગરના વતની છે અને કાંઈ પણ અભ્યાસ કર્યા વગર પિતાની સૂઝબૂઝથી ફર્નિચર બનાવવાના ધંધામાં ઘણી મોટી પ્રગતિ સાધી શક્યા છે, જે તેમની શક્તિને પરિચય કરાવે છે. બચપણથી જ શ્રી રામજીભાઈને કાંઈક નવું શીખવાને, જાણવા અને કાંઈક કરી બતાવવાનો શોખ હતો. આશા-ઉત્સાહ સાથે ૧૯૩૧થી ધંધામાં ઝંપલાવ્યું, જેમનું ફર્નિચર આજે ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને અન્ય સ્થળોએ પહોંચ્યું છે. સ્વધર્મ પ્રત્યે અભિરુચિ રાખનારા બની શકે તે કુટુંબની અને જ્ઞાતિની સેવા કરવામાં અને શક્ય હોય તે સામાજિક સંસ્થાઓમાં પિતાને ફૂલ-પાંદડી સહકાર આપવામાં તેમણે ઉમળકે બતાવ્યું છે. તેમને ત્યાંથી કદી કેઈ નિરાશ થઈને પાછું ગયું નથી. ધંધાથે દેશાટન કર્યું છે. નાનાંમોટાં તીર્થધામની યાત્રા કરી છે. નાની ઉંમરમાં માતા-પિતા ગુજરી જતાં કૌટુંબિક જવાબદારીઓ તેમના Page #414 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૦૫ શિરે આવી પડેલી એટલે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ધંધામાં આગળ વધ્યા. - ધંધામાં સફળતા મળી તેને યશ તેઓ કુદરતની કૃપાને જ ગણે છે. મિલનસાર સ્વભાવને ધાર્મિક અને વૃત્તિવાળા શ્રી રામજીભાઈ પંદરેક વ્યક્તિના સંયુક્ત કુટુંબમાં રહે છે. કુશળ કારીગરમાં તેમની ગણના થાય છે. શ્રી રામજીભાઈ મેઘજીભાઈ ગુઢકા છેલ્લાં પાંત્રીસ વર્ષથી અવિરત સેવા તેઓશ્રી હાલારી વીશા ઓશવાળ સમાજને આપી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજની અદ્યતન મહાજનવાડીના ઓશવાળ ભુવન તથા સભાગૃહના બાંધકામ સમિતિના મંત્રી તરીકે તથા સમિતિના પ્રમુખ તરીકે આ કાર્યો પૂર્ણ કર્યા છે અને ઘણાં વર્ષો સુધી સમાજના પ્રમુખ તથા ટ્રસ્ટીસ્થાને હતા. ઓશવાળ શિક્ષણ અને રાહતસંઘ (ભારત)ની સ્થાપનાનાં ચૌદ વર્ષ દરમ્યાન કુલ સાત વર્ષ પ્રમુખ તરીકેની સુંદર સેવા આપી છે. ભીવંડીમાં તથા જામનગરમાં હાઈસ્કૂલ બાંધવાની શરૂઆત પુરજોશથી તેમના નેતૃત્વ હેઠળ થઈ છે. શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના ઘણાં વર્ષોથી પ્રમુખ તથા ટ્રસ્ટી તરીકે અતિ સુંદર સેવા કરી રહ્યા છે. ઘાટકેપરમાં (સારા ય મહારાષ્ટ્ર રાજ્યમાં) પ્રથમ કક્ષાના શ્રી મુનિસુવ્રત જેન દેરાસરના નિર્માણ કાર્ય તથા નૂતન ઉપાશ્રયના બાંધકામ તેમના નેજા હેઠળ પૂર્ણ થયાં છે. ઈ. સ. ૧૯૬૭ થી ૧૯૮૬ સુધીના સમયમાં શ્રીસંઘની વધુ ને વધુ પ્રગતિમાં સુંદર યોગદાન આપી શક્યા છે. આધ્યાત્મિક જીવન જીવવું એ તેમને આદર્શ છે. છે. પર Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ [ આપણા શ્રેષ્ઠીવર્યા અ.સૌ. રેવાબહેન લાભુભાઈ પી. મહેતા સુશ્રાવિકા, ધર્માનુરાગી અ.સૌ. રેવાબહેન આજે એતેર વર્ષની ઉંમરે ઉત્સાહ અને આનંદપૂર્વક પ્રેમભાવ અને કરુણા સાથે, સતત સાધર્મિક ભક્તિ, માનવસેવાનાં કાર્યોમાં વિચરતાં હાય છે. ત્વરિત નિય લઈ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં દેવા, અનાજ, કપડાં, ભાડુ કે ફી, મીઠાઇ, સાડી, છત્રી વગેરે મેકલતાં હેાય છે. અનાથ આશ્રમમાં ભાજન, જરૂરી ચીજવસ્તુઓ, ઋતુઋતુનાં ફળે (કેરી) વગેરે જાતે જ આપવા જતાં હાય છે. પૂ. સ`ત-સતીજીઓની વૈયાવચ્ચમાં ઉત્કૃષ્ટભાવે અગ્રસ્થાને હાય જ, એવાં અ.સૌ. રેવાબહેનના જન્મ આજથી ૭૨ વર્ષ પહેલાં રાજકોટના ધર્માનુરાગી પારેખ કુટુંબમાં થયેા હતેા. બાળપણથી ધર્માંસ સ્કાર પામ્યાં છે. આજ સુધીમાં અનેક નાનીમાટી તપશ્ચર્યાએ કરી છે. કરી, સામાયિક, પ્રતિક્રમણ આળી અને ઉપવાસ; છક્કાઈ, અઠ્ઠાઈ, નવાઈ ને વર્ષીતપ વાર વાર સંત-સતીજીએનાં દન, સેવા વૈયાવચ્ચ અનેકવાર, કુટુંબ, જ્ઞાતિ અને સમાજ પ્રત્યે, સેવા અપર પાર. પરિવારમાં ત્રણ સુપુત્ર અને એક દીકરી સહિત બહેાળા પરિવારને જૈનધર્મના સંસ્કાર સાથે દાન, શીલ, તપ અને ભાવનાનું સિંચન કર્યુ છે. સમસ્ત પરિવાર ધર્મીમાં દેઢ શ્રદ્ધાવાન અને સેવાપરાયણ છે. “ શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતા અમૃત મહાત્સવ” જુલાઈ ૮૫માં, મુંબઈના તેજપાલ ઓડિટોરિયમમાં જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના અનેક મહાનુભાવા વચ્ચે ઊજવાયા. આ દ’પતી ઉપર શુભેચ્છા, આશીવચનાની હેલી વરસી. ૭૫ વર્ષના આયુષ્યમાં અંદાજે ૫૫ વષઁના દામ્પત્યજીવનની પ્રશંસા કરતાં અનેકાએ શ્રીમતી રેવાબહેનની કા દક્ષતા, વહેવાર Page #416 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ doe કુશળતા અને દીર્ધદષ્ટિના વખાણ કરતાં કહ્યું કે ઃ રેવાબહેન ખરા અર્થમાં કાબુ મંત્રી છે. - આ ધર્માનુરાગી દંપતીને શાસનસેવાનાં કાર્યો કરવા પ્રભુ લાંબું, તંદુરસ્ત, પ્રસન્ન આયુષ્ય આપે એ જ અભ્યર્થના. શ્રી લક્ષમીચંદ મણિલાલ શાહ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે સીયાણીના વતની, પણ વર્ષોથી ધંધાથે મુંબઈમાં સ્થિર થયા છે. વચ્ચે ઘેરો સમય મધ્ય પ્રદેશમાં રાઈસ બિલનું પણ કામ કરેલું. પણ અમલ આવતાં જ એ ત્યાંની રાઈસમિલ બંધ કરાવી અને મુંબઈમાં આગમન થયું. મુંબઈમાં બોમ્બે વુલન મિકસ પ્રા. લિ.ના સેટિંગ એજન્ટ તરીકે ૧૫ વર્ષ સફળ સંચાલન કરી હાલમાં રાજહંસ ઘરઘંટી બનાવવાને ઉદ્યોગ શરૂ કરેલ છે. પિતાની દીર્ઘદ્રષ્ટિ અને ઉદારતાની ભાવનાથી તેઓ સૌને પ્રીતિપાત્ર બની શક્યા છે. સમાજસેવાનાં કામમાં પણ એટલી જ દિલચપીથી કામ કરી રહ્યા છે. ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ, લીંબડી નાગરિક મંડળ, આદર્શ પ્રગતિ મંડળ, મહાવીર કલ્યાણ કેન્દ્ર તેમ જ ઘાટકે પર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી તરીકે સેવા બજાવે છે. એવી લેકે પગી કામ કરતી ૨૦ થી ૨૨ જેટલી સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. ભારતનાં મોટા ભાગનાં સ્થળને ધંધાર્થે અને યાત્રા પ્રવાસ કર્યો છે. ૧૯૭૩માં જાપાન–અમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતોવખત પ્રવાસે જઈને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું છે. હાલના ધંધાની શરૂઆત તેમણે ૧૯૭૦થી કરી, જેમાં ક્રમે ક્રમે ઠીક પ્રગતિ સાધી છે. નિયમિત સેવાપૂજા–દેવ ગુરુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખું કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલું છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજ્યને ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો આપનાર તથા ધાર્મિક આયેાજનેમાં સેવા-સખાવત આપવાની નીતિથી જૈન સમાજમાં યશ-સૌરભ પ્રસરાવનાર શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગર સ્થિર થયા. અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારામાંના તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી હંસરાજ મહેતાએ પિતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી ગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કુરાવાળાની ધીકતી વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં રહેતી હતી. તેઓ દર વર્ષે ગાયકવાડી ગામના ઈજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી દમામ અને ઠાઠમાઠ હતો. જેઠા કરાવાળાને ત્યાં તેમને એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાને વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિને સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામે ઈજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઈજારાશાહી વહીવટને અંત લાવનાર માવજી મહેતા ગાયકવાડ સરકારના સ્થંભ સમાન હતા. જેને સમાજના એક આગેવાન જાજરમાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારે ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે. બી.એસસી. એન્જિનિયર થયેલા શ્રી લહેરૂભાઈ આધુનિક યુગપ્રવાહ પ્રમાણેના નૂતન અભિગમ વડે ૧૯૬૨-૬૩માં ફ્રેન્ચ ફેલોશિપથી આઠ માસ માટે ફ્રાન્સના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં Page #418 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૦૯ જાપાન–અમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતેાવખત પ્રવાસે જઈ ને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથુ મેળવ્યુ. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી, નિયમિત સેવા-પૂજા—દેવ ગુરુવ'દન અને ધક્રિયામાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલુ છે. શ્રી હેરૂભાઈના નાનાભાઈ ડો. ભૂપતભાઈ મહેતાએ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યાં. હાલ મુ`બઈમાં પેાતાની પ્રાઈવેટ હૉસ્પિટલ ચલાવે છે. કેનેડા, શિકાગા, જાપાન, વેશિંગ્ટન વગેરે દેશેામાં તેમ જ એલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશનના ટ્રેઝરર છે. સ્કેલર હેાલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાન્તભાઈ મુ`બઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ શ્રી રવીન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં ખાનદાની ખુમારી અને ખેલિલીના ખમીરને સાચા અમાં દીપાવનાર મહેતા કુટુબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતા અમૃત જેએ ૭૫ વર્ષની લાંબી મજલ કાપી પાતાના મહેાત્સવ ” ઊજવવાને ભાગ્યશાળી થયા છે, એવા શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતાના જન્મ અષાઢ વિદ ને શુક્રવાર તા. ૨૯-૭-૧૯૧૦ના રાજ માતા જબેનની કૂખે વાંકાનેર મુકામે થયા હતા. ફક્ત પાંચ ચાપડીના અભ્યાસ કરી ૧૮ વર્ષની ઉંમરે ક અને પુરુષાને પડકારવા મુંબઈ પ્રયાણ કર્યું. કરાંચી, મુબઈ, મદ્રાસ આમ સારા યે હિન્દુસ્તાનને ધમરોળતાં છેવટે ૧૯૪૪માં જે. એમ. શેમાં છેલ્લી નેાકરી કરી. ૧૯૪૭માં નાના પ્રમાણમાં ઇમ્પોટ વગેરેના પાતાના ધંધા શરૂ કર્યાં. ૧૯૫૪થી ૧૯૭૦ સુધી કમિશન એજન્ટ વગેરે પરચૂરણ કામ કરતા રહ્યા. આ દિવસે ખરેખર કસેાટીના હતા. પરંતુ ૧૯૩૨માં લગ્નગ્રંથિથી જોડાયેલાં રેવાબેનના તેમને ખૂબ સાથ અને સહકાર સાંપડયો. જીવનના કપરા કામમાં Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્ડ એક બાજુ અર્ધો ડઝન ખાળકોને ઉછેરવાં, માટાં કરવાં અને પરણાવવાં અને બીજી ખાન્તુ દંભી સંસારમાં ટકી રહેવું એ બહુ ધીરજ માંગી લ્યે છે. શ્રી લાભુભાઈ અને રેવાબહેને જીવનમાં સમ્યક્ત્વને સ્થાન આપ્યું છે અને એ દિવસેાને શાંતિથી, હિંમતથી અને વિઘ્ન વગર પસાર કર્યો. ૧૯૭૨/૭૩માં ડો. ચતુદાસ ડિયાનેા એમને સાથ મળ્યા. તેમની પ્રેરણાથી શ્રી લાભુભાઈ એ નાણાંની દલાલી શરૂ કરી, પ્રમાણિકતા-આયેાજન-દૃઢતા અને વ્યવહારદક્ષનાથી પ્રતિવર્ષ એમની આબરૂ અને એમનો ધંધા વધતા જ ગયા. તેમાં યે છેલ્લાં પાંચ વર્ષ એટલે કે ૧૯૮૦થી ૧૯૮૫નાં વર્ષો એમની પ્રગતિનાં શ્રેષ્ઠ વર્ષ રહ્યાં. ૭૦ થી ૭૫ વર્ષની ખુઞગ ઉંમરે પણ તેએ સવારે સાતથી રાત્રિના અગિયાર સુધી સતત કાર્યશીલ રહી શકે છે, એ એમના પર ઊતરેલી ઇશ્વરકૃપા છે. પરંતુ જીવનનાં આ સફળ વર્ષો એમણે પોતાના અગત સ્વાર્થ માટે નથી ખરચ્યાં. એ દરમ્યાન તેઓ નિતાંત સમાજના આછા નસીબદાર કુટુ એની સારસભાળ લેતા રહ્યા. આ પવિત્ર કાર્ય માટે તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને એ દ્વારા તેમણે અને તેમનાં પત્ની રેવાબહેને અનાજ, કપડાં, શિક્ષણ, આર્થિક એ બધી રીતે ગરીબ કુટુંબને મદદ આપતાં રહ્યા. તેમાં યે તેમનાં પત્ની રેવાબહેનને અનાજ-રાતના ખાસ શૈાખ. ગરીબ બહેનને અવારનવાર સાડીઓ પણ આપવાની તમન્ના. પરન્તુ તેથી યે વિશેષ તેમને જૈન ધર્મસ્થાનકેામાં ઉદાર દિલે ફાળા નોંધાવવાના, આપવાના ખાસ શેખ, તેમાં ઉલ્લેખનીય છે, અંધેરી, ચેટીલા, લીબડી, કાન્તીવલી તથા વાંકાનેરના ચાતુર્માસ દરમ્યાન રસોડાના ખર્ચ આપેલ તેમ જ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ. આખાયે હિન્દુસ્તાનમાં તેએ જ્યાં જ્યાં ગયાં છે ત્યાં ત્યાં આય'બિલની તિથિએ તેા લખાવી જ છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] આ વખતે ળકામાં સ્વામીવાત્સલ્ય કરવા ઇચ્છા છે. મહારાજશ્રી તથા મહાસતીજીઓની વૈયાવચ્ચ એ તેમની પ્રિય સાધુ-સાધ્વીઓ માટે વ્હીલચેરની પ્રવૃત્તિ. તેમાંયે ન ચાલી શકતાં વ્યવસ્થા કરવાનુ... તેમને ખૂબ ગમે. [ ૪૧૧ પાંચ હજાર એ એમના પ્રિય આંકડા. અત્યાર સુધી અનેક જગ્યાએ તેમણે આ આંકડાનું દાન કરેલ છે. તેઓ એટલા કામળ હૃદયના છે કે કોઈ પણ સારી સસ્થાની વાજબી માગણીને તે નકારી શકતા નથી. પણ જૈન સાધુ-સાધ્વી એની તે વૈયાવચ્ચ કરતાં જ રહે છે. તેમાંયે ખા. બ્ર॰ દમયંતીબાઈ મ.સા.ના તેઓ ખાસ ભક્ત છે. જ્યાં જ્યાં આ મહાસતીજીનું ચાતુર્માસ હોય ત્યાં ત્યાં ચાતુર્માસ દરમ્યાનનું રસોડાનું ખર્ચ તે પાતાને માથે ઉપાડી લ્યે છે. ઉપરાંત ઘાટકોપર અને ભચાઉમાં શ્રમણી વિદ્યાપીઠમાં પણ તેઓ સારા રસ લ્યે છે. પિતા તરીકે તેઓ ખૂબ વત્સલ છે. ધર્મિષ્ઠ છે. પ્રમાણિકતા એમના આગવા ગુણ છે. કર્તવ્યનિષ્ઠ અને સમયને સમજનાર બાહેશ વિણક છે. શ્રીમતી રેવાબહેને એનેક અઠ્ઠાઈ એ, નવાઈ એ અને અગિયાર ઉપવાસ, વર્ષીતપ પણ કરેલ છે. ધાર્મિક સંસ્કારોથી સજ્જ એવુ આ દંપતી એક આદર્શી યુગલ છે એમ કહી શકાય. શ્રી લાલજીભાઈ રાયશીભાઈ જાખરીયા હાલારવાસીઓ વતન છેડીને ધંધાથે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે એક નવી જ દુનિયાનું સર્જન કર્યું' છે. ગુજરાતી જેનેાએ પ્રચંડ પુરુષાર્થ, ગજબની સાધના અને વિવેકસભર વાણી દ્વારા ચેાગરદમ પેાતાની સુવાસ પ્રસરાવી છે. વ્યક્તિએ જ સમાજનું ઘડતર કરે છે અને સમાજને માદક બની રહે છે. હાલારી વીમા એસવાળ સમાજના સ્થ ભસમા Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી લાલજીભાઈ રાયશીભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે ખંભાળિયા તાલુકાના દાંતા ગામના વતની. ચેથી અંગ્રેજી સુધીને જ અભ્યાસ પણ જીવનમાં કાંઈક કરી છૂટવાની પ્રબળ તમન્ના હતી. સેવાભાવના અને ધર્મના સંસ્કારે તેમને વારસામાં મળ્યા હતા. પાંત્રીસ-ચાલીશ વર્ષ પહેલાં વતન છોડીને મુંબઈમાં ખાલી ગજવે પગ મૂક્યો. હૈયામાં અફાટ શ્રદ્ધા લઈને મુંબઈ આવ્યા હતા. નેકરીથી જીવન-કારકિદીનાં શ્રીગણેશ કર્યા. નિખાલસ ને મૃદુભાષી સ્વભાવને લઈને સૌના પ્રીતિપાત્ર બની રહ્યા. વ્યાપારી ખંત, કુનેહ અને આવડતને કારણે સૌને વિશ્વાસ સંપાદન કર્યો. પછી તે કટલેરીના ધંધામાં ઝંપલાવ્યું. પ્રમાણિકતા અને નીતિથી ચાલવું એવા એમના સગુણોને કારણે કુદરતે પછી તે યારી આપી. સૌરાષ્ટ્રમાંથી મહારાષ્ટ્રમાં આવનારા સાહસિકમાં તેમણે સૌ પ્રથમ ભીવંડીમાં કાપડ લાઈનમાં ઝંપલાવ્યું અને સ્વબળે ધંધાને વિકસાવ્યું અને વ્યાપારમાં ઉત્તરોત્તર યશ અને કીતિ મળતાં રહ્યાં. જેમ જેમ સંપત્તિ મળતી ગઈ તેમ તેમ માનવસેવાનાં કાર્યો તરફ મન વિશેષ વળ્યું. શૈક્ષણિક અને સામાજિક અનેક સંસ્થાઓના રાહબર બનીને સૌને ઉપયોગી થતા રહ્યા. હાલાર વીસા ઓસવાળ સમાજના મોભી બનીને રાહતકાર્યોમાં ઉમદા સેવા બજાવી. શ્રીમદ્ વિજ્યકુંદકુંદસૂરિ સ્મૃતિ ટ્રસ્ટને આગેવાન કાર્યકર તરીકે તેમની કામગીરી પ્રશંસનીય બની રહી. દાંતા મિત્રમંડળમુંબઈના પ્રમુખ તરીકે પણ વર્ષો સુધીની તેમની કામગીરી ખરેખર દાદ માંગી યે તેવી છે. ભીવંડીમાં જ્ઞાતિની અને ઈતર પ્રવૃત્તિઓમાં હિમેશાં મોકળા મને રસ લીધો. યથાશક્તિ નાનામોટા ફંડફાળામાં તેમનું યોગદાન હંમેશાં રહ્યું છે. સેવાના સંસ્કારથી સભર શ્રી લાલજીભાઈ સંખ્યાબંધ સંસ્થાઓ સાથે તાણાવાણાની માફક વણાઈ ગયા છે. ધંધામાં અને સેવાના બન્ને ક્ષેત્રે તેમની જહેમત ખરેખર અવિસ્મરણીય બની રહે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૧૩ વલ્લભસૂરિ સમુદાયના આચાર્યો તરફ ખૂબ જ તેમના પરિવારને ભક્તિભાવ રહ્યો છે. એક પુણ્યશાળી શ્રાવક તરીકે, એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે, અને એક શ્રેષ્ઠ માનવ તરીકે તેમનું નામ અને કામ બહાળા સમૂહમાં ગાજતું રહ્યું છે. મુંબઈ સમાજની કારોબારીમાં ૧૯૬૩ થી ૧૯૮૬ સુધી સક્રિય સેવા આપી. ભીવંડી સ્કૂલ આયેાજનને પાંચ વર્ષમાં સ્કૂલ બનાવી તેના ચેરમેન પદે રહ્યા. ત્રણ ભાઈઓમાં મોટાભાઈ શ્રી ઝવેરચંદભાઈ, બીજા શ્રી લાલજીભાઈ અને ત્રીજા શ્રી ભગવાનજીભાઈ પુત્ર વિનોદકુમાર, બિપીનકુમાર, દિલીપકુમાર અને પુત્રી નલબહેન. શ્રી વસનજી લખમશી શાહ કેઈએ ખૂબ એગ્ય કહ્યું છે : “ધન કમાવાનું તે ઘણુના ભાગ્યમાં લખાયેલું હોય છે, પણ એ કમાયેલા ધનને માર્ગો ખર્ચવાનું બહુ ઓછાનાં ભાગમાં લખાયેલું હોય છે.” હંમેશાં એમ બનતું આવ્યું છે કે દાન દેનાર થાકે, લેનાર નહિ; પણ વસનજીભાઈ માટે ફેરવીને કહેવું પડે, કે દાન લેનાર થાકે, પણ દેનાર નહિ. વસનજીભાઈ મુંબઈ શહેર કે શહેર બહાર સુરેન્દ્રનગર, કચ્છ, યાત્રાધામે, દિલ્હી તેમ જ ભારત બહાર લેટર (લંડન) વગેરે સ્થળેથી નાનું સરખું પણ સારું કામ કરનાર ખ્યાત કે અલ્પ ખ્યાત, જૂની કે નવી કેઈપણ સંસ્થાને વિશ્વાસ શ્રદ્ધા અને પ્રેમથી અનુદાન આપે છે. દાન આપી ચૂપ રહે છે. દાનને કઈ દેખાડ કે ભભકે કરતા નથી. પ્રચારની કેઈ ખેવના રાખતા નથી. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, કલા વિષયક, વૈદકીય, સાંસ્કૃતિક, વ્યાપારીસંસ્થાકીય દરેક પ્રવૃત્તિને પાંગરવા-વિકસાવવા માટે વસનજીભાઈ તરફથી પ્રેત્સાહન અને આર્થિક સગ મળી રહે છે, અને ઊગતા કલાકાર, સાહિત્યકાર, લેખકે વગેરેને પૂરું પીઠબળ સાંપડી રહે છે. - તેઓ સરળ, સાલસ, વિનમ્ર, મૃદુભાષી, મમતાળુ અને નખશિખ સજજન છે. ન છે. દાન કઈ એવન કહીય, વસ Page #423 -------------------------------------------------------------------------- ________________ કાઠ] { આપણા શ્રેષ્ઠીવર્યો કહેવાય છે કે ધન ભેગું તે અનેક રીતે થઈ શકે, પણ એને વાપરવામાં તે સંસ્કારિતા જોઈએ. અને આ જન્મજાત સંસ્કારિતા વસનજીભાઈને રામે રમે છવાયેલી છે. કચ્છ-દુર્ગાપુરનાં એમના દાદા શ્રી ઘેલાભાઈ પુનશી અને દાદીમા માતુશ્રી મેઘબાઈમા ધાર્મિક સરકારે અને સેવાવૃત્તિ, પિતાશ્રી લખમશીભાઈથી વારસામાં ઊતરી વસનજીભાઈમાં શતદલે ખીલી ઊઠી અને પમરતા પ્રસરતા રહ્યા છે. સમગ્ર કુટુંબને ઉજાળતી પ્રવૃત્તિઓમાં એમના પરિવાર, બંધુઓ અને કુટુંબીઓને એમને પૂર્ણ સાથ અને સહકાર સાંપડ્યો છે. પેઢીઓથી ગર્ભશ્રીમંત હોવા છતાં વસનજીભાઈ નિરભિમાની, નિબંધની અને સાત્વિક રહ્યા છે, જે સૌના માટે ધડારૂપ છે. એમની પ્રવૃત્તિ એમાં ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા અને સામાજિક નિષ્ઠાને અભિનવ ત્રિવેણી સંગમ જોવા મળે છે. ઉદારચિત્ત, સાદાઈ અને સેવાથી સમાજમાં આગવું માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સમાજને ગૌરવ અપાવ્યા ઉપરાંત એમના નિષ્ઠાવંત કાર્યથી સંસ્થાઓ અને સંકુલને દીપાવ્યાં છે. એમની સેવા પ્રવૃત્તિઓ અને અનુદાનોની યાદી કરવા જઈએ તો પાનાંનાં પાનાં ભરાય કારણ કે એમનું કાર્યક્ષેત્ર ખૂબ વિસ્તૃત રહ્યું છે. તેઓ સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કચ્છી વીશા ઓસવાલ સેવા સમાજના વર્ષોથી પ્રમુખ હતા. આ પ્રગતિશીલ સંસ્થા સમય સાથે કદમ મિલાવે છે. સમૂહલગ્ન, બુક બેન્ક, પગદંડી” માસિકનું પ્રકાશન, વિવિધ ક્ષેત્રના નિષ્ણાત દાક્તરની સેવા, દાંતનું તેમ જ હોમિયોપેથિક દવાખાનું, વૈદકીય રાહત, શૈક્ષણિક કોલરશિપ, રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે નિયમિત યોજે છે. તેઓ મહાવીર હેલ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટી અને ખજાનચી છે. આ સંસ્થા દ્વારા હૃદયરોગ અને કીડનીના રંગેની અદ્યતન સારવાર માટે દશ કરોડની હોસ્પિટલ ઊભી કરવા છે. તેઓ કચ્છી સમાજની પ્રથમ કેલેજ શાહ એન્ડ એંકર, Page #424 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] | ૪૧૫ કચ્છી પોલીટેકનિક કોલેજના પ્રમુખ અને ટ્રસ્ટી છે. કોલેજની સ્થાપના શ્રી વસનજીભાઈની સિદ્ધિના સેાપાન સમી છે. શિક્ષણક્ષેત્રે, તેઓ વર્ષોથી શ્રી ધનજી દેવશી રાષ્ટ્રિય શાળા (ઘાટકોપર )ના ઉપ-પ્રમુખ અને ટ્રસ્ટી છે. · માનવમંદિર ' સંસ્થામાં સલાહકાર સભ્ય તરીકે અને સુરેન્દ્રનગરની શાખાને અનેક પ્રકારનું યેાગદાન આપેલુ છે, અને આપતા રહે છે. શ્રી હીરજી ભાજરાજ એન્ડ સન્સ જૈન છાત્રાલય તથા શ્રી હીરજી ઘેલાભાઈ સાવલા વિદ્યાલયમાં ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી છે. તેઓ જૈન સેશ્યલ ગ્રુપ ( સાઉથ )ના કાર્યવાહક સમિતિના સભ્ય છે. કલાવિષયક અને સાહિત્યક્ષેત્રે તાજેતરમાં સ્થપાયેલ · અભિવાદન ’ ટ્રસ્ટના તે સંસ્થાપક પ્રમુખ તથા ટ્રસ્ટી છે. ભારતીય વિદ્યાભવનના સંગીત ભવન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે. કલા, સંગીત, સાહિત્યક્ષેત્રે અનેક કાર્યક્રમે એમની પ્રેરણા અને અનુમેદનથી થતા રહે છે. વણ્ મના રાસ-ગરબાના કાર્ય ક્રમા, વસંત સ’ગીત નિકેતનનાં બાળકાના સંગીતના કાર્યક્રમા, સાહિત્યકારો કે કિવ, લેખકો, કલાકારો વગેરેનાં પુસ્તક-પ્રકાશનો વિમેાચન વગેરે એમના અદમ્ય સહયાગથી લગાતાર થતાં રહે છે. ( પાંચમા જૈન સાહિત્ય સમારોહના પ્રસંગે એમણે રૂ. એક લાખના અનુદાનથી એમના પિતાશ્રીના નામે · શ્રી લખમશી ઘેલાભાઈ સાહિત્ય ટ્રસ્ટ ( કચ્છ )’ની સ્થાપનાની ઘેાષણા કરી છે. કચ્છના અને કચ્છી સાહિત્યકારો તેમ જ કચ્છ વિષયક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા પ્રકાશન હાથ ધરવા જેવી પ્રવૃત્તિએ આ ટ્રસ્ટ દ્વારા થશે. લાયન્સ ક્લબ એક્ ચેમ્બુરમાં વર્ષો સુધી સભ્ય રહ્યા બાદ અને સેવા આપ્યા બાદ, હાલ ઘાપર લાયન્સ ક્લબના માનદ સભ્ય છે, અને લાયન્સ ક્લબ ઓફ માંડવી ( ઇસ્ટ )ના સભ્યથી વિશેષ કુટુંબીજન જેવા છે. તેએ રોટરી ક્લબ એક્ ડાઉન ટાઉનના વર્ષોથી સ્થાપક સભ્ય છે, અને પ્રમુખ પણ રહી ચૂકથા છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા દવાખાનાંઓ, ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતે અને ગરીબ વસ્તીને સહાય અને પુનઃ વસવાટના કાર્ય ક્રમે, ખેતી વિષયક કા ક્રમો, વૈદ્યકીય રાહત વગેરે ક્લબના પ્રે!જેકટમાં એમના મુખ્ય સહયોગ રહ્યો છે. અનેકવિધ લાયન્સ અને રોટરી ક્લબની પ્રવૃત્તિઓને એમની તમામ સહાય અવિરત મળતી જ રહે છે. તેમના દિવગંત વડીલ બંધુ શ્રી રામભાઈની પુણ્યસ્મૃતિમાં શ્રી. ક. વિ.એ. ( દે. ) જૈન હાઈસ્કૂલમાં ચાલતી, લાયન્સ કલબ એફ માંડવી ( ઈસ્ટ )ની પ્રવૃત્તિએમાં આ વર્ષ માટે સારું' એવુ' અનુદાન તેમણે આપ્યુ છે. તે નેશનલ સેન્ટર ફોર ધિ બ્લાઈન્ડ ( ઘાટકેાપર )ના સ્થાપક અને પ્રેરણામૂર્તિ છે. તેએશ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમના ટ્રસ્ટી છે. ધાર્મિક ક્ષેત્રે અખિલ ભારત અચલગચ્છ ( વિધિપક્ષ ) જૈન સઘના પ્રમુખ તરીકે અભૂતપૂર્વ સેવાએ આપી છે. ૧૯૭૭માં કચ્છ-ગોધરાથી પાલીતાણાના છછરી પાળતા પૂર્ણ શાસ્ત્રોક્ત સંઘ બીજા બે સંઘપતિએ સાથે એક હજારથી વધુ યાત્રિક તેમ જ સાધુ-સાધ્વીએ સાથે ખાજો ઉડાવી સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરી. આવા જ બીજો અજોડ છ'રી પાળતા સઘ સમ્મેતશિખર સુધી કાઢવાની યોજનામાં આ સઘના એક સઘપતિ શ્રી વસનજીભાઈ હતા. શાસનસમ્રાટ અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાય શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી કચ્છ મધે ૭૨ જિનાલયનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ' છે, જેમાં વસનજીભાઈ ના ફાળા અને પુરુષાર્થ અનન્ય છે. અચલગચ્છના તેમના પ્રમુખપદ દરમ્યાન સાધર્મિક પેટી યાજના, સસ્તા રહેઠાણુની યેાજના વગેરે ઉપરાંત સંઘ માટેની એડિસ પણ એમના સહયાગથી પ્રાપ્ત થઈ શકી છે. શ્રી ગુણભારતી પ્રકાશન ચે. ટ્રસ્ટના પણ તેએ એક ટ્રસ્ટી છે. આ સસ્થા દ્વારા દર મહુિને ‘ ગુણભારતી ” નામનુ અહિંસા-ધમ અને સંસ્કૃતિના સુંદર પ્રચાર થઈ રહેલ છે. અલ્પ સમયમાં આ માસિકે સારી એવી ચાહના મેળવેલ છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૧૭ તેઓશ્રી પૂ. મુનિ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. પ્રેરિત આય જય કલ્યાણ કેન્દ્રના સ્થાપક ટ્રસ્ટી છે. આ કેન્દ્રે પ્રાચીન અને અર્વાચીન ૩૦ જેટલા ગ્રંથાનું પ્રકાશન કરેલ છે. પૂ. ગુરુદેવા તથા પોતાનાં દાદીમાની સ્મૃતિરૂપે આ કેન્દ્રને પેાતાનું મકાન પણ ભેટ આપેલ છે, જે ગૌતમ નીતિ ગુગુસાગરસૂરિ જૈન મેઘ સ`સ્કૃતિ ભવન તરીકે પ્રસિદ્ધ છે. એમાં પૂ. સાધુ-સાધ્વીજીએ તથા વિદ્વાનાને ઉપયાગી વિશાળ જ્ઞાનભંડાર પણ છે. તેઓ લેસ્ટર ( લ`ડન-ઇંગ્લેન્ડ )માં અધાનાર જૈન દહેરાસરના મુખ્ય પ્રણેતા અને ટ્રસ્ટી છે. આ દહેરાસરની શિલારેપણવિધિ ૧૦મી નવેમ્બર ૧૯૮૩ના થઈ ગઈ. આ ધાર્મિક કાર્ય માટે બ્રિટનની સરકારે ૯૦,૦૦૦ પૌડનું યાગદાન આપ્યુ છે. સપ્ટેમ્બર, ૧૯૮૩માં મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી કચ્છ-માંડવી મધે પાંચમા જૈન સાહિત્ય સમારેહ શાનદાર રીતે યેાજાયા. સ`ઘે આર્થિક તેમ જ સયાજનની જવાબદારી ઉપાડી લીધી અને આ પ્રસંગે સ્મરણિકા પણ પ્રગટ થઈ. આ સમારેાહમાં ભારતભરના ૪૦ વિદ્વાનાએ પેાતાના અભ્યાસપૂર્ણ નિમ ધા રજૂ કર્યા. ભદ્રેસર તી, અંજાર ઉપરાંત પંચતીર્થીની યાત્રા પણ આમંત્રિતાને કરાવાઈ. આ સમારેહ ખૂબ સફળ રહ્યો. આ સમારેાહનું આયેાજન અને સ'ચાલન શ્રી વસનજીભાઈ માટે યશકલગી સમુ` બની રહ્યું. તેઓશ્રી આત્મવલ્લભ સ્મારક નિધિ, દિલ્હીના ટ્રસ્ટી છે અને આ ધાર્મિક-સાધર્મિક સંસ્થાને એમનું અનુદાન ખૂબ માતબર રહ્યું છે. શ્રી આત્માનંદ જૈન સભા—મુખના પણ તેઓશ્રી કા વાહક સભ્ય છે. તે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના ખજાનચી છે અને દિલ્હીમાં ભરાયેલ ચાવીસમા અધિવેશનના ઉદ્ઘાટક પણ હતા. તેમણે વિશ્વ કચ્છી પરિષદમાં સ્વાગત પ્રમુખ તરીકે ગણુનાપાત્ર સેવા બજાવી છે તથા કચ્છ આર્થિક વિકાસ મંડળ સાથે પણ સકળાયેલા છે. છે. ૧૩ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં ઉપરાંત તેએ મહારાષ્ટ્ર રાજ્યના ગ્રાસરી એના સભ્ય તેમ જ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્યપદે રહી ચૂકા છે, અને યાગ્ય માન આપ્યું છે. તેઓ કચ્છ-દુર્ગાપુર મહાજનના ટ્રસ્ટી છે. વ્યાપારી ક્ષેત્રે તે ધિ એમ્બે એઇલ સીડ્સ એન્ડ એઈલ્સ એક્ષચેન્જ લિ.ના વાઈસ પ્રેસિડેન્ટ છે અને ગ્રેઈન રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના માનદ માંત્રી અને ખજાનચી છે. દુષ્કાળ, રેલ, હોનારા વગેરે દુર્ઘટનાના સમયમાં તે હંમેશાં કાર્યરત અને ખડે પગે રહ્યા છે, ઉપરાંત તેઓ અખિલ હિંદ સેન્ટ્રલ એગે નાઈ ઝેશન એફ એઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેઈડના કોષાધ્યક્ષ છે તેમ જ ખૂબ લાકપ્રિયતા પ્રાપ્ત કરેલ માંડવી કે-ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર છે. તેઓ મુંબઈ મહાનગરીના માનવજીવનના વિવિધ ભાતીગળ પ્રવાહેથી પિરિચત રહે છે. એટલું જ નહિ પણ તે શહેરમાં ઉચ્ચ સ્તરે નાગરિક પ્રશ્નો અંગેની યાાતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા રહે છે. તેમની વિસ્તૃત સેવાઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે એમને એસ.ઇ.એમ.ની ઉપાધિથી નવાજ્યા હતા. ધંધાકીય ક્ષેત્રે તે પૂર્વે મે. લાલજી પુનશી એન્ડ કુાં. અને હાલે શ્રી લખમશી ઘેલાભાઈની કુાં.ના ભાગીદાર છે. તમામ પ્રવૃત્તિઓમાં એમણે માનવધર્મ શ્રેષ્ઠ માન્યા છે. સામાન્ય માનવી અને જનસમૂહમાં નિઃસકાચપણે હળતાભળતા અને સેવાની ખેવના રાખતા વસનજીભાઈ એક અસામાન્ય માનવી છે. એમની ઉજ્વલ કારકિર્દી સમાજ માટે ગૌરવગાથા સમાન છે, અને સમાજ માટે શ્રી વસનજીભાઈ રત્નચિંતામણિ સમા અમૂલ્ય નિધિ પુરવાર થયા છે. ધારશી ૮ કચ્છના ગૌરવસમા કચ્છ-નલિયાના કચ્છી કવિ શ્રી તેજપાલ તેજ 'નુ કચ્છના મિત્રા અને શુભેચ્છકો તરફથી કરવામાં આવેલું ગૌરવભયુ સન્માન અને તેમને અર્પણ થયેલ માતબર Page #428 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] | [ ૧૯ રકમની થેલીના આયોજનમાં પણ શ્રી વસનજીભાઈને મહત્ત્વને ફળ રહ્યો હતે. જીવદયા ક્ષેત્રે સમગ્ર ગુજરાતની પાંજરાપોળના મહામંડળ જેડે તેઓશ્રી નિકટતાથી સંકળાયેલા છે. આ સંસ્થા દ્વારા તા. ૧૧ અને ૧૨ જાન્યુ. ૧૯૮૬ના કચ્છ-માંડવી મુકામે મળેલ અધિવેશનમાં પણ તેઓશ્રી સક્રિય રહ્યા હતા. કુંદરોડી ગામ સાથે તેમને અત્યંત નિકટને સંબંધ છે. કુંદડી ગામના પ્રથમ કેળવણું સમારેહથી માંડી આજ સુધીના મહત્વના કાર્યક્રમમાં શ્રી વસનજીભાઈને સક્રિય સહકાર અને માર્ગદર્શન સાંપડતાં રહ્યાં છે. એ દૃષ્ટિએ કુંદડી ગામે તેમને સદાયે પિતીકા ગણ્યા છે. આવા એક શીલભદ્ર અને નખશિખ સજજન, સમાજનું ગૌરવ છે. શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ શાહ ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરમાં ૧૯૨૯માં જેમને જન્મ થયે છે તેવા આ સાહસિક અને મહત્ત્વાકાંક્ષી યુવાન શ્રી વિનુભાઈએ ૧૯૪૮માં નાની વયે ધંધામાં ઝંપલાવ્યું અને એ. આર. સુરેશચંદ્ર એન્ડ કુ.ની સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે વિવિધ ધંધાકીય સાહસે શરૂ કર્યા, જેમાં વી. કેમ ઈન્ટરનેશનલ યુ. બી. એ-ટરપ્રાઈઝ; બી. નવીન, કેમીફાઈન (ઇન્દોર), સુરેન કેમિકલ વગેરે અગ્રસ્થાને છે. શ્રી વિનુભઈ અનેક સામાજિક, શૈક્ષણિક તથા માનવતાનાં કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ સુરેન્દ્રનગર મિત્રમંડળ, શ્રી ઝાલાવાડ શ્યલ ગ્રુપ, જેન સેશ્યલ ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર, મહાવીર હાટ રિચર્સ ફાઉન્ડેશન જેવાં અનેક સામાજિક સંગઠનમાં ઉચ્ચ સ્તરેથી સક્રિય કામગીરી બજાવી રહ્યા છે. મુંબઈના દવા બજાર એસેસિયેશના પ્રમુખ તરીકે, શ્રી ઝાલાવાડ જેન વે. મૂ.પૂ. સંઘમુંબઈના ટ્રસ્ટી તરીકે અને અધેરી લાયન્સ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦ | [ આપણું શ્રેષ્ઠીવ કલબના નિદાન કેન્દ્રની કમિટીના અધ્યક્ષપદે રહી સુંદર સેવા બજાવી રહ્યા છે. એલ ઈન્ડિયા કેમિસ્ટ અને ડ્રેગિસ્ટ એસોસિયેશનના સૂત્રધાર તરીકે તેમણે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં મોખરે રહી વેપારી આલમને તેમના ધંધાના વિકાસમાં ઘણા જ મદદકર્તા રહ્યા છે. અને એ રીતે તેમણે રાષ્ટ્રીય પ્રતિભા હાંસલ કરી છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાજુબેન પણ અનેક સામાજિક તથા ધંધાકીય પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ રહ્યાં છે. શ્રી વિનુભાઈના દરેક સમાજોપયેગી કાર્યમાં તેમને સાથ અને સહકાર રહ્યો છે. સ્વ. વસંતબેન કાંતિલાલ તેજાણું સ્વ. વસંતબેન કાંતિલાલ તેજાણીનું વિલ્સબરી–અમેરિકામાં મંગળવાર તા. ૨૩-૫-૧૯૮૯ના રોજ ૧૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. સ્વ. વસંતબેનનાં બન્ને સંતા-પુત્ર દીપક અને પુત્રી જ્યોતિ અમેરિકા રહેતાં હતાં તેથી હજી સાત મહિના પહેલાં જ સ્વ. વસંતબેન તથા તેમના પતિ શ્રી કાંતિલાલ તેમના કુટુંબ સાથે રહેવા મુંબઈથી અમેરિકા ગયાં. તેમના બહોળા પરિવારમાં તેમના પતિ શ્રી કાંતિલાલ હીરાચંદ તેજાણી, પુત્ર દીપક, પુત્રવધૂ કલ્પના, પૌત્રે અંકિત અને વિરલ (હાલ હ્યુસ્ટન) તથા પુત્રી ડે. તિ, જમાઈ ડે. રમેશ શાહ તથા પત્રે અનીત અને પારસ (હાલ વિલ્સબરી) તેમના ભાઈએ સ્વ. નૌતમલાલ, નગીનદાસ, મનસુખલાલ તથા સી. એન. સંઘવી, બહેને જયાબેન અવલાણું તથા મંજુલાબેન કોઠારી, તેમના જેઠ ડે. ધીરજલાલ હીરાચંદ તેજાણ વગેરે બહોળ કુટુંબ-પરિવાર અને વિશાળ મિત્રવર્તુળ છે. હ્યુસ્ટન તેમના પુત્રના કુટુંબ સાથે છ-સાત મહિના રહીને બને ૧૭મી મે ૧૯૮ના રોજ તેમની પુત્રી જમાઈના Page #430 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનન્ત્ર થ | [ ૪૨૧ કુટુંબ સાથે થોડા સમય ગાળવા વિલ્સબરી ગયાં. ત્યાંથી ભારતમાં રહેતા તેમના દરેકે દરેક કુટુ'બીજના અને સંબંધીઓને યાદ કરી સ્વ. વસ'તમેને તેમના સ્વહસ્તે ૨૮ ( અઠ્ઠયાવીસ ) પત્રા લખ્યા ત્યારબાદ રિવવાર તા. ૨૧-૫-૧૯૮૯ના રાજ વિલ્સબરીમાં એક મિત્રને ત્યાં પૂજા અને ભક્તિસંગીતના કાર્યક્રમમાં ગયાં. ધર્મોંમય વાતાવરણમાં ભગવાન મહાવીરની આરસની મૂર્તિ સામે બેસીને બધાની સાથે બે કલાક ચાલેલા ભક્તિસંગીતના કાર્ય ક્રમમાં સ્વ. વસંતબેને પણ બે ગીતા ગવરાવ્યાં અને કાર્યક્રમના અંતમાં સ્વ. વસ...તબેને પાતાના સુમધુર સ્વરમાં પ્રભુ તારું ગીત મારે ગાવું છે' તે ગીત ગાયું અને ગીત પૂર્ણ થતાં જ બાજુમાં બેઠેલી તેમની પુત્રી જયેાતિના ખેાળામાં ઢળી પડયાં. અનેક ઉપચારો કરવા છતાં તે ફરી ભાનમાં આવ્યાં જ નહીં અને મંગળવાર તા. ૨૩-૫-૧૯૮૯ના રેોજ સાંજના સાડા છ વાગે પ્રાણ છોડયા. સ્વ. વસ ́તબેન ખૂબ જ શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનાં હતાં. અન્યને મદદરૂપ થવા હમેશાં તત્પર રહેતાં. ખૂબ જ કુટુંબવત્સલ અને પ્રેમાળ હતાં. તેમને જૈનધમ પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. પ્રભુ મહાવીરની મૂર્તિ સામે બે કલાક ભક્તિરસમાં તમેળ થઈ, અંતમાં ‘પ્રભુ તારું ગીત મારે ગાવું છે' પાતાના કણ મધુર સ્વરમાં ગાઈ સહેજ પણુ અણુસાર આપ્યા વગર સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતા સાથે તેએ ચાલ્યાં ગયાં. આવું અપ્રતિમ મૃત્યુ જવલ્લે જ મળે અને જેમને આત્મા ઉચ્ચ ગતિને પામ્યા હાય તેને જ મળે છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના છે કે સ્વ, વસતબેનના આત્માને ચિર શાંતિ આપે. છે, ૫૪ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ) [ આપણા શ્રેષ્ઠીવર્યાં શ્રીમતી વસુમતી રજનીકાંત મહેતા (MA.,B Ed) કેળવણી ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી હાંસલ કરનાર શ્રીમતી વસુમતીબેન આર. મહેતાને અતિથિવિશેષ તરીકે મેળવી શકયા છીએ તે આપણા માટે આનંદ અને ગૌરવના વિષય છે. કહેવત છે કે એક માતા સે શિક્ષકની ગરજ સારે છે' જ્યારે એ માતા શિક્ષક જ હોય તે તેમની મહત્તા બાળકોના ચારિત્ર્ય-ઘડતરમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેથી માતા અને શિક્ષક બનેલાં શ્રીમતી વસુમતીએન આપણી જ્ઞાતિનાં આદરણીય સન્નારી છે. ટાણાના મુબઈમાં રહેતા શાંતિલાલ વિઠ્ઠલદાસ શાહુને ત્યાં જન્મેલાં વસુમતીબેને શ્રી ક.વિ.એ. જૈન હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લઈ એસ.એન ડી.ટી.માં બી.એ. થયાં. એ દરમ્યાન અમરેલી-નિવાસી, હાલ મુલુન્ડમાં રહેતા શ્રી રજનીકાન્ત વૃજલાલ મહેતા સાથે વસુમતીબેનનાં લગ્ન થયાં. સ્ત્રી-શિક્ષણના હિમાયતી કુંડલાના શ્રી જગજીવન બાવચંદ દેશી કે જેઓ રજનીકાન્તભાઈના મામા થાય; તેમની પ્રેરણાથી ટાણા ગામના પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ બનેલાં શ્રી વસુબેને શિક્ષિકા તરીકે વ્યવસાય સ્વીકાર્યો અને મુલુન્ડની નવભારત નૂતન વિદ્યાલયમાં ૧૮ વષઁથી શિક્ષિકા તરીકે કાર્ય કરે છે. તેમના પતિ શ્રી રજનીભાઈના પ્રેરણાબળે સને ૧૯૭૯માં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના વિષયે સાથે M.A. થયાં. માતા-પિતાએ ધાર્મિ ક શિક્ષણ-સસ્કારના વારસે પણ વસુબેનને આપેલ છે અને પ'ચપ્રતિક્રમણ, જીવન વિચારી નવતત્ત્વ સુધી ધાર્મિક અભ્યાસ કરેલ છે તથા શ્રી જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘની ચાર ધારણ સુધીની પરીક્ષાઓમાં ઉત્તીણ થયાં છે. ભરત, ગૂંથણ, વાંચન, લેખનના શાખ ધરાવતાં શિક્ષણ ક્ષેત્રમાં પડેલાં શ્રીમતી વસુમતીબેનને અતિથિવિશેષ તરીકે મેળવીને શ્રી ઘાઘારી જૈન સેવા સંઘ અત્યંત આનંદ અનુભવે છે. - Page #432 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી વાડીલાલ કાળીદાસ દાશી આ સમાજ-જીવનના ઘેાર નિરાશાભર્યાં અંધકાર વચ્ચે પણ માનવી પુરુષાર્થ, પરિશ્રમ અને સાહસ શક્તિથી સિદ્ધિના પંથે આગળ ધપી શકે છે. મદ્રાસના સામાજિક કાર્યોંકર શ્રી વાડીલાલભાઈ કાળીદાસ દેશીએ અસીમ ઝંઝાવાતભર્યો અંધકારમાં પણ પ્રચર્ડ આગેકૂચ કરી જીવન-સાકતાની સાધના કરી છે. [ ૪૨૩ મેરખીના વીશા શ્રીમાળી દેરાવાસી જૈન પિરવારમાં શ્રી વાડીલાલભાઈ ના જન્મ ઈ. સ. ૧૯૧૦ના એકટમર મહિનામાં થયે હતા. વતન ટીકર અને ધ્રાંગધ્રામાં પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસનાં પ્રથમ પગરણ પછી ભાવિના સાદ પડતાં કિશાર વયમાં શ્રી વાડીલાલભાઈ ઈ. સ. ૧૯૨૬માં બ્રહ્મદેશને દ્વારે પહોંચી ગયા હતા. બ્રહ્મદેશના પાટનગર રંગૂનની અજારમાં મોટાભાઈ સ્થાપિત હાઝિયરીના સ્ટોર્સ માં સામેલ થયા હતા. એ પછી રાજકીય પરિસ્થિતિ પલટાતાં ઈ. સ. ૧૯૪૧માં સાહસિક અને શ્રમભરી પદયાત્રાનાં જોખમ ખેડી અનેક આફતાના સામના કરી સ્વદેશ પહોંચ્યા હતા. પરંતુ પુનઃ એકવાર બ્રહ્મદેશ ગયા હતા. જીવનના ઝંઝાવાતભર્યા ક્ષેત્રમાં અનેકવિધ અખતરાઓના અંતે ઘડતર પામેલા શ્રી વાડીલાલભાઈ ઈ. સ. ૧૯૬૬માં મેરખીથી મદ્રાસની ધરતી પર ઊતર્યાં હતા. મદ્રાસની ઘડિયાળ મજારમાં મેારષીના શ્રીગણેશ પામતા ઘડિયાળ ઉદ્યોગના ટંકારા ગાજતા કરવાના અથાગ પુરુષાર્થ ઉઠાવી લીધા હતા. આ મહાનગરના દ્વારે પ્રથમ પગરણ ‘દોશી અન્ય દેશી ’ની ઘડિયાળ દુકાનનાં દ્વાર ઉઘાડાં કરી એ પછી તે ‘દેશી વેચ કુાં’, દેશી એજન્સી ’. અને આખરે દેશી ટાઇપ ઇન્ડસ્ટ્રીઝ વહેતી કરી મદ્રાસની ઘડિયાળ બજારના દ્વારે ડ`કા ગાજતા કર્યા હતા. એ ઉપરાંત સરકારી ઘડિયાળ ઉદ્યોગ એચ. એમ. ટી.ની એજન્સી પણ પ્રાપ્ત કરી છે. બજારના બારણે સાધેલી આ સિદ્ધિ ઉપરાંત સામાજિક Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ઉત્કર્ષની પ્રવૃત્તિમાં પણ પ્રથમ હરોળમાં પહોંચવાની ભાવના તેમના અંતરમાં ધબકારા મારી રહી છે. શ્રી મદ્રાસ ગુજરાતી મંડળના કારોબારી સભ્ય તરીકે સૌરાષ્ટ્ર જૈન સંઘના પ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર વેલફેર એસાયટીના ટ્રસ્ટી તરીકે, ગુજરાતી જૈન વાડીની કારોબારી સમિતિના સભ્ય તરીકે, સેવા બજાવી રહ્યા છે. એ. બી. પારેખ ગુજરાતી શાળા સમિતિના પણ સભ્ય છે. મોરબીના પૂર-પ્રલય વેળાએ સમાજ દ્વારા રૂ. ત્રણ લાખનું ભંડોળ એકત્ર કરવામાં મેખરે રહી મેરબીને સાદ સૂર્ણને પોતે જ વતનમાં હાજર થયા હતા. મેરબી પાંજરાપોળમાં પણ તેમની સેવા સાંપડી છે. વ્યાપારક્ષેત્રના વિકાસમાં તેમની સેવાના પરિણામ સ્વરૂપ આજે મદ્રાસની ઘડિયાળ બજારમાં પંદર ગુજરાતી દુકાને ગાજે છે. સાઉથ ઈન્ડિયા વોચ ડીલર્સ એસોસિયેશનના ઈ. સ. ૧૯૮૩માં ઉપ-પ્રમુખપદે સેવા બજાવી ચૂક્યા છે. સામાજિક ઉત્કર્ષના સેવાક્ષેત્રમાં યુવાનીકાળથી જ રંગૂનના વસવાટલાથી જ રંગાયેલા રહ્યા હતા. રંગૂન ગુજરાતી મંડળમાં પણ મોખરે રહ્યા હતા. ગુજરાતી શાળાના સંચાલનમાં સેવા અપ હતી; વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ (દેરાસર)ની સમિતિમાં પણ તેમની સેવા પ્રાપ્ત થતી હતી. મોરબી મિત્રમંડળના પ્રમુખ તરીકે, વેલફેર સોસાયટીના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી બની છે. મોરબી વેલફેર એસાયટીની સ્થાપના કરી અષાઢ સુદ ૨ના તેમાં નાના વેપારી ભાઈઓને ૧૫% વ્યાજથી લોન આપવાની વ્યવસ્થા છે. તેઓ એ. બી. પારેખ ગુજરાતી સ્કૂલના કમિટી મેમ્બર છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૨વારા ભાઈ તો શરીરમાં થયે અભિવાદનગ્રંથ ] શ્રી વાડીલાલ દેવચંદ શાહ ભારતવર્ષમાં ગુજરાતનો પ્રદેશ સંસ્કાર-સાહિત્ય અને ધર્મકલા માટે મેખરે રહ્યો છે. તેમાં યે જૈન ગુજરાતી વ્યાપારીઓએ વ્યાપારમાં સિદ્ધિ અને સફળતાનાં સોપાન સર કર્યા છે. - ગરવી ગુજરાતની ભૂમિ જીવંત તીર્થભૂમિ છે. ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં ગેરીતા ગામ નાની વાટકડી જેવું પણ કેસર-ચંદનની વાટકડી જેવું છે. કારણ અહીંના શ્રેષ્ઠીઓએ પરોપકારનાં કેસર વહાવવામાં પિતાનો ધર્મ માન્ય છે. અહીંના સેવાભાવી સજનમાં શેઠશ્રી વાડીલાલ દેવચંદનું નામ અગ્રગણ્ય છે. પિતાશ્રી દેવચંદભાઈ મૃદુ-સરળ સ્વભાવી અને ધર્મભીરુ જીવ હતા, વ્યાપારમાં સાહસિક હતા. ગેરીતાથી ધંધાર્થે મુંબઈ ગયા. અહીં સંવત ૧૯૪૧માં શ્રી વાડીભાઈનો જન્મ થયે. સંજોગવશાત્ શ્રી દેવચંદભાઈ પાછા વતનમાં આવ્યા અને થોડા સમયમાં સ્વર્ગવાસી બન્યા. શ્રી વાડીભાઈ ઉપર સઘળો બેજો આવી પડ્યો. સં. ૧૯૬૦માં ટૂંકા પગારથી નકરી દ્વારા જીવનની શરૂઆત કરી સંવત ૧૯૬૮માં સ્વતંત્ર થયા ને વાસણની નાની દુકાન ખેલી. પૂર્વ પુણ્યદય અને પ્રમાણિકતાએ ચૌદ વર્ષમાં એકમાંથી ચાર દુકાન કરીને ધંધાનો ઝડપી વિકાસ સાધ્યો. લક્ષ્મી વધી એટલે ધંધાની જવાબદારી ધર્મપ્રેમી પુત્રોને સોંપી પિતે નિવૃત્ત થઈને ધર્મલક્ષ્મી પ્રાપ્ત કરવા લક્ષ કેન્દ્રિત કર્યું. શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. વ્રત, તપ અને ક્રિયાના રસિયા બન્યા. તીર્થધામ પાલીતાણા નવપદની ઓળી, મુંબઈમાં શાશ્વતી ઓળી વગેરે ઉપરાંત નવપદ એળી સિવાય વર્ધમાન તપની પચાસ એળી પૂરી કરી વતન ગેરીતા મુકામે એક જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી તેના નિભાવ માટે સારી એવી રકમ આપી. તળાજામાં અને શેરીસામાં બન્ને જગ્યાએ પોતાના હસ્તક નવી જેન ભેજનશાળાના મકાનની સ્થાપના કરાવી અને સારી એવી રકમ આપી. દુઃખી જૈન ભાઈઓને મદદ, સાધુ-સાધ્વીઓની Page #435 -------------------------------------------------------------------------- ________________ કર૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો વૈયાવચ્ચ, કેળવણી માટે મદદ, જીર્ણોદ્ધાર માટે મદદ, ઉપાશ્રયે માટે નિભાવ ફળે, વગેરેમાં યોગ્યતા મુજબ દાનગંગા વહેતી રાખી. તીર્થધામ શેરીસા મુકામે આયંબિલની ઓળી તથા પાલીતાણામાં નવ્વાણુ માસુ ઉપધાન ઉપરાંત પાનસરમાં સં. ૨૦૧૬માં ઉજમણું કર્યું. આ ધર્મપ્રેમી શેઠશ્રી વાડીભાઈ સંવત ૨૦૨૦ના માગશર સુદિ ૧૧ને દિવસે ૭૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ (ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાને દીપક પ્રગટાવી સાહસપંથે આગે ધપનારા ધુરંધરષદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે પિતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે. કચ્છ દેશલપુર ગુંલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈને જન્મ ઈ. સ. ૧૯૩૨ના ઓગસ્ટ માસમાં થયો હતે. અભ્યાસ પછી ઈ. સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા. લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાસ-કદમ ઉઠાવી આજે સનમાઇકા, લાઇવુડ, હાર્ડવેર અને કાચના વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત આ ક્ષેત્રમાં વિષ્ણુ સો મિલ ચાલી રહી છે. આ અનેકવિધ વ્યાપારક્ષેત્રની દુકાને ઉપરાંત ઈ. સ. ૧૯૭૬થી સ્વસ્તિક ટાઇલ્સ વર્કસ”ને આરંભ કર્યો હતો. એક ટાઈલ્સનું સર્જન કરવા આ કારખાનામાં પચીસ કામદારે કામ કરે છે. સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ-ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ Page #436 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] ૪ર૭ વિસર્યા નથી, ઔરંગાબાદના “નૂતન ગુજરાતી સમાજના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪થી પ્રમુખપદ સંભાળી રહ્યા છે. ગુજરાતી સમાજ વિકાસ મંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી છે. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડા પગે તત્પર રહેતા આવ્યા છે. વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિઅર મરચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ છે. સરકાર તરફથી સો મિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા છે. મહારાષ્ટ્ર લઘુ ઉદ્યોગ મહાસંઘની કારોબારી સમિતિના સભ્ય છે. નવરાત્રિ ઉત્સવના પ્રેરક, પ્રોત્સાહક અને સહાયક બની રહ્યા છે. શ્રી વાડીલાલ મોહનલાલ શાહ સ્વપ્રયત્નથી વિકાસ સાધનાર અને પોતાની એક આગવી પ્રતિભા દ્વારા સતત ગતિશીલ પ્રક્રિયા સ્થાપવાના પ્રેરક અને પુરસ્કર્તા બની રહેનાર શ્રી વાડીલાલભાઈ મૂળ બોટાદના વતની. મેટ્રિક સુધીને જ અભ્યાસ પણ મુંબઈ આવીને વિકાસનાં વિઘાતક બળોને સામને કરીને તેઓશ્રી કર્તવ્યપંથે આગળ વધતા જ રહ્યા. ૧૯૪૧ના અરસામાં મુંબઈમાં તેમનું આગમન થયું. વિશ્વયુદ્ધ સમય દરમ્યાન સામાન્ય સ્થિતિ. છેડે વખત વતનમાં આવ્યા. પિતાશ્રી નોકરી કરતા હતા. કેટલેક સંઘર્ષ અને તાણાવાણુમાંથી પસાર થયા પછી ૧૯૪૭માં મુંબઈમાં લેખંડ બજારમાં સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને ધંધાને આબાદ સ્થિતિમાં મૂક્યો અને બે પૈસા કમાયા. ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બોટાદ પ્રજા મંડળના સભ્ય તરીકે, બોટાદ વિદ્યાભારતી કારોબારીના સભ્ય તરીકે તેમની સેવાઓ જાણીતી છે. નાનામોટા ફંડફાળામાં તેમની દેણગી પ્રથમ હરોળમાં રહી છે. મોહનલાલ દીપચંદ શાહ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો વિદ્યાલય (વિશ્વવિદ્યાલય) પિતાશ્રીના નામે બોટાદમાં હાઈસ્કૂલ બનાવી છે. પાંચ વર્ષ પહેલાં રામ એન્જિનિયરિંગ વર્કસ–કારખાનું શરૂ કર્યું. ધંધાને વિકસાવવામાં પૂરો રસ લઈ રહ્યા છે. વિકાસશીલ વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેનું પ્રતિષ્ઠિત સ્થાન અને સન્માન મેળવવા તેઓ સદ્ભાગી બની શક્યા છે. તેમના યશભાગી હાથે વડે વિવિધ ક્ષેત્રનું ભાવિ ઉજવળ બની રહે અને તેમના પ્રત્યેક કાર્યો વધુ ને વધુ યશસ્વી બની રહે તેવી અભ્યર્થના. સ્વ. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે જેમનું સેવાધર્મભૂષણ'ની પદવી આપીને બહુમાન કર્યું; મુંબઈના ઉપનગર ઘાટકેપર ખાતેના ઘાટકેપર બ્રાહ્મણ સમાજને સંગીન અને સક્રિય બનાવવામાં જેમને મેટ ફાળો હતજેઓ સેવા અર્થે દાન આપીને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડે રસ ધરાવતા હતા. શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે. શિક્ષણ વિના માનવી અંધ કહેવાય છે. એટલે શિક્ષણની આંખ આપવાની શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવનધર્મની ધજા ફરકાવે છે. આવા વિનયી સજજન શ્રી વિનયકુમાર ઓઝાને જન્મ ભાવનગરમાં તા. ૨૭-૧૦-૧૯૧૫ના રોજ થયે હતે. શ્રી વિનયકુમારભાઈને સ્વ. પૂ. પિતાશ્રી અમૃતલાલભાઈને જન્મ ભાવનગર પાસેના ઉમરાળા ગામમાં થયો હતો. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ માત્ર ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકમી જીવન શરૂ કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરે ફક્ત બે રૂપિયાના પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ આવીને દારૂખાના પાસે જૂના લેખંડને વેપાર કરતી શેઠ Page #438 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ]. [ ૪ર૯ મહમદ એસ. મેલુભાઈની પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી અને બધે કારભાર સંભાળી લી. સ્વ. શ્રી અમૃતલાલભાઈની મહત્વકાંક્ષા નેકરીથી સંતુષ્ટ થાય એવી નહતી. આપબળથી, હૈયાઉકલતથી નોકરી દરમ્યાન ધંધાની ખૂબીઓને તેમણે અભ્યાસ કર્યો અને પછી નાનકડી મૂડીથી લખંડના ભંગારની દુકાન શરૂ કરી. “મનુષ્ય યત્ન અને ઈશ્વરકૃપા” એ કહેવત શ્રી અમૃતલાલભાઈને જીવનમાં ચરિતાર્થ થઈ. કામકાજ વધતું ગયું એટલે તેમણે “શિવરી રેલિંગ મિલ”ની સ્થાપના કરી ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે વધુ ઉદ્યોગમાં ઝુકાવ્યું અને એક અદના આદમીમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા તથા “શેઠદાદાના લાડકા નામથી ખ્યાત થયા. ભગવાને લક્ષ્મી આપી છે તે તે સુકૃત્યમાં વાપરવા આપી છે; એ ભાવના સ્વ. શ્રી અમૃતલાલભાઈ તથા તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય રહી હતી. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ હેસ્પિટલ, અનાથાશ્રમ અને અન્ય અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે. શ્રી વિનયકુમારભાઈ એ પિતાના સ્વ. પિતાના વ્યવસાયને સારી રીતે સંભાળી લીધે. તેઓ પણ પિતાની જેમ જ મેટ્રિક સુધી અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની વયથી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત-અનુભવથી આગળ વધ્યા છે. મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ”, “શિવરી આયર્ન એન્ડ સ્ટીલ કુ”, “અમર વાયર એન્ડ રેલિંગ મિસ” તથા “અશક સ્ટીલ ચેઈન મેન્યુ. કુ.” વગેરેના યશસ્વી સંચાલન તથા સૂત્રધાર તરીકે કારભાર સંભાળી રહ્યા. સર્વ વ્યવસાયની પ્રગતિ અને તેને વિકાસ સાધી રહ્યા. ધંધાના વિકાસ અથે ઘણી વખત શ્રી વિનયકુમાર ઓઝાએ યુરોપ-અમેરિકાની સફર કરી છે અને પિતાના કારખાના તથા વ્યવસાયના વિકાસ માટે વિદેશની અદ્યતન ટેકનિકને કામે લગાડી Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ]. [ આપણા શ્રેષ્ઠીવર્યો છે. પિતાના ધંધાને જ નહિ પણ અન્ય ઉદ્યોગપતિઓને પણ ખંતથી અને ઉમંગથી તેમણે પિતાનું માર્ગદર્શન આપ્યું છે. શ્રી વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબેન શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના નવરાત્રી ઉત્સવમાં પ્રમુખસ્થાને રહ્યાં. વળી તેઓ ગુજરાતી સ્ત્રી મંડળ– માટુંગા અને કસ્તુરબા મહિલા મંડળના સભ્ય હતાં અને મહિલાએની પ્રગતિ અને ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. તેઓ સ્વભાવે સૌમ્ય, મિલનસાર, વ્યવહારદક્ષ અને એક આદર્શ આર્ય સન્નારીના સંસકારોથી વિભૂષિત હતાં. વિનયકુમારભાઈના સુપુત્ર શ્રી અશોકકુમાર ઓઝા ઈન્ટર કેમર્સ અભ્યાસ કરીને પિતાશ્રીના વ્યવસાયમાં જોડાયા છે અને વ્યવસાય ઉત્તરોત્તર પાંગરત જાય તે દિશામાં પુરુષાર્થ આદરી રહ્યા છે. શ્રી વિનયકુમારભાઈ (મુંબઈ) શ્રીમાળી બ્રાહ્મણ સંસ્કૃતિ કેન્દ્રના પ્રમુખ હતા. આગેવાન દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી વિનય કુમારભાઈ શ્રીમાળી બ્રાહ્મણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. બીજાં ઘણાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. આ ટ્રસ્ટ તરફથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજે તેમને જ્ઞાતિરત્ન”ની ઉપાધિ આપી. તેઓ ઘાટકેપર બ્રાહ્મણ સમાજના પ્રશંસક, સહાયક અને મુખ્ય દાતા હતા. ઘાટકેપર બ્રાહ્મણ સમાજભવનને વાસ્તવિધિ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબેને કર્યો હતે. સેવાભાવી અગર અન્ય શુભ કાર્યમાં આ દંપતી હશથી ભાગ લેતાં હતાં. તેમની સેવા પ્રવૃત્તિથી આકર્ષાઈને લાયન્સ કલબ ઓફ ભાવનગરે ગોલ્ડન એનિવર્સરી પ્રોજેકટ પ્રસંગે શ્રી વિનયકુમારભાઈને લાયનની પદવી એનાયત કરી હતી. મુંબઈમાં બાણગંગા પર આવેલા મહાલક્ષ્મી માતા એ શ્રીમાળી બ્રાહ્મણોનાં કુળદેવી છે. શ્રી વિનયકુમારભાઈ આ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. વે-બ્રિજ એસોસિયેશનના પણ તેઓ પ્રમુખ હતા. સમાજભવનમાં તેમના સ્વ. પિતાશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા હેલ તથા માટુંગા ગુજરાતી સ્ત્રી-મંડળના Page #440 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૪૩૧ ઘાટકોપર બ્રાહ્મણ મકાન સાથે તેમનાં સ્વ. માતુશ્રી અજવાળીબહેનનું નામ તેઓએ જોડેલ છે. કેળવણી પ્રત્યેના તેમને ભાવ અને ઉત્સાહ અપૂર્વ હતા. વિદ્યાર્થી ઓને નાનીમેટી શિષ્યવૃત્તિએ તે આપે છે. પુસ્તકા ઉપરાંત અનેક સસ્થાઓને આર્થિક સહાય આપીને કૃતાથ તા અનુભવે છે. આ ઉપરાંત માટુ'ગા ખાતે અમૂલખ અમીચંદ વિધિલક્ષી વિદ્યાલયને પણ તેમણે સારી એવી રકમ વિદ્યાના ઉત્તેજન અથૅ આપી છે. શ્રી વિનયકુમારભાઈ એ પેાતાના સ્વ. પિતાનું નામ જોડીને ત્યાં શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા વાણિજ્ય વિભાગમાં દાન આપ્યુ છે. એ જ પ્રમાણે દ્વારકાના શારદાપીઠમાં તેમણે તેમના પિતાશ્રીની સ્મૃતિમાં હાલ બધાન્યેા છે. પેાતાના વતન ઉમરાળામાં શાળાઓ, હેાસ્પિટલે, અનાથાશ્રમે વગેરે બધાવ્યાં છે. ઉમરાળા ગામને તેમણે પોતાનુ ગણ્યું છે, અને શકય એટલી બધી જ સુવિધા ઊભી કરવામાં સક્રિય ફાળા આપ્યા છે. તે ઉપરાંત ભાવનગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી મેમેરિયલમાં સારુ એવું દાન આપ્યું છે. આમ તેમણે નાનીમેટી અનેક સેવા-સસ્થાઓને દાન આપી પુણ્યની કમાણી કરી છે. , પિતાના અધૂરો યશ પૂરો કરે તે પુત્ર એવી કવિ ન્હાનાલાલે વ્યાખ્યા કરી છે અને તેને સ્વ. અમૃતલાલ પાપટલાલ આઝાના પ્રતાપી પુત્ર શ્રી વિનયકુમાર એઝાએ ચિરતા કરી છે. સાકાર કરી છે. " આમ જેમનું દ્વારકાના જગદ્ગુરુ શ્રી શંકરાચાયે બહુમાન કયુ" છે અને જેએ ઉચ્ચ સંસ્કારથી શાભાયમાન બન્યા. સંસ્કારસંપન્ન અને ધર્માં પરાયણ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મ પત્ની હજી હમણાં જ થાડા સમય પહેલાં પુણ્યકા કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. આ ૬ પતીના સ્વર્ગ વાસથી સમાજને પહેાળા વર્ગ રાંક અન્યા છે. આખેટ વર્ષો સુધી પૂરી શકાય તેમ નથી. અને સ્વસ્થ આત્માને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યર્થના. Page #441 -------------------------------------------------------------------------- ________________ આપણા શ્રેષ્ઠીવ શ્રી વિજયાબહેન ચંપકલાલ શાહ કુટુંબ શાસન અને સમાજના સૌ કોઈને પ્રેરણાદાયી બની રહે તેવું દિવ્ય અને તેજસ્વી જીવન વિજયાબેન સી. શાહના જીવનબાગમાંથી જોવા-સમજવા મળશે. એક આદર્શ પરિવાર માટે તેમણે કંડારેલી મંગલ ધર્મની કેડી યુગ સુધી માનવસમૂહને ખરેખર અજવાળતી રહેશે. સમાજરિતક ફાધર વાલેસે એક જગ્યાએ સાચું જ કહ્યું છે કે માણસનું ભવિષ્ય ઘડનાર એની બુદ્ધિ જ નથી પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ છે.” માણસનું વ્યક્તિત્વ જ એમને સમાજમાં પિતાનું સ્થાન અપાવે છે. અને એ જ વ્યક્તિત્વ માણસને જીવનયાત્રાની દિશા બાંધી આપે છે; એ દિશામાં આગળ વધવાની પ્રેરણા અને શક્તિ આપે છે. દુઃખમાં સહનશીલતા અને સુખસાહ્યબીમાં વિવેક સુડે છે. જીવનમાં અણધારી સફળતા અપાવે છે એટલે સાચે જ જીવનધ્યેય એ માનવીનું પ્રેરક બળ છે, ચારિત્ર્યને પામે છે અને માનવીને વિરાટ વ્યક્તિત્વનું એ જ સાચું માપ છે. - આત્મવિશ્વાસના અડગ પાયા ઉપર આદર્શો અને સંસ્કારને સમન્વય સાધી ધર્મચારિણી શ્રી વિજયાબહેને તેના વિશાળ પરિવારના સૌ સભ્યને સાથે રાખી પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત પ્રયત્નશીલ રહ્યાં અને આદર્શ સન્નારી તરીકે ધર્મ બજાવ્યું. તીર્થયાત્રાઓ કરવી, ઘેર આવેલા મહેમાનોની પૂરી સરભરા કરાવવી, વ્યાવહારિક જવાબદારીઓ સચ્ચાઈ અને નિષ્ઠાથી પાર પાડવી, પ્રેમ અને સુમેળભર્યા વર્તાવથી કૌટુંબિક સમસ્યાઓ આસાનીથી ઉકેલવામાં એમનું પ્રદાન ઘણું જ ગૌરવ અપાવે તેવું રહ્યું. નવકારમંત્રની અગત્યતાને પણ ક્યારે ય ભૂલ્યા નહીં. જૂના અને નવા વિચારને સમન્વય સાધી વિશાળ કુટુંબને સંપ-સંગઠ્ઠનને રાહ ચી. શ્રી ચંપકભાઈ શાહના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું રહસ્ય પણ શ્રી વિજયાબહેનની પ્રેરણા જ કારણભૂત છે. શ્રી ચંપકભાઈ આજે વિવિધ સંસ્થાઓની જવાબદારી વહન કરી રહ્યા છે, Page #442 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૩ તે તેમની પાછળ શ્રી વિજયાબહેનને ઉમદા સહગ અને ધર્મ પરની નિષ્ઠાને આભારી છે. શ્રી વિજ્યાબહેન મૂળ કચ્છ-મેરાઉના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈ એમની કર્મભૂમિ બની. નાનપણથી જ ધાર્મિક અને વૃત્તિ, પરોપકારી સ્વભાવ, નીતિપ્રિયતા અને અખૂટ વાત્સલ્યભાવને કારણે બહોળા જનસમૂહમાં ઉમદા સુવાસ પ્રસરાવી....ધન્ય એ જીવન. - ભક્તિપરાયણ આ સુશીલ નારીને સાધુસંતોની વૈયાવચ્ચ માટે પણ પ્રબળ તમન્ના અને ભાવના, અમી ઝરતી મૃદુ ભાષા, ગુપ્તદાનના પ્રખર હિમાયતી–સાચે જ તેઓ કચ્છી સમાજનું ગૌરવશાળી રત્ન ગણાય છે. ઉચ્ચ જીવનનાં રહસ્યો સમજાવવા કઠિન છે; સમજવું એ એથી કઠિન છે; અને તેવું જીવી બતાવવું એ એથીયે વધારે કઠિન છે. જ્ઞાનસંપદાને પામેલા માણસે દમ દમ સુખસાહ્યબી વચ્ચે પણ આત્માના સાચા આનંદને ક્યારેય ભૂલતા જ નથી. આશા ઉત્સાહ અને પુરુષાર્થથી રચાયેલી તેમની યશસ્વી ગૌરવગાથા ખરેખર અનેકનાં હૈયામાં માનવતાને દીપક પ્રગટાવશે. કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમના કુટુંબે યથાશક્તિ દાન આપ્યા કર્યું છે. વિજયાબહેનના ઔદાર્યને, તેમની સહિષ્ણુતાને, તેમના પરગજુ સ્વભાવને, સૂઝ-સમજવાળી તેમની દીર્ઘદ્રષ્ટિને અને તેમની ત્યાગ અને સમર્પણની ઉદાત્ત ભાવનાને મને મન વંદન કર્યા વગર નથી રહી શકતા. પ્રબળ પુણ્યોગ પ્રાપ્ત થયું હોય તેવા પરિવારમાં જ આવાં રતને પાક્તાં હોય છે. __ શ્રી વૃંદાવનદાસ નંદલાલ મહેતા શ્રી વૃંદાવનદાસ નંદલાલ મહેતાને જન્મ વિક્રમ સંવત ૧૯૭૧ માર્ગશીર્ષ કૃષ્ણ એકમ ગુરુવાર તારીખ ૩ ડિસેમ્બર ૧૯૧૪, છે. ૫૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા સવારે પાંચ વાગે. જન્મસ્થાન મોટા કોટડા ( મૂળ વતન ઉમરેઠ ) જ્ઞાતિ ખડાયતા વણિક. શ્રી વૃંદાવનદાસના પિતામહે શ્રી ઝવેરચંદ વાલજી ગોવિંદજી મશહૂર વ્યાપારી. વર્ષોથી પૂર્વજોએ વસાવેલાં મોટાં મોટાં ઘરબાર નાના ભાઈ એને સાંપી દઈ સૌરાષ્ટ્રમાં જઈ વસેલા. જૂનાગઢ જિલ્લામાં અધવારૂ, મેટા કોટડા ધા સારા જમાવેલા ને પ્રતિષ્ઠા પણ સારી મેળવેલી. સમય આવ્યે વતનમાં નવા વાસ બધાવી લઈશું એમ ધારણા રાખેલી, ઈ.સ. ૧૯૦૦, વિક્રમ સંવત ૧૯૫૬માં ગુજરાતભરમાં કારમા દુષ્કાળ પડયો. છપ્પનિયા દુષ્કાળ તરીકે વર્ષો સુધી જનતાને યાદ રહી ગયેલા. કહેવાય છે કે ગુજરાતની જનતાએ પહેલી જ વાર ભી'સ અનુભવી. દેશમાં અનાજ ખરુ પણ પૈસા નહિ, પેટ ભરવા બાળકો પણ વેચવા વારે આવેલા. આ કારમા કાળમાં શ્રી ઝવેરચંદભાઈ ગરીબ લોકોની વહારે ધાયા. એમણે ભૂખ્યા લેાકેાને પૈસા આપ્યા, અનાજ અપાવ્યું, જીવન ટકાવવા સહારા આપ્યા. દસેક હજાર રૂપિયાનું રોકાણ કર્યું. ચાપડા ચીતર્યા પણ આપેલાં નાણાંની વસૂલાત કરી નહિ. મરતાં પહેલાં ચાપડા બળી નાખ્યા. દુષ્કાળના દેવાદારને પેાતાને વાસ કનડે નહિ એવી ઉદાત્ત ભાવના. એ જમાનાના દસ હજાર રૂપિયા આજે લાખે લેખાં ગણાય. પરંતુ ઝવેરચ’દ જેનું નામ, દુષ્કાળપીડિત દુઃખી જીવાનુ` પાઈ એ પાઈ હેણું માંડી વાળ્યું. કેવા ઉચ્ચ સંસ્કાર, સ્વાભાવિક રીતે જ નગરશેઠ કહેવાયા. ધર્મ ને માનવતા ! ! ! શ્રી ઝવેરચંદભાઈના એકના એક દીકરા શ્રી નંદલાલ પિતાની પડખે જ રહેલા. ૨૧ વર્ષની વયે એમનાં શ્રીમતી મેઘીબેન સાથે લગ્ન થયાં ત્યારે મોંઘીબેન નગરશેઠનાં વહુરાણીને ગામનાં લક્ષ્મી તરીકે આદર પામેલાં. પરંતુ અણુધાયુ કિસ્મતનું પાંદડુ કર્યુ દાદાજી શ્રી ઝવેરચંદનું ઈ.સ. ૧૯૧૩માં અવસાન થયું. ધીમે ધીમે સૌરાષ્ટ્રના વ્યાપાર એસરતા ગયા. વ્યાપાર આટોપવા વખત આવ્યે ત્યાં શ્રી ન ંદલાલભાઈનુ પણ ઈ. સ. ૧૯૧૯માં અકાળ અવસાન Page #444 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૫ થયું. જાહેરજલાલીના ધામા ન રહ્યા. વતનની માયા છોડવી પડી. પરંતુ ત્યાં પણ ક્યાં વિશ્રામસ્થાન હતું ? શ્રી નંદલાલભાઈને ત્રણ દીકરા. શ્રી જમનાદાસ, શ્રી વૃન્દાવનદાસ ને ત્રીજા શ્રી ચતુર્ભુજ. પિતાના સ્વર્ગવાસને દિવસે એમનો જન્મ થયેલ નહિ. શ્રી જમનાદાસને એમનાં માસી મહેમદાવાદ પિતાને ત્યાં લઈ ગયાં. શ્રી વૃન્દાવન અને એમનાં માતુશ્રી મોટા કોટડા રહ્યાં. પૂર્વજોના બાકી વધેલા ખરડામાં વાસ કર્યો. હવે એ નહાતાં શ્રીમંત શ્રેણીનાં ગૃહરાણી. હવે તે એ હતાં નિરાધાર વિધવા અને આશ્રયસ્થાન હતું ગરીબની એક ઝૂંપડી. શ્રી જમનાદાસને બર્મા શેલ કુ.માં નોકરી મળ્યા પછી બધાં અમદાવાદ ને વડેદરા સ્થિર થયાં. માતાશ્રી મેઘીબહેન લાલજીભાઈની દીકરી. જન્મસ્થાન મંગલપુર, ઈ.સ. ૧૯૦૬માં લગ્ન થયું. ઈ.સ. ૧૯૧૯માં વિધવા થયાં. પછી એમને પોતાના જીવનમાં કાંઈ જ રસ રહ્યો નહિ. પરંતુ ત્રણ નાનાં બાળકોને ઉછેરવાની જવાબદારી હતી. એ મેટાં થાય ને થાળે પડે ત્યાં સુધી ગમે તેમ કરીને પણ જીવી જવાનું હતું. પરંતુ શ્રી મોંઘીબહેનને અભ્યાસ એટલે નહોતો કે શિક્ષિકા તરીકે નોકરી કરી જીવનનિર્વાહ નભાવી શકે. છતાં સકેચને તિલાંજલિ આપી મજૂરી કરીને પણ સ્વમાનથી જીવવા એમણે નિર્ણય લીધે. દળવાખાંડવાથી આરંભ કર્યો. ખેતીનાં પરચૂરણ કામે પણ કરવા માંડ્યાં. સદ્ભાગ્યે ગામવાળાઓની સહાનુભૂતિ હતી. ખેતરમાં સાથે લઈ જાય ને કામ શિખવાડે. નાનું બાળક પણ આવ્યું ને વિદાય પણ થઈ ગયું. એને શેક કરવાની એમને કુરસદ પણ નહતી. શ્રી મેંઘીબહેનને આવાં દારુણ દુઃખ સહન કરવા ઈશ્વરે શક્તિ આપી અને માતૃસ્વરૂપે તેમને વિકાસ થયો. એમણે જીવનમાં કદી કઈ પાસે હાથ લાંબો કર્યો નથી. મહેનત, મજૂરીને સ્વમાનભેર જીવન ગુજાર્યું છે. તુ-તુનાં કામ મળે. બેકારી પણ વેઠવી પડી. અલંકાર વેચે પણ દેવું ન કરે. કચ્છના સમયમાં પણ ખાનદાની જાળવે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી વૃંદાવનદાસ તે વખતે અભ્યાસ કરતા. શાળામાં રજા હોય ત્યારે માતા સાથે જાય, કામમાં મદદ પણ કરે. નાના બાળક એટલે કામ શું કરે? પરંતુ જનસમાજ ને શ્રમજીવીઓ સાથે છેક નાનપણથી જ સંપર્ક થયે. કામ કરવા પ્રતિ પ્રીતિ થઈ ઊંચનીચની ભાવના જાગી જ નહિ. શ્રમને મહિમા સમજાયે. પરિણામે આજે કેઈપણ કામ કરતાં એમને સંકોચ થતો નથી. ઈ.સ. ૧૯૪૧માં જૂનની છઠ્ઠી તારીખે શ્રી વૃંદાવનદાસનું શ્રી સૂર્યકાન્તા ગોકુલદાસ મેઘજીભાઈ શાહ સાથે દાહોદમાં લગ્ન થયું. મેસર્સ ચંદુલાલ ટી. પરીખ બાસુંદીવાળાની કંપનીમાં ૬ વર્ષ બ્રાન્ચ મેનેજર તરીકે, નડિયાદવાળા શ્રી કાળીદાસ કુલાભાઈની કંપનીમાં એક્સપોર્ટ વિભાગના જનરલ મેનેજર તરીકે ચાર વર્ષ, એમ બારેક વર્ષ મુંબઈ, જલગાંવ, ધૂળિયા, સિકન્દરાબાદ ઇત્યાદિ સ્થળોએ નેકરી કર્યા બાદ ઈ.સ. ૧૯૪૭થી પિતાને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો છે. મિલ-જીન મશીનરીને ધંધે ને લુબ્રિકેટીંગ એઇલ આયાત કરવા માંડયું. ધંધામાં પણ પિતાનાં ધર્મનીતિ, પ્રમાણિકતા ને સચ્ચાઈના ઉચ્ચ સંસ્કારો જાળવી રાખ્યા. પરિણામે પ્રતિષ્ઠા વધીને ઘધે પણ જા. ઈ.સ. ૧૫૩માં ડનલોપ રબર કંપનીએ સામેથી એજન્સીની ઓફર કરી. નફાનું પ્રમાણ ઓછું પણ વેચાણ પ્રમાણ વધારે. આજે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વી. એન. મહેતા એન્ડ કું.ને પહેલે નંબર છે. શ્રી વૃંદાવનદાસે જાતે કેળવણમાં શક્ય છતાં આગળ પ્રગતિ ન કરી પરંતુ પિતાનાં સંતાનેને એમણે ઉચ્ચ કેળવણી આપવામાં ખાસ લક્ષ્ય આપ્યું છે. એમનાં સૌથી મોટા પુત્રી શ્રીમતી ભારતીબેન આયુર્વેદિક ડોક્ટર છે. મોટા દીકરા શ્રી ભરતકુમાર બી. એસસી. (ઓનર્સ) થઈ ડી. ટેક (પેઈનટ્સ) થયા છે. બીજા દીકરા શ્રી રાજેન્દ્રકુમાર ઈટર સાયન્સ સુધી અભ્યાસ કરી પિતાના ધંધામાં જોડાઈ ગયા છે. ત્રીજા પુત્ર શ્રી જિતેન્દ્રકુમાર ૧૯૭૫માં બી.એસ. આઈ. આઈ. ટી. (ભારત) ઈસ. ૧૯૭૭માં એમ. એ. એસ. સી. Page #446 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૩૭ (કેનેડા ) અને ઇ.સ. ૧૯૭૮માં એમ. એસ. ( યુ. એસ. એ. ) થઈ કેમિકલ એન્જિનિયર બન્યા છે ને ચોથા પુત્ર શ્રી ઉપેન્દ્રકુમાર ફર્સ્ટ કલાસમાં એમ. ખી. બી. એસ. થઈ એમ. એસ.માં મુંબઇમાં પહેલા પ્રયત્નથી પાસ થઈ સર્જન થયા છે અને કાંદિવલીમાં પેાતાનું એપરેશન થિયેટર બનાવ્યું છે. શ્રી રૃન્દાવનદાસમાં પહેલેથી જ કુટુ'ખના ઉચ્ચ સ`સ્કાર હતા. ધાર્મિક વૃત્તિ પણ સારી. સાધુસ`તાના સહવાસ ને ધાર્મિક પુસ્તકાના વાંચન પર એમને પ્રથમથી જ પ્રેમ, રાત્રે માતા અને અન્ય સભ્યોને પણ ધર્મગ્રન્થા વાંચી સભળાવે. ભક્તિભાવ પણ ઊંડા તેથી સાંસારિક ઉદાસીનતા ને વૈરાગ્યભાવના પણ આવી ગયેલી. શ્રી વૃંદાવનદાસ અભ્યાસમાં ચબરાક હતા. શાળામાં પહેલા બન્ને નબર રાખતા. ધાર્યું. હાત તે અભ્યાસમાં એ ઘણી સુંદર પ્રગતિ કરી શકથા હાત; પરંતુ આર્થિક તંગી પરિસ્થિતિને લીધે ભણીને આગળ વધવું કે ન વધવું બધું જ સરખુ` જણાયુ'. ઈ.સ. ૧૯૩૪માં એ મેટ્રિક થયા. પછી બરાડાની કાલેજમાં પણ એ વ કર્યાં. મહાત્મા ગાંધીજીની વિચારસરણીના પણ શ્રી વૃન્દાવનદાસના જીવન પર સારા એવા પ્રભાવ પડયો. મૂક સેવક શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ( ડક્કર બાપા)ના ખાનગી મંત્રી તરીકે ઘણાં વર્ષ કામ કર્યું. હિરજન સેવક સંઘને સેવા આપી. દિલ્હી, રાંચી, કટક, નાગપુર ને અનેક આદિવાસી પ્રદેશેાની એમણે મુલાકાત લીધી. મુંબઈની શાખામાં પણ સેવા આપી. ઇ. સ. ૧૯૪૨ ની ભૂગ ચળવળમાં યથાશક્તિ ફાળે આપ્યા. શ્રી માંઘીબેનને એ દીકરા ને ધર્મ એ બે જ આશ્ર્વાસનરૂપ હતા, અને એને સહારે જ એમણે શાંતિથી જીવન પૂરું કર્યું. ઈ. સ. ૧૯૩૬માં એમનું વાદરામાં અવસાન થયું. શ્રી બ્રુન્દાવનદાસ મૂળથી જ સેવાભાવી હતા એટલે જ્ઞાતિસેવા ને સમાજસેવામાં પણ ઠીક ઠીક રસ લ્યે છે. મુંબઈ ખડાયતા ભુવનમાં ઈ. સ. ૧૯૬૦ની સાલથી એમણે વ્યાયામ મંદિરની સ્થાપના ત્ર. ૧૬ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] [ આપણા શ્રેષ્ઠવો કરી હતી. પુત્રાને લઈ જાતે જઈ એની પ્રગતિમાં સક્રિય સાથ આપ્યા છે. શ્રી ખડાયતા સમાજની પ્રત્યેક પ્રવૃત્તિએમાં એમનુ સમગ્ર કુટુંબ રસ ધરાવે છે. એમના માટા પુત્ર શ્રી ભરતકુમારે શ્રી ખડાયતા યુવક મંડળના મંત્રી તરીકે પણ પાંચ વર્ષ સેવા આપી છે. શ્રી વૃન્દાવનદાસના એક હવે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળ્યા હેાવાથી જ્ઞાતિસેવાનું કાય દીકરાએ સંભાળે છે. શ્રી વૃન્દાવનદાસની પહેલેથી એક ઇચ્છા હતી કે સારિત્રથી ધંધા કરીને તેને પ્રતિષ્ઠાથી વધારવા. શરૂઆતમાં થેાડુ વેઠવુ પડે; પરંતુ ધંધામાં પ્રમાણિકતા ના છેડવી. ખાવાના તેલમાં લુબ્રિકેટિંગ આઈલ ભેળવીને એઈલ મિલવાળા તથા બીજા વ્યાપારીઓને ખૂબ કમાતા એમણે જોયા છે. એમનુ પેાતાનુ' ડાયરેકટ ઇમ્પે હાવાથી પોતાના ઇમ્પોર્ટના માલનું ગમે તે રીતે વેચાણ કરીને જલી પૈસાદાર થઈ શકયા હેાત. અછતમાં આવી રીતે કમાવાનાં પ્રલેાભના આવે જ છે અને તે વખતે સંયમ રાખવા મુશ્કેલ બને છે. તે વખતે તેમણે એક જ વિચાર કર્યો કે “ માણસ કોઈ ને જિવાડી શકતા નથી, પેાતાના સ્વાર્થ ખાતર કેાઈ ને મારવાને તેને અધિકાર નથી. ’” ભેળસેળવાળા અછતના વખતમાં કમાયા તેથી સધ્ધર થયા અને મંદીના વખતમાં પ્રમાણિક વ્યાપારીઓને હઠાવ્યા. ધંધામાં અપ્રમાણિકતા એટલે ભેળસેળ કે ડુપ્લીકેટ ( સારી વસ્તુના નામ પર હલકી વસ્તુ ચલાવવી )ને ધંધા કરીને કે એવી બીજી રીતે ગમે તેમ કરીને પૈસે કમાવવા, એકલા ધનની નહિ, પરંતુ સદાચારથી મેળવેલા ધનની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગમે તે રીતે પૈસાદાર થયેલાનુ આજે માન થાય છે તેથી સમાજની પ્રગતિ અટકી છે. વૈભવ વધ્યા છે, પરંતુ માન-મર્યાદા ઘટવાં છે. સ્વચ્છંદતા વધી છે. સાધન શુદ્ધ નથી તેથી વિકાસ (ચારિત્ર્ય) અટકયો છે. શ્રી વૃન્દાવનદાસે સદાચારથી ધંધા કરવાના યજ્ઞ આરભ્યા અને તેમાં સફળ થયા તેથી એમનાં સતાનાને વિશ્વાસ બેઠા. એમની પ્રણાલીને ચાલુ રાખી તેથી એમને ફાયદા જ થયા છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] સ્વ. શ્રી વેલજી દામેાદર સામેયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાન પર ધરાને પણ આંટી દે એવા જે ગણ્યાગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ થઈ ગયા છે એમાંના એક સ્વ. શ્રી વેલજી દામાદર હતા. તેમના જન્મ જામનગરમાં ઈ. સ. ૧૮૭૫માં થયા હતા ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી જીવનની શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારીપદે પહોંચ્યા હતા. [ ૪૩૯ તેઓ જેટલા ધર્મપ્રેમી ને નિખાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હાઈ ભલભલાને પણ પાતાના વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરા પણ અચકાતા નહેતા. તે જેટલા નિખાલસ હતા એટલા જ પ્રમાણિક હાઈ દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. શેડ નરભેરામ ભગવાનજી કામદારને બાળક ન હેાવાને લીધે વેલજીભાઈ એ એક ચેરીટી ટ્રસ્ટની સ્થાપના કરાવી અને તે ટ્રસ્ટે એક મોટા વડા જામનગરમાં ખંભાળિયાના દરવાજા બહાર લઈ તેમાં રામના મંદિરનુ સ્થાપન કર્યું. તે વંડામાં એક મેાટી ધર્મશાળા બનાવી જેમાં સાધુ–સ તા વગેરેને રહેવાની સગવડ મળી શકે એવી વ્યવસ્થા કરી. જામનગર કાઠિયાવાડનું બીજું કાશી ગણાય છે. આ ટ્રસ્ટે સાધુસંતો અને જરૂરિયાતવાળાને ખપેારના ગમે તે સંખ્યામાં હાય તે સર્વને શ્રી ગાળ અને લેટના એક મેટા લાડુ કાયમ માટે આપવાની વ્યવસ્થા કરી હતી. આ ટ્રસ્ટના નિર્વાહ માટે મુંબઈમાં મકાન લેવાયાં. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખપદે રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા ખજાવી હતી એટલું જ નહિ, ભાવનગર ખાતે ૧૯૧૦માં મળેલી સમસ્ત લોહાણા પરિષદમાં કાર્ય વાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળા આપ્યા હતા ને ઘણાં લોકોપયાગી કાર્યો કર્યાં હતાં. Page #449 -------------------------------------------------------------------------- ________________ કo | [ આપણું શ્રેષ્ઠીવર્યો મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પિતાની સેવાભાવના અને કાર્યશક્તિને પરિચય આપે હતે. ૧૯૨૫થી તેઓ મુંબઈમાં પિતાની વસવાટની કાયમી વ્યવસ્થા કરી. તેઓ ખૂબ જ ચુસ્ત વૈષ્ણવ હતા અને પુષ્ટિમાર્ગીય ધર્મ પ્રેમીને લીધે શ્રીનાથજીના ગેસ્વામી મહારાજશ્રી ગોરધનલાલજી તથા મુંબઈમાં ભૂલેશ્વર પર આવેલ બાલકૃષ્ણલાલજીના મેટા મંદિરના શ્રી ગેસ્વામી ગોકુલનાથજી મહારાજ જેડે બહુ જ નિકટનો સંબંધ ધરાવતા હતા. જૂના જમાનામાં કાઠિયાવાડમાંથી મુંબઈ વસવાટ કરવા કેટલાય લેકેને આવવાની ઇચ્છા થતી પણ મુખ્ય અગવડ હતી રહેવાની અને જમવાની. આવા વખતે (કાઠિયાવાડમાંથી) જામનગર, રાજકોટથી પિતાને ખર્ચ કેટલાય લોકોને મુંબઈ લઈ આવી રહેવાની – જમવાની સગવડ પિતાને ઘરે આપતા; પછી પોતે જાતે લાગવગ લગાડી ઉદ્યોગ-વ્યાપારના વ્યવસાયમાં કામે વળગાડતા અને તેથી વેલજીભાઈનું ઘર એક ભાવભર્યો વિસામે ગણાતું. આજના કેટલાય અગ્રણીઓને મુંબઈ લાવવામાં તેમનો ફાળો છે. મુંબઈ જામનગર વગેરે જગ્યાએ કેઈપણ જાતને જ્ઞાતિને ભેદભાવ રાખ્યા વગર મધ્યમ અને ગરીબ કુટુંબની દીકરીઓનાં લગ્ન કરવામાં તન-મન અને ધનથી ઉપયોગ કરતા. ઉપરાંત બ્રાહ્મણને શુભ પર્વ અને શ્રાવણ માસ તથા અન્ય સારી તિથિઓમાં મેટા જમણવાર કરી દક્ષિણાઓ છૂટે હાથે આપતા અને કહેવાય છે કે તેઓ કેઈ દિવસ પિતે પિતાને માટે કે ઘરને માટે કંઈ પૈસાનો વિચાર કરતા નહીં. મુંબઈમાં અને કાઠિયાવાડમાં પોતાના પ્રભુત્વ અને સારાં કામને લીધે બહેળા વેપારી સમુદાય-મોટા માણસ અને રાજવીએ સાથે તેમની ઘણી મિત્રતા હતી, તેમાં જામસાહેબ રણજીતસિંહ, દાજીબાપુ, રતલામનરેશ, પ્રભાશંકર પટણી, મોરારજી આણંદજી તથા હરજીવન ભવાનભાઈ કોટક, મેરવાનજી, ઠક્કર સાહેબ અને એમ. પી. સાહેબ જેવા જાણીતા અમલદારોનો સમાવેશ થાય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે ] [ ૪૪૧ એમની એક મહત્વાકાંક્ષા હતી કે જામસાહેબે જપ્ત કરેલી નરભેરામ ભગવાનજીની મિલકત છેડાવી તેને ચેરીટી ટ્રસ્ટને સુપ્રત કરી સારે માર્ગે વાપરવી. તેના માટે વીસ વર્ષના ભગીરથ પ્રયત્ન પછી મહારાણી ગુલાબકુંવરબાને મળી કેટ દ્વારા મિલકત છોડાવી તેમાંથી જામનગરની મુખ્ય હોસ્પિટલ ઈરવીન હોસ્પિટલમાં મેટું દાન આપ્યું અને વધેલી રકમમાંથી આયુર્વેદિક રિસર્ચ સેન્ટર યુનિવર્સિટી કેલેજ માટે સુપ્રસિદ્ધ ડો. પ્રાણજીવનદાસ મહેતા દ્વારા ધર્માદામાં આપી. ત્યારબાદ એકાદ વર્ષમાં તેમનું અવસાન થયું. તેમને પાંચ પુત્રો અને બે દીકરીઓના પરિવાર છે અને તેમના પુણ્ય તથા સત્કર્મને લીધે તેમના વંશવારસે ખૂબ સુખી અને સમૃદ્ધ છે. શ્રી શશિકાન્તભાઈ એલ. ઝવેરી ૬૫ વર્ષ પહેલાં તેમના સ્વ. પિતાશ્રી બાબુભાઈ (લાલભાઈ) મૂળચંદ ઝવેરીએ સાધારણ સ્થિતિના સમય સાથે ભાવનગરથી મુંબઈને આગણે ભાગ્ય અજમાવવા પગલાં માંડ્યાં. મુંબઈના ઝવેરી બજારમાં દલાલી કરતાં કરતાં તેઓ સિદ્ધિનાં સોપાન સર કરતા ગયા અને ઝવેરી બજારના એક અગ્રગણ્ય ઝવેરી તરીકે નામના પ્રાપ્ત કરી. ઉપરાંત સેવાભાવી બાબુભાઈએ ભાવનગરથી આવતા કેઈપણ જ્ઞાતિના દદીને પિતાના ડેાકટરે સાથેની પિછાણને લીધે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સાથે રહીને અતિ ઉપયેગી બન્યા છે. આ રીતે તેઓ આપબળે આગળ વધીને જીવન–ઈમારતનું ચણતર કરનાર શ્રી બાબુભાઈની પુત્ર-ત્રિવેણી તે શ્રી શશીકાન્તભાઈ શ્રી સૂર્યકાન્તભાઈ શ્રી મહેન્દ્રભાઈ શ્રી શશીકાન્તભાઈ નો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૬ કુશાગ્ર બુદ્ધિથી શિક્ષણ પૂર્ણ કરીને નાની ઉંમરમાં જ વ્યવસાયમાં ઝંપલાવ્યું. પ્રારંભમાં સાઈકલ તેમ જ તેના પાસને વેપાર શરૂ કરેલ. જેને સંકલ્પ દઢ હોય, જ્યાં નીતિ-નિયમિતતા અને પ્રમાણિકતા હોય Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ] || આપણા શ્રેષ્ઠીવર્યો તેમ જ જેએ વિકટ પરિસ્થિતિને પણ ઓળગી જવાનું બૈર્ય ધરાવતા હોય તેઓ લક્ષ્મીના લાડીલા થયા વિના રહેતા જ નથી. શ્રી શશીકાન્તભાઈ પણ આ રીતે લક્ષ્મીના લાડીલા બન્યા અને સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પામ્યા. છેલ્લાં પાંચેક વર્ષથી તેઓએ કેમિકલ્સ અને ડ્રગ્સના અગ્રગણ્ય અને સાહસિક વેપારી તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવરાહતની અને સમાજકલ્યાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે અને રક્તદાન તેમ જ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે. માનવ કલ્યાણ કેન્દ્ર” મુંબઈના તેઓ સ્થાપક છે અને છેલ્લાં ચાર પાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં તેમ જ સ્કૂલેમાં, પાઠશાળાઓમાં વગેરે જરૂરિયાતવાળાં સ્થળોએ તેમ જ રેલ રાહત અને અનાવૃષ્ટિમાં પિતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી જ સગવડતા પૂરી પાડી રહેલ છે. અને આ કાર્યમાં તેમના બહોળા મિત્ર-સમુદાયને પણ તેઓએ સાથે જેડેલ છે. શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળના તેઓ મંત્રી છે. શ્રી તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી છે. સંજીવની ટ્રસ્ટ, મુંબઈને તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. શિવ જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય છે. આ ઉપરાંત શ્રી બોમ્બે જૈન સ્વયંસેવક મંડળમુંબઈના પણ તેઓ લંટિયર તરીકે ઘણું વર્ષો સુધી રહીને અતિ સુંદર કામગીરી બજાવીને દરેકને પ્રેમ સંપાદન કરેલ છે. તેઓએ થોડા સમય પહેલાં આફ્રિકાની સફર કરી હતી. શ્રીમતી નિર્મળાબહેન, ભાઈશ્રી શશીકાન્તનાં અર્ધાગીની છે. તેમની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં સહગ આપી રહેલ છે. તેમના સુપુત્ર ભાઈ દિલીપભાઈ ભાઈ પંકજ તથા ભાઈ મુકેશ તેમના માનવતાના કાર્યક્રમમાં સારો સહકાર આપી રહ્યા છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૪૩ શ્રી શશીકાન્તભાઈ રતિલાલભાઈ ભાવનગર જૈન સંઘના પ્રથમ હરોળના અગ્રણી કાર્યકરોમાંના એક છે. જૈન સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે. રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સભ્યપદે રહીને સારો રસ ધરાવે છે. ઘણું જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના શ્રી શશીકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ જનસમૂહમાં સારી ખ્યાતિ પામ્યા છે. વેપાર-વાણિજ્યનું જીવનોપયોગી શિક્ષણ તેમણે પિતાશ્રી પાસેથી મેળવ્યું જેને ઉપયોગ આજે ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. લેઢાવાળા હોસ્પિટલમાં વાઈસ ચેરમેનપદે, મંદ બુદ્ધિના બાળકેની શાળામાં ટ્રસ્ટી તરીકે, વર્ધમાન-કે. એ બેન્કમાં ડાયરેક્ટર તરીકે, જેન સંઘના દવાખાનામાં ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ જાણીતી છે. અંધ ઉદ્યોગશાળામાં ટ્રસ્ટી, બહેરા-મૂંગાની શાળામાં ટ્રસ્ટ, વેતાંબર જૈન સેવા સમાજના ટ્રસ્ટી. તેમનાં ધર્મપત્ની ચંદ્રાબેનનું ધાર્મિક કાર્યોમાં યશસ્વી પ્રદાન રહ્યું છે. શાસન-સેવાનાં અનેકવિધ કાર્યોમાં આ પરિવારે દાનગંગા વહેતી રાખીને યશકીતિને પામ્યા છે. આ પરિવાર ભાવનગરનું ૌરવ છે. ધાર્મિક પ્રવૃત્તિમાં સારો રસ ધરાવે છે. તેમણે આઠ, પંદર માસક્ષમણ તથા ૪પ (પિસ્તાલીશ) દિવસના ઉપવાસ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મેતીપ્રભસૂરીશ્વરજી મહારાજની સાંનિધ્યમાં સફળતાપૂર્વક કરેલ હતા. જોઢાવાળા હોસ્પિટલ, બહેરાં-મૂંગાની શાળા, અંધ ઉદ્યોગ શાળા તથા ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, જૈન સેવા સમાજ, પૂ. આચાર્ય ભગવંતશ્રી મેતીપ્રભસૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા તથા શાસ્ત્રીનગર જૈન દેરાસરમાં મૂર્તિ પધરાવેલ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખ શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખને આજના કપોળ સમાજે પિતાના લાડકવાયા તરીકે અપનાવ્યા છે. સમાધાનવૃત્તિ, જિજ્ઞાસુપણું, હાથ પર ધરેલા કાર્ય પરત્વેની ચીવટ, અને કંઈક નવું કરી છૂટવાની મનવૃત્તિ વગેરે ખાસિયત એ સામાજિક ક્ષેત્રે, વ્યાપારી ક્ષેત્રે, સેવાક્ષેત્રે આજનું સ્થાન નિરૂપવામાં મહત્ત્વને ભાગ ભજવે છે. - શ્રી શામજીભાઈ માવજીભાઈ પારેખ જન્મભૂમિ ચલાલામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અમરેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા કળિ બેડિ"ગમાં ઈ. સ. ૧૯૨૧માં દાખલ થયા. ઈ. સ. ૧૯૨૫માં મેટ્રિક પાસ કરી મુંબઈમાં પેટ-એકસપિટ કંપનીમાં દાખલ થયા. ઈ. સ. ૧૯૨૭માં ઈટાલિયન કંપની મેસર્સ ગોરિયે લિ. માં યાર્નના સેસમેન તરીકે જોડાયા માસિક રૂા. ૧૨૫ ના પગારથી. આટ સિલ્ક કાપડ બનાવવાના ઉદ્યોગની આપણું દેશમાં શરૂઆત જ હતી. તે વખતે ઈ. સ. ૧૯૩૮માં ભાગીદારીમાં વિજય સિલ્ક મિલ્સની સ્થાપના કરી. (આ મિલનું બીજી સિલ્ક મિલ્સ સાથે જોડાણ કરી) ઈ. સ. ૧૯૪૪માં અશોક સિલ્ક મિસના નામથી ઉદ્યોગનું વિસ્તરણ કર્યું. ઉદ્યોગ અને વ્યાપાર અર્થે ઈ. સ. ૧૯૪૮માં પ્રથમ વિદેશયાત્રા કરી. નવી વેલવેટ મશીનરી પ્રથમ જ હિન્દુસ્તાનમાં મંગાવી. ધિ આદિત્ય ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. નામની કંપની ઊભી કરી. ભારતવિજય વેલવેટ એન્ડ સિલક મિસ નામની મિલ સ્થાપી અને ભારત વેલવેટ”ના નામથી વેલવેટ તથા સિન્થટીક કાપડનું ઉત્પાદન શરૂ કર્યું. કપોળ કો-ઓપરેટીવ બેન્ક લિ. માં ઈ. સ. ૧૯૯૩ સુધી ૧૧ વર્ષ સેવા અપી. જુદી જુદી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાએમાં જોડાઈ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જગતની સેવા માટેની નામાંકિત સંસ્થા રોટરી કલબના સિનિયર એકિટવ મેમ્બર છે. પારેખ દોશી કપોળ ડિગમાં ઈ. સ. ૧૯૫૯ થી ટ્રસ્ટી તરીકે ચાલુ છે. કેળવણી અને સામાજિક કાર્યમાં રસ ધરાવે છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ કપ શ્રી શામજી માવજી પારેખ કપાળ જ્ઞાતિના આગળ પડતા કાર્યકર તથા ઉદ્યોગપતિ. ૩૦મી સપ્ટેમ્બર ૧૯૦૬માં ચલાળા (તા. અમરેલી) સૌરાષ્ટ્રમાં જન્મ. ૧૯૨૫માં માધ્યમિક શાળાંત પરીક્ષા (મેટ્રિક) પાસ અમરેલી, ૧૯૨૮માં પિતાને કાકા સાથે મુંબઈમાં આગમન. ૧૯૩૦-મે. કે. બહેરામની કુ.માં રૂા. ૭૫ ના માસિક પગારથી સેલ્સમેન તરીકે શરૂઆત. ત્યારબાદ ૧૯૨૯માં મે. ગોરિ લિ. માં યાર્નના સેલ્સમેન. ૧૯૨૯: સૌ. મનહર ગૌરીબેન સાથે (તા. ૧૯-૧૧-૧૯૨૯) લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯૩૮: શ્રી વિજય સિલક મિસમાં ભાગીદારી તથા જાપાનથી વિવિંગ અને ડાઈગ મશીનરી મંગાવી મિલ ચાલુ કરી. ૧૯૪૪માં વાડીલાલ ચત્રભુજ ગાંધી પ–અશક મિસમાં જોડાયા અને ઇન્ડસ્ટ્રીયલ ડેવેલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની લિ.ના ડાયરેકટર નિમાયા. ૧૯૪૮: યુરોપ-અમેરિકાની પ્રથમ મુલાકાત. ત્યારબાદ ૧૯૫૯માં યુરેપને બીજો પ્રવાસ કર્યો અને ૧૯૬૨ તથા ૧૯૭૨માં ધંધાથે યુરોપ-અમેરિકાને પ્રવાસ કર્યો. ૧૯૫૫માં આદિત્ય ટેસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ભારત વિજ્ય વેલવેટ એન્ડ સિલ્ક મિસના કામકાજની શરૂઆત. ૧૯૫૬માં રોટરી કલબ ઓફ બેબે ઈસ્ટના ચાર્ટડી સભ્ય થયા. ૧૯૬૧: અમરેલીની પારેખદોશી કપોળ બેગિના નામકરણ વિધિ–સંસ્થાને રૂ. ૨૫૦૦૦નું દાન. ૧૯૬૩માં ચલાળામાં “પારેખ-દોશી ટાઉન હેલ.” ૧૯૬૪માં વિલેપારલે (મુંબઈ) ખાતેના પુતળીબાઈ કપોળ નિવાસમાં રૂમો બંધાવી. ૧૯૬૫માં ચલાલામાં નેત્રયજ્ઞ અન્ય ભાઈઓના સહકારમાં કર્યો. ૧૯૭૦માં અનેક સંસ્થાઓનાં ઉદ્દઘાટન. જીથરી ટી. બી. હોસ્પિટલમાં ફ્રી બેડ સ્થાપી. પિતાશ્રીના ધાર્મિક તેમ જ આધ્યાત્મિક સંસ્કારોથી રંગએલા શ્રી શામજીભાઈના હાથે નીચેનાં ધાર્મિક કાર્યો થયાં. ધંધાર્થી ક્ષેત્ર–ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેકટર-(ભારત વિજય વેલ્વેટ એન્ડ સિલ્ક મિલ્સ) આદિત્ય ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. તેમ જ ચેરમેન, આદિત્ય ટેકસટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ચેરીટી ટ્રસ્ટ અને ડીરેકટર, સિલ્ક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં સિયેશન (SASMIRA) સામાજિક ક્ષેત્રે ફાળા — ભૂતપૂર્વ ચેરમેન અને વમાન ડિરેક્ટર, શ્રી કપેાળ કે. એ. બૅન્ક લિ., મુખ્ય ટ્રસ્ટી--અમરેલી કપોળ વિદ્યોત્તેજક ફંડ ટ્રસ્ટ સચાલિત પારેખ દોશી કપાળ એડિંગ સ્કૂલ, રોટરી કલબ એફ બેએ ઇસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા શ્રી રતિલાલ આણુંદજી દેશી સ્મારક કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી; શ્રી રણછોડદાસ ટી. મોદી અને પુતળીબાઈ કપાળ નિવાસ ટ્રસ્ટ, વિલેપારલેના ટ્રસ્ટી; નરોત્તમ ભુવન ( નાસિક ) સેનેટેરિયમ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટી, લક્ષ્મીદાસ મોરારજી તથા પાવ તીબાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી; શ્રી જગજીવનદાસ મહેતા ટ્રસ્ટ સૉંચાલિત પહિલા છાત્રાલય, અમરેલીના ટ્રસ્ટી અને મેાંઘીબાઈ જમનાદાસ લક્ષ્મીદાસ મોદી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે રહ્યા છે, તેમ જ શ્રી કપાળ આનંદ મંગળ ટ્રસ્ટના ચેરમેન; શ્રી શ્યામ પારેખ ટ્રસ્ટ; શ્રી વેરાઈમાતા ટ્રસ્ટ ( અમરેલી )ના ચેરમેનપદે રહી સુંદર વ્યવસ્થા સભાળી છે. શ્રી શિવલાલભાઈ ગોકળદાસભાઈ શ્રેષ્ઠીવર્ય શ્રી શિવલાલભાઈ જામનગરના વતની છે પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. સૌરાષ્ટ્રના અગ્રગણ્ય વ્યાપારીએમાં તેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે. મોરબીમાં વેજિટેબલ પ્રોડકટ્સના સફળ મેનેજિંગ ડિરેક્ટર તરીકે સંચાલન કર્યાં બાદ ભાવનગર કેમિકલ્સ વર્કસ (૧૯૪૬) લિ.નું સુકાન સંભાળે છે. તેમના ઘણા વ્યવસાયા હૈાવા છતાં ગ્રાહકોના સતાષથી પ્રગતિ સાધી શકથા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કયાલિટી કટ્રોલ રાખી શકયા છે. જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેલટેક્ષની લડતમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યેા હતા. જામનગરની સૌથી જૂની અને આગેવાન પેઢી શાહ શિવલાલ ધીરજલાલની કુાં. તથા જામનગરની પેરેગાન લેબેરેટરીઝ તથા રાજકોટના હસમુખલાલ એન્ડ બ્રધર્સના પાર્ટનર છે. સામાજિક ક્ષેત્રે આપેલ સેવામાં નવાનગર ચેમ્બર ઓફ Page #456 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] || જs કેમર્સ તથા જામનગર બુલિયનના માનદ મંત્રી ઉપરાંત બંદર, રેલવે, ટેલિફેન, આર. ટી. એ. વગેરેની સલાહકાર સમિતિના સભ્યપદે વર્ષો સુધી રહ્યા છે. જ્ઞાતિનાં કેળવણી મંડળે એમ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી કલબ-મોરબીના પ્રમુખ લાયન્સ કલબ-જામનગરના પ્રમુખ-મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે તેમની સેવા જાણીતી છે. વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતી સંસ્થાનું એક ટ્રસ્ટ ઊભું કરી તે ટ્રસ્ટ દ્વારા તેનું સફળ સંચાલન કરી રહ્યા છે, જેને માટે સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. તેમ જ તેમના પિતાશ્રી સ્વ. ગોકળદાસ ડાહ્યાભાઈ વીશા શ્રીમાળી વણિક વિદ્યોતેજક સંસ્થા કે જે સંસ્થા પિતાનાં જ્ઞાતિજનોને દર વર્ષે ૪૦,૦૦૦ થી પ૦,૦૦૦ રૂપિયા કેલરશિપમાં આપે છે, તે સંસ્થાના ટ્રસ્ટી છે. વ્યાપારી જીવ હોવા છતાં માનવતાના કાર્યોમાં, શિક્ષણસાહિત્યની પ્રવૃત્તિઓમાં અને નાના માણસેની સુષુપ્ત શક્તિઓને પારખી તેમને ઊંચે લઈ જવા પિતાથી યથાશક્તિ મદદ કરી છૂટવામાં ક્યારે ય પાછી પાની કરી નથી. રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઘણાં વર્ષો સુધી તન-મન-ધનથી સેવા આપી. આજે પણ તેમના ઉચ્ચ વિચારે અને આદર્શો જોતાં એમ લાગે છે કે સમાજની જે કાંઈ આબાદી કે ઉન્નતિ હશે તે આવા શ્રેષ્ઠીવર્યોને આભારી છે. થોડા સમય પહેલાં જ ભાવનગરમાં કોર્પોરેશન બેંકની ૩૨૫મી શાખા તેમના હાથે ખુલ્લી મુકાઈ. ભાવનગરની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કેમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઘણા સમયથી પ્રમુખ તરીકે રહીને ભાવનગરના ઘણું પ્રાણપ્રશ્નોને વેગ્ય સમયે અને યોગ્ય સ્થળે રજૂઆત કરવામાં તેઓ સફળ નીવડ્યા છે. ઔદ્યોગિક સાહસિકોને તેમનું માર્ગદર્શન અને વિશાળ અનુભવનું ભાથું ઉપયોગી બની રહેશે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો (૧) યુરોપમાં તેવું દિવસની સફર કરી છે. ઈંગ્લેન્ડ, આયલેન્ડ, સ્કોટલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, બેલ્જિયમ બિઝનેસ પરપઝ– એક્સપેાટ પધાના વિકાસ માટે (૨) મેાટાભાઈ સિવાય વિશાળ પરિવારના સભ્યા ગ્રેજયુએટ, ૧૯૫૬થી કુટુંબના સભ્યા અમેરિકા અભ્યાસ અર્થે જતા શીખ્યા. શરૂઆત કરી. છ ખાળકા અભ્યાસ કરીને વતન પાછાં આવ્યાં. ત્યાં નેાકરી નહીં. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધીના ગાળામાં બાળકોના અભ્યાસ ગૌરવની મીના. (૩) 'સ્કારને વારસે જીવનસાફલ્ય પાછળનાં કારણેા કેળવણી પાછળ દાદાના મુખ્ય ફાળા. ખિલેલ જામનગરથી પંદર માઈલ જામવણસ્થળી શિવવલ્લભનું મોસાળ ૧૯૨૬માં જામનગરમાં આવી દુકાન કરી. ૧૯૨૬થી સ્થપાયેલ પેઢી આજે પણ ચાલુ છે. Do સ્વ. શ્રી શિવલાલભાઈ દીપચંદ શાહ શ્રી શિવલાલભાઈ ના જન્મ કરાંચીમાં થયા હતા. ૧૯૪૨ની લડત વખતે અભ્યાસ છેાડી કુમળી વયે લડતમાં ઝંપલાવ્યુ’- પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી માટે તેમણે લશ્કરી ખાતામાં નોકરી સ્વીકારી. બાવીસ વર્ષ લશ્કરી ખાતામાં કામ કરવાના એમને બહોળેા અનુભવ હતા. શિસ્ત, નિયમિતતા, ચાક્સાઈ, જવાબદારીની સભાનતા વગેરે ગુણે! લશ્કરમાં કામ કરવાને કારણે શિવલાલભાઈમાં સહજ રીતે જોવા મળતા. લશ્કરી નેાકરી છેડી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું અને પેાતાના સાળા શ્રી ચીમનભાઈ કે. મહેતા સાથે મળીને મુંબઈમાં દીપક ટ્રેડિંગ કુાં. ચલાવી અને સમય જતાં વડોદરામાં દીપક નાઈટ્રાઈટ લિ. ની સ્થાપના કરી અને તેના તેઓ સેક્રેટરી બન્યા. એ ઉદ્યોગ દ્વારા તેમણે ઉદ્યોગના ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ હાંસલ કરી હતી. પેાતે નાકરી કરતાં કરતાં જીવનમાં ઊંચા સ્થાને પહોંચ્યા હતા એટલે નેાકરી કરનાર માણસેાની મુશ્કેલીએ પ્રત્યે તેમને હ ંમેશાં સહાનુભૂતિ રહેતી. Page #458 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૪૯ તેઓ સ્વભાવે અત્યંત ઉદાર અને પરગજુ હતા. પરિચિત વ્યક્તિનું કામ તેઓ હાંશથી તરત કરી આપતા. છેલ્લી અવસ્થામાં તેએ પૂરેપૂરા સ્વસ્થ હતા. જીવનનાં સિક્રય વર્ષોં તે માણી લીધાં છે. આ તે વધારાનાં વર્ષોં છે એમ ખેલદિલીથી હસતાં હસતાં કહેતા. કુદરતે એવી નોટિસ આપી છે કે જેથી ઉત્તમ ધ કાય વેલાસર કરી શકાય. ત્યારે તેમની સ્વસ્થતા અને સમતા જોઈને એમના પ્રત્યે સૌને બહુ આદર થયા હતા. શિવલાલભાઈ વડાદરાની અનેક સામાજિક સ'સ્થાએ સાથે ઘનિષ્ઠ રીતે સકળાએલા હતા. એમની સુવાસ ઘણી મેટી હતી. અંગત રીતે પણ તે અનેક લેાકેાને કશી પણ પ્રસિદ્ધિની કે નામ-નિર્દે શની અપેક્ષા વિના સહાય કરતા અને અનેકને અગત મુશ્કેલીમાં મદદરૂપ થવા પ્રયત્ન કરતા. વડોદરાના સુપ્રસિદ્ધ કવિ ડો, રણજીતભાઈ પટેલે ( અનામી) એમને અંજલિ આપતાં નીચેની પક્તિએ લખી છેઃ શ્રે. ૫૭ એક દીપક પ્રગટયો દ્વીપ થકી જેણે શિવ-કલ્યાણની જ્યેાત ધરી; જેની ચાગમ સૌમ્ય દ્યુતિ ઊભરી, કૈડની વિપ—તિમિર હરી. એના દ્વિવ્ય પ્રકાશ, પ્રકાશનકી; એક દીપક પ્રગટયો ચઢ થકી. એને જીવન કેડિયે સ્નેહ છãાલ; એનાં કર્માંની વાટ અહેા કશી નિમલ, સ્થિર સૈર પ્રકાશ ઝગી શું લેપલ; નિશદિન નિશા હરવાનુ` કશું ખલ ? મહાજ્ગ્યાતિ શું આખિર એ લપકી; એક દીપક પ્રગટ્યો દીપ થકી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી શિવુભાઈ વસનજી લાઠિયા શ્રી લાઠિયાનો જન્મ ૧૫ મે ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં મેંદરડા ગામે થયો. મુંબઈની વિલ્સન કોલેજમાં તેઓએ પિતાનું શિક્ષણ લીધું. ૧૯૫૧માં તેઓએ બી.એસસી.ની પરીક્ષા ઓનર્સ મેળવી પાસ કરી. રબર ટેકનોલેજીના ક્ષેત્રે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા. છેવટે રબર ટેક. ને અભ્યાસ કરીને રબર ટેકને લઇને ડિલેમા મેળવી ભારત પાછા ફર્યા. પછી તેઓએ ૧૯૫૩માં ઓગસ્ટની ૧૫મીના રબર ફેક્ટરી શરૂ કરી. આ ફેકટરી પહેલાં મુંબઈના લેમિંટન રેડ પર હતી પરંતુ ૧૯૫૯માં તેને સાકી નાકા પર ફેરવવામાં આવી. આ ફેક્ટરી દ્વારા ઉદ્યોગો માટે રબરનાં સાધનો અને રમ્બરની દેરીઓ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. વિજ્ઞાનની પ્રગતિનો લાભ લઈ ઉદ્યોગના ક્ષેત્રે પ્રગતિ સાધવામાં જરાય પાછળ રહ્યા નથી. ૧૯૬૫માં તેઓ “જસ્ટિસ ઓફ પીસ' તરીકે નિમાયા. ‘મુંબઈ એસેસિયેશન”, “ભારત નારી કલ્યાણ સમાજના માનદ ખજાનચી તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રેટરી કલબના ડાયરેકટર તરીકે ચૂંટાયા. “લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ” અને ઇન્ડિયન રબ્બર ઈન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રેવિડન્ટ ફંડ સમિતિના ચેરમેન તરીકે નિમાયા. તેઓ “ઇન્ડિયન કેન્સર સોસાયટી” “પ્રોગ્રેસિવ ગ્રુપમાં નિમાયા. મિશન કિપડ ચિલ્ડ્રન સોસાયટી, હેરલ્ડ લાક્કી ઈન્સ્ટીટ્યુટ ઓફ પિલિટિકસ જેવી અનેક સંસ્થાઓના આશ્રયદાતા સમાન છે અને “ઇન્ડિયન રેડક્રોસ સેસાયટી'માં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બેખે એસોસિયેશનની સ્થાપના કરનાર તેઓ સભ્ય છે. આ ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિના સભ્ય છે – જેવી કે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસે, ઇન્ડિયન રમ્બર ઈન્ડસ્ટ્રીઝ એસેસિયેશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ ઇન્સટીટયુશન બોર્ડ ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એકઝીક્યુટિવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ, Page #460 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૫૧ માનવ સેવા સંઘ, પ્રેગ્રેસિવ ગ્રુપ, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, કાઉન્સિલ એન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કાયના અક્વેક વિકિટમ્સ એઈડ કમિટી વગેરેના, પ્રાગેસિવ ગ્રુપ 'ના સ્ટેન્ડિંગ કમિટીના તેઓ સભ્ય છે; જ્યારે એલ ઇન્ડિયા મેન્યુ. આગે નાઈ ઝેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર છે. આ ઉપરાંત સોળેક જેટલી સમિતિઓના તે આજીવન સભ્ય છે. કાર ફ્લેગ કમિટી ૬૭-૬૮ના તેઓ સેક્રેટરી હતા. તેઓ એમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હતા ( ૧૯૭૨/૭૩ ) તેમ જ એલ ઈન્ડિયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ૧૯૭૭-૭૮માં હતા અને રોટરી કલબ ઓફ મુંબઈ ઈસ્ટના પ્રમુખ ૧૯૭૮-૭૯માં હતા. તેઓએ ભારતમાં વિવિધ સ્થળેએ મુસાફરી કરેલ છે. રમ્બર : ટેક્નોલેાજી ક્ષેત્રે થયેલી આધુનિક પ્રગતિને અભ્યાસ કરવા તેએ ઈંગ્લેન્ડ, જાપાન અને ખાં જઈ આવેલ છે. રમ્બરની નિકાસ કરવા માટે સિંગાપાર હોંગકોંગ અને એસ્ટ્રેલિયા પણ જઈ આવ્યા છે. સિંગાપોરમાં થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય ટાન્ડડ ગે નાઈઝેશનના ૧૫૦ ( ISO ) માટે ભારતના પ્રતિનિધિ તરીકે રમ્બર રોલની કમિટીમાં નિયુક્ત થયા છે. તેએએ રબ્બરનાં સાધનોનું ઉત્પાદન શરૂ કર્યું. રબ્બરની બ્લેકેટ બનાવવી શરૂ કરી. ભારતમાં પ્રથમવાર કેમ્પ્રેસિવ શ્રિંકિંગ રેંજ અને ઇવાસેટ રબ્બર સ્લીવ્ઝનું ઉત્પાદન શરૂ કર્યુ. નિય ંત્રણ પણ શરૂ થયું. વેલુનાઈયુક્ત રબ્બરના અને રબ્બરમાંથી બીજાં વિવિધ સાધનાનું ઉત્પાદન કરી મહત્ત્વનું ગણી શકાય એવું રૂ. ૨ (બે) કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રથમવાર બચાવ્યું. ભારતમાં એક માત્ર ખૂબ જ આધુનિક અને સંપૂર્ણ સાધનાવાળી તેએની રબ્બરની ફેકટરી છે. આ ફેકટરીમાં પુષ્કળ સાધનાવાળી લેબેરેટરીનો પણ સમાવેશ થાય છે, જેના વિસ્તાર ૪૩૦૦૦ ચારસ ફૂટના છે. ૨૩ એટેખર ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન નિમિત્ત તેઓએ કેશેાદ ટી. બી. હાસ્પિટલને મેટી રકમનું ફંડ આપ્યુ. અન્ય સસ્થાઓને પણ બધી મળીને લગભગ રૂ. ૨૦,૦૦૦ ની મદદ કરી. આ ઉપરાંત સશેાધન, તખીખી ܟ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા રાહત, ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઢિયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ભારત સરકારે પ્રથમ વાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરના બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મેટું ઇનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનના વિકાસ શ્રી લાદિયાએ ભારત ભરમાં પ્રથમ થાડી વિદેશી મદદ લીધા વિના પેાતાના પ્રયત્નથી કર્યો. વિશ્વભરમાં રખર ઉત્પાદન કરનારા માત્ર ગણ્યાગાંઠચા જ છે. ઉદ્યોગની સુંદર પ્રગતિને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસેમ્બર ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે તેમને એવાર્ડ આપ્યા. આ સિવાય ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝના માટે ઈવાસેટ રબ્બર સ્લીવ્ઝ તથા રબ્બર સ્પેડિંગ જેકેટ, પી. વી. સી. લેધર કલેાથ ઇન્ડસ્ટ્રીઝ માટે તથા મરક્યુરી સેલ કેસ્ટીક સેાડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન શરૂ કરતાં ભારત સરકારે શ્રી વી. વી. ગિરીના વરદ હસ્તે ચાંદીનાં શીલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ. ૧૯૭૮ના વર્ષીમાં તેઓશ્રીની કપનીએ ઉદ્યોગક્ષેત્રે ૨૫ વર્ષોં પૂરાં થતાં તે પ્રસંગે સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીની સતત નવી નવી શેાધે કરી પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાત સ્ટોનાઇટ, માઈ ક્રારોટ બ્લેક ડાયમન્ડ માઈક્રીમેટ તથા સીલાલ આ મુજબની પાંચ આઈટમોના રેલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાના યશ પ્રાપ્ત કરેલ. સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ રૂા. રૂ. ૬૦,૦૦૦ (સાઈઠ હજાર )ની રકમનું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયેગી થવાની ભાવના બતાવેલ. શ્રી લાઠિયા ઉદ્યોગ ક્ષેત્રે ઘણા ઘણા આગળ વધેલા છે અને સતત પ્રવૃત્તિમય રહેવા છતાં સાથે સાથે દરેક પ્રસંગે પેાતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી ઉપયોગી થવાની ભાવના દર્શાવેલ છે; જેના પ્રતીક રૂપે આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ-~-પરસેાત્તમભાઈ લાઢિયા હોસ્પિટલ તથા કન્યાશાળા, મે દરડા તથા આજુબાજુનાં ગામનાં લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય Page #462 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | ૪૫૩ નવેમ્બર ૧૯૭૯માં નેત્રયજ્ઞનું આયેાજન કરી મેંદરડા તથા આજુબાજુના ગામનાં ૧૭૦૦ દર્દીઓનું આંખનુ. ચેકિંગ કરાવી સંત પુરુષ ડો. અવયુ સાહેબના હસ્તક મોતિયા ઝામરના ૨૫૦ ૬ઠ્ઠી આનું સરળ ઓપરેશન કરાવી દરેકને નવી ષ્ટિ આપી. સાથે ચશ્માં તથા બ્લેકેટ આપી મહામૂલું કાર્ય સફળતા પૂર્વક પાર પાડેલ. આપણા સૌના તે ખરે જ અભિનંદ્યનના અધિકારી છે. કુ, સવિતાબહેન મહેતા આચાર્ય કુ. સવિતાબહેન મહેતા, જેઓ એમની વિદ્યાર્થીનીએમાં, એમના કુટુંબીજનામાં અને એમના વિશાળ સુદ્-સમૂહમાં “ દીદી ”ના વહાલસેાયા નામે સુખ્યાત છે. એમના જીવનપથ જેટલે સરળ હતા તેટલા એમના સાધનાથ મુસીબતાથી ભરેલે ટુતા. પારબંદરના શ્રેષ્ઠિવ અને આફ્રિકાના શાહ સોદાગર શેઠશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાનાં એ દુહિતા, મુખમાં ચાંદીના નિહ પર`તુ સેાનાના ચમચા સાથે જ જન્મેલાં એટલે એમના જીવનપથની સરળતા વિષે એ મત હાય નહિ; પરંતુ જે સાધના—લક્ષ્ય-ધ્યેય એએએ પોતાને સારુ નિશ્ચિત કર્યું હતુ. એ પ્રગલ્ભ લાગે એવું હતું. આ સાધ્યા હતાં : શિક્ષણ, સમાજક્રાન્તિ અને નૃત્યકળા. શિક્ષણ બિલકુલ પ્રાચીન, બિલકુલ વૈશ્વિક, પર`તુ એ આપવાની રીત બિલકુલ અર્વાચીન, બિલકુલ વમાન જમાનાની, વીસેક વર્ષ પહેલાં નૃત્યનું નામ કલા તરીકે જરા હલકું ગણાતું. વિરોધીઓમાં બહારનાઓની તા કચાં વાત કરવી, કુટુંબમાંથી ય જેની સામે વિરોધના સૂર ઊઠે એવી આ શિક્ષણ અને નૃત્યની ઉભય પ્રવૃત્તિએ સામાન્ય જનને ન જચે, ન પચે એવા આ મ. આ માને તેમણે મીરાંબાઈ ને નરસૈયાની જેમ ભૌતિક અને આધ્યાત્મિક અકચના સાધન તરીકે માનસિક રીતે આરાધ્યા હતા. દીદીના આ સાધનામાર્ગોમાં કુટુંબની તથા સમાજની રૂઢિઓ અવરોધ ઊભી કરતી હતી. અને ઘરડાને છે, ૫૮ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ | [ આપણું શ્રેષ્ઠીવર્યો તોડવામાં પિતા કરતાં માતા સંતકબાએ વધુ સાથ તેઓને આ અને તેઓ જ પુત્રીને પક્ષે ઢાલ બનીને ઊભાં રહ્યાં. સમજાવટ, પતાવટ, દઢતા વગેરેથી “દીદી” પિતાનું ધ્યેય હાંસલ કરી શક્યાં, ભલે એમને સાધનાપથ પછી ગુલાબનાં પુષ્પોથી છાયેલ ન રહ્યો હોય. કુ. સવિતાબહેન શિક્ષણ સંસ્કાર અને કલાની જત, સંસ્કૃત ભાષાસાહિત્ય અને વેદ-ઉપનિષદનાં પરમ જ્ઞાતા “દીદી” એક નખશિખ માનવતાવાદી, વિદુષી શિક્ષણકાર અને સમર્થ વક્તા પણ ખરાં. તેમનું વકતૃત્વ સાંભળવું એ જીવનને લહાવે છે. જડ નક્કર જમીન પરથી ઊંચકીને જાણે એઓ શ્રોતાને વ્યોમવિહાર કરાવે છે. ૧૯૩૧ થી ૧૯૪૦ દરમિયાન આર્યકન્યા મહાવિદ્યાલય, વડેદરામાં વૈદિક ઢબે અભ્યાસ કરી તેઓ સ્નાતિકા બન્યાં. ૧૯૫૦માં લંડન યુનિવર્સિટીના શિક્ષણ ભવનને એઓએ ડિપ્લેમા પ્રાપ્ત કર્યો. પિતે જે શિક્ષણ અને સંસ્કાર-સંસ્થામાં ૧૧ વર્ષ લગી અધ્યયન કર્યું હતું તે સંસ્થાને મનમાં એક આદર્શ તરીકે–નમૂના તરીકે નજર સમક્ષ રાખીને વતન પોરબંદરમાં એવી જ એક સંસ્થા ઊભી કરાવી અને પિતે તેના માનદ આચાર્યાપદે રહ્યાં. પુત્રીના સ્વપ્નને સાકાર કરવામાં સાધનસંપન્ન પિતાએ તમામ પ્રકારને સાથ સહકાર આપે. ૧૯૩૭માં ઓગણીસ વર્ષની વયે ૬૦ બાલિકાની સાથે “દીદી”એ સ્થપાયેલી આ સંસ્થા ઉત્તરોત્તર વિકસતી ગઈ અને આજે તે તે એક વિશાળ વટવૃક્ષ સમી બની ચૂકી છે. સરકાર કે લોકોનું ક્યારેય અનુદાન ન લેતી માત્ર પૂજ્ય નાનજી શેઠના દાનથી ચાલતી આ સંસ્થાની ઘણું આગવી વિશિષ્ટતાઓ છે. બાલિકાઓનાં માનપાન જળવાય અને પિતે અજેથી જરા પણ ઊતરતાં નથી એ અનુભવ થાય એ હેતુથી સંસ્થામાં શારીરિક શિક્ષણને ફરજિયાત કર્યું. બહેનના ઘૂંટણ દેખાય એ પણ જ્યારે અનૈતિક લેખતું ત્યારે બહેને માટે અહીં ખમીસ અને ચડીને ગણવેશ શરૂ કરાવ્યું. યપવીતવિધિ જે સાધારણ રીતે પુરુષની બાબતમાં જ અપનાવાયેલ છે, તે તેઓએ બહેનમાં દાખલ કર્યો. મુસ્લિમ Page #464 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પપ વિદ્યાર્થિનીઓને પણ સંસ્થામાં લઈ વાડા તેડ્યા ખુદ દીદીએ પુરુષવેશ અપનાવી મેટર–ચાલનનું કામ પણ હાથ ધર્યું. આ બાબતને સારી પેઠે વિરોધ થયે પણ માતાની હૂંફ નિરંતર મળતી રહી અને બળ મળ્યા કર્યું. સંસ્થામાં નૃત્યકાર્યક્રમ ગોઠવવા સામે પિતાને વિરોધ થતો. પુત્રીને લગ્ન કરી લેવા દબાણ થતું. નૃત્ય કરવાની ઉપર તે ખરો, પણ તે જેવા ઉપર પણ પિતાને પ્રતિબંધ. નૃત્યને શિક્ષણ અર્થે શાંતિનિકેતન જવાનું વિચારતાં તેના પર પણ પિતાનો કેપ. પરંતુ સૌ પ્રથમ આફ્રિકાગમન કરવામાં પિતાની જે મનવૃત્તિ કામ કરી ગઈ હતી તે જ મનવૃત્તિ ઊંડે ઊંડે સવિતા દીદીમાં પણ કામ કરતી હતી. ૧૯પરમાં ગુરુકુલની કન્યાઓને આફ્રિકા લઈ જઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અપાવ્યું, જે ત્યાં જતી સંસ્કારયાત્રાઓમાં સર્વશ્રેષ્ઠ ઠર્યો. યુરોપિયન, આફ્રિકને અને એશિયનેએ તેમનાં વ્યાખ્યાનો તથા કન્યાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોને ભારતના સાચા પ્રતિનિધિત્વ તરીકે બિરદાવ્યાં. ગુરુકુલ સંસ્થા આમ છેલ્લાં ૪૫ વર્ષોથી જ્ઞાનત પેટાવી દેશવિદેશની બાલિકાઓમાં અજવાળાં રેલાવી રહી છે, અને એક મહાન માતબર સંસ્થા તરીકેનું બિરુદ તેણે મેળવી લીધું છે. વહેમ અને અજ્ઞાનથી લદાયેલા સમાજમાં તેણે એક મુક્ત વિચારના કેન્દ્ર લેખેનું સ્થાન પણ પ્રાપ્ત કરી લીધું છે. આ બધું દીદીના આચાર્યપદ હેઠળ સિદ્ધ થઈ શકયું છે. પિતાની વધી ગયેલી પ્રવૃત્તિઓના વ્યાપના કારણે દીદીને મોટા ભાગે ચારે કોર જવાનું રહે પણ ગુરુકુળ તે તેમના હૈયે જ વળગ્યું હોય. જ્યાં હોય ત્યાંથી નિરંતર માર્ગદર્શન આપતાં જ રહેતાં હોય. શિક્ષણ એમનું પ્રિય કાર્ય છે. વેદો અને સંસ્કૃત સાહિત્ય એમના શેખના વિષયો છે એ ખરું-છતાં યે તેમનું જીવિત દ્વિતીયમ કહી શકીએ. તે તો એમણે મેળવેલું નૃત્ય-વિદ્યા-કલાની ઉપરનું પ્રભુત્વ ૧૯૫૫માં નહેરુ અકાદમી ઈમ્ફાલ, મણિપુર તરફથી તેમને નૃત્યને ડિપ્લોમા મળે. એ જ સાલમાં તે જ સ્થળના શ્રી શ્રીગોવિંદજી મંદિરની બ્રહ્મસભાએ એમને “નર્તન-આચાર્યા ”ના પદથી વિભૂષિત કર્યા. મણિપુરી નૃત્યના સમર્થ પુરસ્કર્તા તરીકે તેમનું Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્ડ્સ અહુમાન થયું. તે મણિપુરનાં સદ્ગત મહારાણી શ્રીમતી ધનમજરીદેવી તરફથી તે જ વર્ષે તેમને “દ્વિતીય ઉષા ” ( પ્રથમ ઉષા શ્રી ભગવાન કૃષ્ણના પૌત્રવધૂ)ના માનભર્યાં ખિતાબ એનાયત થયે. ઢીઢી માનની શેાધમાં જતાં નહેાતાં. માન તેમને શેાધતુ આવતું હતું. ૧૯૭૦માં નનની તાંડવ અને લાસ્ય અંગેની સિદ્ધિ બદલ મણિપુરના શ્રી શ્રીગાવિંદજી મંદિરે તેમને “ ચંદ્રપ્રભા ”નું બિરુદ મક્યું. તા ૧૯૭૦-૭૧-૭૨ એ ત્રણ વર્ષે સતત તેમની સંસ્થા પરિમલ અકાદમીએ શ્રી શ્રીગેસવિજી મંઢિરના હોળી ઉત્સવમાં ભાગ લીધેલેા, જેમાં દીદી મુખ્ય ઢાલવાદિકા હતાં, તેની કદર રૂપે તેમને “ જચત્ર ” . એવેડ મળ્યા, ગુજરાત રાજ્યે સ.ગીત-નૃત્યનાટક અકાદમી માનપત્ર એવાર્ડ અને વડાદરાની “ ત્રિવેણી ” સંસ્થાએ અકાદમી એવાનુ પણ પ્રદાન કર્યુ. ' ૧૯૭૬માં ઇમ્ફાલ-મણિપુરની સાહિત્યપરિષદ તરફથી “ નૃત્યરત્ન ”ની પદવી તે જ વર્ષે મણિપુર રાજ્ય કલા અકાદમી તરફથી · ફેલેશિપ ”નું પ્રદાન અને ૧૯૭૯માં નવી દિલ્હીના બૃહન્મહારાષ્ટ્ર મંડળ તરફથી પણ તેમનું બહુમાન કરવામાં આવેલ હતું. મિણપુરની નનક્ષેત્રની તમામ ઉપાધિએ (ડિગ્રી મેળવનારાઓમાં નારીક્ષેત્રે તે પ્રથમ સન્નારી રહ્યાં છે. મણિપુરના રાજપ`ડિત સ્વ. આતામ્બાપુ શર્માએ તેમને “ ધ પુત્રી ” તરીકે જાહેરમાં સ્વીકાર્યા હતાં. મણિપુરી નૃત્યની પર’પરાનું અપ્રતિમ જ્ઞાન ધરાવતાં દીદીએ “ એકાકી ” (સાલા) નનની આગવી શેાધ પણ ઘણા પ્રયત્ના ને પ્રયાગાને અંતે કરી છે અને નવી દિલ્હીમાં સપ્રુ હાલમાં તેઓએ આ નૃત્ય કાર્યક્રમ આપતાં તે વખતના નાયબ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ એ તેમની સિદ્ધિ ઉપર પ્રશ'સાનાં પુષ્પા વે હતાં. દીદીજીના જીવનની સિદ્ધિઓનું આ પ્રથમ જાહેર પ્રકાશન હતું. આ વેળાએ તેમના પિતાશ્રી હરદ્વાર હતા. તેમણે જ્યારે પેાતાની પુત્રીની વૃંદાવનની રાધા ” તરીકેની ખ્યાતિ સાંભળી ત્યારે દિલ્હીથી તેમને બેલાવ્યાં અને જાતે જ ગગાંજળના તેમના ܐܐ (6 Page #466 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૫૭ માથે અભિષેક કરીને શાલ ઓઢાડી, “બેટા, તને ખૂબ ખૂબ યશ મળે. મારા અંતરના તને આશીર્વાદ છે.” કહેતાં કહેતાં માથે હાથ મૂક્યો ને પિતા પુત્રી વચ્ચે પેઢીનાં અંતર વિલય થયાં. નારીની પૂર્ણતા કલા ને શિક્ષણના સમન્વયમાં સમાયેલી છે. તેવા શિક્ષણ શાસ્ત્રી દીદીજીના મંતવ્યની સાથે તેઓ પૂર્ણતયા એક થયા. સમર્થ પિતાના આ માનસિક ઉત્થાનને દીદીજીએ પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ માની છે. કુમારી સવિતાબહેને મણિપુરી નૃત્યનું દર્શન લંડન, પેરિસ, જીનીવા, નૈરોબી, દારેસલામ અને કમ્પાલાના લોકે સમક્ષ કયું હતું અને ભારોભાર પ્રશંસા મેળવી હતી. અત્યાર સુધીમાં તેઓએ ૧૬ નૃત્યનાટિકાઓ તથા અનેક નાટકનું દિગદર્શન કર્યું છે. પ્રસિદ્ધ ગુજરાતી નાટકલેખક ત્રાપજકરજીના “વૈષ્ણવ જન તો તેને રે કહીએ.” નાટકનું દિગ્દર્શન જે સ્વયં ત્રાપજકરજી બોલી ઊઠ્યા કે “મારાં ૩૫ નાટકે આજ સુધી ભજવાયાં છે. એ બધાં ય પ્રેફેશનલ દિગદર્શકે કરતાં દીદીજીનું દિગદર્શન ખૂબ જ ઉચ્ચ કક્ષાનું નિહાળી રહ્યો છું. સાક્ષાત્ દામોદર શેઠ શ્રીકૃષ્ણને આઠ પટ્ટરાણીઓ સાથે તેમણે ભૂમંડળ પર ઉતાર્યાને આજે અદ્ભુત ભાસ કરાવ્યું છે.” (ઈ. સ. ૧૯૭૯) છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ મણિપુરી નૃત્ય અને તેની ખૂબીઓ વિષે સંશોધન કરી રહ્યાં છે અને આ મહામૂલી કલા વીસરાઈ ન જાય તે અંગે મથામણ ચલાવી રહ્યાં છે. આ સંશોધન તેમની સ્થાપેલી સંસ્થા પરિમલ અકાદમી, મુંબઈ દ્વારા ચાલી રહ્યું છે. અને નૃત્ય ઉપરાંત આયુર્વેદ, યોગ અને સંવાહનવિદ્યાની દિશામાં પણ દીદીજીના માર્ગદર્શન હેઠળ તે અકાદમી કાર્યશીલ રહી છે. આમ સવિતાદીદી એક વ્યક્તિ મટીને સંસ્થા બની ગયાં છે. આ કક્ષાએ પહોંચવું તે સહેલું નહોતું. અનેક મુસીબતોને સામને તેઓએ કરે પડ્યો છે. ઘણાની અપ્રિયતા અને કટુતા તેઓએ વહોરવી પડી છે. ખરેખર તેમને માર્ગ કંટકછાયું હતું અને Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કુટુંબીજને તેમ જ સ્વજને પાસે પિતાનું અસ્તિત્વ સ્વીકારાવવા તેમને ઘણું સહન કરવું પડ્યું છે. તેમની લડાયક વૃત્તિ અંતે તે સમાજને અને રાષ્ટ્રને ફળી છે. શિક્ષણ, કલા અને સંસ્કારની વધુ ને વધુ સેવા કરવા પૂજ્ય દીદી આપણી વચ્ચે સુદીર્ઘ કાળ રહે એવી ઈચ્છા સહેજે વ્યક્ત થઈ જાય છે. સંકલન—શ્રી નાથાલાલ રૈયાલા, પિરબંદર. શ્રી સવાઈલાલ લલુભાઈ ધામી ભાવનગર દિગમ્બર જૈન સંઘના અગ્રેસર તરીકે વર્ષો સુધી ઓનરરી સેવા આપનાર શ્રી સવાઈલાલભાઈ ધામી મૂળ ભાવનગરના વતની. નવ ગુજરાતી સુધીને સામાન્ય અભ્યાસ પણ કેઠાસૂઝ અને અને દીર્ધદષ્ટિ વિચક્ષણ હોવાને કારણે પિતાના છ સુપુત્રોને જે ધંધાકીય તાલીમ અને ઘડતર આપ્યું તેને કારણે પુત્રએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. પ્લાસ્ટિક ઉદ્યોગને ક્ષેત્રે તેમના સુપુત્રોએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેની પાછળ શ્રી સવાઈલાલભાઈની તપશ્ચર્યા કારણભૂત છે. સંસારચક્રમાં માનવ જે ક્ષીરબર ન્યાયે જીવન જીવ્યે જાય; મંગલ ધર્મના ઉમદા આદર્શોને વ્યવહારના તાણાવાણામાં પણ જે બરાબર ગૂંથી લે, સમર્પણની ઉદાત્ત ભાવનાથી રંગાયેલા હોય, પ્રાણી માત્ર પર દયા અને કરુણાની ભારોભાર લાગણી હોય તે માનવીને પિતાના જીવતરની મીઠાશ તો હોય જ છે, પણ તેમના એ મધુર જીવનની સુમધુર સુવાસ અન્ય વિશાળ સમુદાયમાં પણ મહેકતી રહે છે. તેમના પરિવારમાં ઘરમાં ધર્મ અને ધાર્મિક વાતાવરણ– નિયમિત પૂજાવિધિને દઢ આગ્રહ, ગુપ્તદાનના પ્રખર હિમાયતી, આંગણેથી ક્યારેય કોઈ કદી પાછું ખાલી હાથે ગયું નથી. નમ્રતા, સૌજન્ય, સાદાઈ અને ઘરના વિશિષ્ટ સંસ્કારે. કુદરતે યારી આપી. પિતે કામકાજ કરતા હતા. સમય જતાં પુત્રોને પ્લાસ્ટિકના ધંધાનું Page #468 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૪૫૯ માર્ગદર્શન અને પ્રેરણા આપ્યાં. જે માનવી જમાનાના ભાવિ એંધાણને પારખી શકે છે તે માણસ ધંધાને આબાદ રીતે વિકસાવી શકે છે. આવી રહેલા પ્લાસ્ટિક યુગની જરૂરિયાતને લક્ષમાં લઈને તેવી આઈટેમમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને સમય જતાં તેમની દોરવણી નીચે પુત્રોએ આજ સુધીમાં ત્રણ ફેકટરીઓ ઊભી કરીને વ્યાપારી સમાજમાં ગણનાપાત્ર સ્થાન ઊભું કર્યું. ચોતેર વર્ષની જૈફ ઉંમરે તેઓ સ્વર્ગવાસી બન્યા; પણ તેમણે મંગલ ધર્મના રાહ ઉપર ચાલવાની જે પગદંડી ઊભી કરી તે ખરેખર અનમેદનીય છે. એમ લાગે છે કે માનવી જ્યારે જ્યારે જે કાંઈ રિદ્ધિસિદ્ધિ હાંસલ કરે છે ત્યારે તેની પાછળના રહસ્યને પડદે માનવીના આગવા વ્યક્તિત્વનાં કેટલાંક ઊજળાં પાસાઓ જ બેલી નાખે છે. શ્રી સવાઈલાલભાઈ પણ આવા જ કેટલાક સગુણોથી શોભતા હતા. તેમની છેલ્લી અવસ્થામાં તેમને કેન્સર થયેલું પણ બે દાયકા સુધી એ જીવલેણ દર્દીની સામે ઝઝૂમ્યા. એટલું એમનું મજબૂત મને બળ હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ હતા. જીવનભર સાદાઈ છેડી નથી, દેવદર્શન અને ગુરુવંદનાના નિયમને સતત માન આપ્યા કર્યું છે. તેમના સુપુત્રેમાં શ્રી બકુલભાઈ, શ્રી સુબોધભાઈ, શ્રી રમેશભાઈ અને શ્રી હરેન્દ્રભાઈ ધંધામાં જોડાયા છે. શ્રી સૂર્યકાન્તભાઈ અને શ્રી સનતભાઈ અન્ય કામમાં ગોઠવાયા છે. પ્લાસ્ટિકના ધંધામાં શ્રી બકુલભાઈની પ્રચંડ જહેમત દાદ માગી લે તેવી છે. તેઓ મુંબઈ વસવાટ કરે છે. આ ફેકટરીને માલ પંજાબ, હરિયાણા સુધી જાય છે. એ રીતે ભારતના ઘણા ભાગો સુધી તેમના વ્યાપારી સંબંધ સારી રીતે વિકસેલા છે. શ્રી સવાઈલાલભાઈને આડંબરરહિત એકધારા સરળ જીવનથી અનેકેને પ્રેરણા મળી છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ]. | આપણું શ્રેષ્ઠીવર્યો રસ્વ. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ ધર્મ અને વેપારને સુંદર સમન્વય સાધીને અનેરી સિદ્ધિ હાંસલ કરનાર સ્વ. શ્રી સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ એટલે એક પ્રેરણામૂતિ. પારડી ગામમાં જન્મ ધારણ કરનારા સ્વરૂપચંદભાઈ બાલ્યકાળથી જ પરાક્રમી અને સાહસિક હતા. મુંબઈમાં તેઓ પોતાની અનેક પ્રવૃત્તિ હોવા છતાં ધર્મ પ્રવૃત્તિ છેડતા ન હતા. પિતાના પગભર થઈ જીવનમાં આગળ વધવાને તેમને સિદ્ધાંત અજોડ હતો. પુરુષાર્થ દ્વારા તેઓ ઘણા આગળ આવ્યા. તેઓએ મુંબઈની સેંટ ઝેવિયર્સ વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતે. ઈયળ જેમ સ્વપુરુષાર્થ કેશેટે બનાવે છે તેમ પિતાના પુરુષાર્થથી વ્યાપારી કુનેહબુદ્ધિનો ઉપયોગ કરતા હતા. કૃત્રિમ રેશમી કાપડ તથા મશીનરીના ઉદ્યોગ સાથે તેઓ સંકળાયેલા હતા. શૂન્યમાંથી સર્જન કરતાં કરતાં આગળ આવ્યા. વ્યવસાયની સાથે સાથે વ્યવહારિક બુદ્ધિ પણ ઘણી હતી. માઉન્ટ આબુમાં શ્રી શાંતિ સદન તથા મુંબઈમાં શ્રી શાંતિદેવ સેવા સમિતિ તથા ફેલોશિપ હાઈસ્કૂલ તથા પારડીની હોસ્પિટલ તથા સ્કૂલ તેમ જ બીજી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા અને ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. તન-મનની સાથે ધન પણ સારા પ્રમાણમાં વાપરતા હતા. મહાવીર વિદ્યાલયમાં પણ સહાય કરી હતી. સાધર્મિક ભક્તિ એમને મેરેમમાં વહેતી હતી. વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવામાં હંમેશા તત્પર હતા. રાન પર અખૂટ બહુમાન હતું. ધાર્મિક વાંચન, ધાર્મિક ચર્ચા અને યાત્રા-પ્રવાસના ખૂબ રસિક હતા. ગુપ્તદાનને વિશેષ મહત્ત્વ આપતા. કેઈપણ તેમના ઘરઆંગણે આવે તો તેઓ ખુશ થઈને જતા. આવું તેમનું ગુપ્તદાન હતું. તેમને પગલે પગલે તેમના સુપુત્ર પણ શાસનનાં અને સમાજનાં કાર્યો કરી રહ્યા છે. તેઓના જીવનમાં ધાર્મિક ભાવના અનુમોદનીય હતી. સમયે સમયે ધાર્મિક પુસ્તકોનું વાંચન સતત કરતા હતા. તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યારે અંતિમ ઘડી પણ અણમેલ બની હતી. કારણ કે Page #470 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૪૬૧ જીવનમાં ધમને પચાવી શક્યા હતા. તેના પ્રભાવે છેલ્લી ક્ષણમાં પણ અરિહંત પરમાત્માનું રટણ અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ તેઓ ભૂલ્યા ન હતા. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં હસતા મુખે ચાલ્યા ગયા હતા. આમ પિતાનું મૃત્યુ પણ મહત્સવરૂપ બની ગયેલ અને એ રીતે તેમની જીવનસુવાસ અમર બની. શ્રી સમસુદીન તૈયબઅલી છત્તરીઆ મહુવાનું છત્તરીઆ કુટુંબ સાહસિકતા, દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. આ કુટુંબના એક યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવા ઔદ્યોગિક ક્ષેત્રે એક નવીન ભાત પાડી છે. મેટ્રિક સુધીને જ તેમને અભ્યાસ પણ ઔદ્યોગિક ક્ષેત્રે કાંઈક કરી છૂટવાનો મનસૂબો બચપણથી સેવેલે. તેમને જોઈએ તેવું કાર્યક્ષેત્ર મળી ગયું. તેમની કાર્યદક્ષ શક્તિનાં દર્શન થયાં અને છત્તરીઆ આયર્ન વર્કસની સ્થાપનાથી માંડી આજ સુધીમાં વિશાળ પાયા ઉપર ધંધાને વિકસાવે છે જે તેમની પ્રમાણિકતા અને પ્રચંડ પુરુષાર્થને આભારી છે. ચીવટપૂર્વક વિશ્વાસ અને ખંતથી કામ કરવાની તેઓ આગવી સૂઝ ધરાવે છે. ચાલીસ વર્ષની નાની ઉંમરમાં તેમણે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે. સમાજની જરૂરિયાતને અનુલક્ષીને કમે કમે નવા નવા ફેરફાર અને નવું સંશોધન એ એમના કામની ખાસ વિશિષ્ટતા છે. ઉમદા અને આદર્શવાદી વિચારો ધરાવતા શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના સમાજસેવાના ક્ષેત્રે પણ આગવી ભાત ઊભી કરી છે. મહુવા લાયન્સ કલબ, કેળવણી સહાયક સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, લેખંડ એસોસિયેશન વગેરે સંસ્થાઓમાં તેમનું પ્રથમ હરોળનું સ્થાન છે. ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં પણ તેમની ગણના થાય છે. તેમને સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનવૃત્તિ અને સાદા જીવનથી સમાજમાં સારું એવું માનપાન પામ્યા છે. ઈજિપ્ત જઈ આવ્યા છે. હજ પટવા માટે મકા, ઈરાક અને કેરે દેઢ-બે માસ માટે, મહુવામાં જ મજિદના કામમાં સારી એવી રકમનું ડેનેશન આપ્યું છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] [ આપણા શ્રેણી શ્રી સારાભાઈ લખમીચંદ ઝવેરી પ્રબળ માનસિક શક્તિ, બુદ્ધિચાતુર્ય અને વસ્તૃત્વશક્તિ કામની ક્રિયાશીલતા દ્વારા નામ જેવા ગુણ કેળવનાર શ્રી સારાભાઈ લખમીચંદ ઝવેરીને જન્મ તા. ૧૯–૮–૧૯૧૮ ને શુભ દિને સુખી કુટુંબમાં થયો હતો. સિદ્ધિનાં અસામાન્ય શિખરે પ્રાપ્ત કરવામાં તેમની કર્તવ્યનિષ્ઠા, સાધના અને તપને આભારી છે. મુંબઈમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ૧૬ વર્ષની નાની ઉંમરે વ્યવસાય-ધંધામાં જોડાયા. પિતાના મોતીના ધંધામાં તાલીમ લઈ ભાઈ ઓ સાથે સ્વતંત્ર રીતે હીરાને ધંધો શરૂ કરી ધીરે ધીરે એક પ્રતિષ્ઠિત નામાંકિત ઝવેરી તરીકે નામના મેળવી. પરદેશમાં તેમની ઓફિસે પણ છે. ધંધાર્થે તેઓ ઘણી વખત પરદેશના પ્રવાસે જાય છે. તેમની દેખરેખ અને રાહબરી પ્રસંશનીય છે. બીજા વેપારીઓ પણ તેમની સલાહ અને માર્ગદર્શનને અનુસરે છે. શ્રમ, સાધના અને ઉત્કટ જિજ્ઞાસાને અવિરત જલસિંચન વડે પિતાની વિરલ બુદ્ધિપ્રતિભાને ફલદાયિની બનાવીને તેઓશ્રીએ સમાજમાં પણ આગવું સ્થાન શોભાવ્યું છે. વતન બનાસકાંઠામાં લેકકલ્યાણનાં અનેક વિકાસાત્મક કાર્યો કરી પિતાને વતનપ્રેમ બતાવ્યો છે. ગઢ-બનાસકાંઠામાં કન્યાશાળા, હાઈસ્કૂલ તથા લાઈબ્રેરી, દવાખાનું કે જે હાલમાં હોસ્પિટલમાં ફેરવવામાં આવે છે તે તથા એમના પિતાશ્રીને નામે પાલનપુરમાં જૈન બોર્ડિંગ પણ ચાલે છે. ઘણું પુણ્ય કમાયા છે. શ્રી સારાભાઈ અનેક સંસ્થાઓના ટ્રસ્ટી છે, તેમ જ પ્રાણસમા છે. મહાવીર વિદ્યાલય, ગોવાળિયા ટેકમાં પેટ્રન છે. મોતી ધર્મ કાંટામાં ટ્રસ્ટી છે. ડાયમન્ડ મરચન્ટ એસેસિયેશનના પેટ્રન છે. મુંબઈની શકુન્તલા હાઈસ્કૂલના પેટ્રન છે. પાલીતાણા બાલાશ્રમ તેમ જ મહુવા બાલાશ્રમના પણ પેટ્રન છે. ડાયમંડ એક્ષપોર્ટ એસેસિયેશનમાં કમિટી મેમ્બર હતા. જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ કમિટીમાં મેમ્બર હતા. એમના Page #472 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ]. [૪૬૩ દાદાના નામના જેઠાભાઈ નાનચંદ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટને તેઓએ તથા તેમના કુટુંબીજનેએ મબલખ દાન આપી ધન્ય બન્યા છે. તેઓશ્રીએ વાલિયા ટેક મુંબઈના દેરાસર તથા ઉપાશ્રયના બાંધકામ પેટે પણ ઉદાર દાન આપ્યું છે. તેઓશ્રીએ જૈન તીર્થ સ્થાનમાં પણ ધનનો સદુપયોગ કરવામાં કસર રાખી નથી. તેઓશ્રીની મહારાષ્ટ્ર સરકારે જે. પી. તથા એસ. ઈ. એમ. તરીકે નિયુક્તિ કરી યોગ્ય કદર કરી છે. મહેનત, શ્રદ્ધા અને આત્મવિશ્વાસના જેરે વિવિધ ક્ષેત્રોને ચેતનવંતાં કરનાર શ્રી સારાભાઈએ વિશિષ્ટ વહીવટી તાકાત અને દીર્ધદષ્ટિને લીધે એ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી કમળાબેન તથા ભાઈઓ તથા પુત્ર તેમના સત્કાર્યમાં પૂરે સહકાર અને અનમેદના આપે છે. શ્રી સારાભાઈનું સમગ્ર કુટુંબ આપણું ગુજરાતીઓમાં રત્ન સમું છે. સ્વ. શેઠશ્રી સારાભાઈ જેશીંગભાઈ શેરદલાલ જન્મ વિ. સં. ૧૯૫૭ પિષ સુદ-૩ ગુરુવાર. સ્વર્ગવાસ વિ. સં. ૨૦૩૩ પિષ સુદ-૮ મંગળવાર. શ્રેષ્ઠીવર્ય શ્રી સારાભાઈને જન્મ શ્રેષ્ઠીવર્ય શ્રી જેશીંગભાઈ કાળીદાસને ત્યાં અમદાવાદ શહેરમાં થયે હતા. બાલ્ય અવસ્થાથી જ તેઓને ધર્માનુરાગ ધ્યાન ખેંચે તે હતે. માતા-પિતા તરફથી ધર્મના સંસ્કાર મળતા રહ્યા અને તેઓ શ્રીના ધર્મગુરુ સૂરિસમ્રાટ આચાર્યદેવ પૂજ્ય શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ દ્વારા સિંચન પામીને તેમના ધર્મસંસ્કાર વધુ ને વધુ પુષ્ટ થતા ગયા હતા. સમાજમાં તથા વ્યાપારિક ક્ષેત્રમાં તેઓશ્રીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શેરબજારમાં તેઓશ્રીનું નામ એક અગ્રગણ્ય શેરદલાલ તરીકે પંકાતું હતું. આ રીતે તેઓએ પિતાની ઉજજવળ કારકિદીને વધુ ઉજજવળ બનાવી હતી. તેઓશ્રીના લગ્ન વિ. સં. ૧૯૬૭માં પનવેલ (મહારાષ્ટ્ર) Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા નિવાસી શેઠશ્રી તારાચંદ્ર કપાસીનાં સુપુત્રી શ્રીમતી શણગારમહેન સાથે થયાં હતાં. શ્રીમતી શણગારઅહેન ઘણાં સુશીલ, સગુણાનુરાગી, પ્રેમાળ તેમ જ અપૂર્વ ધનિષ્ઠાવાળાં છે. તેએશ્રીને બે પુત્રા શ્રી ચીનુભાઈ તથા શ્રી બુદ્ધિધનભાઈ તથા બે પુત્રીએ કુરુમબહેન અને શ્રીમતીબહેન છે. એ બધાં ધર્મ પ્રત્યે દૃઢ અનુરાગ ધરાવે છે. શ્રેષ્ઠીવર્યાં માણેકલાલ મનસુખભાઈ એ કાઢેલા મહાતીર્થાધિરાજ શ્રી શત્રુજય તેમ જ ગિરનારના સંઘમાં તેઓશ્રીએ ચતુવિધ સ’ઘની એવી તે અનુપમ ભક્તિ કરી હતી કે શેઠશ્રીએ તેમના સેવાકાર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી કે ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકના પાંચ વરઘેાડા પૈકી જન્મકલ્યાણકના વરઘોડા એમના તરફથી જ નીકળે છે તથા પાંચે વરઘેાડાનેા વહીવટ તે કરતા હતા. શ્રી શત્રુંજય તીર્થાંની નવ્વાણુ યાત્રા તથા ચાતુર્માસના લાભ પણ તેએશ્રીએ લીધા હતા. તેમણે શ્રી સમ્મેતશિખર, પાવાપુરી, રાજગૃહી આદિ તીર્થોની વારવાર યાત્રા કરી હતી. તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને એટલા બધે પ્રેમ અને શ્રદ્ધા હતાં કે તેઓશ્રી વારવાર તીર્થાધિરાજનાં દર્શને જતા હતા. તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી જેશીગભાઈ એ એક ટ્રસ્ટ કર્યું છે. સાધુસાધ્વીની ભક્તિ વગેરે તેઓ તેમના ભાઈશ્રી મનુભાઈ તથા તેમના કુટુંબીજને ઘણી સુંદર રીતે કરતા હતા. સારાભાઈ ને લકવા થયે હતા, તેમાં નમસ્કાર મહામંત્રના જાપની જડીબુટ્ટી મળી ગઈ અને ચૌદ પૂના સારરૂપ શ્રી નમસ્કાર મહામંત્રના જાપ સ. ૨૦૧૯ ભાદરવા સુદ-૭ ને સેામવારથી શરૂ કર્યો અને તે જાપ જીવનના અંત સુધી રાત-દિવસ, સૂતાં-બેસતાં ચાલુ રાખ્યા. તેથી એવા ચમત્કાર થયા કે લકવા ચાલ્યા ગયા અને મહામંત્રના પ્રભાવથી કદી કદી શ્રી શત્રુંજયતી તથા ગુરુદેવ આચાય શ્રી વિજયનેમિ સૂરીશ્વરજીનાં દર્શન કરીને તેએ પોતાની જાતને ધન્ય માનતા હતા. મહામત્રનો જાપ તેમણે જીવનકાળ દરમિયાન ૪,૦૦,૦૧,૫૮૩ (ચાર કરોડ પદરસા ત્યાંસી કુલ ) જેટલા કરી વિક્રમ સાધ્યુંા હતા. Page #474 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૬ આ મહાન પ્રભાવશાળી મહામંત્રનો જાપ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવાની એમની ભાવના સફળ થઈ હતી. તેઓ પુણ્યશાળી પુરુષ હતા. એમની સૌરભ આજે પણ મહેંક મહેંક થાય છે, તે સુવાસ કાયમ રહે તે માટે તેમના એક પુત્ર સ્વ. શ્રી ચિનુભાઈના પુત્ર દીપક ચિનુભાઈ તેમ જ શ્રી બુદ્ધિધનભાઈ, એમનાં પત્ની અ.સૌ. ભાનુમતીબહેન અને એમના સુપુત્ર શ્રીધન, સમીર, કનક, અ.સૌ. મીરાબહેન શ્રીધનભાઈ તથા અ. સી. સેનલ સમીરભાઈ તથા પ્રિયંકા શ્રીધનભાઈ જેશીંગભાઈ શેઠના ટ્રસ્ટમાંથી પુણ્યકાર્યોમાં ઉમંગથી ઊછળતા હૈયા સાથે સાથ અને સહકાર આપી રહ્યા છે. શ્રી સારાભાઈ રાજનગર ધર્મપુરી અમદાવાદના અગ્રગણ્ય આગેવાન હતા. તેઓ ચાલ્યા ગયા પણ પુષ્પપાંખડીની જેમ પિતાની મધુર ફેરમ મૂકી ગયા. તેઓ ભલે દિવંગત થયા પરંતુ તેઓનાં ધર્મકાર્યોની દિવ્ય જ્યોત આજે પણ ઝળહળી રહી છે. શ્રી સુલ્તાન અલી કાસમઅલી લાદવાલા શાંત અને સૌજન્ય પ્રકૃતિવાળા તદ્દન સામાન્ય સ્થિતિમાંથી આપમેળે અને સખ્ત પરિશ્રમે ઔદ્યોગિક ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં નામના મેળવનાર શ્રી સુલ્તાન અલી લાદીવાળાનું નામ જાણીતું છે. ભાવનગરના વતની શ્રી લાદીવાલાએ ઇન્ટર સાયન્સ સુધી જ અભ્યાસ કર્યો પણ પિતાની હૈયાઉકલત અને કાર્યકુશળતાને લઈ નાનપણથી જ ધંધામાં પ્રવિણ્ય મેળવતા રહ્યા. બેંતાલીશ વર્ષની ઉંમરના શ્રી લાદીવાલાએ ૧૯૪૮ થી ૧૯૫૫ના સમયકાળ દરમ્યાન મુંબઈમાં સંયુક્ત કુટુંબ સાથે ઈમ્પોર્ટ–એકસપિટને ધંધાને ઘણે જ બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે નામના મેળવવાનાં સ્વપ્ન બચપણથી સેવતા હતા. સમય જતાં તેમણે ૧૯૫૫થી ટાઈલ્સ મેન્યુફેકચરિંગને ધંધે સ્વતંત્ર રીતે ભાવનગરમાં શરૂ કર્યો. સાથે મારબલ કટિંગ પિલિશિંગનું શ્ર. ૫૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કામ શરૂ કર્યું - જે કામ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ તેમણે શરૂ કર્યું. અથવા તે સૌરાષ્ટ્રમાં બીજુ કઈ છે નહિ. - ટૂંકી મૂડીથી શરૂ કરેલા સાહસમાં ઘણી મુશ્કેલીઓને સામને કરે પડ્યો. અનેક જાતના તાણાવાણામાંથી શ્રી લાદવાલાને પસાર થવું પડ્યું. એકમાત્ર શ્રદ્ધાના બળે કામ અવિરત ચાલુ રાખ્યું. તેમણે ધંધામાં છેવટે જે કાઈ સિદ્ધિ હાંસલ કરી તેમની પાછળનું પ્રેરણાબળ તેમનાં સ્વ. ધર્મપત્ની હતાં. સ્વ. ઝરીનાબેનના નામ ઉપરથી ઉજજ્વળ યાદગીરી રૂપે તેમણે “રીના ટાઈલ્સ'ના નામે ધંધાની શરૂઆત કરી. ઉચ્ચ ચારિત્ર્ય અને આદર્શ નારીના સર્વ ગુણની પ્રતિભા ધરાવતાં સ્વ. ઝરીનાબેને ગૃહજીવનની પિતાની ફરે ઉપરાંત ધંધાને વિકસાવવામાં વધારેમાં વધારે રસ લીધો હતો જે અહીં નોંધ્યા વગર રહી શકાતું નથી. શ્રી લાદીવાલાનું જીવન આધ્યાત્મિકતાથી રંગાયેલું છે. જીવનમાં નવું જાણવા, જેવા અને સમજવાની લગનીએ યુરોપના ઘણા દેશનું તેમણે પર્યટન કર્યું છે. નિખાલસ, નિરભિમાની અને ઉદારદિલ એવા આ ગૃહસ્થ ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. દાન એવી રીતે આપવું કે જમણા હાથે દઈ એ તે ડાબા હાથને પણ ખબર ન પડે એ ઉકિતને સંપૂર્ણ પણે વળગી રહેનાર શ્રી લાદીવાલાએ ભાવનગરની ઘણી સંસ્થાઓને હૂંફ આપી છે. ભાવનગરની રેટરી કલબના સભ્ય છે. પિતાની ધંધાકીય પેઢીના સ્ટાફને અને માણસોને આપ્તજન જેમ ગણે છે. છતુઓ પ્રમાણે ચીજવસ્તુઓ પિતાને માણસને આપી એક કુટુંબની ભાવનાને અમલી બનાવી છે. પિતે સંપત્તિના ટ્રસ્ટી છે એમ માનીને મોકળા મને અને ઉદાર હાથે એક યા બીજી રીતે સૌને ઉપયેગી બનતા રહ્યા છે. તેમને ત્યાંથી કદી કઈ નિરાશ થઈને પાછું ગયું નથી. એવી એમની ઘણી વિશિષ્ટતા છે. ભવિષ્યમાં પરદેશમાં પિતાની ઓફિસે ખેલીને અહીંથી માલ મોકલવાની ઇચ્છા ધરાવે છે. ખરે જ આ ધરતીનું તેઓ ગૌરવ છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૬૭ શ્રી સુરેશભાઈ શાહ (બેંગર) આ સમાજની સૃષ્ટિમાં માનવજીવન સપના સમાન છે. સાધના અને સિદ્ધિની સ્વપ્નસૃષ્ટિ સર્જવા માનવી સાહસની બાજીઓ ખેલત રહે છે. બેંગ્લરના સુપ્રસિદ્ધ સમાજસેવક શ્રી સુરેશભાઈ શાહનું સમગ્ર જીવન “સપના”ની વૃષ્ટિમાં જ સર્જાયું છે. બેંગલેરના પુસ્તક-બજારમાં બડભાગી “સપના બુક સ્ટોલની જાદુઈ સૃષ્ટિ સર્જનાર શ્રી સુરેશભાઈ શાહને જન્મ ધોરાજીના જૈન વણિક પરિવારમાં ઈ. સ. ૧૯૮માં થયે હતો. વિદ્યાર્થીકાળમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પછી મુંબઈ આવી પુસ્તક-બજાર સાથે ભાગ્ય જેડી દીધું હતું. પુસ્તકબજારની એક દુકાનને દ્વારે કારકુનીથી આરંભી બજારમાં મેનેજરપદ સુધી પ્રગતિ સાધી હતી. સ્વપ્નને પાસા યુવાન સુરેશભાઈને ઈ. સ. ૧૯૭૦માં બેંગલરને દ્વારે ખેંચી લાવ્યા હતા. અજાણી અને અજ્ઞાત એવી બેંગલોરની પુસ્તક-બજારમાં શ્રી સુરેશભાઈ એ ૩xરની કેબિન ટાઈપ નાનકડી સાંકડી દુકાનનાં દ્વાર ઉઘાડી “સપનાને પ્રથમ પાસે ફેંક્યો હતે. ધરતી પરથી આસમાનને આંબવાનાં તેમનાં “સપનાં” સળવળાટ કરતાં હતાં. આ ઉન્નત સ્વપ્નસૃષ્ટિએ “સપનાને સાકાર બનાવ્યાં. “સપના”. નાં ઈ. સ. ૧૯૬૭માં રોપાયેલાં બીજ સાહસ અને પુરુષાર્થથી આજે “સપના સદન” સુધી પહોંચ્યું છે. પુસ્તકથી ચણતર પામ્યા હોય એવી “સ્વપ્નભૂમિ” “સપના સદનમાં દોઢ દાયકા પહેલાંનાં પછી ગણ્યાગાંઠય પુસ્તકને બદલે હજારે પુસ્તકે ઊભરાતાં રહ્યાં છે. એ “સપના એન્ટરપ્રાઈઝ” નામના અન્ય પુસ્તકભંડારને પણ આરંભ કર્યો છે. આ પુસ્તકની સૃષ્ટિમાં તેઓ માત્ર પુસ્તક-વિક્રેતા નથી; વિશ્વભરની સુપ્રસિદ્ધ પ્રકાશન સંસ્થાઓના વિતરક છે. ઉપરાંત અંગ્રેજી અને કન્નડ ભાષાનાં પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે. સમાજસેવાના ક્ષેત્રમાં પણ શ્રી સુરેશભાઈ શાહ સેવાની ભાવનાથી થનગનતા હૈયે સક્રિય રહેતા આવ્યા છે. શ્રી ગુજરાતી Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના અને શ્રી ડી. વી. ગુજરાતી શાળાના ઉપપ્રમુખ તરીકે અવિરત સેવા અપી રહ્યા છે. તાજેતરમાં તેમના તરફથી ચેાજાયેલા · સપના પ્રદર્શન”ની અધી આવક તેઓએ અગાઉથી જાહેર કર્યો અનુસાર શ્રી રમણ મહર્ષિ ઇન્સ્ટીટયુટ હોમ ફોર બ્લાઈન્ડ ( અંધશાળા )ને અણુ કરી હતી. આ રકમ રૂપિયા પચીસ ડેારની હતી. આ અજોડ પ્રદર્શનનુ ઉદ્ઘાટન કર્ણાટકના પ્રધાન શ્રી જીવરાજ આલ્વાના હસ્તે થયું હતું. આ પ્રદર્શનમાં રૂપિયા એકથી ત્રણ હજાર સુધીનાં પચાસ હજાર પુસ્તક ગોઠવાયાં હતાં. તેને લાભ અઢી લાખની જનતાએ લીધેા હતેા. તેમાં મુખ્ય પ્રધાન શ્રી હેગડેના પણ સમાવેશ થતા હતા. શ્રી સુંદરજી ડાયાભાઈ શાહ સૌરાષ્ટ્રના અમરેલી અમરવલ્લરીના વીસા ઓસવાળ જ્ઞાતીય સગૃહસ્થ શ્રી સુદરજીભાઈ એ નાની ઉંમરમાં કુટુંબ-પરિવારને બેજો આવી પડતાં દસ્તાવેજ લખવાની સામાન્ય કામગીરીથી વ્યવહાર-જીવનના પ્રારંભ કર્યો હતા. વકીલ શ્રી યશવંતરાયભાઈ સાથે કામ કર્યુ. અને વડાદરા રાજ્યની વકીલાતની સનદ મેળવી વકીલાત શરૂ કરી. વકીલાતના વ્યવસાય કરતાં-કરતાં ધાર્મિક અને સેવાપરાયણવૃત્તિથી અમરેલીના જૈન દેરાસરજીના વહીવટ સંભાળ્યા. તે વખતે સં. ૧૯૪૦માં અડીનુ જિનાલય નાનું હતું કાઈ મિલકત ન હતી. તેમની કુશાગ્ર બુદ્ધિ અને વ્યવહારદક્ષતા અને ખંત તેમ જ હાંશિયારીથી દેરાસરજી માટે સારા સુવ્યવસ્થિત વહીવટ કરી સારી એવી સ્થાવર મિલકત સપાદન કરી. અમરેલીના જિનાલયના મુખ્ય જિનમંદિરમાં મૂ. ના. ભગવતશ્રી સંભવનાથજી છે. તે જિનમંદિરને વધુ વિશાળ અને શિલ્પમય બનાવરાળ્યુ. જિનાલયની આગળના ભાગ એક ખત્રીની માલિકીના હતા. તે Page #478 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૪૬૯ અંગે ઝઘડો ચાલતો હતો. આ ઝઘડો પતાવવા ઊંટ જેવા મધ્યકાલીન વાહન દ્વારા વડોદરા ગયા. છએક માસ પર્યત ત્યાં રહીને જૈન દેરાસરજીના લાભમાં હુકમ મેળવ્યું. ત્યારબાદ વડોદરા જિનાલયના તે ભાગમાં નવેસરથી ઘુંમટ વગેરે રચાવી તેમાં શ્રી શાંતિનાથજી ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેઓ સવાર-બપોર-સાંજ દેરાસરજી જતા, ત્યાંની સફાઈશુદ્ધિ વગેરે માટે ચીવટપૂર્વક ખાસ ધ્યાન રાખતા, અને આશાતનાથી સૌને બચાવતા. તત્કાલીન પ્રતિષ્ઠિત સુવિખ્યાત નામાંકિત આચાર્ય ભગવંતોને શ્રી સકળસંઘને સાથે રાખીને અત્રે ચાતુર્માસ માટે લાવવા પ્રયત્ન કરતા અને લાવતા. પૂજ્ય આચાર્યદેવશ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ ખાસ વિનંતી પૂર્વક અમરેલીમાં કરાવેલું. તેમના ધર્મપત્ની પણ એટલા જ માયાળુ, પ્રેમાળ, ધાર્મિક વૃત્તિવાળાં અને ભક્તિભાવવાળાં હતાં. જૈન ધર્મની સમાચાર પ્રમાણે સાધુ-સાધ્વીજી સમુદાયની અને શ્રાવક-શ્રાવિકાગણની વૈયાવચ્ચ કરતાં. સમય જતાં સંઘની મિલકત માટે અંદર–અંદર કેટલાક ઝઘડા પડ્યા ત્યારે પિતાના અંગત સંબંધોને અવગણીને સંઘની સદર મિલકત પાછી મેળવવા અથાગ પ્રયત્નો કર્યા. છેવટ ગુજરાતપાટણના નગરશેઠ શ્રી પોપટભાઈને મળી અહીંની બધી વિગત સમજાવી અને મેટી કિંમતની તે મિલકત શ્રી સંભવનાથજી મહારાજ જિનાલયને પાછી અપાવી. અમરેલીના શ્રી સકળ સંઘે તેમની સૌજન્યસભર સેવાઓની નોંધ લઈ તેમને માનપત્ર આપવાને અને તેમનું તૈલચિત્ર ઉપાશ્રયમાં મૂકવાનો ઠરાવ કર્યો. તે પ્રમાણે આજે પણ તેમનું તૈલચિત્ર ઉપાશ્રયને વ્યાખ્યાન હેલમાં મેજૂદ છે. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીની મિલકત સાચવવા અને અભિવૃદ્ધિ કરવા તેમણે ખૂબ પરિશ્રમ લઈ દેરાસરજીના ખર્ચ માટે છે. ૬૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો કોઈ પાસે જવું ન પડે તેટલી આવક શ્રીસંઘને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં તે કામિયાબ રહ્યા. સફળ થયા. સ ૧૯૮૬માં તેઓ સ્વવાસ પામ્યા ત્યાં સુધીમાં તેમના વહીવટ દરમિયાન દેરાસરજીની વાર્ષિક આમદાની સારી એવી રહેવા લાગેલી. દેરાસરજીમાં પડેલી ખાધ પણ પરિપૂર્ણ સંપન્ન થઈ. તેઓ ધર્માં ભાવનાવાળા હતા એટલું જ નહી, સુધારક વૃત્તિના પણ હતા. કાચી વયનાં બાળકાને દીક્ષા આપવાની પ્રવૃત્તિ સામે તેમણે શ્રીસંઘને ચેતવ્યા હતા. સં. ૧૯૭૩ની સાલમાં આવા એક પ્રસંગ બની ગયેલા. આવા કતવ્યનિષ્ઠ, સેવાપરાયણ, ધાર્મિક વૃત્તિવાળા અને સુધારક વિચારસરણીવાળા ય. વકીલ શ્રી સુંદરજી ડાયાભાઈ શાહના અમર આત્માને ધન્ય હે ! શ્રી સુમતિચંદ્ર શિવભાઈ કચ્છની ધી’ગી ધરાના સેવામૂર્તિ ભક્તકવિ શ્રી શિવજીભાઈ સેવામૂર્તિ હતા. નાની ઉંમરમાં પાલીતાણા આવ્યા. સૌથી પહેલાં જૈન એડિંગ અને વિધવાશ્રમ શરૂ કરવાનો યશ શિવજીભાઈ ને ફાળે જાય છે. તેમનાં પત્ની સુલક્ષણાબહેન પણ સેવાપરાયણ હતાં. તેમને બે પુત્રા સુધાકરભાઈ ને સુમતિચંદ્રભાઈ શિવજીભાઈના ભાઈ કુંવરજીભાઈ લક્ષ્મણ જતિ જેવા હતા. પાલીતાણામાં હેાનારત થઈ અને વિધવાશ્રમ અને એર્ડિંગ અને જલપ્રલયના ભાગ અન્યા ત્યારે કુંવરજીભાઈ એ મઢડામાં ખેતી શરૂ કરી. શિવજીભાઈ તા ચિર પ્રવાસી હતા. આપણા સુમતિચંદ્રભાઈ સામાન્ય કેળવણી પામ્યા પછી પોતાના કાકાશ્રી કુંવરજીભાઈ એ શરૂ કરેલ શ્રી કુંવરજી દેવશીની ક`પનીમાં કામ કરવા લાગી ગયા. સને ૧૯૨૧માં શ્રી કુંવરજીભાઈનું અવસાન થતાં કંપનીના વહીવટની જવાબદારી સુમતિચંદ્રભાઈ એ ઉપાડી લીધી. Page #480 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૭૧ ભાઈ સુધાકરભાઈએ મઢડાની ખેતી સંભાળી. કંપનીની આર્થિક હાલત કથળતી હતી પણ હિંમત ન હારતાં મુશ્કેલીને સામને કરી શ્રી સુમતિચંદ્રભાઈએ ધીમે ધીમે કંપનીને પગભર કરવા માંડી. તેમની તીવ્ર ધગશ અને સાહસિક વૃત્તિને કારણે પિતાની મિલ– સ્ટોરની લાઈનની સાથે અગ્નિશામક સાધનનું કામ શરૂ કર્યું. ફાયર એક્ટીગ્લિશર જેવી જડ વસ્તુને જનતાની નજરમાં પ્રસિદ્ધ કરનાર તેઓ પ્રથમ હતા. Firex ના બનાવનાર તરીકે તેમના સાહસ, ધંધાદારી કુનેહ અને તેજસ્વી બુદ્ધિપ્રજ્ઞાને લીધે એક દાયકામાં તેઓ સારી પ્રસિદ્ધિ પામ્યા. પ્રદર્શનમાં Firex ને સ્ટલ લઈ પ્રત્યક્ષ સેવા આપવાને વિચાર પણ તેમને જ હતો. બોમ્બે સેન્ટ્રલ પરની ગલીમાં રોજના ૧૦-૨૦-૨૫ ફાયર એફટીંગ્લિશર બનાવવાનું ૧૯૫૧માં શરૂ કર્યું. ૧૯૭૫માં તે અરુણ ચેમ્બર્સમાં કેટલાંયે નવનવાં સાધનોની જનાઓ થઈ. કારખાનું શરૂ કર્યું. રાતદિવસ ગવંડીમાં નાનાંમોટાં સાધનો તૈયાર થાય છે અને દેશવિદેશમાં પણ તેની મોટી માંગ છે. આ બધી કામની જવાબદારી હોવા છતાં તેઓને સ્વભાવ આનંદી, મિલનસાર અને પ્રેમાળ હતો. મોટા હિસાબોને અંદાજ મગજમાં જ તૈયાર હોય. યાદશક્તિ ઘણું તેજસ્વી હતી. લક્ષ્મીની મહેર હોવા છતાં તેઓ સાદાઈની મૂતિ હતા. મેટા ભભકામાં તેઓ માનતા નહિ. આટલું બધું કમાયા છતાં પિંડીચેરીનાં પૂ. માતાજી અને મહાગી અરવિંદ ઘોષના પ્રાણપ્યા હતા. તેમનાં સહધર્મચારિણી શ્રી સરલાબેન પૂ. માતાજીનાં પ્રેમપાત્ર હતાં. પંડીચેરીમાં “સરલા સદન” નિવાસગૃહ હતું. પિતાના કાર્યકરો પ્રત્યે મમતા હતી પણ ભૂલ થાય તે થોડા કડક પણ થઈ જતા. રામચંદ્ર જેવા વૃદ્ધ-બીમાર ડ્રાઈવરને ઘણાં વર્ષો સુધી જીવન બફર્યું. તેની ખરી કદર કરી. તેઓ ઉદારશસ્તિ હતા. પિતાના પૂ. પિતાજીના ગ્રંથે છપાવ્યા. ઉપરાંત મુંબઈમાં મણિ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો મહત્સવ શાનદાર રીતે ઊજ હતો અને એક ટ્રસ્ટ કરીને સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરવાનું શ્રેય પણ તેમને જ છે. પાલીતાણામાં ૪ અને મુંબઈમાં ૮ મહાનુભાવોનું સન્માન શાનદાર રીતે કર્યું હતું. શ્રી કુંવરજી દેવશી લિ.ની જવાબદારી તેમના ત્રણ પુત્રોએ સંભાળી લીધી છે. તેમના જમાઈ શ્રી પ્રવીણભાઈ કારખાનું સંભાળે છે. શ્રી સરલાબહેન કંપનીના ડાયરેકટર છે, અને જરૂરી કામકાજ સંભાળે છે. શ્રીયુત સેવંતીલાલ કાતિલાલ પટણી શ્રીયુત સેવંતીભાઈ મૂળ પાટણના વતની. પાટણ શહેરમાં માતા કાન્તાબેન અને પિતા કાન્તીલાલ હીરાચંદને ત્યાં સંવત ૧૯૮૪ના ફાગણ સુદ ૧ ના શુભ દિવસે શ્રી સેવંતીભાઈનો જન્મ થયે. બહુ વિશાળ કુટુંબ. આઠ ભાઈએ, બે બહેનો મળીને સેવંતીભાઈ સહિત દસ દસ ભાંડરડાં છે. શ્રી સેવંતીભાઈનાં પત્ની કલાવતીબેન એક ગુણિયલ સ્ત્રી છે. વળી સેવંતીભાઈને એક પુત્ર અને બે પુત્રી છે. આખું કુટુંબ ધર્મને રંગે રંગાએલું છે. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચે માટે એમની અનુમોદના કરીએ એટલી ઓછી છે. શ્રી સેંતીભાઈ તથા તેનું આખું કુટુંબ દરરોજ પૂજા–સેવા-દર્શન ઇત્યાદિ ધર્મક્રિયા કરવી; દરજ વ્યાખ્યાન શ્રવણ કરવું, તપ, જપ, વગેરે આરાધના કરવી તેમ જ પાપકારનું કે સેવા-સુશ્રષાનું કોઈપણ કાર્ય દેખાય કે તુરત યથાશક્તિ તન મન અને ધન સાથે સમયનો પૂરતો ભેગ આપવા તત્પર બને. તેઓને વ્યવસાયમાં પ્લાસ્ટિકનું કારખાનું છે. બાસ નિવૃત્ત જીવન જીવે છે અને મોટા ભાગનો સમય ધર્મધ્યાન અને સેવામાં જ પસાર કરે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] પૂ. આ શ્રી સતાકબેન નાનજીભાઈ મહેતા સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી ધુમલીની પાસે આવેલ પ્રખ્યાત ભાણવડ ગામમાં વિક્રમ સંવત ૧૯૬૧ના ચૈત્ર વદ્દ બીજના પૂજ્ય બાનેા જન્મ થયેા. માતાનું નામ કુંવરબા અને પિતાનુ નામ શ્રી કરશનભાઈ. પિતા કરશનભાઈ વેપારી પેઢીમાં નામુ લખીને પેાતાના સંસાર ચલાવતા હતા. પૂ. ખાને ૪ (ચાર) બહેનો અને ૨ (બે) ભાઇ એ હતા. એમાં અત્યારે પૂ. બા એકલાં જ છે. ૬ વષઁની 'મરે જ પૂ. બાએ માનું વાત્સલ્ય ગુમાવ્યું હતું. નાનપણમાં જ માનો પ્રેમ ગુમાવવાથી પૂ. આનું મન ઘણું પોચુ` રહ્યું. એમના ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર હતું. ત્યાં પૂ. મા નાનપણથી જ જતાં. કંઈક થાય કે દિરે જઈ બેસી રડતાં. આમ નાનપણથી જ ધાર્મિક ભાવના એમના મનમાં વણાઈ ગઈ. [ ૪૭૩ વૃદ્ધોની સેવા કરવાનું નાનપણથી જ સંતકબાને ગમતું. આજુબાજુ રહેતી ઘરડી વૃદ્ધાઓને તેએ હાથ ઝાલી દર્શને કે કથા-વાર્તા સાંભળવા લઈ જતાં. પૂ. માનું કહેવુ છે કે આજે જે કાંઈ પણ સુખ મને પ્રાપ્ત થયું છે એ સૌ વૃદ્ધ-જનાના આશીર્વાદનુ પિરણામ છે. ભાણવડની કન્યાશાળામાં સંતાકખાએ ચાર ગુજરાતી સુધીના અભ્યાસ કર્યો. તે સમયે . છેકરીઓ માટે બેસવાની બાંકડાની વ્યવસ્થા ન હતી. ભણતી વખતે સ'તેકઞાને એવા વિચાર આવતા કે મારી પાસે સગવડ થશે તેા સૌ પહેલાં મારી આ શાળાને સુંદર બનાવીશ. સમય જતાં પૂ. બાએ શાળાના ઉદ્ધાર કર્યો. એચ મુકાવ્યા, મકાન નવું કર્યું. અને આજે તે એમના નામથી જ “ સંતાકખા શાળા તરીકે એ શાળ સમૃદ્ધ બની છે. "" પૂ. બાનુ હુલામણું નામ સતી. અભ્યાસમાં પૂ. આ સાથે બીજી ત્રણ બહેનોની સ્પર્ધા રહેતી. એ બહેના ગરાસિયાની અને એક મણિબેન દામજીભાઈ ( શ્રી લલિતાભાભીનાં માતુશ્રી ) અને ચેાથાંસ તેકખા. એમાં માનેા નબર પહેલા-મીજો જ રહેતા. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો નાનપણથી જ બા બુદ્ધિશાળી રહ્યાં. સ્વભાવ ઘણું જ સ્વમાની. એકવાર એમનો દાખલે સાચો હતે છતાં માસ્તરે બાને ધબ્બો માર્યો અને દાખલો ખોટો આપે. આથી બાનું સ્વમાન ઘવાયું. એક અઠવાડિયું સ્કૂલે ન ગયાં. માસ્તરજી આવી મનાવી લઈ ગયા પછી જ બાએ શાળામાં પગ મૂક્યો. એક દિવસ બધી બહેનપણીઓ કૂવાકાંઠે પાણી ભરવા ગઈ. ત્યાં એક ભૂવો આવ્યો જેને ભાણવડમાં બધા “દાતારનો ભૂવો” એ નામથી ઓળખતાં. એ એની સાથે જાતજાતના ભગવાનની છબીઓ લાવતો. બધી બહેનપણીઓ એને ઘેરી વળી. બધી બહેનપણીઓ ભૂવાને હાથ બતાવવા લાગી. બધાંના હાથ જોયા ત્યાં ભૂવાની નજર સંતી ઉપર પડી. એણે કહ્યું, “લાવ છેડી તારે હાથ જોઉં.” સંતોકબાને હાથ જોઈ ભૂ બોલ્યોઃ અરે! તું તે જોગમાયાનો અવતાર છે. તને રાજરાણી જેટલું સુખ છે. તારે ત્યાં તો મોટરો દેડશે.” તે સમયે તે ભૂવાની વાતને હસીને કાઢી નાંખી કારણ એમણે તો સપનામાં પણ કાર જોઈ નહોતી. વળી અતિ સાધારણ ઘરની કન્યાને રાજરાણીનું સુખ મળશે તેવી કલ્પના ક્યાંથી કરવાની હોય? પણ ભૂવાની ભવિષ્યવાણી સાચી ઠરી. સ્વમાની સ્વભાવનાં સંતકબા રમૂજ કરી શકે એવાં ખેલદિલ પણ છે. નાનપણમાં બનેલ એક રસિક પ્રસંગ છે કે સંતોકબાની સગાઈ ગોરાણાના શ્રી કાલિદાસભાઈને દીકરા નાનજીભાઈ સાથે થઈ હતી. એક વખતે સરખેસરખી બહેનપણીઓ પાણી ભરવા જઈ રહી હતી. રાણાથી સંતીના કાકાજીસસરા વહુને જેવા ભાણવડ આવ્યા. ગામના પાદરમાં જ આ બધી સખીઓનો ભેટો થયો. ઘોડા ઉપરથી અસવાર ઊતર્યો. એણે પૂછ્યું : “છેડીયું તમે સંતી (સંતેક)ને ઓળખે છે?” સંતેકે બહેનપણીઓને કંઈ જ ન કહેવાનો ઇશારે કર્યો અને આગળ આવી તેને કહ્યું, “હા, હું સંતીને ઓળખું છું. આ મારી બાજુમાં ઊભી છે એ જ સંતી.” ઘેડેસવારે ધારીધારીને જોયું, વિશ્વાસ ન આવ્યું. ફરીવાર પૂછયું : “શું આ જ સંતી છે?” સંતીએ જવાબ આપે : હા, જેની ગોરાણે સગાઈ Page #484 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનન્ત્ર ધ ] [ ૪૭૫ થઇ છે એ સતી આ જ છે. બા એ એમની ફઈની કરીને બતાવી હતી, જેની આંખ ફાંગી અને રગ સાધારણ હતા. ઘેાડેસવાર ભાણવડ ગામમાં પણ ન ગયા અને તુરત ગેારાણે પાછા ફર્યાં. ઘરે જઈને બધાને વાત કરી કે નાનજીની સગાઈ જેની સાથે થઈ છે એ છેાકરી તેા ફાંગી અને સાધારણ રંગની છે. હવે શું થાય ? આ વાત સતી ભૂલી ગઈ અને લગ્ન થઈ ગયા બાદ બધાં ખાને જોવા આવે. કેઇ આંખ જુએ અને કઈ રંગ. આખુ પારદર બાને જોવા ભેગુ થયુ. બાના લગ્ન પારખદરમાં થયેલા. બધાં જ સગાંવહાલાં પાબંદરમાં આવેલાં. આખા ઘરમાં માનાં રૂપર’ગ અને આવડતની ચર્ચા થાય. મને સમજણ ન પડે કે આમ કેમ ! બધાં જોતાં જાય અને ખેલતાં જાય કે અરે ! આની આંખ પણ સુંદર છે; થેાડીઘણી રૂપાળી પણ છે તથા ચાલાક અને હોંશિયાર ખૂબ છે. અને જ્યારે વાતની ખબર પડી ત્યારે માંડીને વાત કરી. બધાંને ખૂબ હસાવ્યાં. સાળમે વર્ષે તેમનાં લગ્ન થયાં. તે દિવસેાના રિવાજ મુજબ ઘૂમટો કાઢીને થયાં. સાસરિયે આવ્યા પછી ઘણાં વર્ષો લાજ કાઢી. પૂ. બાપુજી લડનથી પાછા ફર્યાં પછી લાજ મૂકી. લગ્ન થયાં તે વખતે પૂ. બાપુજીની સ્થિતિ બહુ સારી ન હતી પર`તુ પૂજ્ય ખાનાં પગલાંથી પૂ. બાપુજીના ભાગ્યમાં પલટા આભ્યા અને ચારે ખાન્તુ સફળતા દેખાવા લાગી. આ સમયે આફ્રિકામાં ત્રણ જીનરી હતી અને તેની સ્થિતિ પણ ડામાડાળ હતી તે સુધરી અને લગાઝીમાં બીજી એ ફેકટરી બની ! નાનપણમાં ભૂવાએ ભાખેલા બેલ સાચા પડવા લાગ્યા અને ભાણવડના સામાન્ય લેહાણાની દીકરી રાજ્યલક્ષ્મી બનીને સહુને સુખ-શાંતિનું દાન કરવા લાગી. પૂજ્ય ખાતુ લગ્નજીવન ઘણું સુખી હતુ. નાનજીશેડ જેવા તેજ અને ધૂની પુરુષનું પડખું સેવવુ તે નાની વાત નથી. પૂજ્ય બાપુજી કયારે કર્યુ પગલું લેશે તે કાઇથી કળી શકાય તેમ ન હતુ. તેમાં હરહંમેશ પૂ. બાપુજીને અનુકૂળ રહેવાની તૈયારી પૂજ્ય બાએ કેળવી હતી. પતિ જ પરમેશ્વર એવી આય - Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] || આપણા શ્રેષ્ઠીવર્યો ભાવના બાના જીવનમાં સ્વભાવથી જ વણાઈ ગયેલી હતી. પિતાના સહનશીલ સ્વભાવથી બાએ પૂજ્ય બાપુજી (નાનજી શેઠ)નું ઘર જ નહિ, તેમનું નામ પણ દીપાવ્યું છે. કુટુંબ હેય ત્યાં નાનામોટા ઘણુ કલેશો પણ હોય છે. ઘરના વ્યવહારમાં ઘણાં દુઃખ પણ આવે. પૂ. બાપુજીએ ગુરુકુળ અને ગુરુકુળમાં ભણતી દીકરીઓની સંભાળ પાછળ ઘર અને ઘરની વ્યક્તિઓની ઘણી ઉપેક્ષા કરેલી પણ એ ઉપેક્ષાની બાએ કરી ફરિયાદ નથી કરી. સદા હસતાં રહ્યાં અને બાપુજીના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહ્યાં. બધાં દુઃખ-વિષાદના કડવા ઝેરના ઘૂંટ શંકરની જેમ પચાવી ગયાં. જીવનમાં વિષના ઘૂંટ પીઈને તેનું અમૃતમાં રૂપાંતર બાએ કરી જાણ્યું છે. પૂ બાને ચાર બાળક—બે દીકરીઓ અને બે દીકરાઓ–શ્રી સવિતાબહેન, શ્રી ધીરેન્દ્રભાઈ, શ્રી નિર્મળાબહેન, શ્રી મહેન્દ્રભાઈ તથા આગલા ઘરના શ્રી ખીમજીભાઈ પિતાનાં સંતાનોને ઉચ્ચ કેટિનું શિક્ષણ મળે અને એની સર્વ રીતે પ્રગતિ થાય એને માટે પણ બાએ રાતદિવસ ચિંતા કરી છે. શ્રી સવિતાબહેનને વડોદરા ગુરુકુળમાં અભ્યાસાથે મૂકવા પાછળ પૂ. બાને ઘણું મટે ફાળે હતો. પ્રસંગની હકીકત આ પ્રમાણે છે: ઈ ટોલાથી શ્રી ઇચ્છાબહેન નામનાં એક બહેન મોમ્બાસા રિકાયેલાં. શ્રી ઈછાબહેન ખૂબ સુંદર વાજુ વગાડતાં. સવિતાબહેન ખૂબ મનથી સાંભળતાં. શ્રી ઈચ્છાબે પૂ. બાને વાત કરી કે વડોદરામાં આર્યકન્યા ગુરુકુળ નામની સુંદર સંસ્થા છે, એમાં સવિતાને ભણાવે. સવિતાબેને (પૂ. દીદી) પણ ગુરુકુળમાં જવાની હઠ લીધી. બાએ પૂ. બાપુજીને સમજાવી યુગાન્ડા કાગળ લખ્યો. પહેલાં તો પૂ. બાપુજીએ ના પાડી કે સવિતા હજી નાની છે. મેટી થાય પછી મોકલશું; પણ બની સમજાવટથી પૂ. બાપુજી માની ગયા. દીદીને બાના દિયર શ્રી વલ્લભદાસભાઈ સાથે ભારત મેકલવાનું નક્કી થયું. સ્ટીમર ઉપર જ્યારે બા મૂકવા ગયાં ત્યારે દીદી રડી પડ્યાં. પાછા જવાની હઠ લીધી. પણ બાએ મક્કમ રહી કહ્યું, એક વર્ષ પછી Page #486 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ]. [ ૪૭૭ હું ભારત આવીશ. તને નહિ ગમતું હોય તે પછી તેડી જઈશ, પણ હમણાં તું ભણવા જા. એક વર્ષ પછી બા વડેદરા ગયાં, પણ દીદીને ગમી ગયું હતું. ત્યાં તેઓ નાતિકા થયાં. દીદી મેટ્રિક થયા પછી બાપુજીની ઈચ્છા દીદીને ઉઠાડી લેવાની હતી. બાપુજી વારંવાર કાગળ લખાવે. બે આખો કાગળ બાપુજીની ઈચ્છા મુજબ લખે પણ પેસ્ટ કરતી વખતે છેલ્લી લીટી બા ચુપકેથી ઉમેરતાં કે આ બધું તારા બાપુજીના કહેવાથી લખ્યું છે – બાકી તારી જ્યાં સુધી ભણવાની ઈચ્છા હોય ત્યાં સુધી ભણજે. મારે તને પૂરતો સાથે છે. આમ દીદીને સ્નાતિકા સુધી ભણાવવામાં બાને ઘણે મેટે ફાળે છે. દીદીને નૃત્ય શિખવાડવા માટે બાએ પૂરત સાથે આપી બાપુજીની નારાજી વહેરી લીધી હતી. આમ સંતાનોની પ્રવૃત્તિઓમાં બાએ ઘણે રસ લીધે. બાપુજીનું ધ્યાન વધારે વેપારમાં જ રહેતું. આમ બાએ પિતાનાં સંતાનને હૈયાનાં હીર ધવરાવીને મેટાં કર્યા અને સંસ્કારી બનાવ્યાં. નાનપણથી જ બામાં ધર્મશ્રદ્ધા ખૂબ હતી. કુટુમ્બમાં પળાતે વૈષ્ણવ ધર્મ બાને ઘણે પ્રિય હતે. સાસરિયાને ધર્મ પણ વૈષ્ણવ એટલે શ્રીનાથજી અને યમુનાજીના ઉપર અનન્ય શ્રદ્ધા હતી. સામાન્ય રીતે વૈષ્ણવ શ્રીકૃષ્ણ સિવાય અન્યને માનતા નથી, પરંતુ બાના જીવનમાં એક વિશિષ્ટ પ્રસંગ બને. શ્રી ધીરુભાઈના જન્મ વખતે પૂજ્ય બાની તબિયત લથડતી ચાલી. આફ્રિકામાં રહેતાં એક બેને બાને કહ્યું કે તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો અને માના નામના દીવા માને. અંબામાની બાધા રાખવાનું કહ્યું કે અંબામાની બાધા તો નહિ રખાય. એમનાં દર્શને જવું પડે અને એ એટલું શક્ય નહતું તેથી કેઈનું પણ નામ લીધા વિના બાએ માતાજીના નામના દીવા માન્યા અને બાની તબિયત સુધરી ગઈ. અને આમ માતાજી ઉપર શ્રદ્ધા વધતી ગઈ. ભારતમાં આવી એકવાર હરસિદ્ધિ માતાના દર્શને મિયાણી ગયાં અને ત્યાં મૂર્તિમાં અલૌકિક પ્રકાશનાં દર્શન થયાં તે વખતથી આજ દિવસ સુધી બે હરસિદ્ધિ માતાના સાચા અર્થમાં પુત્રી બની, એમની અનન્ય ભક્તિ કરી રહ્યાં છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] માની પણુ અસીમ કૃપા એમના ઉપર છે. બા જેમ કેઈ દિવસ ઉલેચાય નિહ તેમ તેમ શબ્દોમાં થઈ શકે તેમ નથી. [ આપણા શ્રેષ્ઠીવર્યાં કહે છે કે, દિરયા જે માની કૃપાનું વર્ણન ,, પૂ. બા ખૂબ જ સરળહૃદયા અને ભાવુક છે. એમણે લગભગ ૧૦૦ ભુજને રચ્યાં છે. “ ભજન-સંગ્રહ નામની પુસ્તિકા “ સતાષી ”ના નામથી પ્રગટ થયેલી છે. એમનાં ભજનામાં શબ્દોને આડંબર નથી; માત્ર એક ભક્તની ભગવાન પ્રત્યેની કાલીઘેલી પ્રેમાળ આ વાણી છે. એ ભજનાની પાછળ અનેલા પ્રસંગ સુંદર છે. સાસરે ગયા પછી સંતોકબાનાં દેરાણી અને જેઠાણી રાજ સુંદર ભજન ગાય. સ તાકબાને ગાવા કહે પણ તે વખતે સ ંતાકખાને એકપણ ભજન ન આવડે એટલે પોતે ભજને ન ગાય. એક દિવસ બધાંએ ખૂબ આગ્રહ કર્યા તે પૂ. આ બેલ્યાં કે જે દિવસે હુ જાતે ભજન રચીશ તે દિવસે ગાઈશ. હવે ચાર ચાપડી ભણનારી એન કેવાંક ભજના બનાવે ? પણ પૂ. બાએ તો નિશ્ચય કર્યાં હતા કે ભજના ગાવાં તે પેાતાનાં રચેલાં. એમણે તેા મનેામન હરસિદ્ધ માતાનુ' સ્મરણ કર્યું. અને માની પાસે કાગળ અને પેન્સિલ મૂકી દીધાં અને કહ્યું કે હે મા! તું મને સુઝશે તેમ લખીશ. અને માની કૃપા થઈ. એમને ભજના સ્ફુર્યાં અને લખાયાં. એમની લખેલી બીજી પુસ્તિકાનું નામ છે “ ભગવતી મહેર ”. પૂજ્ય બાને દેશી ઔષધિ વિશે ઘણુ ઊંડું જ્ઞાન છે, ગુરુકુળમાં જ્યારે આવે અને કેઈની પણ બીમારીનું નામ પડે અને એમને ખબર પડે કે તુરત પોતે દેશી દવાઓ બતાવે. પૂ. બાની દવાથી ઘણી બહેનોને સાજી થતાં મેં જોઈ છે. પૂ. બાને ત્યાં રાજ છાશ લેવા ગરીબ લોકો આવે છે. એમાં ચામાસામાં મેલેરિયાને! ઉપદ્રવ ખૂબ હોય ત્યારે પાતે અનેક દેશી એસિડિયાંના ઉકાળા અનાવડાવેછે અને છાશની બાજુમાં જ ઉકાળા રાખે, જે છાશ લેવા આવે તેમને ફરજિયાત પહેલાં એક કપ ઉકાળા પીવાના અને પછી છાશ લઇ જવાની. એમની આવી મૂક સેવાની બહુ એછાંને ખખર છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૭૯ સાદગી એમના જીવનમાં વણાયેલી છે. કરોડપતિની પત્નીનુ જરાય અભિમાન એમને નથી. કપડાં કે ઘરેણાંના દેખાવ પણ એમના શરીર ઉપર કયારેય નજરે નથી પડયો. ઈશ્વરે એમને શારીરિક સૌંદર્ય. તે। આપ્યું જ છે પણ એમના આંતરિક સૌંદર્યની પ્રતિભા પણ અનેરી છે. પૂ. બા લક્ષ્મીસાવિત્રીના અવતાર સમા છે. પૂજ્ય બાપુજીના અવસાન પછી તે પૂ. આ લગભગ વધુ સમય પારદરમાં જ ગાળે છે અને રાજ સાંજે ગુરુકુલ આવે અને બધાંની ખબર-અંતર પૂછે. હે પુજ્ય ખાને પૂછ્યુ કે તમને પોરબંદર વધારે ગમે કે મુંબઈ? તે ખાએ કહ્યું : “ મને પારખ’દર વધારે ગમે. અહીં મને મનની શાન્તિ લાગે છે. વળી મારાથી અહીં દાન-પુણ્ય પણ સારાં થાય છે. વળી રાજ સાંજના ગુરુકુલ આવુ... એટલે તી ધામમાં આવ્યાની પરમ શાંતિ અનુભવું છે. tr પૂ. માના જીવનમાં મનુષ્યજીવનને ઉપયાગી ઘણા ઘણા ગુણા છે. ઘેાડુ ભણેલાં હોવા છતાં પૂર્વ જન્મની કમાઈ થી રામાયણ, મહાભારત આદિનું ઘણું જ્ઞાન પાતે ધરાવે છે. ધમ કથા તા એવી સરસ રીતે કહી બતાવે છે કે સાંભળનાર તેમની રજૂઆત ઉપર ધન્ય બની જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે પૂજ્ય મા જે વાત કહું તે હૃદયની કહે છે. તેમના વિચારે માત્ર વિચારો જ નથી હોતા પરંતુ અનુભવવાણી હેાય છે. કયારેક એમની ઉપમાઓ અને અભિવ્યક્તિએ એટલી ઊંડી અને સચાટ હેાય છે કે કઇ પણ વિદ્વાન સમાજને એકવાર તેા વિચાર કરતા કરી દે. પૂજ્ય ખાને જ્યારે પ્રસ`ગ પડચો છે ત્યારે ત્યારે તેમણે પાતે જ પેાતાના વિચારો લખીને રજૂ કર્યો છે. પ્રસંગેાપાત્ત તેમણે રજૂ કરેલા તેમાંના થોડાકનું અવગાહન કરીએ તા......... (૧) ૧૮૫૮–૧૫મી ઓગસ્ટ વિચારાની ધારા સૌ વહાવી શકે છે પરંતુ વનની ધારા અઘરી લાગે છે. ભણવાની સાથે વિશાળ હૃદય કેળવવાની જરૂર છે. તમે સૌ સાચુ શિક્ષણ મેળવી જીવનનું અને રાષ્ટ્રનું કલ્યાણ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કરે અને તે દ્વારા સાચું સુખ અને શાંતિ પામે. (૨) ૧૯૬૪: ૬-૭-૧૯૬૩ ગુરુપૂર્ણિમા વિદ્યાર્થી જીવન ઉત્તમ જીવન છે. ધ્યાનપૂર્વક ભણવાથી જેમ પરીક્ષામાં સારા માર્કસ મેળવી શકાય છે તેમ સદ્વ્યવહાર અને સદાચારનું પાલન જીવનની પરીક્ષામાં સારા માર્કસ આણે છે. (૩) ૧૯૭૭: વસંતપંચમી કહેવાય છે કે શિખામણ ઝાંપા સુધી હોય છે, દેતી સમાડા સુધી હોય છે, શરમ આંખ સુધી હોય છે. ઉપદેશ કાન સુધી જ હોય છે, વિચારે મન સુધી હોય છે, જેના વિચાર મૃગજળ જેવા હોય છે તેઓ ક્યારેય પિતાની જાતને સુધારી શકતા નથી. (૪) ૧૯ માર્ચ : વિદાય સભા ગુરુકુળને તમારી પોતાની માતૃભૂમિ લેખજે. તમે જે સંસ્કાર લીધા હોય તે દીપાવજે. સંસ્કાર તે માનવને ધર્મ છે. જ્ઞાન તે આપણું શરીરને દીપક છે. તેને સદા જલતે રાખજે. ખૂબ સેવા કરજો. સેવા ફૂલની સુવાસ છે, અગરબત્તીની સુગંધ છે. ફ્લ ધરતીમાંથી સુગંધ લઈને આપે છે, કારણ કે તેમાં માતાનું અમૃતસિચન છે. મા કેટલી પ્રેમાળ અને ગુણકારી છે તેનું વર્ણન ન થઈ શકે. આમ પૂજ્ય બા શ્રી ને સરસ્વતીનું મિલન છે. અણિમામાં ગરિમા અને ગરિમામાં અણિમા એ પૂજ્ય બાનું સાત્ત્વિક સ્વરૂપ છે. પૂજ્ય બાપુજીએ કરેડાનાં દાન દીધાં છે તેમ પૂજ્ય બાએ પણ પિતાની વિશિષ્ટ રીતે દાન દીધાં છે. સ્ત્રીસહજ સંત-સ્વભાવ. પૂ. બા જે દાન કરે છે તે ક્રીય જાહેર કરતાં નથી અને તેમનાં દાન પણ ખાસ કરીને દુઃખિયારી સ્ત્રીઓ માટે વિશેષ હોય છે. પૂ બા કેવી રીતે દાન કરે છે તેના અમુક દાખલા શ્રી ગંગાબેન થાનકી દ્વારા સાંભળવા મળ્યા છે, તે આ પ્રમાણે છે. (અ) એક ગઢવીની દીકરી પરણવાની હતી. ગઢવીની સાધારણ સ્થિતિ. દીકરીનું કરિયાવર ઠીક ઠીક થાય તે જ લગન લેવાય એવી Page #490 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૮૧ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ગઢવીએ પૂજ્ય બને પિતાની વાત કરી. પૂજ્ય બાએ એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તમે લગ્ન લે; હું દીકરીનું બધું જ કરિયાવર કરીશ. મંગલસૂત્રથી માંડી બધી જ નાનીમેટરી ચીજવસ્તુઓ પૂ. બાએ કરાવી આપી. રિબંદરના મિલ મજૂરોએ ફંડ ભેગું કરી કડિયા પ્લેટમાં એક શિવમંદિરની શરૂઆત કરી. ભંડોળ ખૂટ્યું અને મંદિરનું કામ અટકી પડયું. બધાં પૂ. બા પાસે આવ્યાં અને મદદની માગણી કરી. તુરત પૂ. બાએ ૨૫ સિમેન્ટની થેલી પિતે આપી અને અધૂ રું કામ પિતે પૂરું કરાવી મંદિર પૂરું કરાવ્યું. જ્યુબિલીમાં શિવજીનાં મંદિરમાં નગારાં ફરી ગયાં હોય તે પૂજારીના કહેવાથી પોરબંદર લાવી ચામડાં મઢાવી જે તે મંદિરમાં મોકલી અપાયાં છે. “ચાંદા” નામનું એક નાનકડું સરખું ગામડું છે. ત્યાંના મંદિરના પૂજારીએ નગારા ફાટી ગયાની ફરિયાદ કરી. હમણાં જ થોડા સમય પહેલાં બાએ મહારાણુ મિસમાં કામ કરતા ભાઈશ્રી પાતાભાઈ દ્વારા કરાવી આપ્યાં. પૂ. બા દર મહિને દાન-પુણ્ય પાછળ લગભગ રૂા. ૧૦૦૦ને ખર્ચો કરે છે. આર્ય જાતિને ઈતિહાસ કહે છે કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમની ત્રણ વિશિષ્ટતા હતી : અંગ ઉપર પીળાં વસ્ત્ર, હાથમાં તુલસીજીનું કુંડું અને આગળ ગાય. ગાય આપણા દેશનું સૌથી પવિત્ર પશુ મનાય છે. એની ભક્તિ આખા ભારતવર્ષમાં શ્રેષ્ઠ કહેવાયેલી છે. આર્ય સન્નારીના લગભગ બધા ગુણો ધરાવતાં પૂજ્ય બાને સૌથી પ્રિયમાં પ્રિય કાર્ય ગાયની સેવા કરવાનું છે. તેમણે પિતાના દાનને પ્રવાહ પણ ગાયે માટે વિશેષ વહેવડાવ્યો. આજે પણ રેજ સવારે તેમને એક અફર નિયમ છે કે કઈ શિવમંદિરે જવું અને ગાયને લીલું ઘાસ નાંખવું. કેટલાય ગેવાળાને એમણે ગાયે માટે ગમાણ બંધાવી દીધી છે અને નિયમિત લીલું ઘાસ મળતું રહે તેવી વ્યવસ્થા કરી છે. છે. ૬૧ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] { આપણું શ્રેષ્ઠીવર્યો પૂજ્ય બાને સૌથી મટે ગુણ તેમના નામ મુજબ સંતેષને છે. આટ-આટલાં દાન આપે છે પણ નામને કદી મેહ નહિ. સદાય સંતોષ છે. તેમના પવિત્ર સ્વભાવનો આગળ તરી આવતે. ગુણ છે. બા કહે છે, “મારે કીતિ નથી જોઈતી. મારા મનના સંતેષ ખાતર હું દાન કરું છું. ઈશ્વરે આપેલું છે અને ઈશ્વરના કામમાં વાપરું છું અને આથી અપાર આનંદ થાય છે. મારું રોમેરેામ એક સાત્વિક સંતેષથી છલકાઈ જાય છે.” પૂજ્ય બાનું જીવન આજે આપણી વચ્ચે પ્રાપ્ત એક ઉજજવળ જીવન-દષ્ટાંત છે. એમના જીવનમાંથી આપણે જેટલું શીખીએ તેટલું ઓછું છે. પૂજ્ય બાપુજી સૂરજ સમાન તેજસ્વી હતા તો પૂ. બા સાત્વિક શીળા પ્રકાશથી એપતી પૂનમની ચાંદની જેવાં છે. આર્ય કન્યા ગુરુકુલ અને ગુરુકુલ મહિલા કેલેજના સરોવરમાં પૂ. બાના પ્રકાશથી પ્રકુલ્લિત–પિયણ જેવી અનેક કન્યાઓ આજે પિતાની જીવનસુવાસ પ્રાપ્ત કરી રહેલ છે. પ્રત્યેક કાર્યને કલા અને પ્રત્યેક ઘટનાને ઉત્સવ માનવાની એમની શક્તિએ અમ સહુનાં “બહાલસયાં બા” બનાવી દીધાં છે. પૂ. બા સાચા અર્થમાં આપણી કુલમાતા છે. “શ્યામ તુલસી શાં” પવિત્ર અને સહુને ઔષધરૂપ બનતાં એવાં પૂ. બાને પામીને આપણે સહુ ભાગ્યશાળી બન્યાં છીએ. પ્રભુ એમને શતાયુ અ. શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી હરિહર ભાઈ મણિભાઈ પટેલ કેઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત અને હૈયા ઉકલત વડે સ્વજનથી દૂર ગોંદિયા શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટ સહન કરીને વસ્યા અને તેમનું તપ ફળ્યું. માનવજીવનના ઘેર અંધકારમાં સેવાભાવનાની ત જલતી રાખનારા જ્યોતિર્ધરથી જ માનવજાત ઉજજવળ છે. ઘરદીવડા જેવા Page #492 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન થ] [૪૮૩ શ્રી હરિહરભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ એડના ગૌરવશાળી રત્ન ગણાયા છે; પણ આજે ગોંદિયાના ગુંગળાતા જનજીવનમાં નૂતન પ્રકાશ અને પ્રેરણું પાથરતા રહ્યા છે. પાટીદાર પરિવારમાં એમને જન્મ થયો એ હતી ૧૯૩૪ ના એપ્રિલ મહિનાની તેવીસમી તારીખ. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન થયું. મંગલ ધર્મને વારસે મળે. શ્રી હરિહરભાઈ ઇન્ટર આસ સુધીનો અભ્યાસ પછી ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડીપત્તાના ઉદ્યોગમાં સામેલ થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કું. એ બીડીના ઉદ્યોગમાં શ્રેષ્ઠ કીર્તિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ બંગાળ, બિહાર સુધી વિસ્તરેલી છે. બીડી-ઉદ્યોગ પેઢીના તેઓ એક ભાગીદાર છે. ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથે સાથે સમાજસેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમૂહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠયું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા અને પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ સુધી અધ્યક્ષપદે રહેલા. મગરીમાં મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કુ.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. કાળાંતરે કમ્પનીમાં વિભાજન થવાથી બીડી નં. ૩૦૩ બ્રાન્ડ તેમને હિસ્સામાં મળી. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિઓમાં જેટલો રસ એટલે જ બલ્ક વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા રડીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેમના પ્રયત્ન અને ટેકાથી વર્તમાનમાં શેઠશ્રી પ્રફુલ્લભાઈ મનેરભાઈ પટેલ નગરપાલિકા ગાંદિયાના અધ્યક્ષપદે વરાયેલા છે. તેઓએ થાપેલી બુક બેન્ક પ્રવૃત્તિમાં પ૦૦થી વધુ બાળકને પુસ્તક મદદ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] [ આપણું શ્રેણીવેર્યો તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતા રહ્યા છે. લાયન્સ કલબ ઓડ તરફથી તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલને રજત જયંતી મહત્સવ તેમના અધ્યક્ષપદે ઊજવાયું હતું. ભંડારી જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈને નામે હાઈસ્કૂલ ચાલે છે. અદાસીમા ગામે પણ તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સની ગામમાં પણ શ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઈસ્કૂલ ચાલે છે. યુવા કોંગ્રેસ, ગેદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રિય સદસ્ય રહેલા છે. તેમનાં માતુશ્રી ગં. સ્વ. પૂજ્ય ચંચળબેન મણિભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ એડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી ગામલેકે અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદ રૂપ કામ કર્યું છે. ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં વાઈસ પ્રેસિડેન્ટ તથા ટ્રસ્ટી; રેલવે એડવાઈઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામશાળાના છેલ્લાં વશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનનાં તમામ ક્ષેત્રે તેઓ મોખરે રહ્યા છે અને પ્રત્યેક સમાજના નાનામોટા પ્રસંગો અને ઉત્સવમાં આગેવાનીભર્યો ભાગ લીધો છે. પરમાત્મા તેમને લાંબું આયુષ્ય બક્ષે તેવી શુભેચ્છા. શ્રી હરજીવનભાઈ વેલજીભાઈ સોમૈયા માનવીની મહત્તા એમની પાસે કેટલાં ધન-વૈભવ કે સુખસમૃદ્ધિ છે તેના ઉપરથી નથી અંકાતી પણ તેમણે સમાજસેવાને ક્ષેત્રે એમનું કેવું પ્રદાન રહ્યું છે, શિક્ષણ, સાહિત્ય કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમની ધન-સંપત્તિને કેક સદુઉપગ થયે છે તેના ઉપરથી જ માનવ જીવનનું અને તેના ઉચ્ચતમ આદર્શોનું મૂલ્ય અંકાય છે. શ્રદ્ધા, શ્રમ અને પિતાની અજોડ કાર્યશક્તિથી ઉજવળ કારકિદી દ્વારા સિદ્ધિનાં પાન સર કરનાર શ્રી હરજીવનભાઈને જન્મ ૧૯૨૬ના મે માસની ૨૭ મી તારીખે જામનગરમાં થ. Page #494 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૮૫ પિતાશ્રી વેલજીભાઈ દામોદરભાઈ સોમૈયા જામનગરના દીવાનના કારભારી હતા. અત્યંત શ્રદ્ધાળુ હૈયાના ધર્મપ્રેમી પિતાને સુંદર વાર મળે. સંસ્કાર અને કેળવાયેલા વાતાવરણમાં તેમને ઉછેર થયો. ઈન્ટર આસ સુધી અભ્યાસ કર્યો અને થોડો સમય કામનો અનુભવ લીધે. ૧૯૪૬માં માત્ર વીશ વર્ષની યુવાન વયે કોટન વેસ્ટને પિતાને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો પણ તેમાં કુદરતે યારી ન આપી. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં કાપડની દુકાન શરૂ કરી પણ તેમાં પણ નિરાશા સાંપડી. ક્રમે ક્રમે મને બળ મજબૂત થતું ગયું. પ્રારબ્ધ ઉપર પુરુષાર્થને વિજય પ્રસ્થાપી સંસ્કારસુમનની સૌરભ પ્રસરાવી–જીવનશિલ્પનું નિર્માણ કરતા રહ્યા. ૧૯૫૦ થી ૧૯૬૫ સુધી એસ. ડી. શેઠિયા કમ્પની મુંબઈમાં રહીને પિતાની અણનમ સાધના અને તપશ્ચર્યા કરતાં કરતાં કંપનીના ક્લાર્કમાંથી મેનેજિંગ ડીરેકટર સુધી પહોંચી શક્યા છે તેમની તેજસ્વી બુદ્ધિશક્તિને પરિચય કરાવે છે. મીઠાની નિકાસ સંબંધે ભારત સરકારના પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી મીઠાના એક્ષપિટ માટે બ્રાઝિલની પણ મુલાકાત લીધી હતી. ૧૯૬૫માં એસ. ડી. શેઠિયા કમ્પનીમાંથી છૂટા થઈ કેલનું વિશાળ ઉત્પાદન કરતી મેસર્સ કે. વેરા એન્ડ કું.ની ભાગીદારીમાં વિવિધ ઉદ્યોગમાં કેલ એન્ડ કોક સપ્લાય કરવાના હેતુથી ઈસ્ટર્ન એસેસિયેટેડ કોલ કર્યોની શરૂઆત કરી. સાથે સાથે એસિયેટેડ કેમિકલ-સિન્ડીકેટના માલિક છે. ઔદ્યોગિક વિકાસ અને પ્રગતિની સાથે સમાજસેવાને ક્ષેત્રે તેમને ઘણે યશસ્વી ફળ રહ્યો છે. તેઓશ્રી ઉત્તર મુંબઈ જુનિયર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરર તરીકે, મેટુર સોશ્યલ વર્કસ એસેસિયેશનના પ્રમુખ તરીકે અનેક ટ્રસ્ટના ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સલાહકાર તેમ જ ટ્રેડ અને છે. ૬૨ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા ઇન્ડસ્ટ્રિયલ પબ્લિકેશન પ્રા. લિ. ના ડીરેક્ટર તરીકે, સ્ટેઇટ ટ્રેડિંગ કાર્યાં. ની સ્થાયી સમિતિના સભ્ય તરીકે તેમની સેવાએ જાણીતી છે. મહારાષ્ટ્ર રાજ્યની ઔદ્યોગિક સલાહકાર કાઉન્સિલના અને માઇનિંગ ઇન્ડસ્ટ્રી અને મિનરલ્સ ઉદ્યોગ માટેની પેટા સમિતિના તેમ જ ઇન્ડો-જાપાનીઝ એસોસિયેશનની મેનેજિંગ સમિતિના સભ્ય હેવા ઉપરાંત ૧૯૬૬ થી ૧૯૭૩ સુધી બેસ્થે કાક અને કાલ મરચન્ટ એસેસિયેશનના ચેરમેનપદે તેમની સેવા નોંધપાત્ર અની છે. તેમને મહારાષ્ટ્ર સરકારે અગાઉ જે.પી.ની પદવી આપી છ વર્ષ બહુમાન કર્યું હતું. ગુજરાતી સમાજનું ખરેખર તે ગૌરવશાળી રત્ન છે. સ્વભાવે અત્યંત મિલનસાર અને ઉદારચિરત વૃત્તિના હાઈ ને હરકોઈ પ્રસંગ અને પ્રવૃત્તિને તેમનું પ્રેત્સાહક ખળ મળતું જ રહ્યું છે. આધુનિક વિચારના હેાવા છતાં ધર્મ પ્રત્યે એટલી જ અટલ શ્રદ્ધા ધરાવે છે. પુરુષાર્થ ની પરમ સિદ્ધિ સમાં તેમનાં વ્યવસાયાથાની પ્રગતિના પાયામાં શ્રી હરજીવનભાઇની ઊંડી સૂઝ અને નિર્ણયા લેવાની તાકાતને આભારી છે. તેએશ્રી આથી વધુ પ્રગતિ પામે તેવી શુભેચ્છાઓ. વેલજી દામાદર સામૈયા મેમેરિયલ ટ્રસ્ટ તથા વ્રજકારખાઈ વેલજી સામૈયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી રૂા. ૫,૦૦,૦૦૦પાંચ લાખનું જુદી જીદ્દી રીતે દાન કરેલ છે, - 10070400 શેશ્રી હરગોવિંદદાસ રામભાઈ સતત જ્ઞાનાપાસના, નીતિ, સાદાઈ, સ્વાશ્રય, સચ્ચાઈ અને સંસ્કારપ્રેમથી પેાતાના જીવનને યશસ્વી બનાવનાર શ્રી હરગોવિંદદાસ ભાઈનું જીવન પ્રેરણા સમાન છે. ભાવનગર પાસેનું ચાગઢ (શિહેારથી પાંચેક માઈલ ) ગામ તેમની જન્મભૂમિ છે. ત્યાં તેમના પિતાશ્રી રામજીભાઈની ખેતી હતી અને તે ઉપરાંત તેએ પુસ્તકાની ખરીદી અને વેચાણનું પણ કામ કરતા હતા. આ વ્યવસાયના કારણે શ્રી Page #496 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ]. [ ૪૮૭ હરગોવિંદભાઈને બાળપણથી સારા વાંચનની પ્રીતિ થઈ અને તે છેડા વર્ષો બાદ વૃક્ષમાં પરિણમી. તેઓની જ્ઞાને પાસના ખાંસી વર્ષની વય સુધી અવિરતપણે ચાલુ રહી હતી. તેમનાં માતુશ્રી અત્યંત ધર્મનિક હતાં. એક વખત સામાયિકમાં તેમનાં માતુશ્રી હતાં ત્યારે કાળે નાગ તેમના દેહ ઉપર ફરી ગયે છતાં તેઓ સ્થિર ચિત્તે સામાયિકમાં અડગ રહ્યાં. આ ધર્મપરાયણતા અને સહિષ્ણુતાના ગુણ પણ તેમને વારસામાં મળ્યા હતા. ચોગઠમાં શ્રી હરગોવિંદદાસભાઈએ સાત ગુજરાતીને અભ્યાસ પૂરો કર્યો અને તેઓના પિતાશ્રીનું અવસાન થયું. તેમના વડીલ બંધુ શ્રી ઝવેરભાઈને શિરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી અને તેઓને મદદરૂપ થવા પિતે પણ કમાવાની દષ્ટિએ નેકરી માટે મુંબઈ આવ્યા. નોકરી સાથે સાથે રસ્તાના દીવે વાંચનની ભૂખ પણ સંતેષતા હતા. વાંચન ખૂબ જ પ્રિય હતું અને સત્સંગ પણ ચાલું હતે. બે વર્ષ નોકરી કરી અને પૂ. આચાર્યશ્રી અદ્ધિસૂરિના ગુરુ શ્રી મેહનલાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અભ્યાસ માટે કાશી (બનારસ) ગયા. ત્યાં ચાર વર્ષમાં અભ્યાસ સંસ્કૃત-પ્રાકૃતને કર્યો અને ફરી દેશમાં (ગડ) ગયા. ત્યાં ધંધે શરૂ કર્યો પણ ફરી મુંબઈ આવ્યા અને વડીલ બંધુ સાથે કરિયાણું ગધિયાણાનું કામ શરૂ કર્યું તેમાં ઠીક ઠીક ફાવટ આવી. હાલ મુલુન્ડ છે તે ગામની બધી જ જમીન ૧૯૧૨ની સાલમાં પિતાના વડીલ બંધુ તથા સ્નેહીની ભાગીદારીમાં ખરીદી અને મુલુંડમાં નાનું મકાન બાંધ્યું અને તે જમાનામાં તે વખતે આ એક જ મકાન અને બીજા નાનાં ઝૂંપડાં હતાં. લાઈટ, પાણી, રસ્તા કશું જ ન હતું. રેલવે સ્ટેશન પણ નહીં. પાટા પાસે ઊભા રહે, હાથ ઊંચો કરે; ગાડી ઊભી રહે તેમ વર્ષો ગયાં. ૧૯૧૩–૧૪માં જમીનમાં પ્લેટ પડ્યા રસ્તાઓના નક્શા કર્યા. ૧૯૧૪નું વિશ્વયુદ્ધ થયું. જમીનના ભાવ વધ્યા, અઢળક કમાયા; પણ વડીલ બંધુની ધર્મભાવનાને કારણે ગૌહત્યા બંધ કરાવવા માટે કતલખાનેથી વડીલ બંધુ રજની ત્રણસોએક ગાયે છોડાવી લાવે તે બધાને નીરણ-નિભાવમાં ખૂબ જ WW Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ધન વપરાયું. લડાઈ બંધ થઈ. જમીનના ભાવો ખૂબ ઘટ્યા અને ખૂબ આર્થિક નુકસાન થયું. વડીલ બંધુથી છૂટા થયા. દુકાન પિતે રાખી અને પુરુષાર્થથી ફરી કમાયા, ફરી સ્થિર થયા. ૧૯૪૧માં ભાવનગર પણ દુકાન કરી અને પાલીતાણામાં જૈન સાધુ-સાધ્વીજીના અભ્યાસ માટે શ્રીમતી હરિબાઈ જૈન પાઠશાળા શરૂ કરી, જે બાર વર્ષ પિતાના ખર્ચે જ ચાલુ રાખી હતી. સાદાઈ, વિશાળ દષ્ટિ, ગુપ્તદાન, ન્યાયપરાયણતા અને સંસ્કારપ્રેમથી તેઓશ્રીએ પિતાનું જીવન એક આદર્શ ગૃહસ્થી તરીકેનું એવી રીતે કેળવ્યું હતું કે તેમાંથી બીજાઓને પણ પ્રેરણા મળે. જીવનમાં નીચેના સિદ્ધાંતે શક્ય તેટલા પૂરેપૂરા પિતે પાળ્યા છે : (૧) સંતાનને વારસામાં ફક્ત ધન જ ન આપવું પણ જ્ઞાનસંસ્કાર આપવા અને સ્વાવલંબી બનાવવા. (૨) કાપડ-અનાજનું ગુપ્તદાન આપવું એ ઉત્તમ છે; પણ વિદ્યાદાન એ ઉત્તમોત્તમ દાન છે. (૩) દરેક મનુષ્ય સાથેના વ્યવહારમાં ભેદભાવ ન હોવા જોઈએ. (૪) ધર્મ અને વ્યવહારમાં ભેદભાવ ન હોવા જોઈએ. વ્યવહારમાં ધર્મ છે અને તે રીતે તેનું જીવનમાં પાલન થવું જરૂરી છે. મંદિર મસ્જિદ કે દેવળમાં એક વર્તન, બહાર બીજું તેમ ન હોવું જોઈએ. સત્યનું વર્તન બધાં ક્ષેત્રે જરૂરી છે. ધર્મમાં સત્યનું વર્તન, બહાર અસત્ય વ્યવહાર કરે એ ધાર્મિક અસત્યાચાર નવું પાપ છે. પિતાની જ્ઞાનશીલતા, ધનશીલતા માટે તેઓ આજે જૈન સમાજમાં વિખ્યાત છે. મુલુન્ડમાં તપગચ્છ જેને માટે તેઓએ તેમના વડીલ બંધુની સાથેની ભાગીદારી વખતે ૧૯૧૮માં જમીન ૪૦૦૦ વાર જુદી રાખી હતી ત્યાં મંદિર બંધાવ્યું; જેનું ટ્રસ્ટ ૧૯૪રમાં કર્યું અને ૧૯૫૦માં શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના કરી. Page #498 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનાથ ] [૪૮૯ ત્યારથી ૧૯૭૦માં અવસાન પામ્યા ત્યાં સુધી તેઓ શ્રીસંઘના પ્રમુખ તરીકે રહ્યા હતા. સંઘની સ્થાપનાથી અત્યાર સુધી સંઘના વિકાસમાં તેઓશ્રીએ ઠીક ઠીક મોટો ફાળે જે કે આયંબિલ શાળા હેલ માટે રૂ. ૧૬૨૦૦; પાઠશાળા હેલ માટે રૂા. ૭૨૦૦; કાયમી પાઠશાળા માટે રૂા. ૬૩૦૦ જેવી રકમ તેઓએ સંઘને આપી છે. શ્રી સંઘે તેઓને વંશપરંપરા ટ્રસ્ટીપદ આપ્યું છે. તેઓશ્રીએ પિતાના વતન ગડમાં પિતાનું મકાન હતું તે પાડીને ત્યાં ઉપાશ્રય પિતાના જ ખર્ચે આશરે રૂા. ૨૦,૦૦૦માં બંધાવી ચેગઠ સંઘને સુપ્રત કર્યો છે. સાદાઈ, સ્વાશ્રય અને સંસ્કારપ્રેમને વારસે પિતાના ચારેય પુત્રોને આપે છે. તેઓએ એક આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન વ્યાંશી વર્ષ સુધી ગાળ્યું હતું. ધાર્મિક વાંચન, ધાર્મિક પ્રવૃત્તિમાં શેષ જીવન ગાળ્યું હતું. તેમના જીવનચરિત્રની “એક ભાગ્યવાન વેપારી” નામની પુસ્તિકા સામુદ્રિકભૂષણ શ્રી શંકરરાવ કરંડીકરે હિંદીમાં તથા મરાઠીમાં પ્રકાશિત કરેલી છે, એમાં તેમના જીવનની સુંદર ગૌરવગાથા હસ્તરેખાના અનુભવપૂર્વક દેખાડેલી છે. શ્રી હસમુખભાઈ વી. મહેતા અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરેની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ ગુજરાતના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચક્ષણ વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી હાલમાં મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્વાણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહ્યા છે. આધુનિક યુગને અનુરૂપ બાંધકામ ક્ષેત્રે નૂતન વિકાસની વસંત મહેકે એવી ઉન્નત ભાવનાથી પ્રેરાઈને જે સાહસ કર્યું છે તેમાં સમથ વહીવટકર્તા તરીકેનું સ્થાન સંપ્રાપ્ત કર્યું છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગણોથી શોભતા શ્રી હસમુખભાઈને માંગલિક ધર્મને વારસો બચપણથી મળેલો એટલે ધાર્મિક આયોજનમાં મહત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહેલા શ્રી હસમુખભાઈ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યું નથી. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હમેશાં નજર સમક્ષ રાખીને કામ કરીને રહ્યા છે. જેને સંપ્રદાયના બધા જ સાધુ-સાધ્વીજીઓ તરફને તેમને અનન્ય પૂજ્ય ભાવ અને વૈયાવચ્ચે માટે તેમની સેવાપરાયણતાને કારણે કેટલીયે સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે રસ લઈ રહ્યા છે. જીવનનાં સ્વપ્નાઓ અને કાર્યો માત્ર તરંગી મરથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. શ્રી હસમુખભાઈ મહેતા ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી હરજીવનદાસ વિઠ્ઠલદાસ બારદાનવાળા લેહાણ જ્ઞાતિના પરમ હિતચિંતક તેમ જ જનસેવા અર્થે જેમણે પિતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા પૂર્વજન્મના ગબ્રણ પુરુષ અને જામનગરના આ શાહ સોદાગરને ભારતભરની જનતા ઓળખે છે. નિરભિમાની અને નિખાલસ સ્વભાવને શ્રી હરજીવનદાસ બારદાનવાળાને મળવું એ જીવનને એક લહાવો છે. તેમનાં દાને અનેક જગ્યાએ અને ખાસ કરીને જામનગરમાં પથરાયેલા છે. જામનગરમાં પિતાની જ મહિલા હાઈસ્કૂલ કે જેમાં ૮૫૦ થી ૯૨૫ Page #500 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૯૧ દીકરીએ શિક્ષણ મેળવે છે; જેના બધા જ ખર્ચ તેમનું પેાતાનું ટ્રસ્ટ ભેગવે છે. આ દીકરીઓને ભણાવતી આ હાઈસ્કૂલનું અદ્યતન ભવન, રાજાના પેલેસ જેવું મકાન ભારતભરમાં અજોડ છે. આ મકાન પણ પોતે ખરીદીને હાઇસ્કૂલ માટે અપણુ કરેલ છે. મકાનની અત્તરની સુવિધા ખરેખર બેનમૂન છે. જામનગર પાંજરાપોળ ટ્રસ્ટના તેએ પ્રમુખ છે. તેમ જ જામનગર શ્રી લેાહાણા વિદ્યાથી ભવન, શ્રી મહિલા વિકાસગૃહ, વિઠ્ઠલદાસ ધનજીભાઈ બાલમંદિર તેમ જ ખીજી અનેક શૈક્ષણિક અને લેાકેાપયોગી સસ્થાઓના દાતા ઉપરાંત સક્રિય સેવક છે. સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે બારદાનવાળા શેઠને રેટલે માટે છે, પોતે માત્ર બાજરાના રોટલા અને છાશ-ઢહી લેવા છતાં મહેમાને કે અતિથિએ પેાતાને આંગણે આવે ત્યારે તેમનું આખું યે ઘર ખડે પગે મહેમાનગતિ માટે ઊભું હાય અને ભાતભાતનાં ભાજન પીરસાતાં હેય. મહેમાનેાના ઉતારા માટે ભવ્ય આરામગૃહા તેમણે અંધાવેલ છે. પેાતાના જીવનમાં ધર્માંનાં અનેક કાર્ય લાખા રૂપિયાના ખર્ચ કરતા રહે છે. તેમનાં ધર્મપત્ની અ. સૌ. લીલાવતીબહેન સાક્ષાત્ જગદંબા અને અન્નપૂર્ણાને અવતાર છે. પાતે ઘણાં જ જ્ઞાની અને ઘણા જ નિરભિમાની; દેશમ દે!મ સાહ્યબી છતાં પણ સાદાઈ અને નમ્રતા સૌનું ધ્યાન ખેંચે તેવી તેમની રહેણીકહેણી છે. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે તેએ ગુજરાતની મેટામાં મેટી ટિન ફેકટરી અને જૂના ડખા—જૂનાં-નવાં બારદાન, મીઠાના અગરે વગેરેનું સફળ સંચાલન કરે છે. તેઓ ફેડરેશન એક્ ગુજરાત ટિન મેન્યુફેકચરર્સ,ગુજરાત બારદાનવાલા ફેડરેશન અને જામનગર જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિયેશનના પ્રમુખ છે. પેાતાની ૭૧ વર્ષની ઉંમરે દરેક પ્રવૃત્તિનુ* જાતે સફળ સંચાલન કરે છે. તેમના પરિવારમાં ચાર દીકરા, ચાર વહુએ અને તેમનાં સાથે આજે પણ એક આદર્શ સંયુક્ત સ'તાનાની લીલી વાડી કુટુંબમાં સાથે રહે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] શ્રી હરિરામભાઈ ઠક્કર પાંચ પાંચ દાયકાથી દુનિયાના ઘણા દેશેાને ભારતીય અથાણાં ખવડાવી રહેલા એક કચ્છી ગૃહસ્થ હરિરામ જેરામ સેવાવાળા અથાણાંના વ્યવસાયમાં એક અનોખી ભાત પાડી જાય છે. ૧૯૩૫માં નાના પાયા પર શરૂ કરેલા અથાણાંની નિકાસના ધંધા આજે એટલા વિકસ્યા છે કે સ્થાનિક વેચાણ માટે હાલમાં જ તે પેાતાનાં ઉત્પાદન બજારમાં મૂકી શકયા છે. [ આપણા શ્રેષ્ઠીવર્યાં ચીન અને રશિયાને બાદ કરતાં દુનિયાના નાનામેટા અનેક દેશેામાં તેનાં ૨૦૦ જાતનાં અથાણાંની નિકાસ થાય છે. ગુજરાતીઓની મનભાવતી વાનગીઓ જેવી કે સુરતી ઊંધિયું, પાતરાં અને ટી. ડારાં-પરવળનાં શાક પણ તેઓ ટિન પેકમાં પરદેશ મેકલે છે. ત્રણ બ્રાન્ડ હેઠળ તેઓ પેાતાનાં અથાણાં વેચે છે. શિવરી ખાતે આવેલી તેમની વિશાળ અથાણાંની ફેકટરીમાં જરૂરિયાતમદ પાંચસો જેટલી મહિલાઓને રાજીરાટી મળે છે. સ્વય સંચાલિત ત્રા દ્વારા અથાણું ભરવાની સાથેસાથ એટલેાને સીલ થવા સુધીની વ્યવસ્થા અહી. સેકડામાં જ થાય છે. તેઓ અથાણાંના મોટા જથ્થા કાળજીપૂર્વક સંઘરવા માટે પેાતાના કાલ્ડ ટારેજ ધરાવે છે. અથાણાં તૈયાર થાય એટલે ફેકટરીની અદ્યતન લેબેરેટરીમાં તેના નમૂના ચકાસવામાં આવે છે. છેલ્લાં ચાલીશ વર્ષ થી સતત અથાણાંની નિકાસ કરનારા શ્રી ઠક્કરને રાષ્ટ્રપતિ તરફથી એવા પણ પ્રાપ્ત થયા છે. તેના દાવા છે કે તેનાં અથાણાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક પ્રિઝર્વેટીવ્ઝથી રહિત હાય છે. અથાણાં ઉપરાંત આંબલી અને બાસમતી ચોખાની નિકાસ પણ તેઓ કરે છે. મુબઈમાં ફાઉન્ટન ખાતે અમેરિકન ડ્રાયફ્રૂટ ટેસ'માં શુદ્ધ ઘીની મીઠાઇએ તેમ જ સૂકા મેવાની વિવિધ વાનગીઓ ખરીદવા લોકેાની ભીડ જામે છે. મુંબઈની ફેકરીની જગ્યા નાની પડતાં નડિયાદ ( ગુજરાત )માં વિશાળ ફેકટરી સ્થાપીને ઉત્પાદનમાં વધારા કરાયા છે. નિડયાદની Page #502 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૯૩ આજુબાજુનાં ગામમંથી કેરી, લીંબુ, અથાણું વગેરે માટે કાચી સામગ્રી મળતી હોવાથી ઉત્પાદન ખર્ચમાં સારે એ ઘટાડે કરી શક્યા છે. ૭૦ વર્ષની ઉંમરના શ્રી હરિરામ ઠક્કર આજે પણ એક યુવાનની ધગશથી ફેકટરી, ઓફિસ, અને બહારગામના ખરીદીવેચાણના વહેવારે સંભાળે છે. તેમના ચાર પુત્ર અને પૌત્રો પણ તેમના ઉત્તરોત્તર વિકસી રહેલા ધંધામાં પ્રસંશનીય સહાગ આપે છે. શ્રી હરચંદ મીઠાભાઈ સૌરાષ્ટ્રના અગ્રણી જૈન શ્રેષ્ઠીવર્યોમાં જેમનું સ્થાન અગત્યનું ગણું શકાય તે શ્રી હરીચંદ મીઠાભાઈ નિખાલસ અંતઃકરણ, સ્નિગ્ધ સ્વભાવ, માયાળુ માનસ તથા વાતવાતમાં સમદશી વતન ધરાવતા. તેઓ ભાવનગરના વતની છે. મુંબઈના વ્યાપારી જગતમાં તેમની ગણના થતી. શૂન્યમાંથી સર્જન કરીને બતાવી આપ્યું હતું કે કેપણ કાર્યની સિદ્ધિ માટે ઉત્સાહપૂર્વક શુદ્ધ સત્ત્વ જ ઉપયેગી તત્ત્વ છે. શિક્ષણક્ષેત્રે સહાય આપવાને સિદ્ધાંત એમણે સહજભાવે સાધ્ય હતે. સંપ અને સુલેહને હંમેશાં સત્કારતા. તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂક્યો અને તુરત જ આણંદજી ઝવેરની તેમના કાકાના નામની દુકાને અનુભવ મળવા લાગે અને સમય જતાં પોતાના નામની એ જ દુકાન શરૂ રાખી. ૧૯૮રની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી. મુંબઈની ઘઘારીની જ્ઞાતિમાં પેટા-વહીવટ સંભાળતા. શ્રી એચ. કે. દવે (ભાવનગર) મહેનત, આપબળ અને પ્રબળ પુરુષાર્થથી નામના મેળવનાર શ્રી એચ. કે. દવેનું મૂળ વતન ભાવનગર છે. ગુજરાતની ખ્યાતનામ પેઢીઓમાં શ્રી એચ. કે. દવેની પેઢીનું નામ ખૂબ જ આગળ પડતું ગણાવી શકાય. શિપિંગ અને ફેરવર્ડિગના ધંધામાં આ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] [ આપણું શ્રેષ્ટાવો પિટીએ પ્રથમ પંક્તિનું સ્થાન લીધું છે. ગુજરાતનાં તમામ બંદરો ઉપર આ પેઢીની શાખાઓ કામ કરી રહી છે. ભણતરમાં નહીં પણ ગણતરમાં કુશળતા પ્રાપ્ત કરનાર શ્રી એચ. કે. દવે સાહેબ બચપણથી જ એક યશસ્વી વ્યાપારી તરીકેનાં લક્ષણ ધરાવતા હતા. જીવનની શરૂઆત જુદી જુદી જગ્યાએ ટૂંકા પગારથી નોકરી દ્વારા કરી. ખંત અને પ્રમાણિકતાથી કામ કરી સૌનાં હૃદય જીતી લીધાં અને બંદરને લગતા કામકાજમાં તથા માલની ઝડપી હેરફેરના કામમાં મન પરોવ્યું. ડી મુશ્કેલીને સામને પણ કરવો પડ્યો અને છેવટે વ્યાપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સાહસિકતાને સિદ્ધિ પ્રાપ્ત થાય એવી દઢ પ્રતીતિ એમને થતી રહી. જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે લેકચાહના પામ્યા હતા. તેમના પુત્ર શ્રી શંકરભાઈ દવે, સ્વ. શ્રી ધનભાઈ દવે, શ્રી દિનકરભાઈ દવે, બે પુત્રીઓ અને અન્ય બહોળું કુટુંબ આજે સુખી છે. તેમની દેણગીએ ભાવનગરનાં સામાજિક કામમાં અને સાહિત્યિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવાના એ વારસાને તેમના સુપુત્રાએ જાળવી રાખે છે. સ્વ. શ્રી હિંમતલાલ ડાહ્યાલાલ કોઠારી કર્તવ્ય પ્રત્યે સદાય જાગૃત રહીને તેમ જ સમાજશ્રેય અને ધર્મશ્રેય માટે સદાય પ્રવૃત્ત રહીને કર્મભૂમિ મુંબઈ અને જન્મભૂમિ પાલનપુર પ્રદેશમાં અનેરી સુકીતિ સંપાદન કરી જનાર સત શ્રી હિંમતલાલભાઈના ઉચ્ચ કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ જીવનમાં સને ઉત્તમ આદર્શનાં દર્શન થતાં હતાં. તેઓશ્રીને જન્મ પાલનપુરી જૈન જ્ઞાતિના એક ઉચ્ચ ધર્મપરાયણ પરિવારમાં સંસ્કારી માતા-પિતાના ગૃહે સને ૧૯૦૮માં થયું હતું. યુવાન વયે મહાનગર મુંબઈની ભૂમિ ઉપર પદાર્પણ કરીને તેઓશ્રીએ જીવનસંઘર્ષ આરંભ્ય હતે. પ્રગતિ માટેની આકાંક્ષા અને વધવાની તમન્ના સાથે તેઓશ્રી હીરા બજારમાં સારી નામના કમાયા હતા. હીરા બજારના એક સાચા Page #504 -------------------------------------------------------------------------- ________________ [૪૫ અભિવાદનગ્રંથ ] પ્રમાણિક દલાલ તરીકે તેઓશ્રીનું શુભ નામ મોખરે હતું. વ્યવસાયમાં પ્રગતિ કરવા સાથે સેવાકાર્યોમાં સહાયરૂપ થતા રહીને શ્રી હિંમતલાલભાઈએ આત્માની ઉન્નતિ પણ સાધી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, આત્માનંદ જૈન સભા, મહાવીર જેન હોસ્પિટલ અને અન્ય સંખ્યાબંધ જૈન સંસ્થાઓની સાથે તેઓશ્રી સંકળાયેલા રહ્યા હતા. સમાજ-સેવાનાં અને ધર્મકાર્યોમાં ઉદાર હાથે દેણગી આપવામાં એમનું નામ ખૂબ જ જાણીતું હતું. દુષ્કાળ સમયે એમણે પ્રશંસનીય સેવા બજાવી હતી. ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવી તેઓશ્રીએ તા. ૨૦-૩–૭ના દિને આ જગતની ચિર વિદાય લીધી. તેઓશ્રીના આત્માને પ્રભુ પરમ શાંતિનું અમૃત બક્ષે એવી પ્રાર્થના કરીએ છીએ. શ્રી હીરાચંદ પીતાંબરભાઈ શ્રી હિરાચંદભાઈને જન્મ સંવત ૧૯૪૬માં થયો હતે. તેમના પિતાશ્રી શ્રી પીતાંબરભાઈ ભમેદરાના કામદાર હતા. ભમોદરામાં તેમનું વર્ચસ્વ હતું. આખું ગામ તેમને કામદારબાપાના નામથી નવાજતું. શ્રી હીરાચંદભાઈનાં માતુશ્રીનું નામ પુરીબા હતું. તે ૯૫ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યાં. શ્રી હીરાચંદભાઈ એ ડાઘણે અભ્યાસ કરી, નાની ઉંમરમાં તેમના બનેવી શ્રી હરજીવન છગનભાઈની પેઢીના કામકાજ માટે કોચીન ગયા. ત્યાં ૧૭ વર્ષ કામ કરી દેશમાં આવ્યા. મુંબઈમાં શ્રી દીપચંદ કુ.માં આફ્રિકા સાથેનું કામકાજ ૧૫ વર્ષ સંભાળ્યું. ત્યારપછી શ્રી ભૂપતરાય હીરાચંદના નામથી સ્વતંત્ર કમિશન એજન્ટનું કામ શરૂ કર્યું. તેમના પુત્ર ભાઈશ્રી ભૂપતરાયે જવાબદારી ઉપાડી લીધી અને શ્રી હીરાચંદભાઈને નિશ્ચિત કર્યા. આજે તે તેમનું કમિશન એજન્ટ તરીકેનું નામ પ્રખ્યાત છે. શ્રી હીરાચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક ઓલરના રૂ. ૧૨૫૦૦ આપ્યા છે. સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહને રૂ. ૧૦૦૦ આપ્યા છે. તેમણે પાલીતાણામાં બ. બ. યામા અને Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ચાતુર્માસ અને સાધુ-સાધ્વીઓની ભક્તિને સારે લાભ લીધે હતું. ભમેદરામાં પણ સારી રકમ આપીને શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. પૂજ્ય યુગદિવાકર આચાર્યશ્રી વિધર્મ સૂરિજીની પ્રેરણાથી સંઘાણી એસ્ટેટના શ્રી પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંઘને બહેનેના ઉપાશ્રય માટે રૂા. ૪૧૦૦૦ આપવા ઉદારતા દર્શાવી છે અને તે “શ્રી હરકેર હીરાચંદ પનાંબર આરાધના ભવનનું ઉદ્ઘાટન કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૧૯૭૯ના રોજ કરવામાં આવ્યું ત્યારે ભાઈશ્રી ભૂપતભાઈ એ બીજા રૂપિયા ૫૦૦૦ની જાહેરાત કરી ત્યારે સંઘમાં આનંદ આનંદ થઈ ગયે. શ્રી હીરાચંદભાઈનાં ધર્મપત્ની શ્રી હરિકેરબેન પણ ધર્મિષ્ઠ અને તપસ્વી છે. ભાઈ ભૂપતભાઈ અને ઇન્દુબહેન એ તેમનાં સંતાને છે. ભાઈ ભૂપતભાઈ પણ સેવાપ્રિય, કુટુંબવત્સલ અને કાર્યકુશળ છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મળાબહેન પણ ધર્મપ્રેમી છે. શ્રી હીરાચંદભાઈને આત્મા જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરસાવતો રહેશે. શ્રી હરીલાલ જટાશંકર ત્રિવેદી શ્રેષ્ઠીવર્ય શ્રી હરીલાલભાઈનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર. જન્મસ્થાન ભાવનગર, મેટ્રિક સુધીને અભ્યાસ મુંબઈમાં, વ્યવસાય આટાને વેપાર. પિતાશ્રીને આ વિકસાવેલો વ્યવસાય પિતાની નાની ઉંમરે શ્રી હરીલાલભાઈએ હાથમાં લઈને પ્રારબ્ધ અને પુરુષાર્થથી વિકસાવ્યા. તેમની માલિકીની હાલ ત્રણ મટી આટાની મિલે બૃહદ્ મુંબઈમાં ચાલે છે. સંસ્કારિતા અને ચારિત્ર્યના બળે તેઓનું સ્થાન મુંબઈના સામાજિક જીવનમાં ઘણું જ આગળ પડતું રહ્યું છે. તેઓએ લક્ષ્મીને સદ્ધપગ બહોળા પ્રમાણમાં કરી જાણે છે. ભાગ્યે જ કોઈ સેવાકાર્ય કરતી સંસ્થા હશે કે જેમને તેઓ મદદગાર થયા નહિ હોય. સહાયભૂત થવાની તકે તેઓ શોધતા ફરતા હોય છે. સંત પુરુષની સેવા કરવી તે તેમની દઢ રુચિ રહી છે. નાના-મોટા સૌના Page #506 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૪૭ તેઓ પ્રીતિપાત્ર અને કૃપાપાત્ર બની શકયા છે. નમ્રતા, દયા, કરુણા, ઈશ્વરશરણુ તેમના ઉજ્જવળ જીવનમાં છૂપા રહી શકતાં નથી. તેઓ શિહેાર સ'પ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિના નરરત્ન છે, તેવું અભિમાન સમગ્ર જ્ઞાતિ લઇ રહી છે. જ્ઞાતિને ચરણે મુકાયેલી ત્રણ સંસ્થા – ભાવનગરની ગોદાવરીબા તથામાણેકબા ઔદિચ્ય મહિલા છાત્રાલય; આર. જે. જોષી કેાલેજ હાસ્ટેલ અને સહારનું જે. પી. પાંડચા છાત્રાલય તેના પુરાવા છે. શ્રી હરિભાઈનાં દાના આજ સુધીમાં લાખા રૂપિયાનાં થયાં હશે, અને તે મેટે ભાગે છૂપાં દાને હોય છે. લગભગ બધી જ માનવ–રાહત–સેવાઓને તેમણે સહાય આપી છે. સિંહારમાં થોડાં વર્ષ અગાઉ થયેલ લક્ષચ'ડી યજ્ઞમાં તે મુખ્ય યજમાન હતા અને તેમાં સારા એવા સહયોગ આપેલા. નાનામોટા ફંડફાળાઓમાં આપેલી દેણગીના કાઇ પાર નથી. ઉપર જણાવ્યા મુજબ જે ત્રણ છાત્રાલયા હાલ ચાલે છે તેમાં તેમની નાણાકીય મદદ પ્રચુર પ્રમાણમાં છે અને હજુ મળતી રહે છે. હમણાં જ ઘેાડા સમય પહેલાં વલ્લભીપુરના રાંદલમાતાના મરમાં તેમણે મેટી રકમ ખર્ચી હશે. યથાશક્તિ ફાળો આપેલ છે. હાલ તે નિવૃત્તિમાં ધર્મ પરાયણ જીવન દેવલાલીમાં રહીને ગાળે છે અને તેમના પુત્રા વ્યવસાય સંભાળે છે. ધમ એમના જીવનમાં વણાઈ ગયેલા છે. અપવાદરૂપ-અનેખી પ્રતિભા ધરાવનાર શ્રી હરિલાલભાઈ આપણા સૌના સન્માનનીય વ્યક્તિ બનીને આપણી અસ્મિતાને અજવાળી રહ્યા છે. છે. ૬૩ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દોશી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની શ્રી ઉપેન્દ્રભાઈ પીતામ્બરદાસ દોશીએ SSC. સુધીના અભ્યાસ બાદ ૧૯૬માં પિતાની ધંધાકીય કારકિર્દીની શરૂઆત કરી. ૩૧ વર્ષના શ્રી ઉપેન્દ્રભાઈ કેસ આઈને સકિય કાર્યકર છે અને મુંબઈમાં વ્યવસાયી પ્રવૃત્તિ ઉપરાંત રાજકીય સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય કામગીરી બજાવી રહ્યા છે. શંખેશ્વર અને મહુડી તીર્થની યાત્રાએ એમની જીવનયાત્રામાં પ્રેરણબળ પૂરું પાડ્યું. તેમના જીવનમાં તેમના પરમપૂજ્ય પિતાશ્રી અને ઈન્દિરા ગાંધીના વિચારોએ અગત્યને ભાગ ભજવ્યો છે. તેઓ ગુપ્તદાનના હિમાયતી છે. હાલમાં તેઓ પિકિંગ મટીરિયલ, ડાઈઝ તથા કેમિકલને વ્યવસાય સંભાળે છે તથા ભવિષ્યમાં તેને વિકસાવવાની ઈચ્છા ધરાવે છે. તેમને સામાજિક કાર્યો, વાંચન અને રમતગમતને શોખ છે. એકાગ્રતા જેવા મહત્વના ગુણને કારણે જ તેઓ પ્રગતિ કરી શક્યા છે. મુંબઈને Dharavi એરિયાની પ્રગતિ અને ઉત્થાન માટે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓના વાઈસ પ્રેસિડેન્ટ અને સક્રિય સભ્ય રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીઓ વખતે વખતે વખત કેંગ્રેસ આઈના ઉમેદવારવતી પ્રચાર કાર્ય કરેલ છે. ગરીબ અને નિરાધારેને, ત્રણ લોકોને તેઓ આર્થિક ઉપરાંત અનેક રીતે સહાય કરતા રહ્યા છે. શ્રી એ. એલ. પોપટ સૌજન્યશીલ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતા એડકેટ શ્રી. ઓધવજીભાઈ લહમીદાસ પટનું મૂળ વતન ભાયાવદર. બચપણથી તેઓએ ખૂબ જ સંઘર્ષ કરીને રાજકોટના નામાંક્તિ ઈન્કમટેકસસેલ્સટેકસના પ્રેકટીશ્નરની ઉત્તમ કક્ષાએ પહોંચ્યા છે. વ્યવસાયે વકીલ Page #508 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] ૯ ૪૯૯ એટલે એમની તર્કશક્તિ બહુ જ તીવ્ર, કાઈ ને પણ કાંઇ ગળે ઉતારવુ' એટલે એમને મન સરળ વાત. કુદરત સૌ કોઈ ને આવી શક્તિ નથી આપતી. એવું તેજસ્વી દિવ્ય બળ શ્રી પોપટસાહેબ પાસે છે. દાન કુપાત્રને ન થઈ જાય તે બાબત શ્રી એધવજીભાઈનાં ધર્માં પત્ની શ્રીમતી મનુલાબહેન ખાસ કાળજી લ્યે. પાપટસાહેબનું કોઈપણ ધર્માંકાય હાય તેમાં તેમનાં ધર્મ પત્નીના સહુચેાગ હાય જ. શ્રી આધવજીભાઈ રાજકેટ લેહાણા સેવા મંડળના ટ્રસ્ટી, ઇન્કમટેક્સ-સેલ્સટેકસના હાદ્દેદાર ને રતનપરના રામચરિત માનસ મંદિરના આગળ પડતા કાર્યકર, લાયન્સ કલબ નાના ચાડ મેમ્બર છે. તેમને ફંડ રેઈઝિંગ કલેકશન માટે એવા પ્રાપ્તિ પણ થઈ છે. શિક્ષણસ’સ્થાઓમાં બાળકોને ગણવેશ સિવડાવી આપેલા છે, શિયાળામા ગરીઓને ધાબળા ઓઢાડવામાં પણ તે સૌ પ્રથમ હાય જ. રાજકોટની કોઈપણ સાર્વજનિક શુભ હેતુવાળી પ્રવૃત્તિ; પછી તે હૃદયના આપરેશનની હાય કે કોઈ શાળાને કાંઈ સહાય કરવાની હાય કે દીનદુખિયાંઓને અન્ય કાઈ મદદ કરવાની હોય, તે બધામાં શ્રી ઓધવજીભાઈ પોપટ હમેશાં મેાખરે રહ્યા છે. તેમની સાથે તેમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પણ એવાં જ સેવાભાવી. આ બન્ને ઘરદીવડાઓને હાથે અનેક સત્કાર્યાંની સુગધ વહે અને મોંગલ ધનાં રંગબેરગી ફૂલા ખીલતાં રહે એ જ શુભેચ્છા. શ્રી એચ્છવલાલ ગેારધનદાસ શાહ · સમાજને સુધારવા હાય તા તેને વિચાર પ્રેરતું સારું સાહિત્ય પહોંચાડવું, વંચાવવુ જરૂરી છે. સારા વિચારથી સારા આચાર સંભવી શકે ' કંઈક એવી ધૂનથી પ્રેરાઇ અમદાવાદને એક વેપારી ગાંઠનાં ગાપીચંદન કરી લેાકેાને સસ્તું સાહિત્ય વાંચવા તરફ વાળવા વર્ષોથી એકલે હાથે ઝઝૂમી રહ્યો છે. ટૂંકુ ધેતિયુ, ઝભ્ભા, Page #509 -------------------------------------------------------------------------- ________________ પoo | [ આપણું શ્રેષ્ઠીવર્યો ઉપર બંડી, વિશાળ લલાટ અને તેના પર કાળી વાણિયાશાહી ટોપી; હાથમાં થેલી અને થેલીમાં પુસ્તકે. વો ઇસ્ત્રીદાર નહિ પણ સારી રીતે ધોયેલાં અને ખાં તે ખરા જ. વાત કરે ઉટપટાંગ પરંતુ ધીરજ રાખી તેને સાંભળે તે તમને એમાં અધ્યાત્મજ્ઞાનને નિચેડ દેખાય. ગુજરાતી જ નહિ, વિશ્વસાહિત્યના સાંપ્રત પ્રવાહની તમને ઝાંખી જરૂર થાય. શહેરમાં સાહિત્ય-રાજકારણ કે સાંપ્રત પ્રશ્નોની સભા હોય કે કેઈ વિચારગેષ્ઠી હોય ને તેમાં પાંચ-પંદર માણસો ભેગા થયા હોય ત્યાં આ ભાઈ જરૂર પહોંચી જાય. બધું સાંભળે, જુએ, પિતાની આગવી સૂઝથી માનવીને તળે અને લાગે કે આ માણસને સારું સાહિત્ય આપવાથી તે વાંચશે તે તુરત થેલીમાંથી પુસ્તકે કાઢીને ભેટ ધરી દે. આ વિલક્ષણ વ્યક્તિ છે, અમદાવાદના ટાઈલ્સના એક વેપારી. એમનું નામ ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ. આજે તેમની ઉંમર એંશી વર્ષની હશે. વેપાર સારો છે પણ કેટલાંક વર્ષથી તેઓ ધંધામાં કઈ રસ લેતા નથી. શિષ્ટ સાહિત્યનું કઈ પુસ્તક અપ્રાપ્ય હોય કે કઈ સારા લેખકને તેને સાહિત્યગ્રંથ માટે પ્રકાશક ન મળતા હોય, નાણાકીય મૂંઝવણ હોય તેવા કિસ્સામાં ઓચ્છવલાલભાઈ સામે ચાલીને તેને નાણાંની સહાય આપે. ઓચ્છવલાલભાઈ એ અત્યાર સુધીમાં પોતાની આ પ્રવૃત્તિ દ્વારા લાખ રૂપિયાનું દાન કર્યું હશે. ઓછામાં ઓછા ચારથી પાંચ ટાઈટલ સાથે તેઓ સંકળાયેલા છે. એમને ખબર પડી કે પાતંજલ ગદર્શન અપ્રાપ્ય છે એટલે એમણે ગુજરાત વિદ્યાસભાને દાન આપી પુનઃ પ્રકાશન કરાવ્યું. ગુજરાત સાહિત્યસભા દ્વારા દયારામના ગ્રંથનું અધિકૃત પ્રકાશન બહાર પડાવવામાં પણ નાણાકીય બેજે ઉઠાવે. સ્વ. ચાંપશીભાઈ ઉદેશીનાં વિચારપ્રેરક લખાણે ગ્રંથસ્થ કરાવી લેકેને સસ્તા દરે આપવાની યેજના તેમણે કરી. જનકલ્યાણને અને સદ્વિચાર પરિવારને તેમણે આપેલાં દાનમાંથી પ્રતિવર્ષ સસ્તા દરની ચાર ચોપડીઓ છપાય છે. ગુજરાત કોલેજના સંસ્કૃત વિદ્વાના લેખે ગ્રંથસ્થ કરવાની યોજનાને પણ તેઓએ સહાય કરી છે. સૌથી Page #510 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનાથ ] [ ૫૦૧ વધુ માર્કસ મેળવનારને માટે ગુજરાત યુનિવર્સિટીને એક પારિતોષિક પણ તેઓએ આપ્યું છે. સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ધર્મભાવના, સેવાભાવના અને દાનભાવનાની આ સર્વમંગલકારી ત્રિવેણુને એમના જીવનમાં સંગમ સધાયે હતો. અનેક ક્ષેત્રમાં સમાજોપકારક સેવાઓ બજાવીને રાજ્યમાન્ય અને પ્રજામાન્ય એક આદર્શ મહાજન તરીકેની કીતિને મેળવી શક્યા હતા. અનેક વખત વિદેશના પ્રવાસ વખતે પણ ખાનપાનની શુદ્ધિને સાચવી હતી. તેમની જીવનસ્પશી ધર્મશ્રદ્ધા ગજબની હતી. એક સમર્થ યુગ પુરુષ હતા. જૈન શાસનની પ્રભાવના તથા રક્ષા માટે જે કામગીરી બજાવી હતી તે તેઓની ધર્મપ્રીતિ, સંસ્કારિતા અને માનવતાની યશગાથા બની રહે તેવી છે. અરધી સદી કરતાં પણ લાંબા સમય સુધી જેન સંઘમાં એકછત્રી વર્ચસ્વ ધરાવનાર સર્વમાન્ય મુખ્ય અગ્રણી તરીકે એમણે જે માનમરતબો ભેગ હતું તે તેઓની નિર્મળ ધર્મબુદ્ધિ, દૂરંદેશી અને શાસનસેવાની ઉત્કટ ધગશનું પરિણામ હતું. તેમનું નામ અને કામ જૈન ધર્મ, સંઘ અને સમાજની સેવાના આ યુગના ઈતિહાસમાં સેનેરી અક્ષરોથી અંકિત બની રહે તેવું છે. ઉચ્ચ કોટિના જીર્ણોદ્ધારની અને શાસનને પ્રભાવ વિસ્તરત રહે તે માટેની જે કામગીરી એમણે સફળતાપૂર્વક બજાવી એ આ સદીની જૈન પરંપરાની એક ગૌરવકથા બની રહે તેવી છે. તેમણે પિતાની શક્તિ, સંપત્તિ અને સેવાવૃત્તિની ધર્મક્ષેત્ર તથા કર્મક્ષેત્રના વિકાસ માટે સમાન રીતે વહેંચણી કરી હતી. - દેશના એક ભાવનાશીલ અને આદર્શ મહાજન તરીકે તેઓએ સંકટગ્રસ્ત પ્રજાજનેના સંકટ નિવારણ માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી હતી એ એમની લોકકલ્યાણની સુભગ દષ્ટિની યશગાથા બની રહે તેવી છે. છે. ૬૪ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ] [ આપણા શ્રેષ્ઠીવ પોતાના જીવન દરમ્યાન ભાગની પૂરી સામગ્રી અને વય હેાવા છતાં વિધુર થયા પછી પાળેલુ નિર્માળ બ્રહ્મચર્ય, અતિ ધનપતિ છતાં વેષભૂષા વગેરેમાં સાદગી, સામાન્ય માણસ સાથેના વનમાં દાખવેલું સૌજન્ય અને નિરભિમાનતા, શ્રીસ'ધના સાત ક્ષેત્રની રક્ષા, સેવા માટેની લગની, સાધુતા તરફને પૂજ્યભાવ, વિવિધ પ્રશસ્ત ગુણે! અને પુણ્ય પવિત્ર બુદ્ધિના બળે શ્રી જૈન સંઘના વિવિધ સોંપ્રદાયેામાં અને ભારતભરમાં ભારે મેટી યશકીર્તિ મેળવીને જૈનસમાજને ગૌરવ અપાવ્યુ` છે. ( જૈન પત્રમાંથી સાભાર ) ——— શ્રી કનુભાઈ જીવણદાસ લહેરી જેમના ઉઘાડી કિતાબ જેવા નિળ નિષ્કલંક ભાતીગળ જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળી રહે છે, જેમણે જીવનસમુદ્રનુ’ મથન કર્યું. તેમાંથી નીકળેલા ઝેરને પચાવી લીધુ હાય અને રત્ના સમૃદ્ધિ કે અમૃત સૌને વહેંચી દીધાં હાય તેવા પરોપકારી વ્યક્તિની આ તેજસ્વી જીવનયાત્રાને વંદન કર્યાં વગર નથી રહી શકાતું – એમની અજોડ સ્થિતિસ્થાપકતા, ઈશ્વરમાં સંપૂર્ણ પણે સ્વીકારેલી શરણુગતિના જીવનયજ્ઞ દીર્ઘકાળ સુધી મઘમઘતા રહેશે. - કયેગી શ્રી કનુભાઇ જીવણદાસ લહેરીના જન્મ સ. ૧૯૭૦ના જે સુદિ ૩ના દિવસે રાજુલા મુકામે થયા હતા. ૧૩ વર્ષની ઉંમર સુધી તેમણે મુબઈમાં વિદ્યાભ્યાસ કર્યા હતા. તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ થતાં તેએ માસાળમાં રાજુલા આવ્યા અને બે વર્ષ અમરેલી કપાળ બેડિંગમાં અભ્યાસ કરી સન ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધે ત્યારથી ૧૯૪૨ સુધીમાં દરેક લડતમાં ભાગ લીધેા. અદ્વિતીય રાજકીય સહિષ્ણુતાના બચપણથી જ દર્શન થતાં—અવારનવાર જેલ ભેગવી આ સ્વાત’ત્ર્યસેનાની અને આરઝી લડવૈયા ૧૯૪૪માં જૂના ભાવનગર રાજ્યની ધારાસભામાં ભાવનગર પ્રજા પરિષદના સભ્ય તરીકે રાજુલાથ બિનહરીફ ચૂંટાયા હતા. સ્વરાજ્ય માટે ઝઝૂમ્યા અને સુરાજ્ય માટે જીવનભર મથ્યા. સં. ૧૯૪૮માં જૂનાગઢ મુકામે આરઝી હકૂમતમાં ખાખરિયાવાડના ગિરાસદારોને હિજરત કરાવી અને અગ્રભાગ લીધે Page #512 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૦૩ હતા. એમના ઘરનું આંગણું જ પ્રજાપરિષદ ગણાતી. ૧૯૫૨-૫૭માં સૌરાષ્ટ્રની ધારાસભામાં તેઓ રાજુલા-જાફરાબાદ વિભાગમાંથી ચૂંટાયા હતા. ૧૯૫૬-૬૦ સુધી તેઓએ ભાવનગર જિલ્લા કલ બેર્ડને પ્રમુખ તરીકે અને ૧૯૬૦-૬૩ અમરેલી જિલ્લા કલ બેડના પ્રમુખ તરીકે કામગીરી બજાવી વિકાસ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા-આદર્શ પંચાયતી રાજ્યના આધારસ્થંભ બન્યા અને ૧૯૬૪-૬૬ સુધી તેઓએ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી. ત્યાગ, ભક્તિ અને નમ્રતાની મૂર્તિ બનીને સૌના માર્ગદર્શક બન્યા. અનેકવિધ ક્ષેત્રે યશસ્વી કામગીરી બજાવી છેલ્લાં વર્ષોમાં રાજકીય નિવૃત્તિ પસંદ કરી અને પિતાના અંગત વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેઓ રસ લઈ રહ્યા છે. રણમેદાન અને જીવન સંગ્રામમાં હંમેશાં ખુશખુશાલ જણાતા શ્રી કનુભાઈ સારા વક્તા છે. વકતૃત્વકળા એ એમને ઈશ્વરી બક્ષિસ છે. તેઓ શરીરે ખડતલ અને લોખંડી છે. તેમનું મને બળ ઘણું જ મજબૂત છે. તેમની વ્યવહારિક કુશળતા અને દરેક પ્રશ્નોને અભ્યાસ કરીને નિર્ણય લેવાની શક્તિ અજબ છે. તેમના દરેક વહીવટમાં સૂક્ષ્મ ઈજનેરી સૂઝબૂઝ જોવા મળી. સૌરાષ્ટ્રમાં ગઢડાના નગરશેઠ શ્રી મેહનલાલ મેતીચંદ સારા સમાધાની ગણાતા શ્રી કનુભાઈ પણ અનેક પ્રકારના મતભેદો નિવારીને સમાધાન કરવામાં કુશળ છે. વેપારી વ્યવહારિક અને કૌટુંબિક ઝઘડાઓનું સુખદ સમાધાન કરાવા માટે તેઓ જાણીતા છે. સ્પષ્ટવક્તા અને પિતાને જે ગ્ય લાગે તે કહેવા માટે તેઓ હંમેશાં દઢ રહ્યા છે. ગાંધી પેઢીના આ દુર્લભ પુરુષના વહીવટ દરમ્યાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં અનેક લેકે પગી કાર્યો થયા છે જે તેમની કાર્યદક્ષતાના પુરાવાઓ આજે પણ ઊભા છે. આ નખશિખ સજન દાનવીરેના સંપર્કમાં આવીને લોકકલ્યાણની પ્રવૃત્તિ માટે લાખ રૂપિયા જાહેર ફંડમાં ભેગા કરી શક્યા છે. મેસાળને પિતાનું વતન જ માનીને રાજુલા શહેર અને તાલુકાના વિકાસમાં તેમને ફાળે અનન્ય છે. જાહેર જીવનના રચનાત્મક વિચારક અને સેરડી અમિતાને જીવંત પ્રતીક સમા સૌરાષ્ટ્રની મહેમાનગતી જાણીતી છે તે જ રીતે કનુભાઈનું ઘર એ સાર્વજનિક ધર્મશાળા જેવું છે અને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો તેમનું સ્વાગત પણ પ્રશંસનીય છે. ભૌતિકવાદના આજના લલચાવનારાં પ્રલેભનેથી તેઓ હંમેશાં દૂર રહ્યા. તેમની સેવાઓનું ગદાન લાંબા સમય સુધી અનેકેને પ્રેરણાદાયી બની રહેશે. અનેક સંતેમહંતોએ તેમને પરહિતૈષી તેમજ ધર્મસંસ્કારના અભિવૃદ્ધિક તરીકે બિરદાવ્યા છે. હમણાં જ ડા સમય પહેલાં વિશાળ જનસમૂહ વચ્ચે ભારે દબદબાપૂર્વક એમને અમૃત મહોત્સવ ઉજવાયે. એમની જીવનશૈલીને અને કાર્યને બિરદાવી કેટલાકે તેમને સતયુગના માનવી કહ્યા. પરિવારમાં તેમનાં ધર્મપત્ની પૂજ્યશ્રી વિજ્યાલક્ષ્મીબેન ઘણા જ નમ્ર સ્વભાવના અને પરણાગત માટે ખૂબ જ જાણીતાં છે. એક આર્ય સન્નારીને શોભે તે રીતે પુત્રોનું જતન કરીને આબાદ ઘડતર કર્યું – જાહેર સેવાનાં કાર્યોમાં પતિને સંપૂર્ણ સક્ષેગ આપે. ઘર અને સંસારમાં દિવ્ય પ્રેમનું સિંચન કર્યું–વિશાળ પરિવારના વત્સલ મેભી બનીને સૌના સુખ દુઃખમાં પ્રેરણામૂતિ બન્યાં. તેમને સંસ્કારસંપન્ન પુત્રમાં શ્રી દિનેશભાઈની આધ્યાત્મિક પ્રગતિ ઘણી જ ઉચ્ચતમ અને સારી છે. ડેકટર નરેન્દ્રભાઈ સારા વક્તા અને કુશળ–માનવતાવાદી ડેકટર છે, જે હાલમાં લીઓનાર્ડ ટાઉન અમેરિકામાં છે. ત્રીજા પુત્ર શ્રી પ્રવીણભાઈ લહેરી I. A. s. તથા E. s. થયા છે અને ગુજરાત સરકારમાં વિવિધ ખાતામાં મુખ્ય સચિવ જેવી મહત્વની જવાબદારી વહન કરી છે. શ્રી બિપીનભાઈ લહેરી બી. કેમ થયા છે અને રાજુલામાં સ્થાયી થઈને ઈમારતી લાકડાને વ્યાપાર સંભાળે છે. રાજુલા વિભાગમાં સંસ્કારી અને સુખી સંપીલા કુટુંબ તરીકે લહેરી પરિવારની ઘણું ઉમદા સુવાસ છે. શ્રી કાંતિલાલ એ. કામદાર (મદ્રાસ) ઔદ્યોગિક ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવા ભાવનાની પેત જલતી રાખતા મદ્રાસના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કાંતિલાલભાઈ અમીચંદ કામદારનું સમગ્ર જીવન આગે કદમીના ઉજજવળ ઇતિહાસનું દર્શન કરાવે છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્ર થ [ ૫૦૫ સૌરાષ્ટ્રના સ્વામીનારાયણના ગઢડાના સુવિખ્યાત સુખી સમૃદ્ધ જૈન વણિક પરિવારમાં શ્રી કાંતિલાલભાઈ ના જન્મ ઇ. સ. ૧૯૨૫ના માર્ચની ૨૭ તારીખે થયા હતા. C વતનમાં અભ્યાસ પછી પિતાના પગલે પગલે યુવાન શ્રી કાંતિભાઈ કિસ્મતના ખેલ ખેલવા મદ્રાસને આંગણે ઈ. સ. ૧૯૫૬માં આવી આયાત નિકાસના વ્યવસાયમાં સામેલ થયા હતા. આગેકદમીનાં ઉન્નત સ્વપ્ના સદાય હૈયામાં ઘાળાતાં આ યુવાને સ્ટેનલેસ સ્ટીલના વ્યવસાયમાં ઝંપલાવી ઍનિથ ઇન્ટરનેશનલ 'ના નામે સ્ટેનલેસ સ્ટીલના કારખાનાના પાયા નાંખ્યા હતા. આજે આ ઉદ્યોગક્ષેત્રની તેમના ઉન્નતિ ઉજ્જવળ સ્વરૂપ પામી છે. ભવ્ય ‘ ઝેનિથ હાઉસ ’ના દ્વારેથી તેનુ સંચાલન થઈ રહ્યું છે. ભારત સરકારે સ્ટેનલેસ સ્ટીલના શ્રેષ્ઠ નિકાસ માટે એવા પણ આપ્યા છે. તેઓ ‘રાજયાગ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેનપદે છે. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ શ્રી કાંતિલાલભાઈ માખરે છે. શ્રી ગેાલિવાડ મિત્ર મ`ડળનું ઉપપ્રમુખસ્થાન સ. ૧૯૮૧માં દીપાવ્યુ` હતું. હાલમાં શ્રી સૌરાષ્ટ્ર જૈન સઘના ઉપપ્રમુખ તરીકે, શ્રી સૌરાષ્ટ્ર જૈન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે, શ્રી જૈન સાઘ્યલ ગ્રુપ મદ્રાસ સેન્ટ્રલના પ્રમુખપદે સારી સેવા આપી રહેલ છે. તેઓશ્રી ગુજરાતી મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી રહેલ છે. તેઓશ્રી લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડેપ્યુટી ડિસ્ટ્રિકટ ગવર્નર પદે નિમાયા છે. ઉદ્યોગક્ષેત્રમાં તામિલનાડુ મેટલવેર એસોસિયેશનના ૧૯૮૨થી ૧૯૮૭ સુધી પ્રમુખપદે સારી સેવા આપી છે. તેમ જ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસ એસેસિયેશનના ઉપપ્રમુખ છે. તેઓશ્રી મદ્રાસની વે‘કટેશ્વરા એન્જિનિયરિંગ કોલેજ તથા શ્રી ગુજરાતી એ. બી. પારેખ વિદ્યામ`દિર તથા શ્રી ગુજરાતી કન્યા કેળવણી મ`ડળ તથા બાળવિહાર ગિલ્ડ એફ સર્વિ`સ, શ્રી ગુજરાતી સહાયકારી હોસ્પિટલમાં ખૂબ સારી સહાય કરેલ છે. માતૃભૂમિ ગઢડામાં ત્યાંની પાંજરાપાળ તથા ત્યાંની અન્ય સંસ્થાઓને સારી રકમ ઉદારતાથ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ j ( આપણા શ્રેષ્ઠીવર્યા આપી છે તથા તેમના પિતાશ્રીના સ્મરણાર્થે બસસ્ટેન્ડ પાસે પાણીનું ખૂબ સુંદર પરમ બધાવી આપેલ છે. - સ્વ. શેઠશ્રી કાન્તિલાલ ચીમનલાલ શાહ પુષ્પનુ. મૂલ્ય એની ઉંમરથી નહીં, એની સૌરભથી થાય છે. સ્વ શેઠશ્રી કાન્તિલાલ ચીમનલાલ શાહ ( કૈલસાવાળા) ૮૬ વર્ષની ઉંમરે તા. ૧૩-૨-૮૭ના રાજ અવસાન પામ્યા, ત્યાં સુધી સતત સત્કાર્યની સૌરભ પ્રસારાવીને ભર્યું ભર્યું જીવન જીવ્યા છે. પુષ્પને અંજલિ શી રીતે આપી શકાય ? શબ્દોનું માધ્યમ ત્યાં ઊણુ જ ઉતરે ને! નાન-મેટ્રિક સુધી અભ્યાસ કરીને, નીટેક્ષ હેઝિયરી તથા રેલવે કોન્ટ્રેકટ અને સ્ટીમ કાલના વ્યવસાયમાં વ્યસ્ત બનેલા આ મહામાનવે સમાજનાં બહુવિધ ક્ષેત્રાને જતનથી ઉછેર્યાં છે. શેઠ આ. ક.ની પેઢી ( ઉપરિયાળા તીથ ), શ્રી વસ્તુપાળ તેજપાળ જૈન ચેરીટી ટ્રસ્ટ ( કુંડલીક તી`), શ્રી નવરંગપુરા જૈન વે. મૂ. પૂ. સંઘ વગેરેના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, ધોળકા એજયુકેશન સોસાયટી અને કૃષ્ણનગર જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ચેરમેન તરીકે ઉપરાંત શાંતિચંદ્ર સેવા સમાજ, અમદાવાદ, પાંજરાપાળ, ભોજનશાળા જેવી અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી-કમિટી મેમ્બર તરીકે રહીને એમણે ઉદાર સખાવતથી એ દરેક સંસ્થાની સંનિષ્ઠ માવજત કરી છે. અનાથાલયા, બહેરાં–મૂગા બાળકાની સંસ્થા, રક્તપિત્તિયાં માટેની સસ્થા, વૃદ્ધાશ્રમ, માનસિક પછાત બાળકા માટેની સસ્થાઓ અને સમાજને ઉપયાગી અનેક સેવાભાવી સસ્થાએ આજે શ્રી કાંતિલાલને તથા તેમના પિરવારને યાદ કરી રહી છે. એમણે રાહતકાર્યની નિઃસ્વા ભાવે આગવી પરંપરા સ` હતી. પદ્મ કે પ્રતિષ્ઠાની વામણી અપેક્ષા આ મૂલ્યનિષ્ઠ મહામાનવે કયારેય સેવી ન હતી. જીવનમાં તેઓશ્રીએ અનેક દાન કર્યાં છે. સેવાપરાયણ અને બીજાના સહૃદયીની ભાવનાવાળા હેાવાથી તેઓ આજે પણ સમાજમાં આદરણીય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી કાન્તિલાલ સી. રોડ ' મૂળવતન પાલીતાણા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતાએ કાળજીપૂર્વક ભણાવી ગણાવી ત્રણે ભાઈ આને તૈયાર કર્યાં. જૂન ૧૯૬૪માં મશીનરી સાથેની ૧૦ X ૧૦ની ભાડાની જગ્યામાં ખૂબ નાના પાયે કાઈપણ જાતની મૂડી વિના શેઠ એન્જિનિયરિંગ વર્કીંસ ’ નામથી ધધાની શરૂઆત કરી. ૧૯૬૫ અને ૧૯૬૬ ખૂબ મહેનત કરી આઈસ પ્લાન્ટની નાની આઈ ટેમા, ફાયર !ાઈઝિંગ ઇકવીપમેન્ટના પાર્ટ્સ, કાલ્ડ સ્ટોરેજના દરવાજા ૧. ચીજોના ઉત્પાદનથી ધંધામાં સ્થિર થયા. ૧૯૬૭માં મેમ્બે આર્ટસ કેન્સ ઇન્ડસ્ટ્રીઝ ’ નામથી બીજુ યુનિટ શરૂ કરી આયાત થતાં આઈસ કેન ભારતમાં બનાવવાની શરૂઆત કરી. ૧૯૭૦માં ‘બેએ સ્ટીલ એન્ડ એન્જિનિયરિંગ કુાં.’ નામના ત્રીજા ઔદ્યોગિક એકમની સ્થાપના કરી લેાખંડના તવા તથા કડાઈ વગેરેનું... મેટા પાયા પર ઉત્પાદન શરૂ કર્યુ. પાછળથી શેરિંગ તથા બેન્ડિં`ગના મેટાં મશીના વસાવી જોબવર્ક પણ શરૂ કર્યું. ૧૯૭૩માં શેઠ એન્જિનિયરિંગ વક્સ એ એક્ષપોર્ટની પણ શરૂઆત કરી. સ્ટીલ પ્લાઉ, શાવેલ સ્ટીલ ટૂંક પીકેસ, ઘમેલા, તવા, બકેટ, રેફ્રીજરેશન ઈકવીપમેન્ટ્સ વગેરે ચીજોના અક્સપોર્ટ બિઝનેસ વધાર્યા. ૧૯૭૫માં તવા અને બીજી ચીજોના ઉત્પાદન માટે લેાખંડની શીટ પ્લેટ્સ કેાઈલ્સ ખરીદવાના અનુભવથી શેઠ એન્ટરપ્રાઈ સિસ ’ નામનું નવું ટ્રેડિં’ગ યુનિટ ઊભું કરી લેાખંડના શીટ પ્લેટસને જથ્થાબંધ વેપાર શરૂ કર્યાં. ( 6 [ ૫૦૭ ૧૯૮૦માં * નવભારત ફેબ્રિકેટસ ’ના નામથી HR/CRની કાઇલાનુ ડીકોઈ લિંગ કરવાના પ્લાન્ટ વિશાળ શેડમાં શરૂ કર્યાં, જેણે મુંબઈના સૌથી મેાટા અને સગવડતાવાળા ડીકેાઈલિંગ પ્લાન્ટ તરીકે નામના મેળવી. ૧૯૮૩માં શ્રી હિંમતભાઈ એ ઈંગ્લાંડ અને જર્મની જઈ આધુનિક ડીકેાઇલિંગ અને સ્લીટિંગ મશીનરીના અભ્યાસ કર્યાં. ૧૯૮૪માં ન્યુ એમ્બેમાં ૫૩૦૦ સ્કેવર મીટરના ઔદ્યોગિક વસાહતમાં વિશાળ પ્લોટ ખરીદ્યો. ૧૯૮૭માં સી પ્રતાપ એન્જિ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] | આપણા શ્રેષ્ઠીવર્યો નિયરિંગ કું.” નામની એલ્યુમિનિયમ સ્લીટિંગની ચાલુ ફેકટરી ઘાટકેપરમાં ખરીદી. ૧૯૮૮માં ન્યુ બેઓના પ્લેટમાં ૨૦, ૦૦ સ્કવેર ફીટને શેડ બાંધી “શેઠ સ્ટીલ પ્રોસેસર્સ” નામથી અદ્યતન ડીકેઈલિંગ પ્લાન્ટ શરૂ કર્યો. ૧૯૮૪થી એક નવું ક્ષેત્ર ખેડ્યું છે. “વેગ રત્નાકર” નામના અતિ પ્રાચીન આયુર્વેદિક ઉપચારના જૈન ગ્રંથની હસ્તપ્રત પરથી હરસ-મસા, ભગંદર, પથરી, કમળો, ટી.બી. દમ વગેરે મહાવ્યાધિઓ માટે આયુર્વેદિક ઉપચાર વિકસાવ્યા છે જે અસરકારક સાબિત થયા છે. આ રોગોની દવા “શેઠ એન્જિનિયરિંગ વર્કસ”, ભાયખલાના યુનીટમાંથી દર મંગળવાર અને ગુરુવારે સાંજે ૫ થી ૭ વિનામૂલ્ય આપવામાં આવે છે તેમ જ “લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહારની શિબિરમાં દર મહિનાના બીજા શનિવારે સાંજે ૪ થી ૭ એસ. એન. ડી. ટી. કેલેજ, કામાલેન ઘાટકેપર (વેસ્ટ)માં પણ તેમના તરફથી વિનામૂલ્ય આપવામાં આવે છે. હજારે દર્દીઓ સાજા થયા છે. આ ધ છે તેમને મન વિશિષ્ટ લાભકારક છે. આ “શેઠ ગ્રુપ”ના આધારસ્તંભે શ્રી કાન્તિલાલ સી. શેઠ B.com. LL.B. સેક્રેટરી, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલીતાણા; પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહાર (૧૯૮૧-૮૨) ઝેન ચેરમેન લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રીકટ ૩૨૩-એફ ટ્રસ્ટી, શ્રી પાલીતાણા ઘોઘારી જૈન સમાજ-મુંબઈ એડવાઈઝરી કમિટિ મેમ્બર, શ્રી ઘોઘારી જૈન સેવા સંઘ, મુંબઈ. શ્રી હિંમતલાલ સી. શેઠ શેઠ એન્જિનિયરિંગ વર્કસના પ્રણેતા અદ્યતન મશીનની ડિઝાઈનના અભ્યાસ અર્થે ઇગ્લેન્ડ-જર્મની વગેરે વિદેશ પ્રવાસ કર્યો. અને એવા જ મશીને અહીં બનાવ્યાં. શ્રી મહેન્દ્રભાઈ સી. શેઠ, B.com. વર્કશોપ મશીન અંગેની ટેકનીકલ કુશળતા અને વહીવટીય દક્ષતા ધરાવે છે. “શેઠ ગ્રુપ”ના આ આધારસ્તંભે જીવનને આ બધા વિકાસ તેમના પિતાશ્રી સ્વ. શ્રી. ચુનિલાલ દામજીના આશીર્વાદથી તથા પૂજ્ય પિતાશ્રીના મામા સ્વ. શ્રી મેહનલાલ જસરાજ શાહની હૂંફ અને પ્રેરણાને આભારી ગણે છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી કાન્તીલાલ મણિલાલ ઝવેરી શ્રી હસ્તગિરિ મહાતીર્થીના નામની સાથે જેમનું નામ સંકળાઈ ગયું છે એવા આ તીથેોદ્ધારના પ્રાણપૂરક કાર્યકર્તા શ્રી કાન્તીભાઈનું પેાતાનું મૂળવતન પાટણ ( ઉત્તર ગુજરાત ) અને વ્યવસાયી ક્ષેત્ર મુંબઈ ને છોડીને તેમણે શ્રી હસ્તગિરિને જ છેલ્લાં ૧૫ વર્ષથી પેાતાનું ધામ બનાવ્યું છે. પેાતાની ધનસપત્તિ તેમ જ શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વ શક્તિઓનું મુખ્ય કા ક્ષેત્ર તેમણે હસ્તગિરિને જ બનાવ્યું છે. ભક્તિમાં સઘળું ન્યાચ્છાવર કરવામાં તેમણે ધન્યતા અનુભવી છે. હસ્તગિરિ તીથ તેમના પ્રાણ છે. [ ૫૦૯ પૂ. આચાર્ય દૈવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ. પાદ અધ્યાત્મયોગી સ્વ. પંન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકરવિજય ગિણ તથા આગમિક્રવાકર પૂ. પાદ સ્વ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શાસન પ્રભાવક ગુરુ ભગવંતાના નિકટના પરિચયમાં આવતા ગયા, ઉપદેશામૃતનું પાન કરતા ગયા તેમ તેમ તેમના જીવનમાં અધ્યાત્મગુણસમૃદ્ધિ વધતી ચાલી. શ્રાવકનાં ખાર ત્રતા, ઉપધાન તપની આરાધના, વર્ધમાન તપની ૬૧ એળી, નવકાર મંત્રપૂકના જાપનાં અનુષ્કાના, કાયમી બિયાસણાથી આછે તપ નહિ, મૂળમાંથી કાયમી એક વિગયા ત્યાગ, પ્રમાદા ચરણરૂપ અનદંડના ત્યાગ એમ વિવિધ પ્રકારનાં તપ, ત્યાગનાં રત્નાભૂષણૈાથી તેમના શ્રાવકજીવનની શેાભા વધવા લાગી. તેમનાં માતુશ્રી, ભગિનીએ, ફઈબા, ભાણેજો, બનેવી આદિ કુટુબની દશ વ્યક્તિઓ દીક્ષિત થયેલ છે. તેમનાં ધર્મપત્ની આ સૌ. કંચનબેને દરેકે દરેક ધકા માં તેમની સાથે કમે કદમ મિલાવીને તન અને મનથી એટલેા તેા સહકાર આપ્યા છે કે, તેમના નામેહ્લેખ વગરનું કાન્તિભાઈનું ચરિત્રવર્ણન અપૂર્ણ જ બની રહે એટલે મહત્ત્વના તેમના ધર્મકામાં તેમણે ભાગ લીધે છે. અનેક તી યાત્રાએ, સાધર્મિક વાત્સલ્યા, સુપાત્ર દાન, ગુરુભક્તિ મહેાત્સવ, સ`ઘક્તિ, તીર્થભક્તિ, જેનાગમ ભક્તિ એમ વિવિધ Page #519 -------------------------------------------------------------------------- ________________ પ૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો પ્રકારે અવસરે અવસરે સાત ક્ષેત્રમાં અને આઠમા અનુકંપા ક્ષેત્રમાં તેમણે પિતાની લાખોની સંપત્તિનું વાવેતર કરેલું છે. પૂ. પાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજની પુન્યનિશ્રામાં સિદ્ધક્ષેત્રમાં તેમણે લગભગ ૧૫૦ સાધર્મિક બંધુને ચાર્તુમાસ અને ૨૦૦ સાધર્મીક બંધુને નવ્વાધ્યાત્રા કરાવવાનું પુણ્ય ઉપાર્જિત કર્યું છે. પાલીતાણામાં મુક્તિનિલય ધર્મશાળા, અમેરિ વિહાર પિૌષધશાળા તથા શેઠશ્રી સરદારમલજી પૌષધશાળાના તેઓ પ્રણેતા છે. પિતાની જન્મભૂમિ પાટણમાં અનેક ધર્મસંસ્થાઓમાં તેમણે તનમન-ધનથી પિતાની સેવા આપી છે. પણ જ્યારથી શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યને પ્રારંભ થયો ત્યારથી તે બધાં જ ક્ષેત્રમાંથી પિતાને ખેંચી લઈને, પોતાની શક્તિને સંચય તેમણે એકમાત્ર હસ્તગિરિમાં જ કેન્દ્રિત કર્યો છે શ્રી હસ્તગિરિ તીર્થની ભક્તિ એ તેમના જીવનના સઘળાં ધર્માનુષ્ઠાનમાં શિખર ઉપરના કળશ સમાન છે. શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારક સ્વ. પૂ. આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તેમણે જ્યારે આ તીર્થોદ્ધારના કાર્યની શરૂઆત કરી ત્યારે આ મહાન કાર્યની આટલી બધી કષ્ટસાધ્યતાની કદાચ તેમણે કલ્પના પણ નહીં કરી હોય ! જેમ જેમ કાર્યમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ કાર્યની ભગીરથતાને ખ્યાલ આવતો ગયે. તેમની કાર્યક્ષમતા કસેટીએ ચડી, ધૈર્યનાં પારખાં થવા માંડ્યાં અને સત્ત્વશીલતા સામે પડકાર ઊભો થયો. વિદનની ઝડી વરસવા માંડી, પણ પિતાની અખૂટ ધીરજ, સત્ત્વ, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, દૂરંદેશી આદિ ગુણોના બળે અને સૌથી વધારે તે ગુરુ ભગવંતના આશીર્વાદ, તીર્થનું અપૂર્વ માહામ્ય, શાસનદેવની કૃપા અને શ્રી ચતુર્વિધ સંઘના સંપૂર્ણ સહકારથી એક પછી એક વિપ્નમાંથી પાર ઊતરતા ગયા અને પરિણામે કલ્પનાતીત અજોડ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. આ તીર્થોદ્ધારના કાર્યમાં તેમણે પિતાની સંપત્તિને સદ્વ્યય કર્યો છે. ભૌતિક સુખોને લાત મારી છે. ભેજન અને નિદ્રાને પણ Page #520 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે ]. [ પા1 અવસરે હરામ કર્યા છે. અજોડ શ્રદ્ધાબળ, અપૂર્વ કાર્યક્ષમતા અને અનન્ય કેટીનું આત્મસમર્પણ! આ ગુણને ત્રિવેણી સંગમ, જગતને ચરણે કેવી મહામૂલી ભેટ ધરી શકે છે. એ જેવું-જાણવું હોય, તેમણે હસ્તગિરિ તીર્થની મુલાકાત લેવી જ રહી. હાથીની અંબાડી હાથી જ ઉપાડી જાણે, ધુરા વૃષભ જ વહન કરી શકે, તેમ આ પંચમ કાળમાં આવા ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય કાન્તિભાઈ જેવા શાસનભક્ત કાર્યકર્તાઓ જ કરી શકે, એ પ્રશસ્તિ જ તેમનાં કાર્યોનું સાચું મૂલ્યાંકન છે. શ્રી કસ્તુરચંદ કે. મહેતા સામાજિક ક્ષેત્રમાં સેવા અને માનવતાના અવિરત પડતા સાદ સૂણીને અંગત જવાબદારીઓ પણ ખંખેરીને સેવાના દ્વારે ખડા થતા સેવાવીરેથી આ સૃષ્ટિ ઉજજવળ થતી રહી છે. વિકસતા વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ગાજતી હેવા છતાં સવાર-સાંજ કલાક સુધી ગુજરાતી હોસ્પિટલમાં પ્રવૃત્તિમય રહેતા સેવાવીર શ્રી કસ્તુરચંદ કે. મહેતા સેવાજીવનનું સુવર્ણ પ્રકરણ આલેખી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોરબી નગરમાં જૈન વણિક પરિવારમાં જન્મ ધરીને પુરુષાર્થ અને પરિશ્રમથી વ્યાપારી આલમમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારા શ્રી કસ્તુરચંદભાઈ ઈ. સ. ૧૯૪૬માં મદ્રાસ આવીને કાપડના વ્યાપારક્ષેત્રમાં “ઇસ્ટર્ન એજન્સી ના નામથી ઝંપલાવી આગેકૂચ પામ્યા હતા. સાહસ અને સ્વપરિશ્રમે જીવનની ઉન્નતિ સાધ્યા પછી આ કર્મવીર શ્રી કસ્તુરચંદભાઈએ સમગ્ર જીવનની શક્તિઓ સેવાક્ષેત્રને સમર્પિત કરી હતી. - સામાજિક ક્ષેત્રમાં શ્રી ગુજરાતી કન્યા કેળવણી મંડળના કમિટી મેમ્બર છે. શ્રી ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલના કમિટી મેમ્બર છે, શ્રી Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૨ [ આપણા શ્રેષ્ઠીવર્ચી એજ્યુકેશન સોસાયટીના એ. બી. પારેખ ગુજરાતી વિદ્યામ...દિર, જૈન આજીવન સભ્ય છે. મદ્રાસને દ્વારે ચાલતી વિશાળ અને સિદ્ધિભરી ગુજરાતી સહાયકારી હાસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી છે અને હાસ્પિટલનું સમગ્ર તંત્ર સંભાળી રહ્યા છે. સેવાજીવનની આ ઉજ્જવળતા ઉપરાંત શ્રી કસ્તૂરચંદભાઈના અંતરમાંથી સખાવત ઝરણાં પણ વહેતાં રહે છે. ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલમાં રૂપિયા એકત્રીશ હજારનું દાન અર્પતાં સસ્થાને તેમનાં ધર્મ પત્ની ‘ શ્રી રૂકમણીબહેન મહેતા'નું નામ જોડવામાં આવ્યુ છે. આ ઉપરાંત અનેક સસ્થા અને પ્રવૃત્તિઓમાં તેમની સહાય સાંપડતી રહી છે. carro શ્રી કાન્તિલાલ ઉજમશી શાહે જેમનું સમગ્ર જીવન એક પ્રાર્થના-આરાધના છે એવા ૭૦ વર્ષની ઉંમરના શ્રી કાન્તિલાલભાઈ પાલનપુરના વતની છે. તે પચ્ચીશ વ`થી ઉકાળેલુ' પાણી જ પીવે છે. પચ્ચીશ વર્ષ થી બેસણાથી એજી” પચ્ચક્ખાણ નથી. દેવદન વિના મુખમાં પાણી પણ લેતા નથી. દર દિવાળીએ અટ્ટમ કરે છે, એમને અપરિગ્રહનુ વ્રત છે. આ ઉપરાંત સામાયિક જીવપૂજા અને ખાદી ધારણ જેવાં વ્રતા એમના જીવનમાં વણાઈ ગયાં છે. તેએ ગુપ્ત દાનમાં માને છે. જીવનની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં જ કરી. ૩૫ વર્ષ સુધી ઝવેરાતના ધધા અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ સમાંતર રીતે કરતા રહ્યા. પદર વર્ષથી તેઓ ખેડેલી વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે પ્રશસ્ય કામગીરી કરતા રહ્યા છે. તેમણે આદિવાસી વિસ્તારમાં વીશેક દેરાસરા કરાવ્યાં છે. આ ઉપરાંત આદિવાસીઓને ધાર્મિક શિક્ષણ આપવુ', વ્યસનમુક્ત કરવા, આર્થિક સહાય આપવી, જૈન ધર્માંની સમજ આપવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક શિક્ષણ સધ; એજ્યુકેશન એ, Page #522 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ પ૧૩ ગડીજી પાઠશાળા, હીરસૂરીશ્વરજી પાઠશાળા, મહાવીર વિદ્યાલય, આત્મવલ્લભ કેળવણી સંઘ, જગતગુરુ મિત્રમંડળ, પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક–સભા, ભણશાલી દ્રસ્ટ, વર્ધમાન કલ્યાણ કેન્દ્ર અને શંખેશ્વર આરાધક મંડળ જેવી ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. ૪૫ વર્ષ પહેલાં શ્રી વલ્લભસૂરિ મહારાજ સા. ના. ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણથી પ્રેરાઈને એમણે પિતાની બધી જ મૂડી સત્કાર્યો કરવામાં ખરચી નાખેલી. એમને આધ્યાત્મિક પ્રેરણા પૂરી પાડનાર છે, પંન્યાસશ્રી ભદ્રંકર વિજ્યજી મહારાજ સાહેબ. તેમના પરિવારમાં શ્રેણિકભાઈએ નાની ઉંમરથી જ ભક્તામર મેહે કર્યું અને જાહેરમાં બોલેલું. સંઘે સન્માન કર્યું. પાઠશાળામાં તમામ પાસા ઉપર અભ્યાસ કર્યો. પંન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ પાસે તેમને ગુરુ તરીકે સ્વીકૃત કરીને નમસ્કાર મહામંત્ર ઉપર, મૈત્રીભાવ ઉપર ખૂબ જ ઊંડું ચિંતન કર્યું. જેન ફિલોસોફીને અભ્યાસ કર્યો. નવપદજી જેવીસ ઓળીની આરાધના તેમની નિશ્રામાં પિતાશ્રી અને ભદ્રંકર મહારાજ સાહેબ પાસેથી પ્રેરણા મળી. બોડેલી પંચમહાલ જિલ્લામાં લેકેને વ્યસનમુક્ત બનાવવા અને ધર્મમાં જોડાવા અવારનવાર પ્રચારસભાઓ યેજવી, ગ્રામ સભાઓ યોજવી, પાઠશાળાએ મજબૂત થાય તેની ખૂબ જ ધગશ છે. પાઠશાળાની અવારનવાર મુલાકાત લે છે. તત્ત્વજ્ઞાન પરિષદમાં ઉપપ્રમુખ છે. ગોડીજી પાઠશાળાની વીરસૂરિજી સેક્રેટરી સંચાલન કરે છે. બન્ને પાઠશાળાનાં બાળકને મધ્યપ્રદેશ જેસલમેર વગેરે યાત્રા પ્રવાસે કરાવ્યા. શાળાનાં પાઠ્યપુસ્તકે ફ્રી મળે તે માટે પાલનપુર જેન કેળવણી કેન્દ્ર ફંડના તેઓ સેક્રેટરી છે. જગતગુરુ મિત્ર મંડળમાં પણ તેમણે સેવા આપી છે. પેટ્રન છે. શાંતિનાથ જૈન પાઠશાળા જૂની–તેમાં પણ સેક્રેટરી છે. ચંદ્રશેખરવિજયજી મ. સા.ના વીર સૈનિકમાં પણ દળમાં પણ મહત્ત્વને ભાગ લે છે. તેમની પ્રેરણાથી જુદાં-જુદાં ગામમાં પયુંષણની આરાધના કરાવે છે. સૂત્રે ઉપર વ્યાખ્યાન, 2. ૬૫ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ] [ આપણા શ્રેષ્ઠીવ પૌષધ-જીવદયા, સાધર્મિક અને જિનભક્તિ પ્રતિક્રમણ એ પાંચે માટે દરેક સંઘાને સારી પ્રેરણા કરી છે. પ્રભાવના માટે આર્થિક સહયોગ અપાય છે. પાઠશાળાએ ઊભી કરવામાં આવે છે. પેાતે ઉપરાંત તેમના મિત્રા પાસેથી પણ મેટી રકમ લઈ આવે છે. ઘણી પ્રવૃત્તિઓમાં યોગદાન-અપરિગ્રહના પેાતાને પણ વ્રત છે. ભાવના છે કે વિશેષમાં ખૂબ જ પ્રચાર થાય. તે માટે અખના છે. પ્રત્યેક જૈન બાળક જૈન ધથી જ્ઞાત અને તેવી ખ્વાયેશ છે. દરેક બાળક પાઠશાળા જાય તેવી લગની છે. દરરાજ બે અઢી કલાક પૂજા, જપ, જિનભક્તિ, જપ-સાધના, પૌષધ, દરરોજ પાંચ દેરાસરનાં દર્શન, સમ્યજ્ઞાન, નવકારનુ વ્રત, આયંબિલ—તેમના જીવનમાં આરાધના જોઈ એ જ. નવકારશી ચોવિહાર આયખિલ પૌષધની આરાધના, આસામ સિવાય ભારતનાં બધાં જ તીર્થો જઈ આવ્યા. રાજસ્થાન બે-ત્રણ વખત જઈ આવ્યા. સ્મિતાબહેન શ્રેણિકભાઈ પણ એવાં જ ગૌરવશાળી મહિલા રત્ન છે. શ્રો કૈલાસભાઈ એચ. વકીલ મૂળ વતન અમદાવાદ. ૧૯૩૨થી મુંબઇમાં તેમનું આગમન થયું. શરૂઆતમાં ઇન્કમટેકસમાં નોકરીથી જીવનની શરૂઆત કરી. સૌરાષ્ટ્ર સરકાર વખતે આસિસ્ટટ કમિશ્નર તરીકે યશસ્વી કામગીરી. ત્યારબાદ મુંબઈમાં સ્થિર થયા. વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાએમાં તેમની નોંધપાત્ર સેવા જાણીતી બની છે. અખિલ હિન્દ કાન્સ, જૈન ગાડીજી, લાલબાગ ભેજનશાળા વગેરેમાં ટ્રસ્ટી તરીકે સારુ કામ કર્યુ. મરીન ડ્રાઈવ એસેસિયેશનના પ્રમુખ તરીકે પણ ઘણા સમય સેવા આપી. ૧૯૬૫ થી ૧૯૭૦ દરમિયાન જે. પી. તરીકે સન્માન પામ્યા, અમદાવાદમાં સમેત-શિખર દેરાસરના જીર્ણોદ્ધારમાં સક્રિય રસ લીધા, મુંબઈ ખાતે આ. કે. પેઢીના ટ્રસ્ટી અને સલાહકાર તરીકે સેવા આપવા ઉપરાંત જૈન એજ્યુકેશનસેસાયટી વગેરેમાં તેમનું પ્રદાન યશસ્વી રહ્યું છે. શકુન્તલા હાઈસ્કૂલમાં Page #524 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૧૫ મેનેજર, મરીન ડ્રાઈવ સરહરકિશન હોસ્પિટલમાં જૈન મહિલા સંમેલનમાં ઉપપ્રમુખ છે. શિક્ષણ માટે વિદ્યાર્થી કેલરશિપ અપાય છે. હરકિસન હેસ્પિટલમાં ડોક્ટરના નામે કીડનીને વિભાગ આપેલ છે. ડાયાલિસીસ–કીડની વિગેરે માટે મેટી રકમનું દાન. યાત્રાળે એલ-ઓવર ઇન્ડિયાની યાત્રા દર વર્ષે યાત્રાર્થે હિન્દમાં ફરતા. શ્રી કેશવલાલ મોહનલાલ શાહ શિક્ષણ પ્રેમી ધર્મપ્રેમી અને માનવતાની વિવિધ પ્રવૃત્તિઓના ચાહક શ્રી કેશવલાલભાઈ એમ. શાહ મૂળ અમદાવાદના વતની છે. લગભગ સિત્તેરની ઉંમરે પહોંચેલા આ શ્રેણીશ્રીએ એલ. એલ. બી. સુધીનું શિક્ષણ લીધું. શિક્ષણના આ જીવને શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિઓમાં જ રસ અને રુચિ હોવાને કારણે પાટણ, કડી, સી. એન. વિદ્યાલયના ગૃહપતિ તરીકેની યશસ્વી કામગીરી કરીને વિશાળ જનસમૂહને પ્રેમ સંપાદન કર્યો. સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠશ્રી જીવનલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા. છતાં મુંબઈ-અમદાવાદ અને જગ્યાએ વસવાટ ચાલુ રાખે મતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલાક સમય કામગીરી બજાવી. બિલેરી કામ જેવું તેમનું કેમલ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધ હરીફાઈ, કાવ્યસ્પર્ધાઓ, શિક્ષણ સંઘની પત્રિકાનું એડટિંગ, નવકાર અને અન્ય સ્તવનેની કલાકેન્દ્ર દ્વારા રેકર્ડો ઉતરાવી. શિબિરનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્નીને આભારી ગણે છે. પરિવાર સાથે ભારતનાં લગભગ બધા જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. પાલીતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં સંપત્તિનો સદ્દઉપયોગ કરી સારો એ લાભ લીધો. સંસ્કારધનને બચાવવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. સાથે સતત સંપર્કમાં રહીને નવસારી પાસે તપવન ઊભું કરવામાં પિતાથી શક્ય તે પ્રદાન અર્પણ કર્યું છે. વાંચન અને સંગીતકલા વગેરેમાં તેમનું Page #525 -------------------------------------------------------------------------- ________________ પ૧૬] [ આપણું શ્રેષ્ઠીવર્યો મન હંમેશાં સેળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમના મનને મેરો હંમેશાં નાચી ઊઠે છે. ચૌવિહાર ઉપધાન અને જેન આચારવિચારના પૂરા આગ્રહી રહ્યા છે. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. સા. ની તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતાં રહ્યાં છે. શ્રી કેશુભાઈને હલામણ નામથી જૈન સમાજમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. શાહ કેસરીચંદ દલીચંદ જન્મ ૧૯-૪-૧૯૨૩ જાવાળ (રાજ.) મૂળ વતન રેહીડા (રાજસ્થાન). ધાર્મિક અભ્યાસ–પંચ પ્રતિક્રમણ–નવસ્મરણ. છેલ્લાં ૪૦ વર્ષથી ભરૂચમાં કબીરપુરામાં નિવાસસ્થાન અને શ્રોફ તથા ફાયનાન્સને માટે વ્યવસાય. છેલ્લાં ઘણાં વર્ષોથી પર્યુષણમાં ચો. પ્ર. પૌષધ બે વખત અઠ્ઠાઈ સહિત, પ્રથમ ઉપધાન પ. પૂ. આ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન પાલીતાણું મુકામે. પ્રથમ માળ પહેરી – બીજુ ઉપધાન ભરૂચ મુકામે પ. પૂ. આ. રાજયશસૂરીશ્વરજીની નિશ્રામાં – પ્રભુભક્તિ – પ્રભુપૂજામાં ખૂબ જ આનંદ આનંદ, તેમના પરિવારે વતન હિડા (રાજ.)માં પ. પૂ. આ. ગુણરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં ૩૦૦ તપસ્વીઓને ઉપધાનતપની આરાધના કરાવી. માળના દિવસે કુલે ચુનરી સહિત નવકારશી જમણ (આજુબાજુના ગામના જૈન-જૈનેતર સર્વને ભેજન.) કબીરપુરાના જૂના ઉપાશ્રય તથા વાડીને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેનું સુંદરબેન કેસરીચંદ આરાધના ભુવન નામકરણ કરવામાં આવ્યું. તેમના બંગલાની બાજુમાં જ ભરૂચ પ્રીતમ સોસાયટીમાં તેમના સ્વદ્રવ્યથી શિખરબંધ આરસનું મંદિર બંધાઈ રહ્યું છે. પ્રાયઃ આવતી સાલ પ્રતિષ્ઠા થશે. રાજસ્થાન જિ. ઉદયપુરમાં વડેરા મુકામે Page #526 -------------------------------------------------------------------------- ________________ અભિવાદૈનગ્રંથ | પહ કાયમી ધજાનો લાભ તેમના પરિવારને મળ્યા છે. પાલીતાણા કાયમી ભાતાખાતામાં ફા. સુ. ૫ ના દિવસે તેમના પરિવાર તરફથી લાભ લેવામાં આવે છે. નીચેનાં ટ્રસ્ટેટમાં સેવા આપેલ છે : (૧) પાર્શ્વનાથજી જૈન વે. પેઢી રાહીડા (રાજ)માં ૫ વ માટે ટ્રસ્ટી હતા. (૨) શખેશ્વર આગમ મંદિરમાં મેનેજિંગ કમિટિ સભ્ય છે. (૩) ઘડિયા આત્મારામજી ગુરુકુળમાં ટ્રસ્ટી છે. (૪) આ. ક. પેઢીમાં છેલ્લાં ૧૦ વર્ષથી ભરૂચના પ્રાદેશિક પ્રતિનિધિ છે. 2 (પ) ભરૂચ જૈન સંઘ, જૈન ધર્મ ક્ડ પેઢીમાં છેલ્લાં ૧૩ વર્ષથી પ્રમુખ તરીકે સેવા બજાવે છે. ભરૂચ તીર્થીના જીર્ણોદ્ધારમાં છેલ્લાં ૧૦ વષઁથી સક્રિય કાર્ય કર્યુ છે. ભરૂચના નૂતન મંદિરમાં પ્રતિષ્ઠાને લાભ લીધા તથા પ્રતિષ્ઠા સમયે નવકારશી વિ. ના તથા બીજા પણ સુંદર લાભ મળ્યા. ભરૂચ તીર્થીની સેવા જીવનના અંત સુધી કરવાની અને તીને ખુબ સુંદર બનાવવાની ભાવના છે. તેમના દરેક કાર્ય માં તેમનાં ધર્માં પત્ની સુદબેન તથા પુત્રા અને પરિવારના સુદર સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમના પિરવારના કેસરિયાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથા વ્યક્તિગત રીતે સાતક્ષેત્ર સામાજિક કાર્યો, જીવઢયા તથા અનુક પામાં સારે લાભ લીધેા છે. શ્રી કનૈયાલાલ ડી, ભણશાલી બનાસકાંઠાના શ્રી કનૈયાલાલ દુહ્લભરામ ભણસાલીએ વીમા જગતમાં ચમત્કારો સર્જ્યો છે. ભારતના બહુમુખી પ્રતિભા સપન્ન વીમા અભિયંતા શ્રી કનીભાઈ એ તા ૧૨૦ વર્ષની વીમા તવારીખમાં કઈ એ હાંસલ ન કરી હેાય એવી અપૂર્વ સિદ્ધિ સાધી છે. ૩૩ વની તેમની જવલંત કારિકદીમાં ૩૧ સુવર્ણ ચંદ્રકા, એક સુવર્ણ છે, ૬૬ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુદ્રા, એક સુવર્ણ રજત શીલ્ડ, ૩ અમેરિકન એવાર્ડ, બે નેશનલ એવાર્ડો અને એકાદ લાખ રૂપિયાનાં પારિતોષિકાના તેઓ એક માત્ર વિજેતા છે. બહુમુખી પ્રતિષ્ઠાસ પન્ન, ધ્રુવતારક વીમા એજન્ટ અને બનાસકાંઠાના કમ યાગી શ્રી કનૈયાલાલ ભણસાલી ભારતીય જીવન વીમા નિગમની ૩૦ મી સ’વત્સરીના સને ૧૯૮૬/૮૭ના ઐતિહાસિક વર્ષમાં બે સુવર્ણ ચંદ્રકા જીતી · વીમા ાદુગર 'ની તેમની રાષ્ટ્રવ્યાપી સુવર્ણ કીર્તિ પર નવા સુવર્ણ કળશ ચડાવવા ભાગ્યવંત બન્યા છે, એ જણાવતાં હૈયામાં હર્ષની છેળે ઊછળે છે. અખિલ હિંદ જીવન વિમા નિગમે ૩૦મી સ'વત્સરી સુવર્ણ ચંદ્રક સ્પર્ધા L.I.C” s 30th Annivasary Gold Medal Competition જાહેર કરી સને ૧૯૮૬ના ઓગસ્ટ માસના માત્ર ૧૫ દિવસમાં રૂા. ૬૦ લાખનુ નવું કામ આપી શ્રી ભણસાલી અતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતી ગયા. તે પછી સને ૧૯૮૭ના માર્ચ માસના ૨૫ દિવસમાં રૂા. ૫૦ લાખથી વધુ વીમે વેચી એક વિશેષ સુવર્ણ ચ'દ્રક પ્રાપ્ત કર્યો છે. આમ ત્રણ દાયકાની અતિ ઉજ્જવળ વીમા કારકીદી માં ૩૦ સુવર્ણ ચંદ્રકા જીતીને શ્રી ભણસાલીએ અનેાખે। ઇતિહાસ સર્જ્યો છે. આટલા સુવણૅ ચંદ્રકે અન્ય કોઈ વીમા એજન્ટે જીત્યાનું અમારી જાણમાં નથી. વીમાક્ષેત્રે ૩૦ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી વીમાની દુનિયામાં રેકોર્ડ કર્યાં છે. વીમા ક્ષેત્રની વિરલ સિદ્ધિએની કદરરૂપે સને ૧૯૮૨માં ‘હિંદી વેપારી મહામડળ ’ના દેશના બચતક્ષેત્ર માટેના એવાર્ડ' જીતનાર પણ એ એક માત્ર વ્યક્તિ છે, મક્કમ મનોબળ, અપ્રતિમ ધગશ, અથાગ પરિશ્રમ, અન્યને સહાયભૂત થવાની વિરલ ભાવના અને સંકલ્પાને સિદ્ધ કરવાની તન્મયતા એ એમના સાફલ્ય જીવનની અદ્ભુત ચાવી છે. એમના જીવનમાં સદા આશાના ધોધ અવિરતપણે વહે છે. થાકને એ કદી ગણકારતા નથી. Impossible જેવા શબ્દ એમના શબ્દકેષમાં નથી. ક્રિકેટક્ષેત્રે સુનીલ ગાવસ્કર એટલે tons otrans Page #528 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પર રનને ઢગલો, તેમ શ્રી ભણસાલી ગમે તેને ગમે તે સ્થળે સહેજમાં લાખ રૂપિયાના વીમાઓ ઉતારી દે છે, એમ કહેવામાં અતિશક્તિ નથી. વાવ, કૂપ અને જલાગારને ઇતિહાસ ભૂતકાળનાં સ્વપ્નાં બને તે પહેલાં મુરબી શ્રી કનીભાઈએ “જળ પ્રપાગૃહ” નું અનેરું સ્થાન જમાવી દીધું. બનાસકાંઠાની લૂખી સૂકી, તપી ધરા પર અમૃતપાન સમ “પાણીની પરબ”ના પ્રણેતા એટલે માનનીય શ્રી કનીભાઈ અનેક નિરાધાર વિધવા-ત્યકતાને આશરે. “પાણીની પરબ” અને એને આધાર એટલે કનીભાઈ. આ અસહાયેના અંતરના આશીર્વાદથી તે માનનીય શ્રી કનીભાઈ દિનપ્રતિદિન નવયૌવન પ્રાપ્ત કરી સિદ્ધિઓને વરસાદ વરસાવે છે. સેવા તેમને જીવનમંત્ર અને સેવા જ તેમના જીવનનું બળ છે. બચપણમાં સેવેલાં સેવાનાં સ્વપ્નાં સાકાર થયાં છે. શ્રી કનીભાઈ એટલે નિર્દોષ, નિર્ભેળ, નીડર, નિખાલસ, નિરાડંબર અને નિષ્ઠાવાન સમાજસેવક. અહર્નિશ નીતરતો ઉત્સાહ, પારસમણિ શી અજબ શક્તિ, શુદ્ધ ચારિત્ર, સુસ્વાથ્ય દયા અને માનવતાની પ્રતિમૂતિ એટલે કનભાઈ ખરેખર સજીવ કેપ્યુટર” છે. કનીભાઈ માનવી નહીં, “માનવ” છે. અડગ દિલના આદમીના સંકલ્પ આગળ હિમાલય પણ માગ કરી આપે છે. એવા શ્રી કનીભાઈએ જીવનમાં નિષ્ફળતા નીરખી નથી. તેમનું જીવન એટલે સંસ્કાર, સત્ય, સેવા, સદ્દવિચાર, સદ્દભાવ અને સત્કાર્યને અમર ઝરે. ભારતીય સંસ્કૃતિને જીવંત પ્રણેતા છે. - -- — શ્રી ખાંતિલાલ ફતેચંદ શાહ, ભાવનગર ત્રણ ત્રણ વર્ષના કારમાં દુષ્કાળમાં મૂંગા જાનવર પ્રત્યે દયાની લાગણીથી શ્રી ભાવનગર પાંજરાપોળ સમઢિયાળામાં મંત્રી તરીકે જોડાઈને મહામૂલાં, કાર્યો કરી નિઃસ્વાર્થ ભાવે, તન-મન અને ધનને ભેગ આપી લાખો અબોલ જાનવરોને મોતના મુખમાંથી બચાવવાનું ભગીરથ કાર્ય કરી પુણ્યનાં પિટલાં બાંધ્યાં છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ પર૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ઘણી સસ્થાઓના માદક તરીકે કોઈ હાદ્દા વગર ઘણાં હિતકારી કાર્યો કર્યો છે. ભાવનગર જૈન સંઘે મહત્ત્વની પદવી મત્રીની જવાબદારી તેમને સોંપી સર્વાનુમતે નિમણૂક કરી, યેાગ્ય વ્યક્તિને યેાગ્ય સ્થાન આપેલ છે. ધાર્મિક કાર્યોમાં પણ વડીલેાના નામને ઉજ્વળ કરાય તેવું મહામૂલું ઉપધાનતપ શ્રીમતી વિજ્યાલક્ષ્મી ફતેચન સોમચ’દ પરિવાર તરફથી યેાજી પૂ. શાસન સમ્રાટ સમુદાયનું ૫. પૂ. આચાર્ય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં અનેરી રીતે ઊજવી. ભાવનગરમાં ભવ્ય મહાત્સવની ઉજવણી કરી અનેરી ભાત પાડી હતી. હાલમાં ભાવનગર જૈન સંઘના પ્રમુખ મનમેાહનભાઈ તબેલીની સાથે ખભેખભા મિલાવી સઘના ઉત્કર્ષ માટે ધમ ભાવનાથી સુંદર કાર્યોના આયેાજન દ્વારા શુભ કાર્યો કરી રહ્યા છે. g શ્રી ચીમનલાલ કાનજીભાઈ શાહ આપણા સમાજના અતિથિવિશેષ આદરણીય સેવા સમ ઉત્સુક અતિથિવિશેષ શ્રી ચીમનલાલ કાનજીભાઈ શાહ ' परोपकाराय सदैव ાર્ચમાં માનનારા છે. દિનાંક ૪ ઓકટોબર ૧૯૩૩માં પાલીતાણા મુકામે જન્મેલા શ્રી ચીમનભાઈ ને આવેા ઉદાત્ત ધમ સસ્કારના વારસે તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી કાનજીભાઈ અને માતુશ્રી ખીમકારબેન પાસેથી મળ્યા છે. મુંબઈ આવીને તેમણે માત્ર વ્યાવસાયિક પ્રગતિ જ નથી કરી; સેવાની ક્ષિતિજે પણ વિસ્તારી છે. તેમના પિતાશ્રી કાનજીભાઈ પાલીતાણાના હિતાર્થે ચાલતા એ વખતના પાલીતાણા બંધુ સમાજમાં સક્રિય કાર્ય કર હતા. પિતાના પગલે શ્રી ચીમનભાઈ એ પાલીતાણા મિત્ર મંડળના પાંચ વર્ષ સુધી મ ંત્રી તરીકે રહીને સેવા આપેલ છે. પાલીતાણા એજ્યુ. સેાસાયટી, જૈન સેવા સમાજ અને માતૃ ભૂમિને માટે તન-મન-ધન દ્વારા અન્ય સંસ્થાઓને સહુયાગ આપી રહ્યા છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પર શ્રી ચીમનભાઈ અત્યારે શ્રી ગોરેગાંવ ઘોઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ તરીકે, શ્રી ઘંઘારી જૈન સેવા સંઘના કારોબારી સભ્ય તરીકે, શ્રી પાલીતાણા ઘોઘારી વસા શ્રીમાળી જૈન સમાજ, મુંબઈના કારેબારી સભ્ય તરીકે, જેન સેશ્યલ ગ્રુપ ઓફ મલાડ એન્ડ ગેરેગાંવના કારોબારી મેમ્બર તરીકે સક્રિય સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત ગેરેગાંવ જવાહરનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જેન જાગૃતિ સેન્ટર-કાંદીવલી અને પ્રગતિ મંડળ કે-એપ કન્ઝયુમર્સ સોસાયટીના કારોબારી સભ્ય તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. જૈન સેશ્યલ ગ્રુપ ઓફ ફેડરેશનના ઉપક્રમે યોજાયેલ અમેરિકાના પ્રવાસે પણ તેઓ જઈ આવેલ છે. - તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્ની નિર્મળાબહેનને તથા તેમના સુપુત્રો રાજેશ, ભાવેશ, અને સુપુત્રી કલ્પનાએ ઉષ્માભર્યો સહયોગ આપે છે, આપી રહ્યાં છે. શ્રી ચંપકલાલ મોહનલાલ પટણી મૂળ સૌરાષ્ટ્રમાં આવેલા સિહોરના વતની પણ અરધી સદી પહેલાં મુંબઈમાં પગ મૂક્યો અને પુરુષાર્થ કરીને વ્યાપારમાં પ્રગતિ તથા ધર્મકાર્યમાં યશકીતિ પામ્યા. શરૂઆતમાં મુંબઈમાં-મૂળજી જેઠા મારકેટમાં નેકરીથી જીવનની કારકિર્દી શરૂ કરી. નિષ્ઠા, પ્રમાણિકતા અને ચીવટને કારણે કુદરતે તેમને યારી આપી. કાપડ લાઈનમાં પછી સ્વતંત્ર દુકાન કરી અને તેમાં ક્રમે ક્રમે એકધારી પ્રગતિ થતી રહી – ઘણું જ પરગજુ અને સેવાભાવી વૃત્તિવાળા શ્રી ચંપકલાલભાઈ યાત્રાથે ભારતનાં ઘણાં તીર્થસ્થાને જઈ આવ્યા છે, ખાસ કરીને રાજસ્થાનમાં. મુંબઈમાં તારદેવ વિસ્તારમાં જૈન મંદિરમાં શરૂઆતથી જ તેમની સેવા પ્રશંસાપાત્ર રહી છે. ગેડીઝ જૈન મંદિરમાં પણ ટ્રસ્ટી તરીકે સારું કામ કરી રહ્યા છે. ઘોઘારી વસા ઓસવાળ સમાજમાં તેમનું માનપાન પ્રથમ હરોળમાં રહ્યું છે. ગુખ દાનના Page #531 -------------------------------------------------------------------------- ________________ પર૨ ] [ આપણા શ્રેષ્ઠીવયેમાં વિશેષ હિમાયતી રહ્યા છે. નાનાંમોટાં કાર્યોમાં હમેશાં તેમને ત્યાંથી કાઈ ખાલી હાથે પાછું નથી ગયું. સંતાનમાં ત્રણ દીકરા અને ચાર દીકરીએ જે સૌ સુખી છે. તેાંતેર વર્ષની ઉંમરે પહેાંચ્યા છતાં એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી સમાજનું કામ કરી રહ્યા છે. સરળતા એમના મહાન ગુણ છે. શ્રમણ સંસ્થાના વમાન જે તે ગચ્છાધિપતિઓના સંપર્કમાં છે. સૌની સાથે એટલી જ આત્મીયતાથી સપર્ક ટકાવી રાખ્યું છે. ધમપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી ચંપકભાઈની સેવા જૈન શાસનને લાંખે સમય સુધી મળતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. પૂર્વભવના મહાન પુણ્યા૨ે એમના જીવનમાં શ્રી અને સરસ્વતીના અલભ્ય સંગમ છે. સાધર્મિક ભક્તિ તા એમના જીવનનું પરમ ધ્યેય છે. એમના આંગણે આવેલાને ખૂબ જ બહુમાન પૂર્વક સારામાં સારી સહાય આપે છે એટલુ જ નહિ પણ અત્યાર સુધી ૪૦-૫૦ ભાઈ એને આર્થિક સહાય આપીને નાકરી-ધંધે લગાવ્યા હોવા છતાં ખૂબ જ નમ્ર છે. શ્રી ચંદ્રકાન્તભાઈ સી. શાહ પાટણ જૈન મ`ડળ સાથે સકળાયેલા કેટલાક યુવાન કા. કર્તાએમાંના એક શ્રી ચંદ્રકાન્તભાઈ શાહ મુંબઈમાં પેાતાના વ્યવસાય ઉપરાંત અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિએ સાથે ઘનિષ્ઠ રીતે સકળાયેલા રહ્યા છે. પાટણ જૈન મડળ, મરીનડ્રાઈવ, મુ`બઈના કમિટી મેમ્બર છે, આરાધક જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી છે, મરીનડ્રાઈવ જૈન સ્નાત્રપટન મંડળના કમિટી મેમ્બર છે. પાટણ જૈન મંડળની સ્પોર્ટસ કમિટીના મંત્રી છે, ઉપર જણાવ્યું' તેમ જૈન સ્નાત્ર પર્યટન મંડળ દરેક ધાર્મિક સ્થળોએ ચાત્રાથે લઈ જવાનુ આયેાજન કરે છે. ૨૦૪૪ની દિવાળીની રજાઓમાં ૩૫૦ મેમ્બરા સાથે સમ્મેતશિખરજીને યાત્રા પ્રવાસ કરેલ તેમ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અનેક વખત જેમને જે ગ્રૂપનું Page #532 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પર૩ લેહી જોઈતું હોય તેમને મદદરૂપ બન્યા છે. ઘણું જ પરગજુ અને દરિયાદિલના સેવાભાવી આદમી છે. શ્રી ચંપકલાલ ગિરધરલાલ મહેતા ધનજી ધોળા”ના નામે અમરેલીના સૌ કોઈને પરિચિત એવા મેટા સંસ્કારી કુટુંબમાં સંવત ૧૯૭૫માં ભાઈચંપકલાલને જન્મ થયો. સંવત ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી. અઢાર વર્ષની કિશોર વયે પિતાના વડીલેએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગીરધરલાલભાઈને સેવા અને સંસ્કારને વારસો ત્રણે બંધુઓમાં સરખે હિસ્સે વહેંચાયે. વડીલ બંધુ પશ્રી પ્રતાપભાઈ તથા શ્રી ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બંનેને મોટા ભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની જવાબદારીઓમાં ભાઈ ચંપકલાલને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં સતત કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગ્રતપણું રાખી અમરેલીની સમગ્ર જનતાને પ્રેમ સંપાદન કરી શક્યા. સાથે સાથે અમરેલી કપાળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ તથા માર્કેટિંગ યાર્ડ શ્રી ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ-દોશી કપોળ બેડિગ તથા શેઠ પરમાણંદદાસ કપાળ બાળાશ્રમ, અમરેલી સાર્વજનિક પુસ્તકાલય વગેરેના વિકાસમાં તથા સંચાલનમાં પિતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળે વર્ષો સુધી પુરાવતા રહ્યા. પરમાત્મા તેમને સુખી અને લાંબું તંદુરસ્ત આયુષ્ય આપે. શ્રી ચીમનલાલ ખીમચંદ મહેતા પુરુષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું—નીતિમત્તા અને સૂઝને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. મૂળભૂત રીતે ધર્મના Page #533 -------------------------------------------------------------------------- ________________ પર૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદષ્ટિથી ઉત્તરોત્તર સેવાને ચડતા ગયા. પ્રખર પુન્યના વેગથી જ ધંધાની ઉન્નતિ સાથે ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. તેથી તેઓશ્રી ધંધામાં ખૂબ ખૂબ વ્યસ્ત રહેલા છતાં આત્મિક, અધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા. વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિક ક્ષેત્રે પણ તેઓશ્રીએ વિનમ્ર રીતે તેમને ફાળો આપ્યો છે. વડોદરાનાંદેસરી ખાતે એક હોસ્પિટલની સગવડ ગ્રામીણ તેમ જ ઔદ્યોગિક જનતા માટે તેઓશ્રી દ્વારા ફાઉન્ડેશન કરેલ છે જેનો લાભ સેંકડો માણસે લઈ રહ્યાં છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી અને છતાં ભારતમાં હોય કે અમેરિકામાં, સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે જ રહ્યા છે. અને તેથી જ તેમનું વ્યક્તિત્વ નિરાળું ભાસે છે. કેમિકલના વ્યાપારિક ક્ષેત્રે અનમેદનીય નામના મેળવીને બે દાયકાના કેમિકલ મારકેટના બહેળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે પદાર્પણ કર્યું. સખ્ત પરિશ્રમ બાદ દીપક નાઈટ્રેટ તેના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં ઊજવી. - ૧૯૮રની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબ જ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરીટેબલ ટ્રસ્ટની ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેકટ દ્વારા પડાયેલ આત્મિકેને શાતા બક્ષી. રહેવાનાં ઘર, ખેડૂતે તેમ જ માલધારીઓને હજારની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામે ગામ જઈ વાસણો, રેશન, વ વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણે આ શ્રેષ્ઠીવર્યમાં છે. તેને લાભ સમાજને અવિરતપણે મળતા રહે એ જ અભ્યર્થના. Page #534 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પ૨૫ શ્રી ચીમનલાલભાઈ એન. સંઘવી શ્રી ચીમનભાઈની જન્મભૂમિ સિહેર. બચપણ ખૂબ જ ગરીબાઈમાં વિતાવ્યું. અભ્યાસમાં આગળ વધવામાં આર્થિક સ્થિતિ ઘણું જ નબળી હતી. વતન સિહોરથી પ્રયાણ કરીને મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી. મુંબઈમાં સને ૧૯૫૧ થી તેમણે વ્યાવસાયિક પ્રવૃત્તિની શરૂઆત કરી. શિપિંગ, કલીયરિંગ, ફરવર્ડિગ અને વેરહાઉસિંગના વ્યવસાયમાં પ્રતિષ્ઠા જમાવનાર મેસર્સ હરિલાલ એન્ડ કુ.માં જોડાઈને તેને આગળ લાવવા તનતોડ પ્રયત્ન કરી વ્યાપારી આલમમાં આગવું નામ રાખી શક્યા છે. ધંધાની સાથે સાથે તેઓ પિતાની સમગ્ર કાર્યશક્તિથી શિપિંગ, કલીયરિંગ, ફેરવડિગ અને વેરહાઉસિંગ એજન્ટ તરીકે સફળ રહ્યા છે. તેમની આ સફળતામાં તેમની જમાના સાથે ચાલતી, બદલાતી વ્યાવસાયિક ચાલને પારખવાની દીર્ધ દ્રષ્ટિએ મહત્ત્વનું કામ કર્યું છે. દેશ અને દુનિયાના વ્યાપાર-ઉદ્યોગને બદલાતા પ્રવાહમાં વ્યાવસાયિક વિકાસ-વાતાવરણ કેવી રીતે જમાવવું તેના તેઓ અભ્યાસી છે. વર્ષોને અનુભવ તેમને તે કાર્યોમાં સફળતા અપાવે છે. તેઓ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ. વતન સિહોરને પણ ભૂલ્યા નથી. સિહોરની નાનીમેટી તમામ સેવા પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે—ઘણું જ પ્રેમાળ અને કાંઈક કરી છૂટવાની ભાવનાવાળા શ્રી ચીમનભાઈ આપણું ગૌરવ છે. શ્રી ચીમનલાલ પ્રભુદાસ નવયુગનાં એંધાણ પારખી બહેનને કેળવણી સાથે રેજિંદા ગૃહજીવનમાં પણ કંઈક ઉપયોગી બને એવી તાલીમ આપવી જોઈએ એમ એમના મનમાં વસ્યું. આ ભાવનાને સાકાર કરવા શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી જે. પી. પારેખ હાઈસ્કૂલમાં ગૃહકલા વિભાગ માટે રૂા. ૩૦૦૦ ની સહાય આપી તેમ જ આ Page #535 -------------------------------------------------------------------------- ________________ પર૬ ! | આપણા શ્રેષ્ઠીવર્યા નવા વિભાગના નિભાવ માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૧૨૦૦ ની સહાય અને બહેનેને શાળા ફીમાં સુધી માફી મળે એ માટે રૂા. ૧૨૦૦ ની સહાય ૩ વર્ષ સુધી આપી. વેપારી ક્ષેત્રે કલકત્તા-રંગૂન વગેરે સ્થળોએ જઈ આવી મુંબઈમાં આવી સ્થિર થયા અને ધીરે ધીરે ધંધાને વિકાસ સાધી ચંદ્રા ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી દ્વારા ફાઉન્ટન પેનના ઉત્પાદક તરીકે તેઓ બહાર આવ્યા અને આજે આ ઉદ્યોગમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. વિલેપાલે અને જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં તેઓ સેવા અને સહાય આપી રહ્યા છે. કચ્છમાં ગાંધીધામનું, ગાવા ડેમનું, ભાલ પ્રદેશનું, ખોડિયાર ડેમનું, ધારીનું કામ વગેરે તેમના હસ્તકનાં કામો છે. આજે લક્ષ્મીદેવીની પૂરેપૂરી કૃપા હોવા છતાં તેમનું જીવન અત્યંત સાદું, નિરભિમાની અને નમ્રતાભરેલું છે. ત્રીસેક વર્ષથી ભાવનગરમાં વસવાટ કરવા છતાં વતન ડુંગરને યાદ કરે છે અને બધી જરૂરિયાત પૂરી પાડે છે. ડુંગરમાં કન્યાશાળાનું મકાન, દવાખાનું, બાલમંદિર, પ્રસૂતિગૃહ વગેરે તેમની સખાવતેથી ઊભાં થયાં. આ ઉપરાંત ડુંગર હાઈસ્કૂલ માટે ચાલીશ હજારનું દાન આપ્યું. આ ઉપરાંત જ્ઞાતિ બેડિગ, વણિક ભોજનાલય, શ્રીમાળી બ્રાહ્મણવાડીને પણ સારી સખાવત કરી. આ ઉપરાંત ગરીબ બાળકનાં પુસ્તકે, ફી તથા ગરીબ દર્દીઓને દવા-ઇંજેકશન, દૂધની મદદ તે આજે વર્ષોથી ચાલુ છે. ડુંગરમાં છાત્રાલય માટે કન્યાશાળાના મકાનવિસ્તાર માટે તથા ખાંભામાં હાઈસ્કૂલ માટે કુલ રૂ. ૬૦ હજારની માતબર રકમ આપી. તેમને આ દાનનો પ્રવાહ રૂ. બે લાખ સુધી પહોંચ્યું છે. ભાવનગરમાં તેઓએ સસ્તું ભેજનાલય શરૂ કરેલ છે. તેમાં ફક્ત રૂા. ૧૮માં બે ટંક ભજન પૂરું પાડતી કાયમી ભેજનશાળા ખેલી છે. આ ઉપરાંત બીજા અનેક વિદ્યાર્થી અને લેકે પગી કાર્યો આજે પણ તેઓનાં ચાલુ છે. સંપૂર્ણ વૈભવની સગવડતા હોવા છતાં સંપૂર્ણ સાદગીભર્યું, નિરભિમાની અને નમ્ર જીવન જીવનાર જિંદગીમાં મહેનત અને પુરુષાર્ષમાં માને છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન | [ પર૭ શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર પાલીતાણાના વતની છે અને મુંબઈને ગુજરાતી પત્રકાર જગતમાં તેઓનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. તેઓ કવિ, લેખક અને વક્તા તરીકેની પણ અનોખી પ્રતિભા ધરાવે છે. તેઓશ્રી મુંબઈ જેન પત્રકાર સંઘના સ્થાપક સભ્ય અને મંત્રી છે અને તેના મુખપત્ર પત્રકાર બુલેટિનના તંત્રી છે. ઓલ ઇન્ડિયા જેન વેતામ્બર કેન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તેઓનું સારું એવું યોગદાન છે. શ્રી આત્માનંદ જૈન સભાની મેનેજિંગ કમિટીને સભ્ય તરીકે તેઓ ઉદાહરણીય સેવા આપી રહ્યા છે. શ્રી જૈન વેતામ્બર એજ્યુકેશન બોર્ડની કારોબારી સમિતિમાં રહીને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે તેઓએ સારું એવું પ્રદાન કર્યું છે. શ્રી જેન ધાર્મિક શિક્ષણ સંઘની વ્યવસ્થાપક સમિતિ સભ્ય તરીકે તેઓ સક્રિય કાર્ય કરી રહ્યા છે. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની મેનેજિંગ કમિટીમાં રહીને આ સંસ્થાને પૂરે સહયોગ આપી રહ્યા છે. બૃહદ્ મુંબઈની ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિની કાર્યવાહક સમિતિના સક્રિય સભ્ય તરીકે તેઓ સમાજને ઉપયેગી બની રહ્યા છે. શ્રી ઘઘારી જૈન સેવા સંઘની મેનેજિંગ કમિટીમાં રહીને તેઓ સંઘને અને ઘઘારી જૈન દર્શન” પત્રને પૂરે સહયોગ આપી રહ્યા છે. પાલીતાણ ઘારી વીસા શ્રીમાળી જૈન સમાજની સ્થાપની કરવામાં તેઓએ મુખ્ય ભાગ ભજવ્યો છે. મુંબઈમાં સન્મિત્ર ગ્રુપના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ સમાજસેવાનાં યશસ્વી કાર્યો કરી રહ્યા છે. મુંબઈથી પ્રગટ થતા ખ્યાતનામ ગુજરાતી પત્ર પ્રબુદ્ધ જીવનને તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે. મુંબઈથી પ્રસિદ્ધ થતા “પાટણ પ્રતિબિંબ” અને “યુવા સંદેશ” સામયિકેનું તેઓ કુશળ સંપાદન કરી રહ્યા છે. “ઘોઘારી જૈન દર્શન” અને “દક્ષત” પત્રના તંત્રીપદે રહીને તેમણે અગાઉ અમૂલ્ય સેવા આપી છે. તાજેતરમાં તેમની વિવિધ સેવાઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમને એસ. ઈ. એમ. (Special Executive Mgistrate)ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ પર૮ ]. [ આપણું શ્રેષ્ઠીવર્યો આમ કવિ, લેખક, પત્રકાર અને સામાજિક કાર્યકર તરીકેની વિવિધ પ્રતિભા ધરાવતા શ્રી ચીમનલાલ કલાધર માત્ર જૈન સમાજના જ નહિ, સારી ગુજરાતી આલમના ગૌરવરૂપ છે તેને અમને અત્યંત આનંદ છે. શ્રી ચુનીલાલ રાયચંદ શેઠ ચુનીલાલ રાયચંદ એ શેઠ અનુપચંદના જમાઈ થાય અને તેમના અવસાન બાદ ભરૂચ દેરાસરેને વહીવટ તેમણે સંભાળ્યો. તેઓ જીવન પર્યત જૈન ધર્મ ફંડ પેઢી (ભરૂચ) તથા મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પેઢી ભરૂચના પ્રમુખ રહ્યા. તથા ગંધાર જેન તીર્થ તથા ભરૂચની પાંજરાપોળના પણ તેઓ પ્રમુખ અને મુખ્ય વહીવટકર્તા રહ્યા હતા. ભરૂચ સદાવ્રતમાં પણ તેઓ પ્રમુખ હતા. શેઠશ્રી ખૂબ જ પ્રેમાળ અને નમ્ર સ્વભાવના હતા. જીવદયાના ખાસ પ્રેમી હતા. તેઓ ચુસ્ત વ્રતધારી શ્રાવક હતા. અને સમય પ્રતિક્રમણ, સામાયિક, દેવસેવા અને તિથિએ પૌષધ અવશ્ય કરતા. તેઓ કદી છૂટા એ ખાતા નહિ. કાયમ વ્રત પચ્ચકખાણ રાખતા. જ્યાં તેઓ વહીવટ કરતા તે બધી જ સંસ્થાને વહીવટ ખૂબ જ કરકસરથી કરતા. તેમના કામમાં ઉપરોક્ત સંસ્થાઓને ખૂબ વિકાસ થયે તથા ભરૂચમાં દેરાસરની સામેની જમીન અગમચેતીપૂર્વક લઈને ત્યાં સુંદર ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાવી. આજે તેમણે વસાવેલી જમીન ભરૂચ સંઘને ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ થઈ પડી છે. તે જ જગ્યામાં હવે નવી ધર્મશાળાઓ વિ. બંધાશે. તેઓ લગભગ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને માત્ર સંસ્થાઓની સેવાની પ્રવૃત્તિ કરતા હતા. સાધુસંતોની ખૂબ જ ભક્તિ કરતા તથા સાધુ ભગવંતના ખૂબ જ પરિચયમાં રહેતા. પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજીના તેઓ અનન્ય ભક્ત હતા. સં. ૨૦૨૪માં તેઓ દેવલોક પામ્યા. ઘરેથી બપોરે ૩=૦૦ વાગ્યે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવવા નીકળ્યા. ઉપાશ્રય પાસે જ ઠોકર વાગતાં પડી ગયા. બેહોશ થયા. ઉપાશ્રય નીચે જ્ઞાન મંદિરમાં તેમને સુવડાવ્યા. સાધુ-ભગવતેએ Page #538 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પર ખૂબ આરાધના કરવી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. શ્રીસંઘની હાજરીમાં જ સમાધિપૂર્વક દેવલોક પામ્યા. શ્રીસંઘે બેન્ડવાજા સહિત તેઓની સ્મશાનયાત્રા કાઢી. શેઠ અનેપચંદ તથા શેઠ ચુનીલાલના સુંદર ફટાઓ આજે પણ ભરૂચ સંઘની પેઢીમાં છે તથા તેમની આરસની પ્રતિમાઓ બનાવીને મૂકી છે. આજે પણ સાધુ ભગવંતે તથા ભરૂચને શ્રીસંઘ તેમને આદરપૂર્વક યાદ કરે છે. શ્રી જયંતભાઈ માવજીભાઈ શાહ - સાધારણ પરિવારમાં જન્મ લઈ શ્રી જયંતિભાઈ આપબળે પિતાને મળેલા ટાંચાં સાધનેને સંપૂર્ણ પણે સદ્ઉપયોગ કરી શિક્ષણક્ષેત્રે આગળ વધ્યા. દિવસના ૨૦ કલાક જેટલે પરિશ્રમ કરી શ્રેષ્ઠ ગુણો સાથે ૧૯૫૨ માં બી. કેમ.ની પદવી પ્રાપ્ત કરી. જીવનમાં કાંઈક કરી છૂટવાની તમન્નાવાળા શ્રી જયંતભાઈ ૧૯૫૫માં સી. એ. થયા અને મુંબઈમાં કાલબાદેવી રેડ ઉપર જયંત એમ. શાહ નામની કંપની શરૂ કરી. બાલ્યકાળથી જ ધર્મપરાયણ કુટુંબના ઉચ્ચ સંસ્કારે તેમને વારસામાં મળેલા એટલે કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ છેક બચપણથી ખેંચાયા. એક સજજન પુરુષમાં હોવા જોઈતા સદ્ગુણેને તેઓશ્રીમાં સંપૂર્ણ પણે સમન્વય થયેલ છે. માતાપિતાના ઉત્તમ સંસ્કારની પ્રાપ્તિ અર્થે તેઓશ્રી હમેશાં દાનને પ્રવાહ સતતપણે વહેવડાવતા જ રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ કેળવણીનાં અનેક કેન્દ્રો વિકસતાં જ રહ્યાં છે. એમના માર્ગદર્શન ને રાહબરી હેઠળ ઘણી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટે પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યાં છે. એડિટર તરીકેનું તેમનું સંચાલન ખરેખર તેમના નામને યશનામ કરે છે. જૈન સમાજમાં તથા વ્યાપારી જગતમાં તેઓશ્રી એક જાણીતા વ્યક્તિ છે. સ્વ. પિતાશ્રીની પુણ્યતિથિમાં રૂા. ૨૫૦૦૦ જેટલી વિપુલ ધનરાશિ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આર્થિક સંકડામણ અનુભવતા છે. ૬૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ તેમ જ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી જ્ઞાનની પરબ ખેલી. તેમ જ અન્ય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરીમાં જૈન ઉપાશ્રય બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપે. તેમની વિગત જોઈએ ? શ્રી ખુશાલદાસ જે. મહેતા ટી. બી. હોસ્પિટલ અમરગઢમાં શ્રી માવજી દામજી શાહ તથા શ્રીમતી અમૃતબહેન માવજીભાઈ શાહના નામે કી બેડમાં કઈપણ જૈન સાધુ-સાધ્વી કે ઈપણ ગચ્છનાને કી ટ્રીટમેન્ટ મળે તે માટે એક બેડ તેઓએ આપેલ છે. તે ઉપરાંત કેઈપણ ગૃહસ્થને જોઈતી હોય તે તે પણ મળી શકે છે. ૧૯૮૦માં સહકુટુંબ તેમનાં પત્ની બાળકે અને ૮૦ વર્ષનાં માતુશ્રીને લઈને યુરેપ અને યુ. કે. ની ટૂર એક માસની વિશેષતઃ માતુશ્રીને દેશપરના દર્શન સાથે કેઈપણ જાતના અભક્ષ્યને સાચવણ સાથે ફરીને આવ્યા હતા. ૧૯૮૧માં પ. પૂજ્ય વિજય વલ્લભ હોસ્પિટલ, બરડામાં તેમના પિતાશ્રીને નામે એક કી બેડ આપી છે. ઓલ ઇન્ડિયા જેન વેતામ્બર કેન્ફરન્સના તેઓ પ્રથમ માનદ મંત્રી તરીકે તેમની સેવા આપી રહ્યા છે. શ્રી જૈન ઉદ્યોગગૃહમાં પણ તેઓ ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આજે વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્ય તેમની અનેકવિધ સેવાઓને બિરદાવીને જસ્ટિસ ઓફ પીસ અને ત્યાર પછી સ્પેશિયલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ (S.E.M.) તરીકે નીમેલા છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા સહ.... ગુજરાતનાં શ્રેષ્ઠ ક્વાલીટીનાં અશોકા વિવિધ અથાણાં અને નવેલ્ટી ફૂડ્સ * ૨૦ વર્ષોથી વિદેશમાં કરોડો રૂપિયાની નિકાસ. * રાષ્ટ્રપતિ એકસપા એવાડ વિજેતા 66 "" દરેક પ્રોડકટ ફૂડ ટેકનેાલાજીસ્ટ દ્વારા લેબોરેટરીમાં ટેસ્ટ કરેલ, સ્ટાન્ડર્ડ કવાલિટી અને આકર્ષક પેકિંગમાં, ભારતમાં કચાંય ન મળે તેવી વિશિષ્ટ વેરાયટીઆ જેવી કે કેરીના મુરબ્બે ચટણી * ગાળકેરી * મેગા જ લેખન * લીલાં તથા લાલ મરચાં * મિકસ અથાણું છૂંદા લસણકેરી * કટકી * બીજોરા તથા મીઠાં લીંબુ * બીજોરાનુ અથાણું * ખારેક કેરી * લીલાં મરી * મા હળદર * ગર્મર * ઘુઘરા * વિવિધ જાતના મસાલા પેસ્ટ તેમજ મુરતી ઊંધિયું * પાતરાં * હાફુસ તથા કેસર કેરીના રસ *ફૂટજામ જેવા અનેક ખાદ્ય પદાર્થો, મુખ્ય વિતરક : અમેરિકન ડ્રાયફ્રુટ સ્ટો મુંબઈ-૪૦૦૨૩ ફેશન ઃ ૪૧૨૧૧૮૮-૪૧૨૨૮૨૮-૪૧૨૪૫૪૫ ઉત્પાદકો : અશોકા ફૂડ પ્રેાડકટ્સ જી.આઈ. ડી. સી, નડિયાદ, ગુજરાત નોંધ : * સ્ટોકિસ્ટ તથા સબ-એજન્સી માટે ઉપરના સરનામે પત્રવ્યવહાર કરવા વિનતી * માલ મેળવવા બાબત કોઇપણ જાતની મુશ્કેલી હાય તા વિનાસ ંકોચે મુખ્ય વિતરકને લખા. Page #541 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Phone : 34 65 85 560 11 92 Sheth Brothers Authorised Stockists of : 'NORMA’ Bearings Dealing in : METAL & MILL GIN STORES Office : 24, Pushpamani, Zaver Road, BOMBAY-400 080 Sales Depot : 43, Nagdevi Cross Lane, 1st Floor, BOMBAY-400 003 With Best Compliments from (Estd.-1924) Cable 55 JALASHIP" Phone : 25 50 59 H ARILAL & CO. Shipping * Clearing * Forwarding & Warehousing Agents Custom House Agents No. 11/45 Insurence Claim Recovering Agents 13/14, Noble chamber. 2nd Floor, Ghogha Street, Fort, BOMBAY-400 001 Page #542 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from KUSUMGAR CORPORATES Manufacturers & Suppliers of : Synthetic Industrial Textiles Administrative Office : 14/15, Aradhana Apt. Besant Road, Vile Parle (W.) BOMBAY-400 056 Phone : 614 1170 614 8747 Bombay Office : 2/4, Hindustan Building, Jambuwadi, Kalbadevi Road, BOMBAY-400 002 Phone : 29 42 53 With Best Compliments from Phone . 312915 AMINEX PHARMACEUTICALS 5, Ground Floor, 14, Old Hanuman Lane, BOMBAY-400 002 Resi.: 21, Ram House, Babulnath, BOMBAY-400 007. Phone : 828167 Aminex Agency * Adit Chemicals Aminex (Import) Agency Kothari Mansion, 1st Floor, Opp. G.P.O. Bori Bunder, BOMBAY-400 001 Tel. 26 30 97, 26 56 75 Page #543 -------------------------------------------------------------------------- ________________ Raccoccavacacacaran શુભેચ્છા સહખાદી ગ્રામોદ્યોગ પ્રમાણિત ગ્રામનિર્માણ સમાજ મહુવા સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર મહુવા (સૌરાષ્ટ્ર) Crococacocacocacocacocacocacoc laccada * આ સંસ્થા ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદન-વેચાણ દ્વારા સેંકડો કુટુંબને રોજી પૂરી પાડે છે. * ખાદીકામ ઘરબેઠા અને બીજા કામ સંભાળતા થાય છે. એ S ઘણું જ સ્વમાનભેર કામ છે. તેમાં શાલરક્ષા, ગૃહરક્ષા અને માતૃપ્રતિષ્ઠા રહેલી છે. એક લાખ ગ્રામવાસીઓ માટે ખાદી ગ્રામોદ્યોગ એકમાત્ર યોજના હોઈ શકે. Lececcaccecacorcocbcaaccocelescoccaces શુભેચ્છા સહ– ગુજરાતને નર્મદે ગરવી કહી છે, દલપતરામે રળિયામણી” કહી છે, ખબરદારે ગુણવંતી કહી છે. ગુજરાતને પિતાની સાથે જ રાખીને ફરતા ગુજરાતી ગુજરાતના ગૌરવ”, ગુજરાતના સૌંદર્ય અને ગુજરાતના ગુણને પ્રતિનિધિ છે. – સ્વ. રમણલાલ વ. દેસાઈ હું ભાવનગર મશીનરી સપ્લાઈંગ કું. હું ફબજાર, ભાવનગર-૩૬૪૦૦૧ Ceneacasacavacacauad Page #544 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from Phone: 394 611 V. M. DODIA & CO. Jobwork Contractor in Fluorescent Fixture & all Types of Machinery Spare Parts Sitafalwadi, Mount Road, Mazgaon, BOMBAY-400010 With Best Compliment from Kantilal A. Kamdar Chairman, RAIJYOG CONSTRUCTIONS (PVT) LTD 59, Ormes Road, Kilpauk, MADRAS-600 010 Phone: 663945/663640 Page #545 -------------------------------------------------------------------------- ________________ Phone: 392556 With Best Compliments from Hindustan Cement Pipes & Concrete Construction Co. Manufacturers of Flooring Cement Tiles & Pre-fab R. C. C. Houses, Cement Pipe & Cement Products & Contractors Suppliers to Govt. Municipality, P. W D. Rly. Builders & Mills etc. Office & Factory, Sewage farm Road, Next to Calico Mills, AHMEDABAD Phone: 25 60 61 25 44 21 With Best Compliments from VRAJKORBAI VELJI SOMAIYA CHARITABLE TRUST Head Office: 2-A, Maker Bhavan No. 2, 18, New Marine Lines, BOMBAY-400 020 Page #546 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના : ૧૬ જૂન ૧૯૩૦ ઓડિટ વર્ગ “1” ધી તારાપુર કે. ઓપ. અર્બન બેન્ક લિ. બેન્ક બિલ્ડીંગ, તારાપુર-૩૮૮૧૮૦ શેર ભંડોળ રૂ. ૪,૩૨,૦૦૦ રિઝર્વ ફંડ રૂ. ૫,૬૬,૦૦૦ ડિપોઝીટ રૂ. ૧,૦૫,૩૬,૦૦૦ અન્ય ફંડે રૂા. ૧૨,૪૬,૦૦૦ ધીરાણ રૂા. ૩૮,૬૧,૦૦૦ કાર્યકારી ભંડોળ રૂા. ૧,૪૦,૦૦,૦૦૦ * છેલ્લાં ૫ વર્ષથી જનતાની અવિરત સેવામાં ગામની સૌ પ્રથમ સહકારી સંસ્થા. * સેઇફ ડિપોઝિટ લેકર્સની સગવડતા. * જાહેર ટ્રસ્ટ અને સાર્વજનિક સંસ્થાઓની ડિપોઝીટ સ્વીકારાય છે. * રૂ. ૩૦,૦૦૦ સુધીની ડિપોઝીટને ઇસ્યુરન્સ એકટ અન્વયે રક્ષણ ન આપવામાં આવે છે, જ સહકાર એ રાષ્ટ્રના વિકાસની ગુરુચાવી છે. છોટાભાઈ ર. પટેલ ભૂપેન્દ્રકુમાર પુ. પટેલ ચેરમેન મેનેજર શુભેચ્છા સહ– ગ્રામ : છતરીઆ 2. R: ૮૭૮ 0: પ૩૫ છતરીયા આર્યન ઈન્ડસ્ટ્રીઝ ટી. વી. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પેશ્યલ શિપનેઈલ્સ બનાવનાર સ્ટેશન રોડ, મહુવા Page #547 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા સહ– લાખની માનીતી હીરાલાલ છાપ યેવલા બીડી પિકેટ બીડી रालालधाप पाकर 4;**;1," 4.4.1:.11:ala STIC ( 'da જL *.In પીવાનો હંમેશાં આગ્રહ રાખે. ઉ. ૧૧૭ નિર્માતા :–મેસર્સ હીરાલાલ પ્રભુરામ એન્ડ કુ. | મુ. પિ. યેવલા–જિ. નાશિક (મહારાષ્ટ્ર) ૯ ઓફિસ ૨૫૦ અને ૫૬૭ રહેઠાણ ૨૫૮ અને ૨૦૨ એજન્ટ –મેસર્સ જયશંકર બી. ઉપાધ્યાય તલેદ–જિ. સાબરકાંઠા (ગુજરાત) Page #548 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પ૩૯ મહેતા જયંતભાઈ નૌતમલાલ ભાવનગરમાં શ્રી નૌતમલાલભાઈએ સેવા-જીવનની જે પગદંડી ઊભી કરી તે જ રહે ચાલતા અને શક્ય હોય ત્યાં સામાજિક સેવા કાર્યોમાં ઉપયોગી થઈ કરી છૂટવાની ભાવના ધરાવનાર શ્રેષિશ્રી જયંતભાઈ મૂળ રાજકેટ તરફના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. આઝાદીની ચળવળથી માંડીને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં આ પરિવારને વિશેષ રસ અને રુચિ. ભાવનગરની સહકારી હાટ મધ્યસ્થ ભંડાર લિ. ની વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય તરીકે, રોટરી કલબ ભાવનગરના સભ્ય તરીકે, સેવા પડેલી છે. - ૧૯૫૫માં મુંબઈ સ્ટેટ ઇલેકટ્રિકસીટી બેર્ડના ફાઉન્ડેશન કામથી ઘણું જ અનુભવ વગેરે મેળવ્યા- ૧૯૭૨માં કેનેડા-અમેરિકાની મુલાકાત લીધી-સાદાઈથી જીવન જીવવાની કળા તેમના પિતાશ્રી પાસેથી મેળવી–આજુબાજુમાં કે સગાસંબંધીના કેઈપણ કામમાં તકલીફમાં કાયમ મદદરૂપ થતા રહેવાની એક ગજબની ધૂન-લગની સેવા ભાવનાના ઉમદા વિચારેએ તેમને વિશાળ સમૂહમાં સૌના પ્રીતિપાત્ર બનાવ્યા છે. શ્રી જયંતિલાલ જે. શાહ, હિંમતનગર શહેરના અગ્રગણ્ય સામાજિક કાર્યકર અને હિંમતનગર નાગરિક સહકારી બેંકના હાલના ચેરમેનશ્રી છે. સાબરકાંઠા જિલ્લા નાગરિક સહકારી બેંકસ એસોસિયેશનમાં વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે. ઇન્ડિયન રેડકેસ સાસાયટીના ઉપપ્રમુખ છે. હિંમતનગર વેપારી મહામંડળના પ્રમુખ છે. સદાય હસતા-ખંતીલા જયંતિભાઈએ વ્યાપારી આલમમાં સારી એવી ચાહના મેળવી છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ] [ આપણું શ્રેષ્ઠ શ્રી જયશંકર ભીખાલાલ ઉપાધ્યાય, ભેદ પુરુષાર્થ એ જ જીવનને ઉત્તમ માર્ગ છે. જીવનને જીવી જાણવું હોય અને જીતી જાણવું હોય તે પુરુષાર્થવાદી બને. મુ. શ્રી જયશંકરભાઈને જીવન-સંદેશ કંઈક આવું કહી જાય છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મહિયલ ગામના વતની મુ. જયશંકરભાઈને જન્મ ઈ. સ. ૧૯૧૫માં થયો હતો. ૧૫ વર્ષની ઉંમરે વ્યાપારમાં પરોવાયા પછી તેમણે સમગ્ર વ્યાપાર ક્ષેત્રમાં નાની–મોટી અનેક પેઢીઓ સાથે સંબંધ સ્થાપિત કર્યો. - તલેદની ઘણીબધી સંસ્થાઓ પર એમનું પ્રભુત્વ છે. આર્ટ્સ અને કેમર્સ કેલેજમાં એમણે સારું એવું દાન કરી ટ્રસ્ટી બનેલા બહેરા-મૂંગા શાળામાં પણ અગત્યનો ફાળો આપે છે. તલેદની નાગરિક બેંકના ચેરમેનપદે રહ્યા. તેમ જ તલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન તેમ જ સાબરકાંઠા વિદ્યાલયના ઉપપ્રમુખ તરીકે ઘણું બધી સેવાઓ એમણે આપી છે. કેઈપણ અઘરું કાર્ય એમના માટે સાવ સહજ બની જતું. ક્યારેય કઈ કામમાં વિલંબ નહીં, આળસ નહીં, પરંતુ જે કાર્ય હાથમાં લીધું એને ચીવટપૂર્વક પાર પાડવું એ જ એમના જીવનનું દયેય હતું. મહારાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશની યાત્રાઓ પણ કરેલી છે. પત્ની અનસૂયાબેન પણ એમની જેમ જ ખંત, સાદાઈ, શ્રમ અને સ્વાલંબનથી જીવન જીવવામાં માને છે. શ્રી જયંતિલાલ નાનચંદ ડેલીવાલા ઘણું જ ઔદાર્ય અને સંસ્કારસંપન્ન શ્રી જયંતિભાઈ ગઢડા (સ્વામીન)ને મૂળ વતની છે. ૧૯૭૪ના પિષ વદિ અમાસને દિવસે તેમને જન્મ થયે. પાંચ ગુજરાતીને જ અભ્યાસ પણ વિવિધ ક્ષેત્રે તેમની વિશિષ્ટ સમજણ અને કાર્યકુશળતાનાં તેમણે Page #550 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૧ દર્શન કરાવ્યાં છે. ધંધાદારી ક્ષેત્રે મુંબઈ આવીને શરૂઆતમાં વાયદા બજારમાં કામ કર્યું. તે પછી પાવરલુમ્સમાં કાપડ મેન્યુફેક્ચરિંગનું કામ હાથ ધર્યું અને તેમાં ધારી સફળતા મેળવતા ગયા. જયંતિલાલભાઈનાં સૌજન્ય, સંસ્કાર અને સહયોગ વડે અનેક સંસ્થાઓને બળ મળ્યું છે એટલું જ નહીં, ઘણી સંસ્થાઓ સાથે પતે સક્રિય રીતે સંકળાયેલા છે. મુંબઈની સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સેવા સંઘ, સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી જૈન ભેજનાલય, ઘૂઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, જૈન સેશ્યલ ગ્રુપ, ગઢડા મિત્ર મંડળ, ઈસ્ટ ઈન્ડિયા ચેમ્બર ઓફ કેમર્સમાં ચાલીશ વર્ષથી ઓન. સેક્રેટરી તરીકે સેવા આપે છે. બેઓ ગેઈન એન્ડ સીઝ એસેસિયેશન વગેરે સંસ્થાઓમાં તેમની સેવા પડેલી છે. શ્રી ગઢડા મહાજન પાંજરાપલને માનદ મંત્રી તરીકે, માંડવા કેળવણું સમાજના ટ્રસ્ટી તરીકે, ગઢડા કેળવણી સમાજના ટ્રસ્ટી તરીકે, ઈસ્ટ ઈન્ડિયા કેટન એસેસિયેશનના ડાયરેકટર તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ. ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિની મેનેજિંગ કમિટીમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની કલાવતીબહેનના જન્મદિવસ નિમિત્તે હિમણાં જ ગયે વર્ષે માધવનગર મુકામે સૌ નેહીઓને બેલાવી જન્મ દિવસ સારી રીતે ઊજવ્યો અને સારી રકમનાં દાન જાહેર કર્યા. ગઢડા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના હેલનું બાંધકામ ૩૪ ફૂટમાંથી ૬૮ ફૂટ સુધીનું બનાવવામાં પોતાના તરફથી તેમ જ બહારના ગઢડાના ભાઈ એ તરફથી સારી મદદ મેળવીને બનાવરાવ્યો. દશાશ્રીમાળી જ્ઞાતિ ગઢડામાં સુધારો કરી આધુનિક સાધન વસાવવામાં સક્રિય ભાગ લીધે. ગઢડામાં કુળદેવી ચામુંડા માતાજીની મૂર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરાવી. ચોરાશી જમાડવા વગેરે કામમાં તન, મન, ધનથી મદદ કરી. જલાલપુર-માંડવામાં માતુશ્રીના નામને જેન ઉપાશ્રય બંધાવેલ છે. ગઢડા મહાજન પાંજરાપોળના વહીવટને Page #551 -------------------------------------------------------------------------- ________________ પકર ] [ આપણા શ્રેષ્ઠવો સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવા શ્રી છેલભાઈને પ્રમુખ બનાવરાવ્યા અને પિતે મંત્રી તરીકે રહ્યા અને આધુનિક ખેતી તથા પશુઓની સારી સંભાળ લઈ વહીવટને સુધાર્યો. મુંબઈથી સતતપણે દાનની રકમ મેકલતા રહ્યા છે. શ્રી જગજીવનદાસ શિવલાલ શાહ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રા તાલુકાના કેંઢ ગામમાં જન્મ. ૧૯૦૩ નવેમ્બરની ૧૧ મી તારીખે સુપ્રતિષ્ઠિત શેઠ ડાહ્યાભાઈ ડુંગરશીના કુટુંબમાં પિતા શેઠ શિવલાલભાઈ અને માતુશ્રી શિવબહેનને ત્યાં થયો હતો. બાર વર્ષ સુધી વતનની ગામઠી સ્કૂલમાં અભ્યાસ બાદ પૂ. પંડિત શ્રી સુખલાલજી અને વડીલ ભાઈશ્રી હરખચંદભાઈની સહાયથી અમદાવાદમાં શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થઈ દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતે. પૂ. ધર્મમાતુશ્રી માણેકબેન અને પૂજ્ય નિર્મળાબહેન તથા પૂ. ઇન્દુમતીબેનની છત્રછાયામાં આ છાત્રાલયમાં સંસ્કાર, ચરિત્ર અને જ્ઞાન સંપાદન કર્યું. ૧૯૨૬માં શેઠશ્રી અંબાલાલ સારાભાઈની ફર્મ મારફત આફ્રિકા જવાનું નેકરીનું સાહસ કરેલ. એક વર્ષ કંપાલા (યુગાન્ડા)માં રહ્યા બાદ હવાપાણીની સાનુકૂળતા ન થતાં કંપાલાની નોકરી છોડીને ઓસામાં સેમી-ગવર્નમેન્ટની અંદરની નોકરીમાં જોડાયા. ત્યાં બહુ જ ગૌરવ પૂર્વક ૧૩ વર્ષ નોકરી કરીને ૧૯૪૧માં સ્વદેશ પાછા ફર્યા. આફ્રિકામાં મોમ્બાસામાં દેશવાસી જનસંઘના મંત્રી તરીકે, જૈન યુવક મંડળના ઉપપ્રમુખ તરીકે સારી સેવા આપેલ. ત્યાંના સંઘમાં સંપ-સ્નેહ વધારેલ અને આંખના પ્રસિદ્ધ ડેાકટર મનસુખલાલ તારાચંદ શાહના નાનાભાઈ તરીકે જેમણે બંને સંઘને અને સમાજને સેવા આપેલ. નાના જેન ઘર-દેરાસરમાંથી શિખરબંધ દેરાસર બાંધવામાં મેમ્બાસાના સંઘને ઘણો સગ આપેલ. શેઠ ચમનલાલ નગીનદાસ છાત્રાલયમાં શીખેલ સેવાને પાઠ જીવનમાં ઉતાર્યો હતો. Page #552 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પ૪૩ અને જ્યાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં તન, મન, ધનની શુભનિષ્ઠાથી સેવા આપેલ છે. આ બધી સેવા પ્રવૃત્તિમાં તેમનાં ધર્મપત્ની દિવાળીબહેનનો સહાગ છે. સને ૧૯૪૧ થી ૧૯૫૫ સુધી વડીલ બંધુ શ્રી શાંતિલાલભાઈની સાથે શાહ બ્રધર્સ એન્ડ કંપની ખૂબ નામનાથી ચલાવી છે. ત્યારબાદ સ્વતંત્ર શાહ બ્રધર્સ કંપની પિતાના ત્રણ પુત્ર શ્રી સૂર્યકાન્તભાઈ, શ્રી કુમારભાઈ શ્રી હર્ષદભાઈને સહકારથી ચાલે છે. મેમ્બાસાથી સ્વદેશ આવ્યા બાદ જેને સમાજની સુંદર સેવા કરતી શ્રી આત્માનંદ જૈન સભાને સંચાલનમાં મંત્રી તરીકે વીશ વર્ષથી વધારે સેવા આપીને હાલ આ સભાના શુભેચ્છક તરીકે છે. શ્રી વલ્લભ સમારક નિધિ, જેઓ જૈન અને જૈનેતરને લાભ થાય તેવાં સુંદર સિદ્ધાંતિક પુસ્તકોને સસ્તા દરે ફેલા કરે છે, તેના મંત્રી તરીકે વર્ષોથી છે. બીજી ઘણી સંસ્થાઓમાં મંત્રી તરીકે પ્રમુખ અને કારોબારીના સભ્ય તરીકે સેવા આપેલ છે. શ્રી જગજીવનભાઈ મધ્યમ સ્થિતિના માણસ હોવા છતાં જૈન ધર્મનાં સાતે ક્ષેત્રમાં શક્તિ મુજબ દાન, ખાસ શિક્ષણ અને સાધમિક ભક્તિ માટે સારી રકમો સ્થાયી ફંડ રૂપે આપી છે. તેઓશ્રી જેન કેન્ફરન્સ, જૈન સ્વયંસેવક મંડળ, પ્રગતિ મંડળ કો. ઓ. સાસાયટી, મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાધમિક શિક્ષણ સંઘ, શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ તથા ઘાટકોપર, ગેડિજી, ચિંતામણી તથા નેમીનાથજી જૈન દેરાસર સાથે સંકળાયેલ હતા. સ્વ. શ્રીએ જીવદયા, પાંજરાપોળ, સાધર્મિક ભક્તિ, દવાખાનાં, હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયે, પાઠશાળા, ધાર્મિક સંસ્થાઓ, દેરાસર, દેરાસર જીર્ણોદ્ધાર, આયંબિલ ખાતાં, ઉપાશ્રય, ધાર્મિક સ્થળો, ભેજનાલય, રેલ રાહત, અનાથાશ્રમ, અંધ વિદ્યાલય, વૃદ્ધાશ્રમ, પાણીની પરબ, સાહિત્ય જ્ઞાન ભંડાર; સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં દર વર્ષે યથાયોગ્ય ફાળો આપી ધનનો સદ્ઉપયોગ કરેલ હતો. દર Page #553 -------------------------------------------------------------------------- ________________ પs ] [ આપણ શ્રેષ્ઠ વર્ષે યાત્રાએ જઈ તેમણે ભારતનાં દરેક ધાર્મિક સ્થળોએ દેરાસર, સેવા-પૂજા-ભક્તિને અનન્ય લાભ લીધેલ હતે. ઘણુ જ ધર્મપ્રેમી હતા. સૌને સન્માનિત બન્યા હતા. શ્રી જ્યોતીન્દ્રભાઈ વી. દોશી બુદ્ધિ અને પ્રતિભાને સમન્વય સાધી જનસમાજમાં એક વિરલ ઉદ્યોગમર્મજ્ઞ તરીકે સારી એવી ખ્યાતિ પામેલા શ્રી જ્યોતીન્દ્રભાઈ દોશીના યશભાગી અને સભાગી હાથ વડે પરમાર્થ જીવનનાં જે જે કાર્યો થયાં છે તે ચિરસ્મરણીય બની રહેશે. ગળથૂથીમાંથી જ સેવાના સંસ્કાર વડે રંગાયેલ શ્રી જ્યોતીન્દ્રભાઈ મૂળ રાજકેટના ઉચ્ચ વણિક પરિવારના નબીરા–તેમનો ઉછેર પણ સંસ્કારી વાતાવરણમાં થયે. તેમની આજની ઉત્કૃષ્ટ કારકિર્દી પાછળ પ્રેરણા અને પુરુષાર્થની અનન્ય કથા ધરબાયેલી છે. જ્ઞાતિમાં, સમાજમાં, સરકારમાં સર્વત્ર સૌ કોઈના આદર અને સન્માનનું અધિકારીપદ હાંસલ કરનાર શ્રી તીન્દ્રભાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીઓ ધારણ કરવાને સદ્ભાગી બન્યા. મુંબઈના ઔદ્યોગિકક્ષેત્રે પણ ઊજળી તક ઊભી થઈ. વિશ્વવિખ્યાત કમાણી જૂથની ઔદ્યોગિક સંસ્થાઓના વિરાટ વિકાસમાં બાવીસ વર્ષ સુધી એકધારી અને એકચકી જવાબદારીઓ ખંત-નિષ્ઠાથી અદા કરી. કમાણે ઔદ્યોગિક જૂથની સેવાઓ પછી પછી ૧૯૬૫માં શ્રી જ્યોતીન્દ્રભાઈ બેંગલોરના મહેતા ઔદ્યોગિક જૂથ સાથે સંકળાયેલા હતા. એ પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં પિતાની શક્તિ અને આવડતને ઉપયોગ કરી તેમણે સ્વતંત્ર સાહસના શ્રીગણેશ કર્યા–જેમાં એલ્યુમિનિયમ, કેબસ અને કન્ડકટર્સનાં કારખાનાના પ્રચંડ પાયા રેપ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રની ભરપૂર પ્રવૃત્તિઓમાં પણ સરકાર નિર્મિત અનેકવિધ સમિતિઓમાં ઉચ્ચ સ્થાને રહ્યા છે. સામાજિક ક્ષેત્રે પણ Page #554 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [[ પ૪પ બેંગલરમાં ઈ. સ. ૧૯૭૭માં શ્રી ગુજરાતી પ્રગતિ સમાજની સ્થાપનામાં મેખરે રહીને વર્ષો સુધી પ્રમુખપદ દીપાવ્યું હતું. ઉપરાંત સાર્વજનિક દવાખાનાના પણ પ્રમુખ હતા. ભારતીય વિદ્યાભવનમુંબઈના તેઓશ્રી પેટ્રન છે. રેટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિકટ ૩૧૯ના ગવર્નર તરીકે ઈ. સ. ૧૯૭૯-૮૦માં ઉજવળ કારકિદી દાખવી ચૂક્યા છે. તેઓશ્રી પલ હેરીસ ફેલો તરીકેનું બહુમાન ધરાવે છે. ઉપરાંત અખિલ ભારત ગુજરાતી સમાજની કારોબારી સમિતિના સભ્ય તરીકે સેવા અર્પણ કરી છે. શ્રી જતીન્દ્રભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુનિલાબહેન જપાનમાં ત્રણેક વર્ષ રહેલાં છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફેરમાસા, થાઈલેન્ડ, સીગાપુર, ફિલિપાઈન્સ, એમ બધી જગ્યાએ જઈ આવ્યાં છે. આ વર્ષ ૧-૫-૦૮ના યુ. એસ. એસ. આરની સફરે ગયેલા ત્યારે શ્રી ગરબાચેવને પણ મળી શક્યા હતા. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં જીવનભર પ્રખર બુદ્ધિ કૌશલ્ય, પ્રચંડ વહીવટી શક્તિ, અને બહુમુખી પ્રતિભાથી શ્રી જે. વી. દેશની સેવાઓ સુવર્ણાક્ષરે અંકિત થશે. તેમને અભિનંદના કરીએ છીએ શ્રી જીવનચંદ ઝવેરચંદ ઝવેરી વર્તમાન મુંબઈની વિવિધ ધાર્મિક સંસ્થાઓના અગ્રણી શ્રી જીવનચંદભાઈને વડીલે મૂળ સુરતના વતની પણ આ ઝવેરી કુટુંબ ઘણાં વર્ષોથી મુંબઈ આવીને વસેલું છે. શ્રી જીવનચંદભાઈને જન્મ મુંબઈમાં અને ઉછેર પણ મુંબઈમાં. ધાર્મિક વાતાવરણ તેમના પરિવારમાં હતું જ, તેથી ધાર્મિક આજનમાં વિશેષ રસ અને રુચિ. વ્યવસાયમાં ઝવેરાતને ધંધે જેમાં છેક શરૂથી આજ સુધી એકધારી પ્રગતિ થતી રહી છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ખૂબ જ સુખી અને સાધન-સંપન્ન હોવા છતાં આધ્યાત્મિકતામાં જ એમનું મન હમેશાં રમી રહ્યું છે. વહેલી પરોઢીએ ચાર વાગે જાગૃત થઈ પ્રતિકમણ, બેત્રણ સામાયિક અને પછી પૂજા-સેવા વગેરેમાં ઠીક સમય રોજ વ્યતીત કરી રહ્યા છે. સ્વાધ્યાય ધ્યાન અને સામાયિકમાં વિશેષ રસ હોવાને કારણે ધર્મભાવનાને એટલે બધે વિકાસ થયો કે ધણી બધી સંસ્થાઓના તેઓ આજે ભી બન્યા છે. અખિલ ભારતીય ખરતરગચ્છ સંઘ, દિલ્હી જિનદત્તસૂરિ સેવા સંઘ, જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ-પાલીતાણું વગેરે સંસ્થાઓમાં તેમનું ઘણું મોટું પ્રદાન છે. સુરતમાં મેહનલાલજી ઉપાશ્રય માટે પિતાની જમીન અર્પણ કરી, સુરતના ચંદ્રપ્રભુ જેન દેરાસર, ઘેળકા કલીકુંડમાં દાદાવાડીની જગ્યા, નાગેશ્વરમાં દાદાવાડી, મહાવીરસ્વામી જૈન દેરાસર, પાયધુની એમ ઘણી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ પ્રશંસનીય બની છે. દક્ષિણ સિવાય ભારતનાં મહત્ત્વનાં તીર્થસ્થાની પરિવાર સાથે યાત્રાઓ કરી છે. ઘણું જ પ્રેમાળ, સરળ અને પરગજુ સ્વભાવના શ્રી જીવનચંદભાઈ જૈન સમાજનું ગૌરવ છે. - ~શ્રી તારાચંદભાઈ આર. નરસીધાણી, તલેદ તલોદ નગર પંચાયતના પ્રમુખ ૧૦ વર્ષ રહ્યા. તલોદ જનતા સહકારી યોજનાના ચેરમેન છે. પ્રાંતિજ તાલુકા ભાજપના પ્રમુખ. એડકેટ છે. વકીલાતને વ્યવસાય છે. રાજ્ય પક્ષે સારે રસ દાખવે છે. તદ નાગરિક સહકારી બેંકના ડિરેકટર છે. સેવા તેમને જીવન મંત્ર છે. તલેદની ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૭ - શ્રી દિનેશભાઈ રતિલાલ વોરા સૌરાષ્ટ્રમાં જીવન વીમાના ક્ષેત્રે જે કેટલાંક પ્રગતિશીલ નામો નજરે ચડે છે તેમાં સુરેન્દ્રનગરના શ્રી દિનેશ રતિલાલ વોરાનું નામ સારી રીતે લોકજીભે માન અને આદર પામ્યું છે. - સુરેન્દ્રનગરમાં જીવન વીમાના વિકાસ અધિકારી તરીકે સુંદર સેવા આપી રહ્યા છે. સતત છેલ્લાં બાર વર્ષથી કરોડપતિ વિકાસ અધિકારીનું બિરુદ પ્રાપ્ત કરી રાજકેટ ડિવિઝનમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરનારા છે–તેમને અનેક એવોર્ડ મળેલા છે. રાજકોટ જિલ્લામાં વધારે વ્યક્તિઓને વીમા પોલીસી વેચાણ કરી સહવીરનું બિરુદ મેળવ્યું. જેન જાગૃતિ સેન્ટર, સુરેન્દ્રનગર શાખાના સ્થાપક સેક્રેટરી તરીકે ત્રણ વર્ષથી ચાલુ છે. સુરેન્દ્રનગરની રેટી કલબના સેક્રેટરી તરીકે, વઢવાણ મહાજન પાંજરાપોળમાં માનદ મંત્રી તરીકે, સુરેન્દ્રનગર સંચાલિત સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર કારોબારી કમિટીના મેમ્બર તરીકે, વઢવાણ તાલુકા માનવસેવા અને જીવદયા સમિતિમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા ચાલુ છે. હળવદની અનેક સંસ્થાઓમાં પણ કામ કર્યું છે. જલારામ સવિચાર પરિવારના સભ્યો સાથે રહીને કેટલકેમ્પ તથા માનવ રાહત કાર્યોમાં અગ્ર ભાગ લીધે છે. નાનીમેટી અનેકવિધ સામાજિક, શિક્ષણિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં શ્રી દિનેશભાઈ વેરા હંમેશાં અગ્ર હરોળમાં હેાય છે. શ્રી દલીચંદ રાયચંદ શાહ ધર્મપરાયણ ભદ્ર પુરુષ શ્રી દલીચંદભાઈ શાહ મૂળ સૌરાષ્ટ્રમાં સિહિર પાસે ટાણાના વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. ૭૭ વર્ષની ઉંમરે પણ સારી એવી તંદુરસ્તી ધરાવનાર આ શ્રેષ્ટિશ્રીએ આજથી પચાસ વર્ષ પહેલાં મુંબઈમાં પગ મૂક્યો Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો –ખાંડની દલાલીના કામકાજમાં જીવન કારિકર્દીની શરૂઆત કરીસંસ્કારસપન્ન પરિવારના આ મહાશયને કોઈ વ્યસન નહી...ઉમદા વિચારો અને સાદગીભર્યા જીવનને કારણે મુંબઈમાં હરણફાળ પ્રગતિ કરવામાં કોઈ બીજી ખાધા નડી નહીં. કાકાની પ્રેરણા અને હૂને કારણે પોતે આગળ આવ્યા. પછી તે ધંધાની લગામ પણ કાકાના પુત્રપરિવારને સોંપી પોતે ધમમય જીવન વ્યતીત કરી રહ્યા છે. સાધુ ભગવંતેાની વૈયાવચ્ચમાં પણ એમને બહુ જ રસ અને ભાવના. પૂ. આ. શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નવ્વાણુ યાત્રા કરી- વ્રત કર્યાં. પૂ. ચંદનબેને ઉપધાન કર્યાં. વતન ટાણા ગામમાં હાઈસ્કૂલમાં સારી એવી રકમ આપી. પાઠશાળાએ, ધ શાળાઓ વગેરેમાં નાનાંમેટાં ફંડફાળામાં તેમની દેણગી ચાલુ જ હાય. ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના પણ સતત સપર્કમાં હતા. પાલીતાણા આગમમંદિરમાં ભગવાન બેસાડયા છે. ધર્મધ્યાનમાં ખૂબ જ રસ લઈને પુણ્યનું ભાથું એકઠું કરી રહ્યા છે. દિલની અમીરાતમાં પણ કુટુંબને ગૌરવ અપાવે તે રીતે કામ કરી રહ્યા છે. 900 શ્રી દિલીપભાઈ ખીમચંદ છગનલાલ મૂળ ગુજરાતમાં વીરમગામ પાસે ખેરવા–જતનાના વતની શ્રી દિલીપભાઈ તેમના પિતાશ્રી ખીમચંદ છગનલાલની કન્સ્ટ્રક્શન અને કેમિકલ ફાર્માસ્યુટિક લાઈન—જેના ભારે પુરુષાર્થ કરીને વિકાસ કર્યો તેમાં તેનું સફળ સચાલન કરી રહ્યા છે. ૧૯૫૧માં જન્મ થયા. બહુ જ નાની ઉંમરમાં ધંધાનું જ્ઞાનઅનુભવ સાંપડયા. પેાતાની કોઠાસૂઝ અને હૈયા-ઉકલતથી ધંધાને વધુ ને વધુ વિકસાા. કાકા શ્રી ચિનુભાઈની પ્રેરણાથી અને કાંઈક સ્વબળે પોતે આગળ આવ્યા. એકધારી પ્રગતિ થતી રહી. જૈન જાગૃતિ સેન્ટર, ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ વગેરે દ્વારા રસ લઈ રહ્યા છે. એપેડિક હોસ્પિટલ, Page #558 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૪૯ સુરેન્દ્રનગરને મોટી રકમનું ડેનેશન આપ્યું. સુરેન્દ્રનગરમાં દુષ્કાળના કપરા દિવસોમાં કેટલકેમ્પ દ્વારા સેંકડે ગાયને રક્ષણ આપ્યું. રેટરી કલબ-સુરેન્દ્રનગર, અનાથાશ્રમ-સુરેન્દ્રનગર એમ ઘણી જગ્યાએ નાનામેટા ફંડફાળામાં શ્રી દિલીપભાઈએ મકળા મને ઘણી બધી સખાવત કરી છે. દાનધર્મની કેડી ઉપર ચાલતા રહેવાની તેમના પિતાશ્રીની શીખને તેમણે જીવનમાં બરાબર અમલ કર્યો છે. નાની ઉંમરમાં તેમણે સાધેલી પ્રગતિ અને તેમના વિનમ્રવિરલ વ્યક્તિત્વની ગૌરવભરી નેંધ લીધા વગર ચાલે તેમ નથી. તેમના શુભ હાથે હજુ ઘણું સુંદર કાર્યો થાય તેવી શુભેચ્છા. શ્રી દીપકભાઈ નવલભાઈ સંઘવી સાવરકુંડલાના સંઘવી પરિવારે ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દાદાશ્રી માધવજીભાઈ એ કેમિકલના ધંધાની શરૂઆત કરી, શ્રી જગમેહનભાઈએ એ વ્યવસાયને ખીલવ્યો અને વિકસાવ્યું તે પછી તેમના પુત્ર નવલભાઈ એ ધંધાને પ્રગતિની ટોચે લઈ ગયા–તે પછી ચોથી પેઢીએ શ્રી દીપકભાઈ આજે વડગાદી વિસ્તારમાં કેમિકલના ધંધામાં આગળ પડતું નામ ધરાવે છે-ધંધાની હૈયાસૂઝ ઘણી છે. આ સંઘવી પરિવાર તરફથી સાવરકુંડલાની કોમર્સ કોલેજ માટે તથા અન્ય નાનામોટા ફંડફાળામાં સારી એવી દેણગી અપાયેલી છે. સ્વ. શ્રી દુર્ગંતકુમાર બાપાલાલ શાહ સંવત ૨૦૨૦ના આ સુદ ૪ શુક્રવારને દિવસ હતો. શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ તેમના પુત્ર દુષ્યન્તકુમારની કેન્સરની અસાધ્ય વ્યાધિને લઈને મુંબઈ સાન્તાક્રુઝ રહેતા હતા. સવારનાં Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ]. [ આપણા શ્રેણી પાંચ વાગતાં દુષ્યન્ત બાપાલાલભાઈને પોતાની પાસે લાવ્યા. બાપાલાલભાઈ એ દુષ્યન્તની પથારીમાં બેઠાં બેઠાં દુષ્યન્તને પ્રાતઃકાળના બાર નવકાર ગણવા કહ્યું દુષ્યન્તકુમારે ગણ્યા. સાડાચાર મહિનાની કેન્સરની બીમારીમાં હંમેશાં ત્રિકાળ નવકારનું સ્મરણ ચાલુ જ હતું. પ્રાતઃકાળ થતાં રેજના નિત્યક્રમ પ્રમાણે બાપાલાલભાઈએ નવકાર ઉવસગ્ગહર સ્તોત્ર, વીશ જિનવંદનખામેમિ સવ્યજીવે, અંગૂઠે અમૃત વસે અને સર્વ મંગલના પાઠ સંભળાવ્યા. સુરેન્દ્રનગર મંડન બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્યસ્વામિ ભગવંતનાં પ્રતિમાજીની પ્રતિકૃતિનાં દર્શન કરાવ્યાં. પ્રાત:વિધિ પતાવી. આજે પ્રમાણમાં વેદના ઓછી હતી અને દુષ્યન્ત આનંદમાં હતો. બપોરે બાર વાગ્યા એટલે બાપાલાલભાઈએ બાર નવકાર ગણવા કહ્યું. દુષ્યન્ત કહે કે ભાઈ તમે ગણે એટલે બાપાલાલભાઈએ બાર નવકાર ગણી સંભળાવ્યા અને નિત્યક્રમ મુજબ આરાધના કરાવી. થોડીવારે પૂજ્ય તપવી મુનિ મહારાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજશ્રી ગેચરી માટે પધાર્યા. દુષ્યન્તના પલંગ પાસે આવી ઊભા રહ્યા. તબિયતના ખબર પૂછડ્યા. દુષ્યતે બે હાથ જોડી પગે લાગી ઠીક છે કહ્યું. પિતે સૂતાં સૂતાં મુનિમહારાજને વહેરાવ્યું. દુષ્યન્તને પિતાને અત્યંત આનંદ હતો. આહાર નિર્દોષ હતો. શાલિભદ્રના જીવે આપેલા અનુપમ દાનની યાદી આપે તે પ્રસંગ હતો. બાપાલાલભાઈ ગુરુમહારાજને બારણું સુધી વળાવવા ગયા અને ગુરુમહારાજને વિનંતિ કરી કે સાહેબ, હવે દર્દ જેર કરતું જાય છે. આઠદસ દિવસ માંડ નીકળે છે. માટે આપણે વ્રત-પચ્ચકખાણ લેવરાવીએ. સાહેબ કહે, ભલે, આયંબિલ કરી લઉં એટલે બેલાવવા આવજે. સાહેબ ગયા પછી દુષ્યન્ત આનંદમાં હતો! લગભગ સાંજના સાડા પાંચ વાગ્યે દુર્યંતનાં કાકી ડે. ઈન્દુ આવ્યાં. તેમણે પથારી સાફસૂફ કરી ઓછાડ ફેરવવા તૈયારી કરી, દુષ્યન્ત વાતચીત કરતે હતે. તુરત જ ચકકર આવે છે તેમ કહેતાં ડો. સાવધાન થઈ ગયાં. બાપાલાલભાઈ પ્રસંગ પામી ગયા. તુરત જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ શરૂ થઈ ગયું. સહુ કેઈ નવકારમંત્ર Page #560 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ છે [ પપt સંભળાવવામાં તત્પર બન્યું. બાપાલાલભાઈએ ચાર શરણું આપતાં ખામેમિ સવ્ય જીવેના પાઠથી સકળ ને ખમાવરાવી, અનિત્ય ભાવના ભાવી દુષ્યન્ત તું અમારે સગો નથી, દુષ્યન્ત અમે કઈ તારા સગા નથી, તું એક સ્વતંત્ર છે—એમ એકત્વ ભાવનામાં રમણતાએ ચડાવી દાનપુણ્ય આપતાં ફક્ત બે મિનિટમાં દુષ્યને આંખ ફેરવી નાંખી. અસાધ્ય વ્યાધિની અતુલ વેદનાને છેતરીને અપૂર્વ શાન્તિપૂર્વક વાતચીત કરતાં કરતાં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં દુષ્યત સુરગતિના પંથે વિદાય થયે. તેના પિતા બાપાલાલભાઈએ આઈ બેન્કના ડોકટરને બોલાવી દુર્યંતના ચક્ષુનું દાન આપ્યું. પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીએ વિલંબ વગર સત્વર અમલ કરવા માટે પિતાને ધન્યવાદ આપ્યા–એટલા માટે કે આમ મૃત સ્વજનની આંખને આવી રીતે ઉપયોગ થવા દે એ વિચાર તદ્દન નવે છે અને તેમના યુવાન પુત્રના મૃત્યુ બાદ તત્કાળ અમલ કરે એ તે સમયે અત્યંત શેકકલાન્ત બનેલા પિતાના પક્ષે અસામાન્ય શૈર્ય અને કૃતનિશ્ચયની અપેક્ષા રાખે છે. વાચકવર શ્રી વિનયવિજયજી મહારાજે સાચું જ કહ્યું છે કે – જનમાંતર જાતાં જે પામે નવકાર તે પાતિક ગાળી પાસે સુર અવતાર !! દુષ્યન્તકુમાર અલ્પ આયુષ્ય જીવ્યે પણ એવું સરળ અને નિખાલસ જીવન જીવી ગયે કે સુરેન્દ્રનગરના વ્યાપારીઓએ ઐચ્છિક રીતે દુકાને બંધ રાખીને સભાઓ ભરી, શેક કરી કરીને શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘે શોકસભા ભરી અંજલિ આપીને સ્વર્ગ અને જીવ સુરગતિ પામી ગયું છે તેમ પ્રતીતિ કરાવ્યું. જૈન શાસનને પામેલા આત્માઓ આનંદના પ્રસંગમાં કે શેકના પ્રસંગમાં શ્રી જિનેન્દ્રભક્તિ–મહોત્સવ ઊજવે છે તેને શ્રી બાપાલાલભાઈએ ચરિતાર્થ કરી બતાવ્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીનાં અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના પાંચમા અપત્ય મમત્વ મેચન અધિકારના અભ્યાસી બાપાલાલભાઈ એ શેકનિવારણ અર્થે અને દુષ્યતન Page #561 -------------------------------------------------------------------------- ________________ પપર ] [ આપણા શ્રેષ્ઠીવ આત્મશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદે શ્રી પંક્ષિકા મહોત્સવ ર. પુત્રના મૃત્યુને ફક્ત આઠ જ દિવસ વીત્યા હતા પણ હમેશાં સવારમાં સ્નાત્ર મહોત્સવમાં અને બપોરે પૂજાઓમાં ઘરનાં સહ અને કુટુમ્બીજને ભાગ લેતાં. લૌકિક દષ્ટિ ત્યજી લેકોત્તર દષ્ટિ પામેલા જી અવસરે અવસરે શાસન પ્રભાવના કરવાનું ચૂકતા નથી તે આનાથી સિદ્ધ કર્યું. ધન્ય હો જૈન શાસનને કે જેણે આવી ઉત્તમ કોટિની આરાધનાની સામગ્રી આપી છે. દુષ્યતકુમાર સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કેલેજમાં અભ્યાસ કરવા સાથે લગભગ ૧૦૦ વર્ષ જૂની પોતાની શાહ ડાહ્યાભાઈ લલ્લુભાઈ કમિશનની પેઢીને વહીવટ સંભાળતા હતા. સ્વભાવે સરળ, નિખાલસ અને મિલનસાર હતા. મૃત્યુબાદ તેમનાં ચક્ષુઓનું દાન તેમના સુબુદ્ધ પિતાશ્રી બાપાલાલભાઈ શાહે મુંબઈની આઇબેન્કને કર્યું હતું–જેના પ્રતાપે વરલીની સ્કૂલના બે વિદ્યાર્થીઓને નયન જ્યોતિ પ્રાપ્ત થઈ છે. ધન્ય છે પિતે બુઝાઈને અન્યને ત આપનાર સ્વર્ગસ્થ દુવ્યંતકુમારને. સ્વર્ગસ્થ દુષ્યતની બને આંખે બે મનુષ્યને સફળ રીતે બેસાડવામાં આવી છે તે આભારને આવેલ પત્ર જેમાં મેડિકલ ઓફીસર ડે. ચવ્વાણુ જણાવે છે કે સ્વ. દુષ્યતે મૃત્યુ પછી પણ માનવતાની સેવા કરી છે. શતાવધાની સ્વ. શ્રી ધીરજલાલ કરશી શાહ મૂળ દાણવાડાન રહીશ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહનું ૮૦ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૩-૭-૮૫ ને રોજ અવસાન થયું. સ્વર્ગસ્થનું શિક્ષણ દાણાવાડા, વઢવાણ અને પાછળથી અમદાવાદમાં શ્રી સી. એન. છાત્રાલય (વિદ્યાવિહાર)માં થયું હતું. તેઓ પહેલેથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. એક સારા વક્તા, લેખક, ચિત્રકાર, સાહસિક પ્રવાસી, વૈદકમાં નિપુણ એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓની યાદશક્તિ ઘણી તીવ્ર Page #562 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૫૩ હતી અને શતાવધાની પંડિત તરીકે પકાયા હતા. તેઓએ બાળવાર્તાઓથી લઈ ને જૈન ધર્મ અંગેનાં લખેલાં ગ્રંથેા મળીને એકંદર ૪૦૦ જેટલાં પુસ્તકે લખ્યાં છે. આથી મહાન સિદ્ધિ દેશમાં ભાગ્યે જ કેઈ સાહિત્યકારે મેળવેલી હશે. કયાં દાણાવાડા જેવા નાના ગામના એક વિદ્યાથી અને કયાં કરાંચી, દિલ્હી, કલકત્તા, મદ્રાસ, મુંબઈ, લંડન જેવી નગરી અને પ્રદેશેામાં પૂજાતા આ બહુશ્રુત મહા માનવી ! તેમના જીવનકાળ દરમ્યાન તેઓને ગુજરમણિ, સાહિત્ય ધારિધિ, ગુજરરત્ન, જેવાં અનેક બિરુદેશ મળ્યાં હતાં. તેઓએ ૭૫ વર્ષ પૂરાં કર્યાં ત્યારે મુંબઈ, લંડન અને વતન દાણાવાડામાં હીરક મહેાત્સવ ઊજવાયા હતા. જીવનયાત્રામાં આગળ વધતા અને અનેક ક્ષેત્રા ખેડતા આ પ્રતિભાવંત પડિતજી જીવનનાં અ ંતિમ વરસામાં વતન દાણાવાડાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. તેએશ્રી મુળી પ્રજા મંડળ, મુંબઈના એક સ્થાપક અગ્રણી હતા. દાણાવાડામાં શ્રીમતી ચંપાબહેન ધીરજલાલ ટાકરશી શાહુ ઉ. બુ. વિનય મંદિર, ટોકરશીભાઈ ગૌશાળા, માતુશ્રી મણિબહેન વિજ્ઞાન ખંડ ઇત્યાદિ માટે સારી સખાવતા પણ આપી હતી. ગ્રામ વિસ્તારમાં કાય કરવામાં ક્ડ મેળવવાનું કઠિન કામ હાવાનું તેઓ સમજતા હતા. કાર્યકર્તાને ક્ડ મેળવવા સારી એવી જહેમત લેવી પડે છે અને તેમાં તેની શક્તિના ઘણા સમય જાય છે. આ હકીકતને નજર સામે રાખીને ગૌશાળા અને વિજ્ઞાનખંડ બાંધવાનું સઘળુ ખર્ચ તેમણે આપ્યું હતું. વિનય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ દાણાવાડા ગામને ધુમાડાબંધ જમાડયું હતુ. દાણાવાડાના વિકાસ માટે તે ઘણું કરવા ઇચ્છતા હતા અને તે માટે પાંચ હજાર વારના પ્લાટ પણ અનામત રખાવ્યેા હતા, શિક્ષણ ઉપરાંત યુવાના અને બહેનાને રાજી આપવા તથા આધ્યાત્મિક સંસ્કારનું સિ ́ચન કરવા માટે શ્રી ધીરજધામ રાજગાર અને સત્કારકેન્દ્ર પ્રવચન હાલ સાથે Page #563 -------------------------------------------------------------------------- ________________ પપ૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્થાપવાની ભાવના વખતેવખત વ્યક્ત કરી હતી. જૈન સમાજના ગૌરવશાળી સાક્ષરવર્ય શ્રી ધીરજલાલભાઈ ભાવી પેઢી માટે અમર વાર મૂકી ગયાં છે. શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ બહુધા માણસના વ્યક્તિત્વના ઉમદા ગુણે તેને મળેલા લેહીના વારસામાંથી જ પ્રકટતા હોય છે. તેનું તાદશ ઉદાહરણ છે દાનવીર શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ. એમની દાનવૃત્તિ અને ગરીબો પ્રત્યેની હમદર્દી એમને એમનાં માતુશ્રી ઝમકુમ તરફથી વારસામાં મળેલાં છે. શ્રી ડાહ્યાલાલના ત્રણ ભાઈઓ શ્રી મણિભાઈ, શ્રી વિઠ્ઠલભાઈ અને શ્રી જેઠાભાઈ એમની સાથે જ ધંધામાં વિવિધ રીતે જોડાયા છે. નાની ઉંમરમાં ઝમકુમાને ચૂડેલે નંદવાતાં તેઓ ચારેય પુત્રોને લઈ બાબરા આવેલાં અને પછી મેટા પુત્ર શ્રી ડાહ્યાલાલ ધંધાથે કલકત્તા ગયા. ઝમકુમા વખતોવખત કાગળ લખી કલકત્તાથી ધાબળા, દાણા માટે પૈસા વગેરે મગાવી ગરીબમાં લ્હાણી કરતાં રહેતાં. ઝમકુમ દેવ થયાં ત્યારે બાબરામાં ગામ ધુમાડો બંધ રહ્યો હતો અને દીકરાઓએ ૧૫૦૦૦ માણસને જમાડી કારજ કર્યું હતું. શ્રી ડાહ્યાલાલ વર્ષો પહેલાં કલકત્તાથી મુંબઈ આવેલા અને હાર્ડવેરનું ઓપનિંગ કર્યું. તેમણે ચાર ગુજરાતી સુધીને જ અભ્યાસ કરેલ છે. તેઓ દક્ષિણ સિવાય હિંદુસ્તાનમાં બધે જ ફરેલા છે. અમરેલી જૈન બોર્ડિંગ અને સાવરકુંડલા જૈન વિદ્યાથીગૃહમાં એમણે સારું એવું દાન આપેલું છે. આ ઉપરાંત શંખેશ્વરમાં પણ દાન આપેલું છે. બાબરા કેળવણી મંડળના તેઓ ટ્રસ્ટી છે. તેઓ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનરત્ન મહારાજ સાહેબની પ્રેરણાથી સત્કાર્યોમાં રસ લેતા રહે છે. તેઓએ સૌરાષ્ટ્ર વીશા ઘોઘારી સમાજમાં સારો રસ લીધો છે. એમણે નાનપણમાં અઠ્ઠાઈ કરેલી છે. એમનાં પુત્ર-પુત્રીઓની પણ સારી એવી તપશ્ચર્યા છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પપપ હાર્ડવેરના વ્યાપાર-વાણિજ્યની દુનિયામાં માનનીય શ્રી ડાહ્યાલાલભાઈ એક “પાયોનિયર” સર્જક, વિચારક અને જક તરીકે મુલ્કમશહૂર છે. નેટલફેન્ડ કુ તેમ જ ગેટ કલી વિલિયમ્સ લિ.ની બનાવટનાં નટોલટ અને વિવિધ પ્રકારનાં ફાસનર્સના વ્યાપારી આલમમાં જેનું નામ ટોચ કક્ષાએ સ્થાપિત થયેલું છે એવા આગેવાન વ્યવસાયગૃહ મેસર્સ હાર્ડવેર ટ્રેડિંગ સિન્ડીકેટ (મુંબઈ તથા અમદાવાદ) અને મેસર્સ મિનેશ ફાસનર્સ (વડોદરા)નું સફળ સંચાલન એમના સુપુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈ તથા શ્રી હસમુખભાઈ કરી રહ્યા છે તે તેઓશ્રીના મૂલ્યવાન માર્ગદર્શનને આભારી છે. શ્રી ધીરજલાલ પ્રેમચંદ શાહ જીવનનું સાફલ્ય સંતેષરૂપી ધનમાં છે. માનવીમાં સંતેષ હાય, સાથે ઉદારચરિત વૃત્તિ હોય અને બીજાને ઉપયોગી થવાની ભાવના હોય તે તે માનવીમાં ભગવાન વસે છે તેમ કહેવાય. આજના આપણું સ્નેહ સંમેલનના પ્રમુખ શ્રી ધીરજલાલ પ્રેમચંદ શાહને કવિશ્રી મકરન્દ દવેની ઉક્ત પંક્તિઓ સ્પેશે છે. દિનાંક ૧૨ મી એપ્રિલ ૧૯૩૬માં જન્મેલા શ્રી ધીરુભાઈને આ ઉદાત્ત સંસ્કારવારસો તેમના પ્રેમાળ પિતાશ્રી પ્રેમચંદ છગનલાલ શાહ, અને વાત્સલ્યમૂર્તિ માતુશ્રી અજવાળીબહેન તરફથી મળે છે. શ્રી ધીરુભાઈનું જીવન અત્યંત કપરા સંજોગોમાં પસાર થયું છે. મુશ્કેલીઓ અને આફત સામે તેઓ અડીખમ ઊભા રહ્યા છે. શૈર્ય અને સહનશક્તિની તેઓને આકરી કસેટી થઈ છે. તે પણ આવા પ્રતિકૂળ સમયે તેમની સ્થિતપ્રજ્ઞતા સૌને વિસ્મય પમાડે તેવી હતી. વહાલા વતન શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણાની પવિત્ર ભૂમિમાં જ મેટ્રિક સુધીને અભ્યાસ કરી તેઓએ નસીબ અજમાવવા કલકત્તા, દિલ્હી અને મદ્રાસની સફર કરી હતી. મદ્રાસમાં તેઓ થડે સમયમાં જ હાર્ડવેર અને સ્ટેશનરી વસ્તુઓનું ઉત્પાદન કરીને વ્યાવસાયિક ક્ષેત્રે સારી નામના મેળવી હતી. એ પછી તેઓ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ૩ [ આપણા શ્રેષ્ઠીવર્યાં મુંબઈ આવીને વસ્યા છે. અહીં તેએ ભારત બિલ્ડર્સના નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનુ કામ કરે છે. પોતાની અપ્રતિમ બુદ્ધિમતા અને વ્યાવહારિક કાર્ય કુશળતાથી મુંબઈમાં આ ક્ષેત્રમાં તેમણે ભારે સિદ્ધિ અને નામના મેળવી છે. તેઓ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રી પ્રેમચંદભાઈનું અવસાન થતાં તેમના પરિવાર ઉપર મેટી આફ્ત ઊતરી આવી હતી, બાલ્યવયથી જ તેના ઉછેર જે કપરી પરિસ્થિતિમાં થયા હતા તેને તેઓ ભૂલ્યા નથી. અને એથી જ તેઓ અન્યને સહાય કરવામાં હરહુ મેશ તત્પર રહે છે અને સાધર્મીઓને ગુપ્ત સહાય કરવામાં પેાતાનું પરમ કર્તવ્ય માને છે. તેમનાં ધર્મ પત્ની ઇન્દુમતીબહેન પેાતાના પતિના આ સેવાકા માં મુખ્ય પ્રેરણાખળ અની રહ્યાં છે. તેમના સુપુત્ર રાજેશ અને સુપુત્રી હિના, મમતા અને શિલ્પા પણ પેાતાના પિતાશ્રીની આવી ઉદારચિત ભાવનાને પુષ્ટિખળ આપી રહ્યાં છે. તેમના માટાભાઈ મનસુખભાઈ અને કાંતિભાઈ તથા તેમના નાનાભાઈ ચંદુભાઈ, ધનવતભાઈ અને હર્ષોંદભાઈ પણ ઉદારચરિત પ્રકૃતિ ધરાવે છે; અને કૌટુંબિક સ ંપ તથા સમાજ પ્રત્યે કઇક કરી છૂટવાની ભાવના રાખે છે. તેમના ત્રણ વડીલ ભાઈ એ શ્રી મણિભાઈ, શ્રી ભોગીભાઈ અને શ્રી છેટુભાઈનુ અવસાન થયું છે પરંતુ શ્રી ધીરુભાઈના જીવન-ઘડતરનુ કાર્ય તેમણે સારી રીતે કર્યુ છે. આવા ઉદારચિરત સેવાપરાયણ અનેક બ્યની ભાવનાથી રંગાયેલા શ્રેષ્ઠિશ્રીની સમાજ, ધર્મ અને દેશ પ્રત્યેની તેમની ભાવનાને વધુ બળવત્તર બનાવે. દીઘ આયુષ્ય, અપાર સમૃદ્ધિ અને કીતિના શિખરે બિરાજીને તેએ સ્વપર કલ્યાણ સાથે એ જ અભ્યર્થના. Page #566 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments from : CHIMANLAL KANJIBHAI SHAH (PALITANAWALA) M/S. ANIL SAND AGENCY Building Material Suppliers Phone : 672 00 19 M/s. IMPACT SYSTEMS Computer System Supplier 154/7, Jawahar Nagar, Goregaon (West) BOMBAY-400 062 Page #567 -------------------------------------------------------------------------- ________________ Fact. 645/ Resi. 621 Gram CHHATARIYA With Best Compliments from CHHATARIYA Rubber & Chemical Ind. Manufacturers of Fire Fighting Hoses, Agricultural & Water Delivery Hoses 457 Plot No. 90/1, G. I. D. C. Estate, Station Road, MAHUVA-364 290 (Gujarat) With Best Compliments from Centrally situated & Most Reputed Business House with Spacious Modern Show-Room to represent your Product. Only Quality Manufacturers of Engineering, Agricultural & Mechanical Goods should contact for marketing their Products : M/s. Goodwyn Industries Corpn. (I) "GOODWYN HOUSE ", 95/A, Shankarshet Road, PUNE-411 037. Tel. 667445 Page #568 -------------------------------------------------------------------------- ________________ Telex: 011-71393 APTS Phones 4930551, 4933922, Gram: 'ATLATRAVEL' With Best Compliments from ATLANTIC PACIFIC TRAVEL SERVICES PVT. LTD. 'Atlantic', The professional tarvel agents. Both for international and domestic travels. Right from your ticket booking 'Atlantic' undertakes the responsibility of arranging your visas, documents fulfilling RBI regulations. hotel bookings and car reservations. 'Atlantic' also offers Credit Voucher facility so that you don't have to worry about your payment of hotel bills. 'ATLANTIC'-KEY TO ALL YOUR TRAVEL PROBLEMS *Government Approved Travel Agents * Restricted Money Changer Licence For Further details & Registration Contact us: Travel Consultants, Tour Organisers 229, Dr. Annie Besant Road, Worli BOMBAY-400 025 Chirman & Managing Director : CHANDRASEN JIVANBHAI JHAVERI Page #569 -------------------------------------------------------------------------- ________________ India's Largest & Finest Showroom for Books of Every Description and Variety SAPNA Fioneers in the field of Books Supplies to all Technical and Medical Institutions and Universities. Your one Step for Complete Range of Books of your Choice on all Available Subjects. Stokists for Mcgraw-Hill, IFS, Prentice Hall, Marcel Dekker, Pergamon Press, John Wiley, Commonwealth Agricultural Bureaux. etc....etc. Specialists in the Supply of Engineering and Medical Books. SAPNA The World of Books Thunga Complex, Opp. Tribhuvan Theatre, GANDHINAGAR, BANGALORE-560 009 Phone : 29448, 76088, 72815 When you call on us at our Showroom You Discover that our Stock is the Foundation of our Complete Service to one and all We look forward to Welcoming you. vonanonoomnou શુભેચ્છા પાઠવે છે– 2017 : CERACHEMIN-Raipur flatt. 24294 કોઠારી સિરેમિક એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ R7, ofisleçuet faulune : vllzolia (Ruya) મ. પ્ર. ૪૯૩ ૨૨૧ Manufacturers of High Alumina Refractories Page #570 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૬૧ શ્રી નટવરલાલ ચુનિલાલ ભણશાલી પાલનપુરીઓ ગુજરાત બહાર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સ્વયંબળે ભારે મોટો પુરુષાર્થ કરી સારી એવી નામના, પ્રતિષ્ઠા અને પ્રગતિનાં પાન સર કર્યા છે. મહારાષ્ટ્રના આકેલામાં બાપદાદાના વખતની ખેતી હતી. ૪૫ વર્ષથી મુંબઈમાં આગમન થયું-મુંબઈમાં આવીને ઝવેરાતના ધંધામાં શ્રીગણેશ માંડ્યા–દરમ્યાન નવા પ્રવાહથી વાકેફ થયા અને યાત્રા દુનિયાના ઘણા દેશો ફર્યો. ધર્મ અને શાસનપ્રેમી શ્રી નટવરલાલભાઈનાં ધર્મપત્ની કલાવતીબહેનના નામનું એક ટ્રસ્ટ છે, જે દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓમાં મોકળે મને દાનગંગા વહાવતા રહ્યા છે. પાલીતાણામાં, શંખેશ્વરમાં, બનાસકાંઠામાં ધર્મશાળા, પાલનપુરમાં પિતાના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી નાનામોટા ફંડફાળામાં પણ આ ટ્રસ્ટ દ્વારા ઘણુ સહાય અપાતી રહી છે. તેમાંયે શૈક્ષણિક હેતુ માટે વિશેષ રકમ અપાય છે. પાલનપુરની હોસ્પિટલમાં પણ પિતાના તરફથી મોટી રકમ આપેલ છે. એ જ રીતે મુંબઈની ભાટિયા હસ્પિટલમાં પણ મોટી રકમ આપેલ છે. ધર્મ તરફનો વિશેષ રાગ અને સદ્ભાવ ઊભું થવામાં તેમનાં ધર્મપત્ની કલાવતીબહેનની વિશેષ પ્રેરણાને આભારી છે. પર્યુષણમાં તપશ્ચર્યા વિશેષ રીતે થતી રહી છે. પરિવારમાં બે પુત્રીઓ આનંદકિલેલથી અને ધર્મપ્રભાવના કરતા રહીને સાદગીથી જીવન વ્યતીત કરી રહ્યાં છે. ઘણું જ પ્રેમાળ અને માનવતાવાદી શ્રી નટવરલાલભાઈ સમાજસેવાનાં કામો માટે લાંબું આયુષ ભેગા --- એ જ શુભેચ્છા. શ્રી નટવરલાલ એસ. શાહ જન્મ જૂન ૧૯૨૦માં. પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં પૂરું કર્યું. શ્રી શાહ ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને જુદી જુદી સંસ્થાઓમાં સેવા આપતા રહ્યા. નટવરલાલ એન્ડ કુ. દ્વારા વિવિધ કરમાળખા Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં વિષે સલાહ આપે છે. ખંભાત તાલુકા સાવજનિક કેળવણી મ`ડળમાં તેઓ સતત કા રત રહે છે. ખંભાત લે!કસમાજ—મુંબઈના અવૈતનિક સચિવ છે. તે આ પદ પર વર્ષોથી બેઠા છે. વીશ વર્ષ થી તેઓ ખ'ભાત જૈન મિત્રમંડળની મુબઈની કાર્ય વાહક સમિતિના સભ્ય છે. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના આજીવન સભ્ય છે. -3 શ્રી નવીનચંદ્ર છગનલાલ કપાણી આજથી ૭૫ વર્ષ પહેલાં માંગરાળ—સૌરાષ્ટ્રની સતભૂિમ ઉપર શેઠશ્રી નવીનચ'દ્રભાઈ ના જન્મ થયે, નૈતિક તેમ જ ધાર્મિક અભ્યાસ પૂરા કર્યાં બાદ તેઓશ્રી જાણીતા શેરદલાલ શેઠશ્રી જમનાદાસ મેારારજી એન્ડ કું.માં ભાગીદાર તરીકે જોડાયા. શેઠશ્રી જમનાદાસ મેારારજીના અવસાન પછી તેઓશ્રી એ પેઢીના માલિક બની સ્વર્ગસ્થના નામે આજે કેટલાંય વર્ષોથી પ્રમાણિકપણે સ્થાન દીપાવી રહ્યા છે. શેઠશ્રી નવીનચંદ્રભાઈ પાતાની કુનેહ, નિસ્પૃહતા, પ્રમાણિકપણુ અને સેવા કરવાની ધગશને કારણે મુંબઇ તેમ જ માંગરોળની અનેક સસ્થાઓમાં આગળ પડતુ સ્થાન મેળવી રહ્યા છે. તેઓશ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરાળ વણિક દવાખાનું, શ્રી માંગરેાળ નિરાશ્રિત ફંડ, શ્રી માંગરાળ પાંજરાપાળ, શ્રી માંગરાળ જૈન સ`ઘ, વણિક શાંતિ જૈન જ્ઞાનાત્તેજક સભા અને સૌરાષ્ટ્રની સુંદર શિક્ષણસંસ્થા શારદાગ્રામ આદિ અનેક સસ્થાઓમાં પ્રમુખટ્રસ્ટી વગેરેમાં પેાતાની સેવા આપી રહ્યા છે. તથા મેએ શેરબજારના ટ્રસ્ટી તરીકે મજકૂર સંસ્થાઓને આર્થિક સહાય પણ કરી છે. મુ`બઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તેમ જ સૌરાષ્ટ્ર વિકાસ મ`ડળની કારોબારી કમિટીના મેમ્બર છે. સહકુટુંબ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, માળવા સમ્મેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી આદિ પવિત્ર તી સ્થળે તેમ જ દક્ષિણ ભારતનાં પવિત્ર સ્થળાની યાત્રા કરી લાભ લીધા છે. તેમનાં ધર્મ પત્ની શ્રીમતી હીરાબહેને પણ પતિની સાથે ખભેખભા મિલાવી વ્યાવહારિક તેમ જ ધાર્મિક કાર્યોમાં સાથ આપ્યા હતા. મહેન Page #572 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ છે [ ૫૬૩ હીરામણિબહેનનું પરગજુપણું અત્યંત અણમેલ હતું. તેમના મિલનસાર સ્વભાવને કારણે તેમના બારણેથી કઈ પણ અતિથિ હસતે મુખેથી વિદાય લેતા. શ્રી નવીનચંદ્રભાઈ શેરબજાર બેર્ડમાં ડિરેકટર તરીકે માનવંતુ સ્થાન શોભાવી રહ્યા હતા અને એનરરી ખજાનચી પણ હતા. ઉપરાંત શ્રી કોટ શાંતિનાથજી જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ પણ છે. આ દેરાસરને દેવદ્રવ્યના દેવામાંથી મુક્ત કરવા માટે પૂ. આ. શ્રી. વિજયધર્મસૂરિજીના આશીર્વાદથી તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેમણે એ અરસામાં જૈન સંઘ તરફથી રાષ્ટ્રીય સંરક્ષણ ફાળે, માતબર ફાળે એકઠો કરી મહારાષ્ટ્રના નામદાર રાજ્યપાલ શ્રીમતી વિજયાલક્ષમી પંડિતને અર્પણ કરેલ. આમ શેઠશ્રી દેશકાર્યોમાં પણ આગળ પડતે ભાગ લ્ય છે. પૂજા માતુશ્રી તથા પિતાશ્રી પાસેથી જીવનમાં યશભાગી બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ૧૯૬૫માં ગોલ્ડ બોન્ડમાં ગવર્નમેન્ટને સારી એવી મદદ કરી છે. મોટી રકમનું સેનું સમાજમાંથી ઉઘરાવી દીધું હતું. માંગરોળ દવાખાનામાં મેટી રકમનું દાન કર્યું. કેટ દેરાસરને પણ આયંબિલ ખાતામાં મેટી રકમ આપી. તેમના પુત્ર શેઠશ્રી મહેન્દ્રકુમાર કંપાણી શેરબજારના ડાયરેકટર છે. હિન્દુસ્તાનમાં આર્થિક ક્ષેત્રે તેમની ગણના થાય છે. શ્રી નવીનચંદ્રભાઈ કંપાવ્યું . એમ ફાયનાન્સના ચેરમેન છે. તે કંપનીમાં મહેન્દ્રભાઈ તથા નિમેષભાઈને પણ મહત્વનો ફાળો છે. શ્રી મહેન્દ્રભાઈ શેરબજારના વાઈસ પ્રેસીડેન્ટ નિમાયા છે. ડે, નગીનદાસ પાનાચંદ શાહ મૂળ ઘેઘાના વતની પણ વર્ષોથી અગાસી-મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. નાની ઉંમરથી જ આગળ ભણવાને અને જીવનમાં કાંઈક કરી છૂટવાને મનસૂબે સેવેલે એટલે જાહેર જીવનમાં એમનું વ્યક્તિત્વ ઝળકી ઊઠયું. કેસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યા. શિક્ષણક્ષેત્રમાં પણ એ જ રસ લીધે. મહાવીર જૈન વિદ્યાલય, Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા અગાસીની બધી જ સસ્થાએ ઘાઘારી મિત્રમંડળ, દાદરની ઘણી સંસ્થાઓ, લાયન્સ કલબ, જૂહુ અને અન્ય જગ્યાએ તેમની સેવાએ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ઘણી સંસ્થાઓને આર્થિક સહયોગ આપીને યશનામી બન્યા છે. ૧૯૩૬માં અભ્યાસાથે તેમ જ ૧૯૭૨, ૧૯૭૮, ૧૯૮૨ માં યુરોપ, અમેરિકા, જાપાન વગેરે પરદેશેાની મુસાફરી કરેલ છે તેમ જ ભારતનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધેલ છે. આજે ૭૪ વષે પણ ભારતનાં જુદાં જુદાં સ્થળાની મુલાકાત લે છે. અગાસીમાં એક શિક્ષણસ`સ્થા ઊભી માતબર રકમની દેણગી જાહેર થઈ. આવું ખરે જ ગુજરાતની અસ્મિતાને અને તેના કરવામાં તેમના તરથી કૌશલ્ય દાખવી તેમણે ગૌરવને વધાયુ છે. મહાન કાર્યો પાર પાડવા માટે જોઇતી આયેાજનશક્તિ, દી`ષ્ટિ, તમન્ના અને અપવૃત્તિ પણ તેમનામાં ભરપૂર હતાં. હમણાં જ થોડા સમય પહેલાં તેમને સ્વર્ગવાસ થયેા. શિક્ષણક્ષેત્રે એમની સેવાઓ ઘાઘારી મિત્રમંડળમાં, ઘાઘારી સંઘમાં, દાદર ગુજરાતી મ`ડળમાં, વિલ્સન કોલેજમાં, તેમજ વિરાર પાસે અગાસીની શિક્ષણસ સ્થાઓમાં તેમનુ' ઘણું માટું પ્રદાન હતું'. શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહ ઊગતા સૂના દેશ તરીકે ઓળખાતા જપાન કે સૂર્યની પૂજા કરતા આપણા પૂર્વજો પ્રકૃતિપ્રેમી હતા, એ નિતાંત હકીકત છે. પરંતુ એનામાં જીવન પ્રત્યેના વાસ્તવિક અભિગમનુ' સ્પષ્ટ દર્શન હતું એ પણ આથી ફલિત થાય છે. શ્રી ઘેાઘારી વીસા શ્રીમાળી જૈન સમાજ, મુ`બઈની ક્ષિતિજ પર સુરખીભર્યો સૂરજ કે અરુણાદય જેવુ ગુલામી વ્યક્તિત્વ એટલે શ્રી નાગરદાસભાઈ. સામાજિક વાસ્તવિકતામાં માનનારાઓ માટે મુબઈ કયારેક દરિયા જેવુ તે! કયારેક વાદળ જેવુ છે. આખાયેલા માણસે ને Page #574 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૬૫ એ ભાગ્યે જ સદે. આ વાત શ્રી નાગરદાસભાઈ જાણે છે. સમાજ પ્રત્યે પ્રેમ હોય એટલે બોલવું જ એવો રિવાજ એના લેહીમાં નથી. સિંહના ત્રિરંગી ચિત્ર કરતાં રેખાને એકાદ લસરકે સાચા સિંહત્વને અનુભવ કરાવી દે એવી એમની વિશિષ્ટતા છે. હૈયાસૂઝથી મૌનના સાત સાત સાગરની પેલે પાર વાણીની વસ્તીને વસાવીને સમાજ માટે કામ કર્યું જવાની એમની વૃત્તિ અને યુક્તિ અપનાવવા જેવી છે. માનવીનું મન બહારના વૃન્દાવન અને ધિક્કારના કુરુક્ષેત્રનું મથક છે. રોજિંદા જીવનમાં આપણે જ ઊભા કરેલા વિરોધને વનમાં વનેચરની માફક આપણે અટવાયા છીએ. અમેરિકન કવિ શ્રીટમેને વિરોધની આ વાત બહુ સરસ રીતે કહી છે. મનુષ્યમાં એક મનુષ્ય નહીં પણ અનેક મનુષ્યો રહે છે. ક્યારેક સંપીને, ક્યારેક જપીને તે મોટે ભાગે મનને ધર્મશાળા જેવું બનાવીને આપણે અસ્તવ્યસ્ત જીવન જીવીએ છીએ. મુંબઈ-ભાયખલા દેરાસરના પટાંગણમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ શાળા નૂતન મકાનના ખાતમુહૂર્તને લાભ પાલીતાણાવાળા શ્રી નાગરદાસ કાનજીભાઈ શાહે સારી રકમની ઉછામણ બેલીને આદેશ લીધે હતે. આ પ્રસિદ્ધ દેરાસરને જીર્ણોદ્ધાર શિલ્પ અને સ્થાપત્યના નમૂનારૂપ થયેલ છે. આ સ્થળ તીર્થ સ્વરૂપ ભવ્ય બની રહે એ શેઠશ્રી મતીશાની ભાવના સાકાર થઈ રહી છે, ચોવીશ જિનાલયના આયેાજન સાથે નૂતન ઉપાશ્રય, આયંબિલશાળા, ધર્મશાળા, વગેરે નિર્માણ થનાર છે. આયંબિલશાળાનું ખાતમુહૂર્ત કારતક વદ ૧૧, તા. ૧૧ મી ડિસેમ્બર, ૮૨ ના રોજ શ્રી નાગરદાસભાઈ તથા તેમના કુટુંબીજનેએ અપૂર્વ ઉલ્લાસથી કરેલ છે. સોનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગ હતે. એમના આવા વ્યકિતત્વ પાછળ મંદિરની નગરી શત્રુંજયના છે. ૭૨ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ ! આપણા શ્રેષ્ઠીવર્યો એમના વતનને વારસે છે અને સંસ્કારધામી માતૃસ`સ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસકાળ દરમિયાન થયેલુ' સંસ્કારસિંચન છે. પાછળના વેપારી સમાજના બે છેડાના વ્યક્તિત્વ વચ્ચે સંકલન રૂપે ખુદ પાઈપ અને એવી ભારોભાર શક્તિ એમનામાં રહેલી છે. એમના જીવનના મંત્ર છે, ‘ ઉદ્યમ ભાગ્યના તેડાગર. ’ પિતાશ્રી કિરતારના ઘેર ચિત્રગુપ્તના ચાપડા તપાસવા ગયા અને ઇન્ટર સાયન્સથી અધૂરા રહેતા અભ્યાસને એમણે જીવનની અનુભવશાળામાં પૂરી તમન્નાથી જાળવી રાખ્યા છે. લેખડ અને ભંગારના વારસાગત ધંધાથી તદ્દન વિભિન્ન અને પાતા માટે અજાણ એવા પાઈપના વ્યાપારમાં પડીને ઉદ્યમને એમણે ભાગ્યને તેડાગર બનાવ્યા છે. તે ધર્મનિષ્ઠ છે પણ સાંપ્રદાયિક મર્યાદા એમની દૃષ્ટિને રૂંધતી કે ધૂંધળી અનાવતી નથી. ભાયખલા જૈન સંઘ અને પાઠશાળાની પ્રવૃત્તિમાં એકરૂપ છે. ભાયખલામાં નવું આયખિલ ખાતું તેના પાયે આ પરિવારે જ નાંખ્યા છે. ચેાવીશ દેરી થયેલી છે તેમાં એક દેરી પાર્શ્વનાથ ભગવાનને લાભ આ પિરવારે લીધેલ છે. માતીશા રિલીજિયસ ચેરી. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ચાલુ છે. અગાસી દક્ષસૂરિ મ. સા. જે દેરાસર બનાવ્યું છે તેમાં બારસાખની વિધિ એક બાજુની આ પિરવારે લાભ લીધેલ છે. ઉપધાનતપ અને તી યાત્રા ઘણી વખત કરાવેલ છે. તળાજામાં હોસ્પિટલમાં કાડી એગ્રામ યુનિટ તેમના નામનું છે. પાલીતાણા ગલ્સ હાઈસ્કૂલમાં એક રૂમ પેાતાના તરફથી બધાવી આપેલ છે. માતા-પિતાએ જ્યાં જ્યાં લાભ લીધે। ત્યાંથી ઋણ એછું કરવાનું, તલાટી ભાતામાં—એક લાભ ચા-નાસ્તામાં. ઘેાધારી સમાજમાં કામગીરી. L Page #576 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૬૭ સ્વ. શ્રી ભાવસાર નીતિનકુમાર જયંતિલાલ તલાયા ભાવનગરના સ’સ્કારપ્રેમી સજ્જન ભાવસાર જયંતિભાઈ મૂળજીભાઈ તલાજીયા જેએ વ્યવસાય અર્થે` મુ`બઈમાં વસવાટ કરે છે, તેમના વિશાળ પરિવારના ઊજળા સ`સ્કારવારસાને મનેામન વંદન કર્યાં વગર નથી રહી શકાતું. ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠશ્રી વિઠ્ઠલદાસ છગનલાલ લેાઢાવાળા હાસ્પિટલમાં આરોગ્ય સેવાનું એક અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી—આંખ, કાન, ગળાના અને દાંતના રોગોની સારવાર માટેની ઈ. એન. ટી. વેની સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું એક સ્વપ્નું અને બ્વાયેશ હતી, તેને સાકાર કરવામાં શેઠશ્રી જય'તિલાલ ભાવસારે પેાતાના યુવાન સ્વસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિર’જીવ સ્મૃતિ રૂપે ઉદાર મને રૂપિયા ૭૫ હજાર જેવી રકમનું દાન અર્પણ કર્યું. તેમના આ દાનના શ્રીગણેશ પછી તેને પગલે પગલે અન્યત્ર રૂપિયા સાડાચાર લાખ જેવી જંગી રકમ એકઠી કરાવી આપી. આ ભાવસાર કુટુંબે ગરીબ આમ-સમાજના આશીર્વાદ મેળવી ભારે માટુ' પુણ્યવંતું કામ કર્યું" છે. ગુજરાત રાજ્યમાં આ વાતનુકૂલ હોસ્પિટલ સૌ પ્રથમ છે. એટલું જ નહી, યોગાનુયોગ કુરાળ ડોકટરોની સેવા પ્રાપ્ત કરવામાં પણ સંચાલકા સદ્ભાગી બન્યા છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિનાં મંડાણ (ઉદ્ઘાટન ) સ્વર્ગસ્થ શ્રી નીતિનકુમારનાં માતુશ્રી ચંદ્રાબહેનના હાથે થયું તે પણ એક નોંધનીય બીના છે. શ્રી પ્રદીપભાઈ કાન્તિલાલ મેાદી માનવતા જેમના વ્યક્તિત્વનું' વિશિષ્ટ લક્ષણ છે અને જેમનાં સત્કાર્યાથી સહુ કોઇના હૃદયમાં એમના વિશે સ્વજનની લાગણી ઉદ્ભવે છે અને સમષ્ટિ તથા સૌંસ્કારસપન્ન વિવેકબુદ્ધિથી પોતાનાં જીવનકાર્યાં સદાય ઔદા પૂર્ણ રહેવા સાથે સેવાપરાયણતાથી ભરપૂર છે, Page #577 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો એવા શ્રી પ્રદીપભાઈ કાન્તિલાલ મેદી ઈલેકટ્રિક ક્ષેત્રે પ્રભાવશાળી આગલી હરોળના વેપારી તરીકે ગણનાપાત્ર રહ્યા છે. વાણિજ્યક્ષેત્રે જે દક્ષતા, કાર્યકુશળતા, આવડત, સમજદારી, તેમ જ નિખાલસતા, મિલનસાર વૃત્તિ, વિવેક એ બધા સગુણ લાવી પિતે વિશેષતા લાવ્યા છે. એ જ એમની સિદ્ધિના શ્રીગણેશ કહી શકાય. એમને જન્મ કરાંચીમાં ૧૩-૬-૪૧ના શુભ દિને થયે હતો. માતા-પિતાના સુસંસ્કારને વારસે જીવનમાં ઝીલી ઉચ્ચ અભ્યાસ તેમણે એલફિન્સ્ટન કોલેજમાં તથા ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયંસમાં ભણું M. Sc. ની ઉચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને પિતાના વિદ્યાર્થીકાળ દરમિયાન જ પિતાને પરિચય કરાવ્યું છે. પિતે શાળા તેમ જ કોલેજમાં પણ આગળ પડતા વિદ્યાર્થી તરીકે રહીને કેલેજના મેગેઝીનમાં, રમતગમત વિ. માં ભાગ લેતા અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઝળહળ્યા હતા. પ્રથમ સોપાન તેમણે અભ્યાસ બાદ પિતાના પિતાશ્રીએ ૧૯૫૫ માં સ્થાપેલ શાહ કોર્પોરેશનમાં શરૂઆત કરી અને આતે આસ્તે આ કુ. ને હરણફાળ ગતિએ મૂકી દઈ સારી એવી નામના મેળવી છે, જે શ્રી પ્રદીપભાઈની આવડતનું શુભ પરિણામ છે. ફિલક વાયર તેમ જ પાયરેફલેકસ વાયરની તેઓ એજન્સી ધરાવે છે. શ્રી પ્રદીપભાઈના પિતાશ્રી સ્વ. કાન્તિભાઈ એક ભદ્ર પુરુષ અને ભગવદીય જન તરીકે સમાજમાં જાણીતા હતા. સાધારણ પરિસ્થિતિમાંથી આગળ આવેલ હોવાથી ગરીબો પ્રત્યે હંમેશા તેમની સહાનુભૂતિ બની રહેતી. લાયન્સ કલબ ઓફ દહીસરમાં ૧૯૯૯માં મેમ્બર તરીકે જોડાયા અને ૧૯૭૧માં વાલકેશ્વરમાં ચાર્ટર્ડ મેમ્બર તરીકે જોડાયા. અને હાલ ૧૯૮૭માં પ્રેસિડેન્ટ તરીકે તેમની સેવા ખૂબ લાયન્સ કલબમાં યાદગાર બની છે. લાયન્સ કલબના નેજા નીચે પાણી પીવાનું પરબ પાટી પર બનાવી આપવામાં ખૂબ જહેમત ઉઠાવી પૂરું કરી આપી તરસ્યાપિપાસુને શીતળ જળ પ્રદાન કરી એક વિશેષ માનવ Page #578 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ) [ પ૬૯ જરૂરિયાતની માનવતા પ્રેરી સેવા કરી અગત્યનું કામ બજાવીને કાર્ય કર્યું છે. મોરબીમાં રેલરાહત વખતે ૪ (ચાર) માસ જેવા અલ્પ સમયમાં એનડે ફાઉન્ડેશન સાથે ૩ર ઘરનું ઘર વસાવી મંદિર વિ. સ્થાપી ઘરવિહોણાં લેકને ગૃહનિર્માણ કરી આપી કાયમી ચિંતામુક્ત કરી એક મહામૂલી સેવા પ્રદાન કરી હતી. તારા વિલેજ”—આદિવાસી લેકેના વેલફેર માટે કોમ્યુનિટી હિલ બનાવી આપી યુસુફ મહેરઅલી સેન્ટરમાં કાર્ય કરી જરૂરિયાત વાળા લેકેને સર્વ પ્રકારની રાહત આપી હતી. કમળા નહેરુ પાર્કમાં ચિન કેર્નર જાપાનીઝ પેગોડા ટાઈપની બનાવી આપી ભૂલકાંઓને રમતગમતનું સાધન પ્રદાન કરી તેમ જ ડિઝાઈન વિ. પૂરું પાડી બાળકે પ્રત્યેની મમતા બતાવી હતી. આવા અનેક માનવતાવાદી કાર્યોમાં મોખરે રહી શ્રી મોદીએ માનવતામાં ઈશ્વરનું દર્શન નિહાળ્યું છે અથવા સાચા અર્થમાં પિતાના ઇષ્ટદેવની આરાધના કરી છે. - શ્રી ગણપતિ વિસર્જન વખતે પાટોના પરબ પાસે ખડે પગે સેવા આપી દર વરસે ૭ થી ૮ લાખ પિપાસુની તરસ છીપાવી ઘણું અઘરું કાર્ય પતે ઊભા રહી કરે છે. ઘણી બધી સંસ્થાઓમાં પિતાની સેવા આપે છે–જેવી કે ૧૯૮૨-૮૩માં ઈલેક્ટ્રિકલ મરચન્ટ એસેસિયેશનના મંત્રી તરીકે તેમ જ ૮૪મા પ્રેસિડન્ટ તરીકે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ઇલેકટ્રિક ટ્રેડર્સ (ફેટ)ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, લાયન્સ કલબમાં ત્રણ ઈન્ટરનેશનલ એવોર્ડ અને ત્રણ ડિસ્ટ્રિકટ એર્ડ અને સ્પેશિયલ ગેલ્ડન એવોર્ડ મેળવનાર અને તે પણ એક જ વર્ષ દરમ્યાન પ્રમુખ તરીકે શ્રી પ્રદીપભાઈ એકલા જ છે. આ ઉપરાંત તેમના માતુશ્રીને નામે તારાબેન કાંતિલાલ મોદી ચેરીટેબલ ટ્રસ્ટ તબીબી રાહત માટે સ્થાપ્યું છે. ફી ડિપેન્સરી તેમ જ કોઠારી હોસ્પિટલમાં ફ બેડ તથા નાણાવટી હોસ્પિટલમાં પણ ફ્રી બેડ સેવા પ્રદાન કરી છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ) [ આપણું શ્રેષ્ઠીવર્યો આ ઉપરાંત મથુરામાં બીજ ચિકિત્સાલય મંડળમાં આંખનાં ઓપરેશન ૧૦૦ પ્રતિ વર્ષે થાય છે. તેમ જ ૧૯૮૦-૮૧માં પૂ. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીના સાંનિધ્યમાં આંખનાં ઓપરેશન ૨૫૦ થી ૩૦૦ ફી કરાવી આપ્યાં છે. તેઓ બાલાસીનેર નવયુવક સંઘના મંત્રી હતા અને જ્ઞાતિની દરેક જાતની સેવા આપે છે. તેઓ “તિપુંજ” મેગેઝીન ચલાવે છે તેના સહતંત્રી હતા. તેમ જ વાડાસીનેર નવયુવક મંડળ મેડિકલ ટ્રસ્ટના સેક્રેટરી છે. તેમાં મફત અથવા મામૂલી ફીમાં દરદીનું પૂરતું નિદાન થાય છે. ઈ. સ. ૧૯૮૬માં ઈલેકટ્રીકલ એસોસિયેશનનું “ગોલ્ડન જ્યુબીલીનું સેવીનિયર” ઓબેરોય શેરેટોનમાં છે. શંકર દયાલ શર્માના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું તેનું સંપાદન શ્રી પ્રદીપભાઈ એ કર્યું હતું. ગુજરાતનું ખરેખર તેઓ ગૌરવ છે. શેઠશ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શૂન્યમાંથી સર્જન કરી કિશોરવયથી મુંબઈમાં આવી મહેનત મજુરી અને પરિશ્રમભરી જિંદગી જીવી પ્રારબ્ધનું અને પુરુષાર્થનું નાનકડું બીજ વટવૃક્ષ જેવું વિશાળ બનાવનાર સૌરાષ્ટ્રના સપૂત શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદના જીવનથી જેન સમાજ અજાણ નથી. શિહોરના વતનીએ મુંબઈને કાર્યક્ષેત્ર બનાવી ભારતભરનાં મેટા ભાગનાં જૈન તીર્થોમાં યથાયેગ્ય રકમ ખચી કીતિ પ્રાપ્ત કરી છે. ધર્મના અને સ્વામિવાત્સલ્યના ઉત્સવ ઊજવવામાં હમેશાં ઉદાર વૃત્તિથી ખેબલે બેબેલે નાણાં ખર્ચા છે. ધર્મ સાથે આરોગ્ય તથા શિક્ષણક્ષેત્રે પણ દાનને ધેધ હંમેશાં વહેવરાવેલ છે. દાનની યાદી કરીએ તે પાનાંનાં પાનાં ભરાય. જૈન ધર્મનાં મૂળભૂત ગણાતાં સાતે ક્ષેત્રેમાં શ્રી પ્રાગજીભાઈએ પોતાની લક્ષ્મીને સદુપયેાગ કરી પોતાનું ધન સમાગે વપરાયું તેને સંતોષ માણ્યો છે અને યોગ્ય માર્ગે વપરાતી ધનસંપત્તિને ખર્ચતાં ગૌરવ અનુભવ્યું છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ છે. ( ૫૭૧ પૂ. આચાર્ય ભગવંતેના ઉપદેશને શિરોમાન્ય ગણી જિન મંદિર તથા ઉપાશ્રયમાં સંપત્તિ ખર્ચતાં કદી પાછીપાની કરી નથી. સેંકડોની સંખ્યામાં સંસ્થાઓમાં અઢળક નાણુને સદ્વ્યય કરી જેન ઘેઘારી, સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમને સંસ્કાર અને ધર્મને વાર તેમના સુપુત્ર શ્રી મહાસુખભાઈ વસંતભાઈ તથા ધનુભાઈ શોભાવી રહ્યા છે. આ સંસ્થા સાથે આવી વિરલ વ્યક્તિ જોડાય તેનું અને ગૌરવ છે. શેઠશ્રી પ્રાગજીભાઈ દીર્ધાયુષ્ય ભેગવે અને જૈન શાસનનાં માનવતાના કાર્યો કરવામાં આગેકૂચમાં વૃદ્ધિ કરે તેવી શુભેચ્છા. શ્રી પ્રેમજીભાઈ કેશવજીભાઈ છેડા કર્મવેગીનું બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી પ્રેમજીભાઈ છેડા મૂળ કચ્છના નાનાભાડીયાના વતની પણ વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન. એમને આત્મવિશ્વાસ ગજબને – આજનશક્તિ અનેરી –નિષ્કામ કર્મણ્યતા અને માત્ર સમાજસેવા એ જ જાણે તેમને ઓડકાર, જૈન ધર્મ, જૈન શાસન પરત્વેને અનન્ય ભાવ નજરે નિહાળે અનેક સંસ્થાઓમાં તેમની સેવાનું પ્રદાન જાણીતું છે. ધર્મભાવનાને નવો વળાંક આપવાનાં પુણ્યકાર્યો જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ઊભાં થયાં છે ત્યારે ત્યારે શ્રી પ્રેમજીભાઈ તન મન ધનથી એવાં કાર્યોમાં સક્રિય રહ્યાં છે. પ્રગતિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ હાંસલ કરવા છતાં આત્માની ઉચિત ઉન્નતિ સાધવામાં તેમને વિશેષ રસ રહ્યો છે. પ્રથમ નજરે ન લાગે પણ ઉચ્ચ વિચારધારાના મઘમઘાટ વડે સેવાની સન્નિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સમાજને ઉન્નત કરવાના તેમના પ્રયાસે પ્રશંસનીય છે. મિલનસાર સ્વભાવ, બીજાને ઉપયોગી થવાની અને કાંઈક કરી છૂટવાની ભાવનાએ બહાળા મિત્રવર્ગને વિશ્વાસ સંપાદન કર્યો. તેમના હાથે થયેલાં નિસ્વાર્થ કાર્યો જનસમાજમાં જાણીતાં છે. તદ્દન Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ] । આપણા શ્રેષ્ઠીવર્યાં નિરભિમાની–અલગારી જેવા આ કયેાગીએ રેતીમાં વહાણ હાંકી તડકા-છાયા વચ્ચે પણ જીવનને સાહસિકતાથી ખરેખર દીપાવ્યું છે. સમયની મહત્તા અને સમયની ઉપયેગતા વ્યક્તિને જીવનમાં ઉચ્ચ ષ્ટિકાણ ભણી લઈ જાય છે. આ બે વસ્તુને શ્રી પ્રેમજીભાઈ સારી રીતે સમજી શકયા છે. કહેવાય છે કે મહાનુભાવા જ સમયને સમજી શકે છે— શ્રી પ્રેમજીભાઈ છેડા કચ્છની ધીંગી ધરાના વતની–ગાંધીજીના વિચારોથી આકર્ષાયા-ખાદી તરફની મમતા-સાદગી એમના જીવનનું આભૂષણ. અનેક સામાજિક સસ્થાએ સાથે ગાઢ રીતે સકળાયેલા છે. એછું ખોલી કામ વધુ કરવામાં માને છે. માનવતાના ચાહક છે. જીવન જીવવાના મહામૂલા મ`ત્ર તેઓ જાણે છે. કેાઈનું કેમ ભલુ કરવું એ સહવાસમાં આવનાર વ્યક્તિથી અજાણ્યું નથી. સ્વચિત્ત એમને આગવા ગુણ છે. તેઓ જાણે દરેકના મિત્ર છે અને દરેકને તેમના મિત્ર હાવામાં ગૌરવ છે. જૈન તીથ યાત્રાએમાં પણ વિશેષ દિલચશ્પી-તેમના પરિવારમાંથી ત્રણ પ્રવ્રજ્યા અંગીકાર થયેલ છે. સાધુ ભગવંતેાના સતત સપર્કમાં રહ્યા છે. તેમની સેવા અને શક્તિના વિશેષ લાભ માંગલિક કાર્યોમાં થતા રહે તેવી અભ્યર્થના. Q સ્વ. શ્રી ફૂલચંદ પરોતમ તબેલી ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન ઉજ્જવળ હતું. જૈન સમાજને અને બીજી અનેક સામાજિક સસ્થાઓને તેમની સેવાને લાભ અનિશ મળતા રહેતા. ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર આગેવાન તરીકે યશકલગી પ્રાપ્ત કરનાર શેઠશ્રી ફૂલચંદભાઈ તમેાળીના ઇ. સ. Page #582 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પ૭૩ ૧૮૯માં જામનગર જિલ્લાના જામવણથલી મુકામે એક સુખી જૈન ગૃહસ્થને ત્યાં જન્મ થયે. જન્મ પછી પિતાની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી બનતી ગઈ. ઉચ્ચ અભ્યાસ કરવાનો બુદ્ધિશક્તિ હતી. પણ વિદ્યા ઉપાર્જન કરવાને બદલે અર્થ-ઉપાર્જન કરવાની હાકલ કરતી હતી નાની વયમાં જ કૌટુંબિક જવાબદારીઓ પિતાને શિરે આવી પડી. ચૌદ વર્ષની નાની ઉંમરે કલકત્તા ગયા અને એક વાસણના વેપારીને ત્યાં નેકરીથી જીવનકારકિર્દીની શરૂઆત કરી. નેકરીની શરૂઆત વખતે ભાવિનું નિર્માણ કોઈએ જાણ્યું નહોતું પણ આગળ જતાં ખંત, નિષ્ઠા અને કુનેહથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં એક વ્યાપારી પેઢીમાં ભાગીદાર બન્યા અને પિતાની વીશ વર્ષની ઉંમરે ધંધાની સૂઝને કારણે પેઢીને તમામ વહીવટ પિતે સંભાળ્યો. ઉદ્યોગના સંચાલનની. કાબેલિયતે વેપારી જગતમાં તેઓ ઘણું મોટું માન અને આદર પામ્યા. વેપારમાં સાહસિકતા અને ઉદારતાના ગુણોએ તેઓ દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેમણે કલકત્તામાં ભારત એલ્યુમિનિયમ વર્કસ નામનું વાસણનું કારખાનું સ્થાપ્યું અને વેપારી આલમમાં નામના મેળવી. સૌરાષ્ટ્રમાં પણ આ ધંધાની સારી તક દેખાતાં અઢાર વર્ષના કલકત્તાના વસવાટ પછી સૌરાષ્ટ્રમાં આવીને અહીં પણ ઔદ્યોગિક એકમનાં મંડાણ શરૂ કર્યા. પિતાની ૩૩ વર્ષની ઉંમરે સને ૧૯૯રમાં રાજકોટમાં ધીરજ મેટલ વર્કસના નામથી ગુજરાતમાં સૌ પ્રથમ પિત્તળનાં વાસણ બનાવવાનું કારખાનું સ્થાપ્યું અને ૨૭ વર્ષ સુધી તેનું સફળ સંચાલન કર્યું. ઔદ્યોગિક ક્ષેત્રે બીજી ઘણી આઈટમે તેમણે ઊભી કરી. ભારતભરમાં ચાંદીના વેપારમાં પણ તેમણે ઘણું મટી નામના મેળવી. સાહસિકતા, ઉદારતા તેમના લેહીમાં વણાઈ ગયેલાં. વ્યાપાર Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ઉદ્યોગની નિપુણતા સાથે શ્રી ફલચંદભાઈની ધગશ નાનપણથી જ જાગી હતી. સમાજનો વિકાસ સાધી શકે તેવા પ્રગતિશીલ વિચારોને સમજવા તથા અપનાવવા તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. જામનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે છ વર્ષ સુધી સેવા આપી. સૌરાષ્ટ્ર વિધાનસભા અને મુંબઈ વિધાનસભાના કેગ્રેસી ધારાસભ્ય તરીકે સારું એવું કામ કર્યું. ઉપરાંત નવાનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્રની અનેકવિધ સંસ્થાઓના આગ્રણી તરીકે રહીને સારી એવી હૂંફ આપી હતી. સ્વર્ગસ્થના ઉદાર અને દાનેશ્વરી સ્વભાવથી ભારતની તમામ ગુજરાતી પ્રજામાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. જૈન સમાજમાં દાનેશ્વરી તરીકેનું દષ્ટાંત મુનિવર્યો અને સંતો તેમનો દાખલો આપતા હતા. દાન, ધર્મ, ચારિત્ર અને સાહસિકતાના વિશિષ્ટ ગુણેથી તેઓ સમાજના દરેક ક્ષેત્રમાં પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે આગળ આવ્યા હતા–આ કર્મવીર ૭૧ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી બન્યા. તેમને આ મૂલ્યવાન વારસે સંભાળી રહ્યા છે તેમના સુપુત્ર શ્રી મનમોહનભાઈ તળી. ભાવનગરની અનેક સંસ્થાઓના મોભી બનીને અનેકને માર્ગદર્શન આપી રહ્યા છે. ભાવનગર જૈન સંઘના પ્રમુખ તરીકે રહીને સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. શ્રી બળવંતરાય તલકચંદ શાહ શ્રી કમલેશભાઈને પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી બળવંતરાય તલકચંદની સગુણોથી સુવાસિત જીવન-ઝરમર રજૂ કરતાં અમે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શ્રી બળવંતરાયની જન્મભૂમિ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પારડી છે. તેઓ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી હતા અને ગુરુકુળ મિત્રમંડળના માનદ મંત્રી તરીકે રહી ગુરુકુળની પ્રવૃત્તિ અને વિકાસમાં ઊંડે રસ લેતા હતા. ગુરુકુળના સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેઓએ ઉદાર ગદાન આપી સંસ્થાને Page #584 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૫૭૫ બે સ્કેલ પણ આપેલ છે. ગરીબને ગુપ્ત રીતે સહાય, કેળવણી માટે મદદ અને બીજી અનેક સામાજિક સેવાઓમાં તન, મન અને ધનથી ઓતપ્રોત થયા છે. સંસ્થા તરફથી દર વર્ષે ડાયરી-પંચાંગ પ્રકાશિત થાય છે. તેને સંપૂર્ણ ખર્ચ સ્વ. શ્રી બળવંતરાય તલકચંદ પરિવાર તરફથી મળે છે સ્વ. બળવંતરાયનાં ધર્મપત્ની શ્રી રમીલાબહેન પણ સંસ્થાની પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ દરેક કાર્યમાં સુંદર સહકાર આપે છે. તેમનું વિવિધ માર્ગદર્શન અમને હંમેશાં ઉપયોગી બની રહ્યું છે. સ્વ. શ્રી બળવંતભાઈની હયાતી બાદ તેઓએ ઓફિસ અને ધંધાનું ક્ષેત્ર સારી રીતે પોતે સંભાળી લઈને કુશળતાથી સંચાલન કર્યું હતું. અનાસકત કામગી શ્રેણીરત્નશ્રી બાપાલાલ મનસુખલાલ નિષ્કામ કર્મવેગને નાની ઉંમરથી રાહ લેનાર શેઠશ્રી બાપાલાલભાઈ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જૈન સમાજનું ખરેખર ગૌરવશાળી રત્ન છે. જિન શાસન અને દેવ-ગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિભાવ ધરાવતા ધર્મપરાયણ પરિવારમાં જન્મ થવાને કારણે બાપાલાલભાઈને નાનપણથી જ મંગલ ધર્મને સંસ્કારવારસો સહજપણે મળે, જે વારસાને તેમણે તેમની આગવી રીતે વિકાસ કર્યો. આજનું તેમનું જીવન અને કાર્ય જોતા સ્પષ્ટ દેખાય છે. નાની ઉંમરથી જ તેમની કાર્યદક્ષતા, સેવા-પરાયણતા અને કર્તવ્યનિષ્ઠાને લીધે તેમનું વ્યક્તિત્વ અને વજન જનસમાજમાં ઊચકાતું રહ્યું. તેમના વિનમ્ર અને સંસ્કારી વ્યક્તિત્વને કારણે સુવર્ણમાં સુવાસ પ્રસરી. શ્રી અમિઝરા વાસુપૂજ્ય સ્વામિ જેન મંદિરથી માંડીને સુરેન્દ્રનગરની ઘણી બધી સંસ્થાઓમાં અને જિન શાસનના વિવિધ ક્ષેત્રે એમની જે નિઃસ્વાર્થ સેવાઓ પડેલી છે તેનાથી આજની યુવાન પેઢી ચેતનાનું પુષ્કળ ભાથું મેળવી શકે તેમ છે. કુદરતી Page #585 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ ] [ આપણાં શ્રેષ્ઠીવર્યો બક્ષિસ બનેલી ધર્મારાધના કરવાની તેમની કળા, નિર્મળ, પરગજુ, કરુણામય, ધર્મશીલ અને પ્રમાદરહિત તેમનું જીવન સેવા અને સાત્વિકતાની તેમની મૂડી–આવી બધી બહુમુખી પ્રતિભાને લીધે તેઓ અધિકાધિક શ્રીવૃદ્ધિમાં સફળ થતા રહ્યા છે. જીવનમાં સ્વબળે અને અવિરત પરિશ્રમે આગળ વધ્યા, પુત્રપરિવારને ઉચ્ચ શિક્ષણની સાથે ધર્મસંસ્કાર પણ આપ્યા. કમે ક્રમે પિતાની શક્તિ, ગુણ-સંપત્તિ અને સેવાવૃત્તિને તેમણે પિતાની આત્મશુદ્ધિ તરફ વાળીને ધર્મસાધનામાં ખરેખર ઘણું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરેન્દ્રનગરની આ. ક. પેઢીને સુગ્ય રાહબર તરીકે તેમની સેવાઓ અને તેમની બાહોશી ખરેખર શાસનદાઝની પ્રશસ્તિ બની રહે તેમ છે. વૈર્ય, હિંમત અને અરિહંત પરમાત્મામાં અવિચળ શ્રદ્ધા રાખી જેમનું જેટલું બન્યું એટલું ભલું કર્યું, અને આ જ એમને જીવનની પારાશીશી છે. ધર્મસંસ્થાઓનું નેતૃત્વ સંભાળવું સહેલું નથી. સતત પરિશ્રમ અને અપૂર્વ સહનશીલતા હોય તે જ ત્યાં ભાગ્યશાળી બની શકાય. તેમનાં વાણી અને વ્યવહાર હિમેશાં પ્રસન્નમધુર જેયાં. વિચારો વ્યક્ત કરવાની તેમની અનેખી આવડત, સ્મરણશક્તિ વગેરે ખરેખર અદ્ભુત છે. આમલક્ષી એવા આ ધર્મપુરુષની કલમમાંથી ઘણી વખત કલામંડિત સાહિત્ય પણ સર્જાયું હશે તેમ લાગે છે. આત્માની વિમળતાને વધારે અને કર્મો–કક્ષાના મળને ઘટાડે એવા ધર્મગના આ જાગૃત સાધકને જૈન ધર્મના વિવિધ રહસ્યમય વિષય ઉપરનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન હોવાને કારણે આપણા સૌની વંદનાના અધિકારી બને છે. તેમના અનેક ગુણોનો, સાચી ધાર્મિકતાને અને સારી માણસાઈને વધુ ને વધુ વિકાસ થતો રહ્યો તેના મૂળમાં શાસનના શ્રમણ ભગવંતની તેમના ઉપર અપાર કૃપા વરસતી રહી છે. તેમની સાદાઈ નિયમિતતા, સંયમ–શીલતા અને ખાનપાનની સાચવણી Page #586 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૭૭ વગેરે સદ્ગુણા ખરેખર દાદ માંગી લ્યે તેવા છે. સેવાની સુવાસથી મહેકતું તેમનું જીવન આથીયે વધુ પરોપકારી અને અને તેમની આધ્યાત્મિક ઉપાસના અખંડ જલતી રહે તેવુ... ચિરાયુષ આપણે ઇચ્છીએ. શ્રી બાપાલાલભાઈ એ જવાબદારી સ્વીકારી ત્યારથી આ. કે. પેઢી સુરેન્દ્રનગરમાં આજ પર્યંત ૫૦ વર્ષથી એકધારા વહીવટ શરૂઆતમાં ૨૦૦૪માં મંત્રીપદે અને છેલ્લાં બે વર્ષથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કા ની રૂપરેખા, સંઘની વ્યવસ્થામાં જોડાયા પછી બાજી પૂજ્ય સ્વામીપ્રસાદ એક જ દેરાસર હતું. તેને ચાવીશ જિનાલયમાં રૂપાંતર કર્યું. પ્રતિષ્ઠા-મહેાત્સવ ૨૦૦૬માં નંદનસૂરિ મ. સા.ની નિશ્રામાં કર્યાં, ધાર્મિક સ`સ્થાની સાથે સામાજિક સ...સ્થામાં પણ એટલેા જ રસ દાબ્યા. ખળકેળવણીની સસ્થા બાલમંદિર ચલાવતા, સ`ચાલન કરતા હતા. ૨૦૦૬માં બાલમંદિર માટે જગ્યા મેળવી અને રતિલાલ દહિયા પાસેથી દાન મેળવ્યું. અદ્યતન ખાલમંદિરની રચના કરી આજે લાખાની કમત થઈ જાય. આ પ્રવૃત્તિની સાથે ડાહ્યાભાઈ લલ્લુભાઈની પેઢી સભાળવાની સાથે છેલ્લાં વીશેક વર્ષથી સામાયિક 'સ્થાના સભ્ય, નગરપાલિકાના સભ્ય ચેમ્બર ઓફ કામના સભ્ય, ગ્રેઈન મરચન્ટ્સ એસે. અમદાવાદના સભ્ય, ગ્રેઇન મરચન્ટ ફેડરેશન દિલ્હીના સભ્ય. સરકારી લેવલે ઘણી બધી કમિટીમાં સભ્ય હતા. છેલ્લાં ત્રીશ વર્ષથી સામાજિક સંસ્થાએ માંથી નિવૃત્તિ લઈ કેવળ જૈન સંઘના વહીવટમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું જેની અનેકવિધ જવાબદારીએ એકલા હાથે સભાળી રહ્યા છે. જે વહીવટનુ ભાડાળ આશરે એકાદ કરોડનું હશે. સ બધા જ સાધુએ તરફ અનન્ય ભાવ અને શ્રદ્ધા મુખ્ય વાત. ગ્રેઈન મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ હતા ત્યારે છ॰ ઋત્વીજોના ઉત્કષ માટે ૭૦ એકર જમીન પ્રાપ્ત કરેલી. એટ્સિ, રહેઠાણુ, ગાડાઉન બધી જ યેાજના કરેલી. દુરંદેશીપણુ હતુ. જીવનની એક ચાક્કસ ષ્ટિ છે, તેને કારણે જ બધાં આયેાજના સફળ થયાં. સ્પષ્ટવક્તા, સમુદાયના . ૭૩ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા કેઈની શેહમાં ન પડચા. શાસન ચલાવવાની એક ચાન દૃષ્ટિ પ્રતિષ્ઠાની પડી નથી. શાસન ચલાવવું એ જ ધ્યેય. મેક્ષપદ આ કાળમાં નથી. પૂર્વતૈયારી આ જન્મમાં મુખ્ય દૃષ્ટિ અરિહંત પરમાત્માના ધ્યાન તરફ. એક ભાઈ અમેરિકા છે. સંસારના સુખને બહુ સ્પર્શી નથી કર્યાં. હા` લાઈફ જીવ્યા છે. યાત્રા ચાલીને જ કરવાની. અપયશ પાતે લ્યે છે, યશ હંમેશાં બીજાને આપ્યા છે. હંમેશાં પેાતાના માથે ઘા ઝીલ્યા છે. સંસ્થાનું મમત્વ બહુ જ બહાર હતા છતાં ધ્યાન અત્રે જ, જીવનના કઈ અક્સાસ નથી. અપાર શ્રદ્ધા, મહિમા કેમ વધે? વાસુપૂજ્યસ્વામી મંદિરના જીર્ણોદ્ધાર ૨૦૪૬માં. માટેા ઉત્સવ. શતાબ્દી મહાત્સવ ઉજવણીના અનેક કાર્યક્રમમાં ૧૦૦ કુટુંબ. શતાબ્દી મહેાત્સવ સુધીમાં આંતિરક ધંધામાં સહાયભૂત થયુ. ૩૫૦૦૦નું ભડાળ શરૂ કરેલું. ૩૭ લાખનું ભંડાળ. અનાજ, કપડાં દર મહિને દસ લાખ સુધી પહોંચાડવા. ધંધામાં સહાયભૂત થયા. વૈયાવચ્ચની સ`ઘની જાગૃતિ. બધું જ સંધના નામે મળતુ એ જ મેાટુ' ભડાળ, શ્રી બિપીનભાઈ આબુલાલ મહેતા શ્રી બિપીનભાઈ બાબુલાલ મહેતાને જન્મ તા. ૭-૧૨-૧૯૫૭ના રાજ થયા હતા. તેમણે B. com, LL.B. સુધી અભ્યાસ કરેલ છે. તેઓશ્રી કેમ્પ હાઈડ્રોકલિક-પ્રાઈ વેટ લિ. તથા નવા મેક એલેક ઇન્ડ. પ્રા. લિ. ના ડાયરેકટર છે અને નેપ્ચ્યુન વોટરપ્રૂફ મેન્યુફેકચરિંગ કુ. તથા માર્ટિન એન્ડ કુાં.ના ભાગીદાર છે. તેઓ જાયન્ટ્સ ગ્રુપ એફ મેમ્બ્રેના સભ્ય છે અને બધા પ્રકારની સામાજિક સેવાઓ બજાવે છે—જેમકે રક્તદાન, પૂર હેાનારત વખતે ડફાળા, આંતરવિગ્રહને કારણે અસરગ્રસ્ત લેાકેા માટે રાહતફડ વગેરે. જૈન સાલ ગ્રુપ એફ એએ, સાન્તાક્રુઝ જૈન સંઘ, પારસનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યોત્તેજક સંસ્થા જામનગર, જામવથલી હાઈસ્કૂલ વગેરે શૈક્ષણિક Page #588 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૯ સસ્થાને મદદરૂપ થઈ ને અશિક્ષિત લોકોને પરોક્ષ રીતે સહાય કરી છે. તેઓશ્રી ઇન્ડિયન કાઉન્સીલ ફોર સેશ્યલ સર્વિસીઝના સભ્ય છે. તેઓશ્રી ઉપરાક્ત સસ્થાઆ માટે તેમની સેવાએ ચાલુ રહે તેવી મહેચ્છા ધરાવે છે, અને ખાસ કરીને તેઓ વિકલાંગ બાળક માટે તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે પુનઃવસવાટની સુવિધા કરી આપવા ઇચ્છે છે. તેઓ અનેક ઔદ્યોગિક એકમેા ધરાવતા પ્રખ્યાત જૈન કુટુંબના પનાતા પુત્ર છે. તેમનું કુટુંબ આઠ જેટલી કપનીઓનું સંચાલન કરે છે. તેમના પિતાશ્રી બાપુલાલ એન. મહેતા સાન્તાક્રુઝ નસંધ, પારસનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, જામવંથલી હાઈસ્કૂલ, વાલકેશ્વર જૈન સંઘ, એલ ઇન્ડિયા જેન કેન્ફરન્સ જેવી વિવિધ સંસ્થાએ સાથે સકળાયેલા સામાજિક કાર્ય કર છે. શ્રી બિપીનભાઈની મહેના મીનાક્ષી અહેન, ડેા. હંસાબહેન તથા શ્રી અરુણાબહેન અને તેમના ભાઈ ઉચ્ચ શિક્ષણની ડિગ્રીએ ધરાવે છે. એગસ્ટ ૧૯૮૨માં મહારાષ્ટ્ર સરકારે તેમની S. E. M. તરીકે નિમણૂક કરી હતી. શ્રી બિપીનચંદ્ર ધીરજલાલ કાહારી મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની પણ ઘણાં વર્ષોથી મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં આવીને વસ્યા. ૧૯૪૮ના એપ્રિલની ૧૨ મી તારીખે તેમના જન્મ થયા. ૧૯૬૮માં બી.એસસી. અને તે પછી બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ કર્યો. નાની ઉંમરથી જ ધાંધાના શાખ હતા, વ્યાપારી ક્ષેત્રે કાંઈક કરી છૂટવાનેા મનસૂબા હતા. થાનગઢમાં જ સિરેમિક અને કેમિકલના ધંધાના શ્રીગણેશ કર્યાં. અનુભવનું પુષ્કળ ભાથુ લઈ ૧૯૭૨માં રાયપુરમાં ફેકટરીની સ્થાપના કરી. ૧૯૭૪માં એક ફેક્ટરી વાંકાનેર કરી. સેનીટરી વેય બનાવવાની આ ફેક્ટરીએ રાયપુરમાં આવી પ્રગતિ સાધી જેને કારણે તેએ અનેક વ્યાપારી સુ`બધા વિકસાવી Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શક્યા. ઈન્ડિયન સિરેમિક સોસાયટી કલકત્તાના સને ૧૯૭૦માં સભ્ય તરીકે, મોરબી વાંકાનેર કેલ કન્ઝયુમર્સ એસોસિયેશનના ૧૯૭૫માં ડાયરેકટર તરીકે, છત્તીસગઢ-ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ૭૭ થી સભ્ય તરીકે, શ્રી દુર્ગા મહાવિદ્યાલય-રાયપુરના ૧૯૮૦-૮૧માં પ્રેસિડેન્ટ તરીકે, ફેરમ એફ રાયપુર ૧૯૮૨માં સંસ્થાના સેક્રેટરી તરીકે, મોલ કેઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ માનવંતું સ્થાન ધરાવે છે. એ જ રીતે સામાજિક સંસ્થાઓ સાથે પણ ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. ૧૯૭૫-૭૬માં લાયન્સ કલબ ઓફ વાંકાનેરના સેક્રેટરી તરીકે, આમ્રપાલી કો. ઓ. હાઉસિંગ સોસાયટી લિ. રાયપુર ૧૯૮૦-૮૩માં સંસ્થાના સેક્રેટરી તરીકે, ઉપરોક્ત આમ્રપાલી સાયટીમાં ૧૯૮૬-૮૯માં પ્રેસિડેન્ટ તરીકે, લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩-C સને ૧૯૮૩-૮૪માં ડેપ્યુટી કેબિનેટ સેક્રેટરી તરીકે, ૧૯૮૫–૮૬માં લાયન્સ ક્લબ ઓફ રાયપુરના સેક્રેટરી તરીકે, તે પછી સેન્ટ્રલ રાયપુરમાં લાયન્સ કલબના સંસ્થાપક પ્રેસિડેન્ટ તરીકે અને આગળ જતાં ઝોન ચેરમેન તરીકે વિવિધ રીતે સેવાઓ આપતા રહ્યા છે. વતનનાં અનેક શુભ કાર્યોમાં તેમને સોંગ મળતો રહ્યો છે. ગુજરાતનું તેઓ ગૌરવ છે. શ્રી બંસીલાલ બાપાલાલ પંડયા નાનપણથી જ સ્વભાવે આનંદી, ઉત્સાહી, ખંતીલા અને જાહેર સેવાનાં કામો કરવાની ભાવનાવાળા શ્રી બંસીલાલભાઈ મેટ્રિક સુધીને અભ્યાસ પૂરો કરી ધંધાર્થે આફ્રિકા ગયા અને ચાર વર્ષ રોકાયા પરંતુ નાનપણથી જ રોપાયેલાં જાહેરસેવાની ભાવનાનાં બીજ માતૃભૂમિની પ્રેમ અને દેશસેવાની તમન્નાએ તેઓને સ્વદેશ આવી જાહેર સેવાનાં કાર્યો કરવા પ્રેર્યા. સ્વદેશ પાછા આવી મહેમદાબાદ મ્યુનિસિપાલિટીને પિતાની સેવાનું કેન્દ્ર બનાવી જાહેર સેવાનાં કાર્યોને પ્રારંભ કર્યો. પરંતુ આ Page #590 -------------------------------------------------------------------------- ________________ સક્રિય કામગીરી અભિવાદનગ્રંથ ] [ ૫૮૧ ક્ષેત્ર મર્યાદિત લાગતાં શહેર સાથે લાલુકા અને જિલ્લામાં પણ કામગીરી કરવા પ્રેરાયા.-ગુજરાતના એ વખતના સહકારી આગેવાન ગણુતા શ્રી માધવલાલભાઈના સતત સંપર્કમાં રહીને તેમની પ્રેરણાથી સકિય કામગીરી હાથ ધરી. પ્રારંભમાં મહેમદાબાદ શહેર અને તાલુકાની સહકારી સંસ્થાઓ સાથે અને ત્યાર બાદ ક્રમે ક્રમે જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ સક્રિય કામગીરી બજાવી.–પંચાયત અને સહકારી પ્રવૃત્તિને મુખ્ય પ્રવૃત્તિ ગણી ઘણી સંસ્થામાં હોદ્દેદાર હવા ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતની ઘણી કમિટીઓમાં રહીને અગ્ર ભાગ લીધો. માત્ર હોદ્દો ધારણ કરીને બેસી ન રહેતા. સમાજના નાનામાં નાના માણસને મદદ કરવાની ભાવનાવાળા શ્રી બંસીલાલભાઈ પંડ્યાની ખેડા જિલ્લામાં સેવા પ્રશંસનીય બની છે. સાથે શ્રી ભોગીલાલ મેહનલાલ મહેતા મેરબી એમનું વતન. ઘણાં વર્ષોથી મુંબઈને કાર્યક્ષેત્ર બનાવ્યું. શરૂઆતમાં નોકરીથી જીવનની કારકિર્દીની શરૂઆત કરી પણ પછી ક્રમે ક્રમે પ્રગતિ થતી રહી અને મહેતા કોર્પો. નામે સર્જિકલ ઈન્સ્ટમેન્ટ વ્યવસાય શરૂ કર્યો જેમાં ઠીક રીતે પ્રગતિ થતી રહી. આજે સર્જિકલ ઈન્સ્ટિમેન્ટ એસે. ને ખજાનચી તરીકે તેમની સેવા પડેલી છે. ગેવાલિયા ટેન્ક જૈન સંઘના માનદ મંત્રી તરીકે પણ સારું એવું પ્રદાન છે. મેહનલાલ શિવલાલ મહેતાને નામે મોરબીમાં જ્ઞાતિની વાડીમાં સ્મારક હેલ માટે સારી એવી રકમનું દાન આપેલું. મહેતા પરિવાર તરફથી દવાખાનું પણ ચાલે છે, જેને મેટી સંખ્યામાં લોકો લાભ લે છે. જ્ઞાતિનાં યુવકમંડળમાં વર્ષો પહેલાં મહત્વને ભાગ લીધે હતો,-અત્યારે જ્ઞાતિની દરેક પ્રવૃત્તિઓમાં એખરાનું સ્થાન ધરાવે છે. ભારતનાં બધાં જ તીર્થસ્થાનેએ જઈ આવ્યા છે. છે. ૭૪ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો પરિવારમાં ઉપધાન, સિદ્ધિતપ, અઠ્ઠાઈ વર્ષીતપ વગેરે તપશ્ચર્યા કાંઈક ને કાંઈક ચાલુ જ હોય છે – ધર્મભાવનાથી આખુંયે કુટુંબ રંગાયેલું છે. શ્રી મફતલાલ મોહનલાલ મહેતા શ્રી મફતલાલ મેહનલાલ મહેતા તેમના નજીકનાં સગાં સબંધીઓમાં અને અંતરંગ મિત્રવર્તુળમાં “મફતકાકા’ના વહાલયા નામે જાણીતા છે. તેમને જન્મ ૨૭-૯-૧૯૧૭ ના રોજ મુંબઈમાં થયે. શ્રી મહેતાએ બચપણમાં તેમના પિતાશ્રીની છત્રછાયા અને માગદર્શન ગુમાવ્યાં. માતા દિવાળીબેન અને મોટાભાઈ ચંદુલાલે તેમને ઉછેરીને મેટા કર્યા. શ્રી મહેતાના જીવનઘડતરમાં, મુખ્યત્વે શરૂઆતનાં વર્ષોમાં મહત્ત્વને અને પ્રભાવક ભાગ ભજવનાર તેમનાં માતા હતાં. શ્રી મહેતા આજ પર્યન્ત તેમના વ્યક્તિત્વમાં તેમની માતાના ચારિત્ર્યમાં રહેલા સગુણોની અમિટ છાપ ધરાવે છે. દા. ત. ગરીબો અને પીડિત પ્રત્યે સહાનુભૂતિ, તેમ જ વિકલાંગ અને ત્રસ્ત માનવજાતને મદદ કરવાની અદમ્ય ઈચ્છા તેમના લેહીમાં વણાયેલાં છે. શ્રી મહેતાએ તેમનું ઔપચારિક શિક્ષણ મુંબઈની જાણીતી ફેલોશિપ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું–જો કે તેમણે હીરા ઉદ્યોગમાં મેહનલાલ રાયચંદ એન્ડ સ-સના નામે જાણીતી તેમના કુટુંબની પેઢીમાં જોડાવા માટે તેમની શૈક્ષણિક કારકિદીને અંત આણવો પડ્યો. તેમના મોટાભાઈ ચંદુલાલે તેમને હીરા ઉદ્યોગના સંચાલન માટે તેમના પગલે દર્યા પરંતુ બહુ નાની ઉંમરમાં જ કુદરતના કારમા આઘાતને કારણે તેમણે મેટાભાઈ ચંદુલાલની છત્રછાયા પણ ગુમાવી. તેથી કુટુંબની પેઢીના હીરા ઉદ્યોગની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. તેનના ભત્રીજાએ શ્રી વ્રજલાલભાઈ અને શ્રી દલપતભાઈએ એપ્રેન્ટિસ તરીકે તેમના હાથ નીચે હીરાના Page #592 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૩ ધંધાનાં કૌશલે! પ્રાપ્ત કર્યાં. મને ભત્રીજાએ શ્રી મહેતાને ‘ કાકા ’ કહીને એલાવતા અને તેથી હીરા ઉદ્યોગના ક્ષેત્રમાં અને બહાર પણ તેઓ ‘કાકા ’નુ... બિરુદ પામ્યા. ઈ. સ. ૧૯૫૬ માં તેમણે કુટુબની પેઢી મેહનલાલ રાયચંદ એન્ડ સન્સનું સુકાન ભત્રીજાને સોંપ્યું અને તેમણે જિતેન્દ્ર પ્રધસ અને પછી સમીર ડાયમન્ડ (તેના પ્રથમ પૌત્ર સમીરના નામ પરથી ) ના નામે ધંધામાં તેમનું નવું સાહસ આરંભ્યું જેવી તેમની નવી પેઢીમાં સ્થિરતા આવી કે તરત જ તેમના પુત્રાને તેનુ સંચાલન સોંપીને તેમણે વધારે વિશાળ અને વધારે સારે બદલે। આપનારી ધંધાકીય તા માટેની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષાની શેાધમાં એન્ટવ ( Antwerp ) ભણી પ્રયાણ કર્યુ. શ્રી મહેતાએ પરદેશમાં ૧૯૬૦ ની સાલમાં તેમની પ્રથમ પેઢી જ્યમ (પ.વ. અ. અ.) આંતરરાષ્ટ્રીય હીરા-ઉદ્યોગના પ્રખ્યાત મથક એન્ટવર્પ ( એલજિયમ )માં સ્થાપી. તે પછી તરત જ તેમના એ મેટા પુત્ર! જિતેન્દ્ર અને મહેન્દ્ર તેમની સાથે એન્ટવર્પ માં જોડાયા. ૧૯૭૫ની સાલમાં તેમણે ન્યુયેાક ખાતે ડાયમન્ડ ઇમ્પો ટ્રેડના મુખ્ય બજારમાં પારસ ડાયમન્ડ કોર્પોરેશનને નામે (તેમના ખીજા પૌત્રના નામ પરથી ) એક વધુ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ. શ્રી મહેતા હાલમાં હીરા ઉદ્યોગનાં મહત્ત્વનાં મથકામાં, જેવાં કે ટેલ એવીવ (Tel Aviv ), લાસ એન્જેલિસ, હોંગકોંગ, સિગાપોર, અને જગતનાં બીજા વિવિધ સ્થળાને આવરી લેતી આફિસાનુ વિશાળ સંકુલ ધરાવે છે. શ્રી મહેતા હાલમાં હીરા ઉદ્યોગના ઉમરાવ તરીકે તેમની કારિકદી ના ટોચના સ્થાને પહેાંચી ગયા છે. તે પછી તેમના જીવન પરત્વેના ષ્ટિકાણમાં સંપૂર્ણ પણે પાયાનુ પરિવર્તન આવ્યુ. ૧૯૫૫ ની સાલમાં તે મહાસતી ઉજ્જવલ કુમારીજીના સપર્કમાં આવ્યા અને તેમના દયાળુ અને ઉપકારક પ્રભાવ હેઠળ તેમનુ જીવન સપૂર્ણ પણે નવી દિશા તરફ વળ્યુ. સમય જતાં તેએ મધર ટેરેસા અને બીજા કેટલાક સંતા Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪] [ આપણું શ્રેષ્ઠીવર્યો અને વિદ્વાનોને મળ્યા. તેમણે હૃદયપૂર્વક ગરીબ અને પીડિતને શારીરિક, માનસિક અને દૃષ્ટિની બાબતમાં વિકલાંગોને અનાથ, ત્રણ અને ત્રસ્ત માનવીઓને મદદ પૂરી પાડવાના ઉમદા અને પરોપકારી કાર્યમાં ઝંપલાવ્યું. વિશાળ હૃદયવાળા શ્રી મહેતાએ ઉદારતાપૂર્વક અને સહેજ પણ ખચકાટ વિને ઘણી બધી યેગ્ય સંસ્થાઓમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના દાનસખાવતે આપ્યાં. તેમણે દવાદારૂ કરાવવા પછાત વિસ્તારમાંથી મુંબઈ આવતા ગરીબ દર્દીઓ અને તેમનાં સગાં-સંબંધીઓના કડી પરિસ્થિતિ વિષે પણ વિચાર કર્યો. આવા લકો સામાન્ય રીતે શેરીઓની ફૂટપાથ પર અને ઘણીવાર રસ્તા પર પણ પડ્યા રહે છે અને અત્યંત ગંદા અને અમાનવીય વાતાવરણમાં રહે છે. આવા લોકોની કંગાળ સ્થિતિથી દ્રવી ઊઠીને શ્રી મહેતાએ તેમની જરૂરિયાત પૂરી પાડવા આરેગ્યભવને કે સારવારકેન્દ્રો બાંધવાનો નિર્ણય કર્યો. તેમણે ભાયખલ્લાની જે. જે. હોસ્પિટલમાં આવું કેન્દ્ર બંધાવ્યું છે. બીજુ એક વધારે વિશાળ સારવારકેન્દ્ર હાલમાં નાયગાંવ દાદર, મુંબઈ ખાતે બંધાઈ રહ્યું છે. શ્રી મહેતા જે કાંઈ દાન–સખાવત કરે છે તે રકમ તેમણે તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી દિવાળીબેનની સ્મૃતિરૂપે રચેલા ટ્રસ્ટમાંથી અને તેમના હીરાના ધંધાની પેઢીઓ યમ પ. વ. બ. અ. એન્ટવર્પ અને પારસ ડામન્ડ કોર્પોરેશન, ન્યૂયોર્કમાંથી આપવામાં આવે છે. જય મ પ. વ. બ. અ. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી ગેજ (Gadge) મહારાજ મિશન, મુંબઈને વિપુલ પ્રમાણમાં ખોરાકમાં પેકેટ્સ, કપડાં, ધાબળા, દવાઓ અને દવાખાનાનાં સાધન વગેરે ભારતનાં દલિત-પીડિતો અને ભૂખ્યાઓને વિનામૂલ્ય વહેંચવા માટે મેકલાવે છે. શ્રી મહેતાએ કરેલા દાનધર્મની રકમ એક અબજ જેટલી થવા જાય છે અને તેના મુખ્ય પરિપાક રૂપે મેટાં દવાખાનાઓ, Page #594 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [૫૮૫ આરેગ્યભવને, ગરીબ માટેનાં રહેઠાણ, અનાથાશ્રમે, ગરીબ અને નિરાશ્રિત સ્ત્રીઓ માટેનાં વિકાસગૃહ, ચેરીટેબલ ડિસ્પેન્સરી, પ્રસૂતિગૃહ, પ્રજ્ઞાચક્ષુઓ માટે, મંદબુદ્ધિવાળાઓ, શારીરિક ખોડખાંપણ વાળાઓ, તથા બહેરા-મૂંગા બાળકો માટેના આશ્રમે મૂર્તિમંત થયા. શ્રી મહેતાને ચાર પુત્ર અને એક પુત્રી છે. તેમનાં પ્રથમ પત્ની કમલાબેન ૧૭-૯-૧૯૭૪ના રોજ દેવ થયાં. તે પછી તેમણે હાલનાં પત્ની પ્રમીલાબેન સાથે લગ્ન કર્યા. શ્રી મહેતા હંમેશાં નમ્ર અને મળતાવડા સ્વભાવના રહ્યા છે. તેઓ લેકેના સામાજિક કે આર્થિક દરજજાનો વિચાર કર્યા વિના તેમને મુક્ત રીતે મળે છે અને તેઓ સાથે વાત કરે છે. ખાસ કરીને તેઓ સામાજિક કાર્યકરોને અને બીજા જે કોઈ ગરીબ અને બીમાર લોકોની સેવા કરે છે, તેમને પ્રેમપૂર્વક મળે છે. શ્રી મહેતા ચોક્કસ જીવન દષ્ટિકોણ ધરાવનારા માણસ છે અને બીજા સામાન્ય માણસે કરતાં ઘણું દૂરનું જોઈ શકે છે. તેઓ કુશળ માણસ પારખુ છે એટલું જ નહીં પરંતુ પરિસ્થિતિને સમજતાં પણ તેમને વાર લાગતી નથી. તેઓ કોઈપણ વ્યક્તિમાં જવલ્લે જ જોવા મળતી ધંધાકીય સૂઝ ધરાવે છે. તેમની સેંધપાત્ર બુદ્ધિશક્તિ થાક્યા વિના આધુનિક કમ્યુટર જેવાં યોગ્ય, ચસસાઈભર્યા અને ક્ષમતાયુક્ત કાર્યો કર્યા કરે છે. તેમની હકીક્તો, આંકડાઓ અને બનાવોને યાદ કરી શકવાની શક્તિ અદ્ભુત છે. તેઓ શક્તિનો અખૂટ સ્ત્રોત ધરાવે છે, તેમની ઉંમરે મેટાભાગના માણસે જ્યારે બધું છોડીને સક્રિય જીવનમાંથી નિવૃત્તિ તરફ વળે છે ત્યારે તેઓ ઘડિયાળની સમયસૂચકતાથી કામ કરી રહ્યા છે. તેઓ તે સિદ્ધાંત આગળ ધરે છે કે જાગૃતિના બધા જ કલાકો કામના કલાકો છે. ગમે તેવી સંકુલ, ગૂંચવણભરી કે મુશ્કેલ સમસ્યા આવી પડે તો પણ તેમનું તીવ્ર બુદ્ધિવાળું પૃથકકરણાત્મક મન જલદીથી પરિસ્થિતિને તાગ લે છે અને ઝડપથી નિર્ણય લે છે –અને તેમના નિર્ણયે મોટા ભાગે ગ્ય સાબિત થયા છે. ફલત:. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો આ બધા ગુણ્ણાને કારણે તેમનુ ધધાકીય એકમ જગતની પાંચ અગ્રગણ્ય હીરાની પેઢીએ સાથે ઊભુ` રહી શકવા સક્ષમ બન્યુ છે. શ્રી મહેતાને તેમના હીરાના ધંધામાં કુદરતી રીતે જ સફળતા પ્રાપ્ત થઈ છે. તે જ રીતે તેમણે તેમની સંપત્તિના દ્વાર પરોપકારી અને ઉમદા પ્રવૃત્તિએ માટે ખેલી નાંખ્યા છે. તેમ છતાં તેએ અત્યંત નમ્ર રહ્યા છે. તેએ નામ કે કીર્તિથી હુ ંમેશાં દૂર રહ્યા છે. શ્રી મહેતા કહે છે કે દાનધમ તેમના વધારાના શેખ છે. તેનાથી તેમને શાંતિ અને જીવનને આનંદ મળે છે. આ શેખ હવે એટલી હદે વિકસ્યા છે કે હવે તેઓ માટાભાગે તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમણે હવે તેમનુ ધ્યાન હીરાના ધધામાંથી ખસેડીને સંપૂર્ણ પણે વિવિધ દાનની પ્રવૃત્તિએ વધારવાની વિચારણામાં અને તે અંગેના આયેાજનમાં કેન્દ્રિત કર્યુ` છે. તેએ સનાતન પ્રેમમાં અને ભાઈચારાની ભાવનામાં માને છે. ધર્મ વિશેના તેમના ખ્યાલે સંકુચિતતાથી પર છે. તે બધા જ ધર્મોમાં શ્રદ્ધા ધરાવે છે. તેઓ આ વિશાળ વિશ્વના નાગરિક છે, બધા તેમના મિત્રેા છે અને કોઈ તેમના શત્રુ નથી. તેએ એક વિરલ વ્યક્તિ છે. શ્રી મનુભાઈ નરાત્તમદાસ શેડ ખચપણમાં નાટ્યકલાક્ષેત્રે અનેાખી ભૂમિકા ભજવતાં કવિ નાનાલાલે શાખાશી આપી જેમને વાંસે થાબડવો હતા. મૂળ પાલીતાણાના શેઠ કુટુંબના પુત્ર ભાવનગરને વતન બનાવી બંને ક્ષેત્રમાં સેવાકાર્યમાં મગ્ન રહેતા મનુભાઈ શેઠે તેમના વડીલ દાદા પરમાણુ ૬ શેઠના ધાર્મિક તથા સંસ્કારના વારસે દીપાવી જાણ્યા છે. શ્રી જૈન સેવા સમાજ પાલીતાણામાંથી ‘ સેવા ’ પાઠ ભણી હાલ પાલીતાણા-ભાવનગરની ઘણી સંસ્થાઓ સાથે સકળાયેલા છે અને આરાગ્યક્ષેત્રે બીમારીઓને ગમે ત્યારે મદદરૂપ થવા સમયના ભાગ આપી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે } [ ૫૮૭ બાલ્યવયથી નાટયક્ષેત્રની તાલીમ કુદરતી મેળવી પાલીતાણું રાજ્યારેહણની સિલ્વર જ્યુબિલી પ્રસંગે વિખ્યાત કવિ નાનાલાલની હાજરીમાં તેમની જ નાટિકા ગોપિકા'માંથી રાજકુમારનું પાત્ર ભજવી પ્રથમ ઇનામ પ્રાપ્ત કરી કવિશ્રીની શાબાશી પ્રાપ્ત કરેલ. જૈન સેવા સમાજની સિલ્વર જ્યુબિલી પ્રસંગે ૧૯૫૫માં કવિશ્રી ત્રાપજકરની કલમનું પ્રખ્યાત નાટક “જ્ય ચિત્તોડમાં મુખ્ય પાત્ર ભજવી કવિશ્રી તથા પ્રેક્ષકવર્ગને મુગ્ધ કરી અનેરી પ્રશંસા પ્રાપ્ત કરેલ. ભરત ચક્રવતી તથા રાણું પ્રતાપનાં પાત્ર ભજવી નાટકમાં મોખરે રહેતા. પાલીતાણા રાજ્યમાં સં. ૧૯૯૯માં ભયંકર રોગચાળે મેલેરિયા ફાટી નીકળેલ ત્યારે ડોકટર સાથે સહાયક તરીકે ગામડે ગામડે સતત દેઢ મહિને ફરી સવારથી રાત્રી સુધી સેવા આપેલ. વ્યવસાયે જથ્થાબંધ કાપડના ધંધામાં પણ સારી પ્રગતિ કરી. મિલોની સેલિંગ એજન્સી દ્વારા વેપારી વર્ગ તથા મિલોમાં સારી ચાહના પ્રાપ્ત કરેલ છે. - સેંકડો મેળાવડાઓમાં સંચાલનની અદ્ભુત શક્તિ દ્વારા સફળતાપૂર્વક સમારંભે પાર પાડવામાં પાલીતાણું તથા ભાવનગર જૈન સમાજમાં આગલી હરોળમાં તેમનું નામ વિના સંકેચે મૂકી શકાય તેવી વિવિધ ક્ષેત્રની તેમની સેવાકીય પ્રવૃત્તિઓને સચોટ પુરા છે. પપ વર્ષની ઉંમરે પણ કાર્યમાં સતત પ્રવૃત્ત રહેતા યુવાન ગણાતા મનુભાઈનું કાર્યક્ષેત્ર વિશાળ છે. અને આરોગ્યક્ષેત્રે બીમાર મધ્યમ વર્ગને લોકે માટે ઉપયોગી થવાની પ્રવૃત્તિઓમાં સારો રસ લે છે. ભારતભરનાં ઘણાં શહેર તથા જૈન યાત્રાધામ – પર્યટન દ્વારા કરી ચૂક્યા છે. મનુભાઈ શેઠને સંસ્કારવાર ઉજજ્વળ કરે તેવાં તેમનાં સંતાને છે—જેમાં મોટા પુત્ર નરેન્દ્ર શેઠ, ઇન્ડિયન જેસિઝમાં ઝોનલ પ્રેસિડેન્ટ (૧૯૮૧) તરીકે ચૂંટાઈને સારી નામના મેળવી છે. તેમનાં પત્ની અનસૂયાબહેનને તેમના વિકાસમાં હમેશાં અગ્રગણ્ય ફાળે અને પ્રોત્સાહન આપી રહેલાં છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સુશ્રાવકશ્રી મનુભાઈ શેઠની કાર્યશક્તિની કદર કરતાં પૂજ્ય આ. શ્રી ચંદ્રોદયસૂરિજી મહારાજ એક નંધમાં લખે છે કે “તેમની કાર્યશક્તિ, વ્યવસ્થાશક્તિ, પરમાર્થવૃત્તિ, અને પિતાની જાતની, જીવનની કઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાની દરકાર કર્યા વિને દીનદુઃખી અનાથની સેવામાં, પ્રભુશાસન પામેલા સાધમિકોની ભક્તિ કરવામાં અને શ્રી જિનશાસનના પ્રભાવક કોઈ પણ કાર્યો માટે પિતાનું સમર્પણ તે રીતે કરે છે કે એક સુજ્ઞમતિવાળ કર્મઠ કાર્યકર ભારતની – ગોહિલવાડની ધરતીને એક આદર્શ પુરુષ બની ચૂક્યો છે.”—શ્રી મનુભાઈ સાચા અર્થમાં કર્મવેગી પુરુષ છે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી (શંખલપુર તીર્થ નિવાસી) ઉત્તર ગુજરાતની પવિત્ર ભૂમિએ જે કેટલાક શ્રદ્ધાસંપન્ન, સંસ્કારસંપન્ન અને ધર્મસંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં ભાઈશ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરીને પણ મૂકી શકાય. કર્મપ્રધાન ભૂમિના આ નરરત્નએ માત્ર વ્યવસાયમાં જ પિતાનું ધ્યેય કે ઇતિશ્રી માન્યા નથી, પણ સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રને પિતાની સેવાથી નવપલ્લિત કર્યા છે. ઉત્તર-ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫–૧૯૪૧ ના માતુશ્રી કાંતાબેનની કૂખે તેમનો જન્મ થયે. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળે. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રમાણિકતા જેવા સગુણેને પણ તેમને પરિવાર-વારસો મળે. તેથી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા. બી. કોમ. કરી ચાટ એકાઉન્ટન્ટ સુધી તેમને અભ્યાસ છે. અને તેમના જ્ઞાનને સામાજિક, ધાર્મિક, કેળવણી ક્ષેત્રે લાભ આપે છે. ૧૯૬૧થી કપરા સંજોગોમાં પિતાના ઉજજવળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. કુટુંબને અગ્રતા સમાજમાં અપાવી ૧૯દરથી જાહેર સેવાના કાર્યોની શરૂઆત કરી. જીવનમાં કાંઈક Page #598 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૮૯ નવું કરી સિદ્ધિનાં સોપાન સર કરવાની તમન્ના બચપણથી જ હતી એટલે દઢ મને બળ કેળવી પિતાના જ્ઞાન- સૂઝ-સમજ ઉપર શ્રદ્ધા પૂર્વક આગળ વધવાની તેમની સાહસિક વૃત્તિએ આજે તેમને ઘણે ઉચ્ચ આસને બેસાડ્યા છે. ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ જ્ઞાતિનાં વિવિધ મંડળે અને વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ને સેવાઓ આપે છે. શ્રી શેરીસા જૈન ભોજનશાળા, શ્રી જાગૃતિ મિત્ર મંડળ વગેરે સંસ્થાઓને પગભર કરી સારું એવું ગદાન અર્પણ કર્યું અને સેવાનો ભેખ અપનાવ્યું છે. વિના સ્વાર્થ સેવા કરી રહ્યા છે. એ જીવ કરું શાસન રસીની ભાવના ધરાવે છે. પિતાશ્રીની છત્રછાયા નાની વયે (બે વર્ષે) ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્ય, સેવા અને ધર્મ સંસ્કારનું સિંચન કર્યા કર્યું. કાકાશ્રી મંગલદાસની પ્રેરણાથી અને પરોપકારવૃત્તિથી આગળ વધ્યા. શાહ બાબુલાલ વાસણવાળા, (ધારાસભ્ય) શાહ, મંગળદાસ ચુનિલાલ (કાકા) મે. સેરાબ એસ. એન્જિનિયર કે. સી. એ. તથા જીવન સહચરી પદ્માવતીબેન વગેરે મહાનુભાવો તેમના જીવનમાં યશભાગી બન્યા છે. ધાર્મિક સંસ્થાઓના કામમાં યથાશક્તિ ફાળે આપો, સેવાની ભાવનાથી કાર્યો કરવા અને બીજાને મહદ્ અંશે ઉપયેગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. તેઓશ્રી ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાના હિમાયતી છે. કેળવણી, સામાજિક અને ધાર્મિક આયોજનમાં દરવર્ષે તેમને સારો એ ફાળે હોય છે જે ખરેખર ધન્યતાને પાત્ર છે. અનેક સંસ્થાઓના પ્રેરક અને પોષક એવા શ્રી મનુભાઈ ઝવેરીનું વિવિધક્ષેત્રે પ્રદાન છે. સેવાનાં આવાં માંગલિક કાર્યો માટે પરમાત્મા તેમને અખૂટ શક્તિ અને બળ આપે અને દીર્ધાયુ બક્ષે તેવી અભ્યર્થના. Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરે અને ધર્મવીરેની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે. તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મ પ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજજન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાદાના વતની. જૈન જૈતનેર સંસ્થાઓના પ્રાણસમા શ્રી મણિલાલભાઈ ઘણાં વર્ષોથી ધંધાથે મુંબઈને કર્મભૂમિ બનાવી કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માનપાન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિત અને નિરાધાર માટે આધારરૂપ હતા, મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જેને સમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા–તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એક્તાની દિશામાં દોર્યા છે. પિતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાને આદેશ આપી ગયા છે. એમના એ સ્નિગ્ધ મધુર સ્વભાવને ઉચતમ વાર તેમના સુપુત્રામાં ઊતર્યો છે. તળાજા–દાદા અને અન્ય જૈન દેરાસરમાં, ચેતરફ કેળવણીની સંસ્થાઓમાં–ખાસ કરીને દાડા હાઈસ્કૂલ ઊભી કરવામાં તેમને મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પિતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઈસ્કૂલમાં આ પરિવારની જ મેટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મેખરે રહ્યા છે. જેન સેશ્યલ ગ્રુપની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ લે છે. ભારતમાં બધે જ જૈનતીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૪૫ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈ એ આ પ્રકાશન Page #600 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પલ સંસ્થાને પણ ઉષ્માભર્યો સહયાગ આપ્યા છે. સાદુ અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યમાં માખરે રહ્યા છે. સાધુ–સ તે પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ – તત્ત્વજ્ઞાનના કોઈ પ્રથા નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધા છે. “ ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ ’’—આખુયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ ચે તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મગલધર્માંની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. -0050:00 શ્રી મધુસૂદનભાઈ રમણીકલાલ મહેતા ભાવનગર સાંસ્કૃતિક ક્ષેત્રે જેટલું આગળ રહ્યું છે, એટલું જ ઔદ્યોગિક દિશામાં હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે. આ પ્રગતિના પાયામાં ભાવનગરે કેટલાક સાહસિક, ઉદ્યમી અને એ દિશામાં કાંઈક કરી બતાવવાની તમન્નાવાળા યુવાન ઉદ્યોગપતિઓની ભેટ ધરી છે. શ્રી મધુભાઈ મહેતા એ રીતે આ શહેરનુ ગૌરવશાળી રત્ન ગણાય છે. ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૩૫માં તેમના જન્મ થયા. મી. ઈ. ( સિવિલ )ના અભ્યાસ પૂરો કરી ધંધામાં ઝંપલાવ્યુ. ઔદ્યોગિક દિશામાં ૧૯૭૦માં તેઓશ્રી જાપાન જઈ આવ્યા અને વિશાળ અનુભવનું ભાથું લઈ આવ્યા. આજ તેમની ૪૦ વર્ષની વયે આત્મવિશ્વાસ, સામાજિક સંબધા અને પેાતાની આગવી વિશિષ્ટ સૂઝ વડે તેઓ ૧૯૭૨થી મોટર લાઈન કાસ્ટ આયન ફાઉન્ડ્રી, ફ્યુઅલ ઈંજેકશન લાઇન વગેરે મશીનરી ક્ષેત્રે આગળ વધ્યા છે અને આ ક્ષેત્રે તેમને સત્ર આવકાર સાંપડયો છે. લગભગ પચાસ લાખના ખર્ચવાળી કસ્ટિંગ ફાજિ`સની વિશાળ ઔદ્યોગિક ચાજના પણ તેમની બુદ્ધિનુ પરિણામ છે. વ્યાપારી વિકાસ ઉપરાંત સંગીત, રમતગમત અને પ્રવાસના પણ જખરા શેખ છે. જાપાન, જમની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં પ્રવાસ ખેડેલ છે. સાહિત્યિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક કાર્યક્રમામાં તન, મન, ધનથી તેમનું યશસ્વી પ્રદાન હુંમેશ માટે રહ્યું છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ પ૯૨] [ આપણા શ્રેષ્ઠીવર્યો ભાવનગર સહકારી હાટના ડિરેકટર તરીકે તેમની સેવા અન્ય બની છે. ભાવનગરની નાની-મોટી અનેક સેવાયજ્ઞની પ્રવૃત્તિઓમાં હંમેશાં તેઓ મોખરે રહ્યા છે. ' તેમના સૌજન્યમાંથી ભાવી પેઢીને પ્રેરણા મળતી રહેશે. તેમના પિતાશ્રી રમણીકભાઈએ પણ ભાવનગરના ઉત્કર્ષમાં ઘણો જ સક્રિય રસ લીધો છે અને એ રીતે આ કુટુંબની યશસ્વી દેણગી ભૂલી શકાય તેમ નથી તેમની સામાજિક પ્રવૃત્તિઓ પર નજર નાખીએ તો આ સંસ્થાઓમાં તેમની સેવાઓ પડેલી છેઃ લાયન્સ કલબ ઓફ ભાવનગર, મેડન એજ્યુકેશન ટ્રસ્ટ, એન્જિનિયરિંગ એસેસિયેશન, ભાવનગર સહકારી હાટ મધ્યસ્થ ભંડાર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ. શ્રેષ્ઠ ડેપ્યુટી ડિસ્ટ્રીકટ ગવર્નર એડ ૧૯૭૬-૭૭. ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કેમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ ૧૯૭૮-૭૯ શ્રી નાનુભાઈ ઝવેરી મેમેરીયેલ હોસ્પિટલ, વર્ષ ૭૮-૭૯. — ડો, મુગટલાલ બાવીસી પ્રા. ડો. મુગટલાલ પિપટલાલ બાવીસીને જન્મ લીંબડી (જિ. સુરેન્દ્રનગર)માં તા. ૨૪ એપ્રિલ ૧૯૩૫ના રોજ થયે હતે. એમણે એસ. એસ. સી. સુધી લીંબડીની વિવિધ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો. એમણે એસ. સી.ની પરીક્ષા ૧૯પરમાં બી. એ. (ઓનર્સ) ની પરીક્ષા ૧૫૭ માં અને એમ. એ.ની પરીક્ષા ૧૯૯૦માં અંગ્રેજી માધ્યમ સાથે પસાર કરી હતી. બી. એ. અને એમ. એ.માં ઇતિહાસ મુખ્ય વિષય સાથે દ્વિતીય વગ મેળવ્યો હતું. એ પછી પીલવાઈ (જિ. મહેસાણા)ની આર્ટસ કોલેજમાં એક વર્ષ કામગીરી બજાવ્યા પછી હાલમાં સુરતની એમ. ટી. બી. આર્ટસ કેલેજમાં ઈસ. ૧૯૭૦ થી તેઓ ઈતિહાસના પ્રાધ્યાપક તરીકે કામ કરે છે. હાલમાં તેઓ પચીસ વર્ષ પૂર્વનાતક કક્ષાને અને પંદર વર્ષને અનુસ્નાતક કક્ષાને શૈક્ષણિક અનુભવ ધરાવે છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૯૩ ઇ. સ. ૧૯૮૪માં એમણે લીંબડી રાજ્યના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ઈ. સ. ૧૭૨૮ થી ઈ. સ. ૧૯૪૮ સુધી” વિષય પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ. ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. દસ વની સખત અને સતત મહેનતને અ ંતે તૈયાર થયેલ આ મહા નિખોંધની ગુજરાતના ઘણા વિદ્વાનેાએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. દક્ષિણ ગુજરાત યુનિ.એ એમને ઇતિહાસ વિષયમાં પીએચ. ડી. ના ગાઇડ તરીકે માન્યતા આપી છે. "" ડા. ખાવીસીનાં “ અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાએ અને “ગુજરાતના ઇતિહાસને લગતી વશાવળીએ ” નામનાં એ પુસ્તકો પ્રગટ થયાં છે. શ્રી ઝાલાવાડ જૈન મિત્ર-મંડળ, સુરત તરફથી જૂન ૧૯૮૫માં પ્રકાશિત થયેલ “ ડિરેક્ટરી”નું એમણે સપાદન કર્યુ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઇ. સ. ૧૯૮૩ માં સુરતમાં યેાજાયેલ ૩૨મા અધિવેશન પ્રસંગે પ્રસિદ્ધ થયેલ સ્મરણિકા “ દ્વીપે અરુણું પરભાત ”ની સપાદન સમિતિના તેએ સભ્ય હતા. ઉપરાંત છેલ્લાં ત્રણસેા વર્ષોંનું “ બાવીસી પરિવારનું વશવૃક્ષ ” એમણે સંશોધન દ્વારા તૈયાર કર્યું છે. એમનું “ ઇતિહાસ પરિમલ ’ નામનું પુસ્તક હાલમાં મુદ્રણની પ્રક્રિયામાં (પ્રેસમાં) છે. એમને મહાનિબંધ પ્રગટ કરવાની પણ તેએ તૈયારી કરી રહ્યા છે. એમના પુસ્તક “ અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાએ”ને ગુજરાત સરકારનું શ્રેષ્ઠ પુસ્તક તરીકેનુ પારિતોષિક પ્રાપ્ત થયુ' હતું. “ મહાનિમધના પરિચય અને પ્રદાન ” નામનું તેમનુ પુસ્તક તાજેતરમાં પ્રસિદ્ધ થયુ છે. ** ઇતિહાસને લગતા એમના ઘણા સશોધનલેખા ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકામાં પ્રસિદ્ધ થયા છે, જેમાં · ચૂડા રાજ્યના સ‘ક્ષિપ્ત ઇતિહાસ', ' કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતા ’, ‘ રિયાસતાના રાજવહીવટ', ‘ ભારતીય સંસ્કૃતિમાં સૌરાષ્ટ્રનુ પ્રદાન', ' સામાજિક ઇતિહાસના સંદર્ભીમાં ખાવીસી પિરવારના અભ્યાસ’, · રાજપીપળાના ગુહિલ રાજવંશના ઇતિહાસ’, ‘ સ્વાત’ત્ર્યચળવળ અને રાજપીપળા’, શે, પ 22 Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૯૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શિક્ષણમાં નિષ્ઠા અને પ્રમાણિકતા, “સુરતનાં કેટલાંક સ્થળનામે, સુરતના સાહિત્યકારોનાં નિવાસસ્થાને”, “સુરતનાં સભાસ્થાને, સુરતમાં સ્વામી દયાનંદ સરસ્વતી”, “સુરતની સ્વાતંત્ર્ય ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો, “સુરતની ગંગાધરરાવ શાસ્ત્રીની હવેલી, “સુરતના ઈતિહાસની સંદર્ભસૂચિ વગેરેને સમાવેશ થાય છે. એમણે બાવીસી ઉપરાંત શેઠ, સખીદા, સંઘવી, લીવાળા, ડગલી, કપાસી, વ, વોરા, મણિયાર, તુરખિયા, પરીખ, મઠિયા, તલસાણિયા, કેડારી, લગડીવાળા, ગાંધી, શાહ, જાબુવાળા, પટવા, બકેરી (બેકરી) ઝવેરી, દોશી, કુવાડિયા, અજમેરા, ગેસલિયા, ગાડી, બગડિયા, બારભાયા, ખાટડિયા, ગોપાણી, બેલાણી, સેકસી, દસાડિયા, હકાણી, કાવિડ્યિા, કાપડિયા, ખાટસૂરિયા, મહેતા, વસાણી, સલત, નાચણિયા, દફતરી, માથુકિયા, પાટડિયા, કામદાર, બાબરિયા, રાજપરિયા, મક્કરિયા, દેસાઈ, ચીકાણી, વખારિયા, ટોળિયા, દામાણી, લાકડાવાળા, કારેલિયા, માધાણી, બંધાર, ઝોબાલિયા, નગરશેઠ, નવાબ, જરીવાલા, કચરા, વગેરે જૈન પરિવારને ઇતિહાસ તથા સામાજિક રીતરિવાજોને અભ્યાસ કર્યો છે. જેન શિલ્પ, સ્થાપત્ય અને તત્ત્વજ્ઞાનના તેઓ અભ્યાસી છે. તેઓ સારી અને અસરકારક વસ્તૃત્વશક્તિ પણ ધરાવે છે. એમણે લાયન્સ કલબ, રોટરી કલબ, જાયન્સ કલબ, શાળા-મહાશાળાઓ તથા ઘણું સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓમાં વિવિધ વિષયે પર પ્રવચન આપ્યાં છે. એમની કેટલીક નવલિકાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે. છે. બાવીસી ઇતિહાસ અને સાહિત્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એમણે ઈ. સ. ૧૯૭૬ થી ૧૯૮૪ સુધી ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે કામગીરી બજાવી છે. હાલમાં એની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ઈ. સ. ૧૯૮૪ થી સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા હિસ્ટરી કેંગ્રેસના સભ્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદના Page #604 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૫૯૫ આજીવન સભ્ય છે. એમણે આ સંસ્થાઓનાં ઘણું અધિવેશને તથા જ્ઞાનસત્રમાં ભાગ લીધે છે. ઈ. સ. ૧૯૮૧ માં સુરતમાં જાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના અગિયારમા અધિવેશનની સ્વાગત સમિતિના તેઓ મંત્રી હતા. ઈ. સ. ૧૯૮૪ થી તેઓ સુરતની નર્મદ સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ઈ. સ. ૧૯૮૫ માં સુરત જિલ્લા દફતર મજણ સમિતિ (ડિસ્ટ્રિકટ રેકર્ડ સકમિટિ)ને સભ્ય તરીકે એમની નિમણુક થઈ છે. ઈ. સ. ૧૯૮૨ થી તેઓ શ્રી ઝાલાવાડ જૈન મિંત્રમંડળ, સુરતના સહમંત્રી તરીકે કામગીરી બજાવે છે. તેઓ લીંબડી કેળવણી મંડળ, લીંબડી તથા નર્મદ સાહિત્ય સભા, સુરતના આજીવન સભ્ય છે. ઉપરાંત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરતના પણ તેઓ આજીવન સભ્ય છે. વાચન, ચિંતન, સંશોધન, લેખન, અધ્યયન અને અધ્યાપન એ એમની પ્રિય પ્રવૃત્તિઓ છે. મૌલિક સર્જનમાં પણ તેઓ એટલો જ રસ ધરાવે છે. શ્રી મહેશકુમાર પી. ઉપાધ્યાય, તલોદ મહિયલ ગામના વતની છે. તેઓશ્રી તલેદના યેવલા બીડીના અગ્રિમ વેપારી છે. તેઓશ્રી છેલ્લાં ૫ વર્ષથી શ્રી તલેદ નાગરિક સહકારી બેંક લિ.ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ તદની તેમ જ મહિયલમાં જુદી જુદી શૈક્ષણિક તેમ જ અન્ય સંસ્થામાં સેવા આપી રહ્યા છે. સાદું જીવન તેમને મુખ્ય જીવન મંત્ર છે. * * * શ્રી મગનભાઈ કે. પટેલ, હિંમતનગર " સને ૧૯૬૧માં હિંમતનગર આવી વિસતા હિંમતનગરની પ્રજાની માંગણીને ધ્યાનમાં લઈને નૂતન કેળવણી ટ્રસ્ટના ઉપક્રમે માય એન હાઈસ્કૂલની સ્થાપના કરી. તેમાં આચાર્યપદ અલંકૃત કરી સતત વહેતી જ્ઞાનસરિતામાં અનેક છાત્રને સ્નાન કરાવીને વિદ્યાર્થી તેમ જ શિક્ષક-જગતમાં અજોડ લેકચાહના મેળવી, શ્રી Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં મગનભાઈ પટેલે શિક્ષણકાર તરીકેનું અલગ વ્યક્તિત્વ દીપાવ્યું છે. પ્રાંતિજ નગરપંચાયતના પ્રમુખ તરીકેના શાસનકાળ દરમ્યાન વાટરવક્સ અને શ્રી રસિકલાલ મણિલાલ હાસ્પિટલ તથા લેાકેાના પ્રાણ પ્રશ્નો સમજવાની અને ઉકેલવાની સૂઝ અને કાર્યક્ષમતાના સાક્ષીસ્થાન છે. વર્ષો સુધી પ્રાંતિજ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે, સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડાયરેકટર તરીકે તથા સ્પિનિંગ મિલ્સ, હિંમતનગરના ચેરમેન તરીકે સેવા આપીને સેવામૂર્તિનાં દČન કરાવ્યાં છે. ૧૯૩૬ના અખિલ હિંદ કોંગ્રેસ અધિવેશનમાં સારી કામગીરી મજાવવામાં તથા ૧૯૪૨ની 6 હિંદ છેડા'ની ચળવળમાં જેલવાસ ભોગવીને અમૂલ્ય સમયના જે ભાગ આપ્યા છે તેમાં તેમની રાષ્ટ્રીય ભાવનાનાં દર્શન થયા વિના રહેતાં નથી. સાબરકાંઠા જિલ્લા તરફથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે. શ્રી મેાહનલાલ પોપટલાલ મહેતા જગતમાં જનમ્યું તે જવાનું અને ખીલ્યુ' તે ખરવાનુ એ તા કુદરતના શાશ્વત નિયમ છે. પણ તેમાંયે આજ અને કાલની પેઢી માટે યાદગાર અની રહે તેવું જીવન જીવવુ એ તેા કાઈ વિરલનું જ કામ. કારમી ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ નિજ જીવનમાં કર્મ અને કર્તવ્યને પ્રાધાન્ય આપી જીવી જાણનાર શ્રી મેહનભાઈ ખડકાળાની અસ્મિતાના વિધાયક હતા. ભાવનગર “ ગાકળદાસ જીવણદાસ કપાળ એડિંગ ” માંથી નેાનમેટ્રિક ડિગ્રીનુ' સર્ટિફિકેટ મેળવી પ્રારબ્ધદેવીને રીઝવવા મુંબઈ આવ્યા. જોડાયા ――― સને ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની ચળવળમાં હૈયામાં ધગશ અને દેશદાઝના જુવાળ ઊપડયો ને લડતમાં Page #606 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ પહ૭ અગ્રભાગ ભજવતાં ધરપકડ વહેરીને રડા જેલમાં લાંબો કારાવાસ ભેગ. આમ દુઃખો અને સંકટના ઝંઝાવાત સામે એકલા હાથે ઝગમી જીવનનાવ સ્થાયી કરવા “મે. ચંદુલાલ વોરા એન્ડ કું.”માં રૂા. ૩૫-૦૦ને માતબર પગારે નોકરીમાં જોડાયા. નાનાં મેટાં અનેક કામે જાત-દેખરેખ નીચે ટકેરાબંધ કરવા-કરાવવાની ચીવટ ને વ્યવસ્થા શક્તિને લઈ એકનિષ્ઠાથી નોકરી કરતાં કરતાં તેઓએ અનુભવનું ભાથું મેળવ્યું. સને ૧૯૪૮માં મે. મોહનલાલ એન્ડ કું.ની એકલા પડે સ્થાપના કરી. પ્રમાણિક અને અથાગ પુરુષાર્થથી ધંધાને સતત વિકસાવ્યો, દિન-પ્રતિદિન સિદ્ધિનાં શિખરો સર કરતા ગયા ને આવતા દરેક વિરોધ, વિક્ત કે અવરોધને પિતાના મિતભાષી સ્વભાવ, ઊંડી સૂઝબૂઝને તેમ જ જ્ઞાની વ્યક્તિની સવલતને લક્ષમાં લેતાં ખળતા ગયા. તેઓએ ગરીબી વેઠેલી, યાતનાઓને પ્રત્યક્ષ અનુભવ હતા એટલે નાના અદકા-શાં માણસેને જરા જેટલાયે જણને જીવનભર યાદ રાખી તેની યશગાથા સૌ કોઈને હર્ષ મને જણાવતા. તેમની કૌટુમ્બિક એકતાની પ્રખર ભાવના તથા યુગબળના સ્વપ્નદર્શનની નિજ આવડતને લઈને દરેક કુટુંબીજને કે હરકેઈ વ્યક્તિ કેમ ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધે તે કાજે તન-મન-ધનથી સઘળી સહાય કરવા સદાયે તત્પર રહેતા. તેઓ અતિથિને જોઈને આનંદમય બની રહેતા. “મેળવો અને વહેંચી ખાવ” એ સૂત્રે તેમના જીવન સાથે ઐક્ય સાધી લીધેલ. તેમના વિચારોનું વલણ મોટા ભાગે સુધારા તરફ હોવા છતાં પ્રાચીન પરંપરા પરત્વેનો આદરભાવ જરાયે ઘટ્યો નહોતો. ખાનદાની અને સેવાભાવ તેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલાં હતાં. શ્રી મોહનભાઈનો સાહિત્યપ્રેમી જીવ અવાર-નવાર રાજકીય અને અગમ-નિગમની અનેરી વાતો લખી કાઢે અને તેની ચર્ચા ને છે. ૭૬ Page #607 -------------------------------------------------------------------------- ________________ । આપણા શ્રેષ્ઠીવર્યાં વિચારવિનિમય મિત્ર સાથે કરી આન વિભાર થઈ ઝૂમી ઊઠતા. જાહેર હિતાથે ધાર્મિક, સામાજિક અને શિક્ષણ પાછળ તેએએ ઘણી મેાટી દેણગી કરેલ. વતનથી દૂર રહેતા હેાવા છતાં પણ માદરે વતનને નિનાદ સાંભળી વર્ષોથી હૈયામાં રમતું સોણલુ સાકાર કરવા વતનના ભાઈભાંડુઓ માટે દવાખાનું તેમ જ અન્ય આવશ્યક જરૂરિયાતાની પૂતિ કરવા નક્કર પગલાં ભર્યાં. તેમણે અપેલ સંસ્કારસિંચનના ફળ સ્વરૂપે તેમના પુત્ર-પુત્રીએ મળી “ માતૃ-પિતૃ વંદના એવ’’ સન ૧૯૮૪માં ચેાજી તેમનાં ૭૫ વર્ષ તથા દાંમ્પત્યજીવનનાં ૫૦ વર્ષ નિમિત્તે તેમનું ઋણ અર્પણ કરવા સફળતાપૂર્વક પ્રયાસ કરી તેમના જીવનને આનંદ અને સ ંતાષથી સઘન બનાવ્યું. આ પ્રસ`ગ નિમિત્તે મેહનભાઈ એ કાંદિવલી સ્થિત “ શ્રી ભૂરાભાઈ આરેાગ્ય-ભુવન ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ”માં એક ફ્રી બેડની કાયમી સુવિધા તથા ત્રીજી અનેક સસ્થાઓમાં અનેકવિધ દાનેા કરેલ. જીવનપર્યંત તે સગાં-સંબંધી અને માત્ર સ્નેહીઓને જ નહી પણ અન્ય જરૂરિયાતદેશને પણ યથાશક્તિ મદદરૂપ બની રહ્યા. ૫૯૮ સામાજિક રીતે પણ પ્રથમથી જ સુધારાવાદી અને સ ંજોગાનુસાર વિચારસરણી ધરાવનાર શ્રી મેાહનભાઈ એ હંમેશાં ઇચ્છા રાખેલી તે મુજબ તાજેતરમાં થયેલ તેમના દેહાવસાન ખાદ સર્વ પ્રકારની લૌકિક અંત્યેષ્ટિ ક્રિયાઓ કરવાના રિવાજ બધ રખાવી, તેમની ગાંધીયાદી વિચારશૈલી આચરણમાં મૂકી. સ્નેહીઓ-મિત્રાને સમયસર ત્રાના જવામ આપતા, કયારેય એમણે જવાબમાં વિલંબ નથી કર્યાં. કમ કાંડીને બદલે માનવતાવાદમાં વિશેષ માનતા. તેમના સ્વર્ગવાસ પછી પુત્ર-પરિવાર તરફથી એક ટ્રસ્ટ બનાવાઈ રહ્યું છે. ટ્રસ્ટની બધી જવાબદારી તેમનાં મેટાં પુત્રી શ્રી નિળાબહેને ઉપાડી લીધી છે. આવા દિલેર આદમીના જીવનમાંથી સંસ્કાર અને ધર્મની જે સૌરભ સાંપડે છે, એવી સુવાસ આ યુગમાં તેા અપ્રાપ્ય છે. -0070001 Page #608 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] ( પત્ર રવ મોહનલાલ જે. કોઠારી - શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચુડા મુકામે થયો હતે. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સેળ (૧૬) વર્ષની નાની ઉંમરે આજીવિકા અથે ઝરિયા (બિહાર) જઈ વસવાટ કર્યો. ત્યાં ધંધાને અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્થાયી થયા અને ઈન્કમટેકસના વકીલ તરીકે કારકિદી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રમાણિકતાને લીધે એક બાહેશ ઈન્કમટેક્સના વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેકસના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે સને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરા ટેળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળે આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધે. પશુ પ્રત્યે ઘાતકી નિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસ સુધી સભ્ય હતા. પિતાની માતૃભૂમિ ચુડામાં પશુ દવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુ દવાખાનામાં આજે વર્ષે પાંત્રીસ (૩૫૦૦) મૂંગાં પાણીઓ લાભ લે છે. ચુડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓને નિયમ હતો કે દરરોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા. - સાબરમતીના પિતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબુમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણ અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી Page #609 -------------------------------------------------------------------------- ________________ ૬૦ [ આપણા શ્રેષ્ઠીવર્યા થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વ માનતપ આયંબિલ ખાતામાં તેમના ફોટા વારસદારોએ મુકાવેલ છે. તેએશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યાજિત શ્રી પાલીતાણા મુકામે સ. ૨૦૨૯માં શ્રી ઉપધાનતત્પ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અપે. શ્રી રતિલાલ દુ ભદાસ દાશી સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મોટા ખૂંટવડાના વતની શ્રી રતિલાલભાઈનુ પચીશ વર્ષ પહેલાં મુંબઈમાં આગમન થયું. પુરુષાર્થ કરી સ્વય બળે આગળ વધવાની ભાવનાથી કાર્યની શરૂઆત નેાકરીથી કરી, અનુભવ મેળવ્યેા અને પછી એટાપાસના ધ ́ધામાં પંચશીલ, સાનેટ વગેરે નામેાથી પ્રગતિ કરતા રહ્યા. ધંધામાં સારું કમાતા રહ્યા તે ધાર્મિક કાર્યોમાં વાપરતા રહ્યા. શેઠશ્રી મહાસુખ લક્ષ્મીચંદની પ્રેરણા મળી અને વિકાસને દોર ચાલુ રહ્યો. ઘેાઘારી સમાજમાં, મહુવા યુવક સમાજમાં, મહુવાના જૈન ઉપાશ્રયમાં, પાલીતાણા સમવસરણ મંદિર યાજનામાં એમ અનેક સ્થળે દાનગંગા વહેતી રાખી ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી. વાંચન–મનનના જબરા શેખ, સેવામય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની શુભ પ્રવૃત્તિઓને હંમેશાં આવકારવાની એક આદત અને તેને કારણે વિશાળ જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. કુદરતે પણ તેમને યારી આપી. ઉદાર ભાવે લક્ષ્મીના સદ્ઉપયેગ કરતા રહ્યા. મુંબઇના વ્યાપારી આલમમાં તેમનું માન-પ્રતિષ્ઠા ઘણાં રહ્યાં પરિવારમાં સૌને સાથે રાખીને ધર્મભાવનાથી અને સાદાઈથી જીવી રહ્યા છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનાથ ] [ ૬૦૧ શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા) સને ૧૯૦૫માં શ્રી વીસાનીમાં જૈન કુટુંબમાં જન્મ પામી વ્યાવહારોપયોગી અંગ્રેજી શિક્ષણ ભરૂચમાં જ મેળવી સને ૧૯૨૧માં દિલ્હી જઈ મોટાભાઈએ શરૂ કરેલ જે. સી. પરીખની કંપની, કે જે ઇલેકટ્રોપ્લેટિંગનું કામ કરતી હતી, તેમાં જોડાયા. અનુભવે તેમને ખૂબ આગળ વધાર્યા. સને ૧૯૪૯માં મુંબઈમાં “સ્ટાર મેટલ રિફાઈનરી નું સુકાન સંભાળ્યું. કે. જે. એન્ટીમની ધાતુ બનાવનારી હિંદ ભમાં એકમાત્ર કંપની હતી. ધંધાના વિકાસ અથે સને ૧૯૬૦માં તેઓ આખા જગતને પ્રવાસ કરી આવેલા છે. તેઓ દિલ્હીમાં લાગલાગ2 અઠ્યાવીશ વર્ષ રહ્યા એટલે દિલ્હીવાળાના નામથી ઓળખાય છે. તેમને દિલ્હીને ધંધે આજે પણ ચાલુ છે. શ્રી રમણભાઈનું જીવન ધર્મપરાયણ હતું. તેમણે ઉપધાન વહન કરેલાં છે. સં. ૨૦૧૯માં કપડવંજથી છરી પાળતા શ્રી કેસરિયાજી તીર્થને સંઘ કાઢી ઉજવળ યશ પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી ગેડીજી જેન દહેરાસર અને ધર્માદા ખાતાંઓનાં ટ્રસ્ટી છે. શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના મેનેજિંગ ટ્રસ્ટી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સમિતિના સભ્ય છે તથા શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ પાલીતાણાના ટ્રસ્ટી છે. શ્રી રતિલાલ સાવચંદ જીવનમાં કઈ પણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પિતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે એ એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમ પ્રમાણે તેમનું ઘડતર થયું. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] [ આપણા શ્રેષ્ઠીવ ધર્મ તરફની આસ્થા વધુ દઢ બનાવતાં અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારથી જીવનબાગ મહેકતે રહે છે તે જેમને જાણવા-સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસ સ્થાને ઉપરોકત મહાશયને અવશ્ય મળવું જ રહ્યું. ૧૦૬ વર્ષનાં તેમનાં વૃદ્ધ માતુશ્રીને વંદનદર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે. અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચક્કસ સમય અને ચક્કસ તિથિએ જોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે. ૫૦ વર્ષ પહેલાં સામાન્ય સ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહકારથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાં એ જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલા જ પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું. અને પલટાતા પ્રવાહ નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના જ શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય. ભયંકર દુર્બસને અને શઠતાની બદબોમાં રાચતે માનવી પણ યોગ્ય સમયે જે ધર્મનું શરણું લે તે કંઈક દિવ્ય કક્ષા સુધી પહોંચી શકે છે. તે ધર્મની આસ્થા જ કરી શકે છે. સંસારમાં કેઈક એવી અજબ ચેતનાશક્તિ પળે પળે આપણું માંગલિક કામમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લહાવો છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ છે { ૬૦૩ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ સુરેન્દ્રનગર-ઝાલાવાડના મુંબઈ વસતા શ્રેષ્ઠીવર્યો જેઓએ વતનમાં અનેક સાર્વજનિક સંસ્થાઓને પાયામાંથી ઊભી કરી, પિતાની દાનશક્તિથી પ્રાણનું સિંચન કર્યું, એ સંસ્થાઓને સતત પોષણ આપ્યાં કર્યું, આજે પાંગરીને વટવૃક્ષ બનેલ સંસ્થાઓ યાદ કરે છે તેના ઘરદીવડાઓને, આમાંના એક શ્રી રસિકભાઈ શાહ રાણપુરના વતની છે. ભારેભાર નમ્રતા અને વિવેકનો સમન્વય સાધી મુંબઈની લખંડ બજારમાં એચ. રસિકલાલની કુ. નામક વ્યવસાયગૃહનું સફળ સંચાલન કરી રહ્યા છે. ધંધામાં પિતાની કુશાગ્ર બુદ્ધિ અને શક્તિથી સિદ્ધિનાં પાન સર કર્યા છે. અનેક સંસ્થાઓને સખાવત અર્પ સૌના પ્રીતિપાત્ર બન્યા છે. શિક્ષણની સંસ્થાઓ, બાલાશ્રમ, અનાથાશ્રમે એવી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં દિલથી રસ લેતા અમે તેમને નજરે જોયા છે. અને તેથી જ તેઓ આજ મુંબઈમાં રાણપુર પ્રજામંડળના ઉપપ્રમુખ તરીકે યશસ્વી સ્થાન શોભાવી રહ્યા છે. મુંબઈમાં જેન સોશ્યલ ગ્રુપ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. બોટાદ, રાણપુર, સુરેન્દ્રનગર અને જોરાવરનગરની અનેક સંસ્થાઓમાં પ્રાણ રેડ્યો છે અને ત્યાંની કેળવણી-સંસ્થાઓમાં તેમની રાહબરી અને માર્ગદર્શન ઉપયોગી સાબિત થયાં છે. જન્મભૂમિ રાણપુરને તે ક્યારે ય ભૂલતા નથી. શ્રી રસિકભાઈ અમેરિકાની સફરે પણ જઈ આવ્યા છે. તેમની વિનમ્રતા અને મિતભાષીપણાએ તેઓ ઘણું મોટા સમૂહને પિતાના મિત્ર બનાવી શક્યા છે. શ્રી રસિકભાઈ વકીલ સ્વભાવે ખૂબ જ ઉમદા અને રસિક ગણાતા શ્રી રસિકભાઈ વકીલે “ભારતીય રંગભૂમિના પાંચ હજાર વર્ષ ” નામક પુસ્તક લખ્યું છે. તેમણે ગુજરાતી રંગભૂમિ વિશે પણ રંગભૂમિની શરૂઆતથી માંડીને આજ સુધીના આધુનિક તખ્તાને આવરી આલેખન કરતું Page #613 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો રંગદેવતા' નામનું બીજું પ્રમાણભૂત પુસ્તક પણ લખ્યું છે. તેઓશ્રી જાણીતા ગુજરાતી અખબારો “મુંબઈ સમાચાર” અને “જન્મભૂમિ'ના કટારલેખક છે. ૧૯૪૦ થી ૧૯૮૫ સુધી તેઓ સ્વગીયશ્રી સેહરાબ મેદીના મિત્ર અને માર્ગદર્શક રહ્યા હતા. ૧૯૪૦થી તેઓ પ્રકાશ પિશ્ચર્સવાળા શ્રી વિજ્ય ભટ્ટના અંગત મિત્ર રહ્યા છે અને હિન્દી અને ગુજરાતી ફિલ્મના વિવેચક છે. શ્રી આર. એસ. વકીલને કારણે બે પ્રખ્યાત ફિલ્મ-ડ્યુસર શ્રી વી. એમ. વ્યાસ અને શ્રી સી. એમ. ત્રિવેદીએ તેમની કારકિર્દી શરૂ કરી અને સફળ ફિલ્મનું નિર્માણ કર્યું. ગુજરાત સરકારે તેમને ગુજરાતી રંગભૂમિની પ્રમાણભૂત વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે. તેમને વિવિધ ભારતીય પ્રેક્ષકગણની બહેની જાણકારી છે. ઈ. સ. ૧૯૧૨ થી ૧૯૮૬ દરમ્યાન છેલ્લાં ૭૫ વર્ષમાં તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી અને ઇગ્લિશમાં લગભગ ૩૦૦ નાટક જોયાં છે. વ્યક્તિગત રીતે તેઓ પચાસથી વધારે સફળ નાટક સાથે અને દસથી બાર ફિલ્મો સાથે સંકળાયેલા છે. સ્વ. શ્રી રસિકલાલ ચુનીલાલ કાપડિયા ખંભાત એમનું વતન. જેને જ્ઞાતિના આગેવાનો કાર્યકર અને દાનવીર તરીકે તેમનું નામ આગળ પડતું ગણાયું છે. મુંબઈમાં વ્યવસાયે કાપડની લાઈનમાં આગળ આવ્યા, ભારતમાં બધે જ ફર્યા. જૈન ધર્મ અને જૈનાચાર્યો તરફ તેમને અનન્ય ભાવ. અમદાવાદમાં પૂ. આ. શ્રી વિક્રમસૂરિ મહારાજની દેરીના સ્થાપનકાર્યમાં તેમને ઘણે સગ. હસ્તગિરિ, ખંભાત, ભરૂચ વગેરે તીર્થસ્થાનેમાં સારી એવી રકમ તેમના પરિવાર તરફથી અપાયેલી છે. જન્મભૂમિ ખંભાતની અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા–નાલંદા સંસ્થા-મુંબઈના પ્રમુખ તરીકે, ખંભાત વી. શ્રી. જૈન યુવક મંડળ મુંબઈ, તથા રમકડું Page #614 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૫ મંડળ મુંબઈના ઉપપ્રમુખ તરીકે, ચિલ્ડ્રન ઓર્થોપેડિકસ હોસ્પિટલ ફંડ કમિટીમાં, શ્રી ચંદનબાઈ થંભવતીર્થ જૈન કન્યાશાળા ખંભાતના ટ્રસ્ટી તરીકે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન તરીકે, ખંભાત સાર્વજનિક કેળવણી મંડળના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે, અમદાવાદની ગુજરાત પિટ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય તરીકે, ઇન્ડિયન શિપિંગ, કેર્પો.ના વાઈસ ચેરમેન તરીકે તન-મન-ધનથી સેવા આપી છે. કેળવણીનાં કાર્યો, દુષ્કાળનાં કાર્યો વગેરેમાં સારો સક્રિય રસ લીધે હતે-તેમની બધી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની શ્રી તારાબહેને મહત્ત્વને સહગ આપે હતા. મહારાષ્ટ્ર સરકારે તેમને જે. પી.ની પદવી આપી સન્માન કર્યું હતું. શ્રી રસિકભાઈને સ્વર્ગવાસ પછી તેમનાં ધર્મપત્ની બધી જ શુભ પ્રવૃત્તિઓમાં શક્ય હોય તે પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. શ્રી રમણલાલ અંબાલાલ ગાંધી મેહનપુર ગામના વતની શ્રી રમણભાઈએ સાત ચોપડી સુધીને જ અભ્યાસ કરેલ છે. ૧૫ વર્ષની વયથી પિતાને મદદરૂપ થવાના આશયથી ધંધામાં શ્રીગણેશ કર્યા. સંવત ર૦૩૧માં મહુડી મુકામે હ. સ. વીશા શ્રીમાળી પંચ મહાજનને વહીવટ સ્વીકારી સુંદર કામગીરી કરી બતાવી. ૧૯૬૬માં તેઓ ગામડેથી મુંબઈ આવી વસ્યા. પૂજ્ય ઉપકારી વંદનીય પ્રતાપસૂરિ આચાર્ય ભગવંત તથા પૂજ્ય શુભંકરસૂરીશ્વરજીની પ્રેરણાથી ધર્મમય જીવન જીવતાં તેમના શુભ-આશીર્વાદથી દિનપ્રતિદિન સારી પ્રગતિને પામ્યા છે. ત્યાગ અને તપશ્ચર્યાથી જીવન જીવતાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુભદ્રાબેન પણ જૈન સમાજનાં મૂક સેવિકા છે. મુ. શ્રી રમણભાઈ ગુપ્તદાનના રસિયા છે. મેહનપુર મહાજન જ્ઞાતિનું પ્રથમ સંમેલન તા. ૧૮-૩-૭૯હ્ના રેજ એમની આગેવાની હેઠળ ભરવામાં આવેલું. સ્વાવલંબી, સ્વતંત્ર બુદ્ધિશક્તિ ધરાવતા તેમ જ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો હંમેશાં પ્રવૃત્તિમય જીવનના આગ્રહી હોવાને કારણે વિવિધ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. દાન-ધર્મની પ્રભાવનાને વારસે જાળવી રાખે છે. શ્રી રજનીકાન્ત લક્ષ્મીચંદ સંઘવી અમદાવાદની એચ. એલ. કેલેજ ઓફ કોમર્સના આચાર્ય તરીકે છેલ્લાં વીસ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ આ કોલેજને ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ વાણિજ્ય કોલેજ તરીકે બે વખત એર્ડ પ્રાપ્ત થયેલ છે. મૂળ લીંબડી (સૌરાષ્ટ્ર )ના વતની શ્રી સંઘવી અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. એમ. એ. (ભારત) એમ. એ. (યુ. એસ. એ.) એલએલ. બી તથા પીએચ. ડી.ની ડિગ્રી ધરાવતા શ્રી સંઘવી છેલ્લાં ૩૨ વર્ષથી શિક્ષણના વ્યવસાયમાં સુંદર કામગીરી બજાવી રહ્યા છે. કુલ બ્રાઈટ કોલરશિપ મેળવી તેઓ ૧૯૬૧-૬૨ દરમિયાન યુનિવર્સિટી ઓફ વિકેન્સીન ખાતે ઉચ્ચ અભ્યાસ કરી આવ્યા છે. શ્રી સંઘવી એક પ્રગતિશીલ ચિંતક તથા કાર્યદક્ષ વહીવટકર્તા છે. એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ ઉપરાંત જેન જાગૃતિ સેન્ટર-કર્ણાવતી, શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, શ્રી ચંપકલાલ ચુનીલાલ કલ્યાણ કેન્દ્ર વિ. અનેકવિધ સંસ્થાઓના તેઓ અધ્યક્ષ યા મેનેજિંગ ટ્રસ્ટી છે. એક સારા વક્તા અને લેખક તરીકે તેમણે અમદાવાદ શહેરમાં આગવી પ્રતિભા ઊભી કરેલી છે. તેમને અર્થશાસ્ત્રમાં અનેક પુસ્તકો તથા લેખ પ્રકાશિત કર્યા છે. યુરેપ તથા અમેરિકા વિ. દેશમાં બે વખત પ્રવાસ કરી આવેલા શ્રી સંઘવી માનવ કલ્યાણની અનેક નાનીમેટી પ્રવૃત્તિઓના પ્રણેતા રહ્યા છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! L[ ૬૭ શ્રી રમણીકલાલ ત્રિભોવનદાસ સલત શ્રી રમણીકભાઈને ધર્મસંસ્કારને વારસો તેમના પિતાશ્રી પંડિત ત્રિવનદાસ અને માતુશ્રી અજવાળીબહેન તરફથી મળે હતું. તેમના પિતાશ્રી પાલીતાણાની યશોવિજ્યજી જૈન ગુરુકુળ સંસ્થામાં ધાર્મિક અધ્યાપક હતા અને જૈન સમાજનાં બાળકની નિસ્તેજ થયેલી ધાર્મિક વૃત્તિને સતેજ કરવાનું અત્યુત્તમ કાર્ય તેઓ બજાવી રહ્યા હતા. તેઓ જ્યારે ત્રણ વર્ષના થયા ત્યારે ત્રિભવનભાઈનું અચાનક અવસાન થતાં તેમના કુટુંબ પર ભારે આપત્તિ આવી પડી હતી. એ સમયે માતુશ્રી અજવાળીબહેને આ આઘાતજન્ય ઘટનાને પચાવી જઈને તેમને તથા તેમના બીજા બે ભાઈઓ ચીમનભાઈ અને બટુકભાઈને ઉછેર કર્યો હતો. ભરયુવાનીમાં પહોંચેલ તેમના ભાઈશ્રી ચીમનભાઈનું ૨૩ વર્ષની વયે મૃત્યુ થતાં અને એ જ અરસામાં વાત્સલ્યમૂતિ માતુશ્રી અજવાળીબહેન પણ અવસાન પામતાં તેમના કુટુંબને આધારસ્થંભ ગુમાવ્યાને અત્યંત આઘાત થયો હતું. એ પછી તેઓ તેમના મામાશ્રી દલીચંદ પરશોત્તમદાસ શાહના આગ્રહથી મુંબઈ આવ્યા અને તેમના ઉષ્માભર્યા સહગથી તેમણે પિતાની વ્યાવસાયિક પ્રવૃત્તિને પ્રારંભ કર્યો હતે. પ્રખર પુરુષાર્થ અને વ્યાવસાયિક નિપુણતાએ તેમને સારી એવી સિદ્ધિ અપાવી હતી. પિતે શ્રી યશોવિજયજી ગુરુકુળમાં રહીને પાંચ અંગ્રેજીને અભ્યાસ કર્યો હતો અને તે શિક્ષણ મુંબઈની પિતાની વ્યાવસાયિક કારકિદી ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે તેમ તેઓ માને છે. માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જેન ગુરુકુળમાં તેઓ સ્કલર દાતા બન્યા છે. મુંબઈ પાસેના આગાશી તીર્થમાં પૂ. દક્ષસૂરિજી મહારાજની પ્રેરણાથી બની રહેલ જિન મંદિરમાં માતબર રકમનું દાન આપેલ છે. તદ્ઉપરાંત પાઠશાળા, આયંબિલ શાળા, ધર્મશાળા, વિવાથીગૃહ, ઉપાશ્રય, હોસ્પિટલો વગેરે સ્થળે વખતોવખત સારી એવી રકમ આપને પિતાની ઉદારતાને પરિચય આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની જયાબહેન પણ ખૂબ જ સેવાભાવી અને શ્રદ્ધાળુ સન્નારી Page #617 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો છે. તેમ જ તેમના ત્રણ પુત્ર કિરીટ, અતુલ અને ભરતે પિતાના પિતાશ્રીના પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રેમિટીરીયલ્સના વ્યાવસાયને વિકસાવવામાં અગત્યને ફાળો આપે છે. શ્રી રાયચંદ કેસુરચંદ ઝવેરી ૭૮ વર્ષની જૈફ વયના શ્રી રાયચંદ કેસુરચંદ ઝવેરીને જન્મ તા. ૨૭–૨–૧૯૦૪ ના રોજ થયું હતું અને દેહવિલય તા. ૨૭૨–૧૯૮૨ ના રોજ થયે. તેમને અભ્યાસ મેટ્રિક સુધીને હતે. ધાર્મિક ક્ષેત્રે તેમણે બોડેલી તીર્થ કે જે બડાથી ૭૦ કિ. મી. દૂર છે, ત્યાં બેંધનીય પ્રદાન આપ્યું. તેઓશ્રી ૧૭ વર્ષની નાની ઉમરમાં અભ્યાસ છોડી ઝવેરાતના ધંધામાં ઘણા કપરા સંજોગોમાં દાખલ થયા અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. તેઓ રૂબી એન્ડ કુ. જવેલર્સના સ્થાપક હતા. તેમના જીવનમાં ચડતી-પડતીના અનેક બનાવો બન્યા. તેમણે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરી મહારાજશ્રીના ઉપદેશથી સને ૧૯૬૩ ના ફાગણ સુદ ૪ ના દિવસે અંજનશલાકા વિધિને મહત્સવ બેડેલી તીર્થમાં કરાવ્યા હતા. માતાપિતા પાસેથી મેળવેલા સદ્ગુણો, સુનીતિ, સચ્ચાઈ અને માયાળુ સ્વભાવ એમને ધંધાના વિકાસના સ્થંભ થઈ ગયા અને તેમણે ધંધામાં પ્રગતિ સાધી. એમના વિવેકી વર્તનથી ગ્રાહકેમાં તેઓ પ્રીતિ સંપાદન કરી શક્યા. પ્રમાણિકપણા જીવનમાં એમને સાથ આપે. તેઓ બેડેલી તીર્થ સાથે છેલ્લાં ૩૦ વર્ષથી સંકળાયેલા હતા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન હતા. બેડેલી તીર્થમાં પરમાર ક્ષત્રિય તથા આદિવાસી લેકેએ જેનધર્મ અંગીકાર કરે, ત્યાં ધાર્મિક સંસ્કાર અપાય છે અને આવા કાર્યને પ્રત્સાહન મળે તે માટે તેમણે મહત્ત્વનો ફાળો આપ્યું હતું. સને ૧૯૪૯માં એમણે યુરેપની ટૂર કરી હતી અને તેઓ કેસ્લેવેકિયા તથા બેહીમિયનની કટગ્લાસની ચીજોના Page #618 -------------------------------------------------------------------------- ________________ ભવાદનગ્રંથ ] [ ૬૯ એકલા જ આયાત કરનારા વેપારી તરીકે નિયુક્ત થયા હતા. તેમના જીવનમાં વર્ણવી ન શકાય તેટલો ભાગ આધ્યાત્મિક ચેતનાએ ભજવ્યો હતો. પિતાના ક્ષેત્રમાં યશભાગી બનવાની પ્રેરણા તેમને મામાશ્રી નેમચંદ દલાજી તથા શ્રી અરદેશરજી પાસેથી મળી. હિંમત તથા આત્મવિશ્વાસથી તેઓ જીવન સંઘર્ષમાં આગળ વધ્યા. શ્રી રાયચંદ મગનલાલ શાહ અનેક સમાજસેવી સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક, નીડર વક્તા અને ધર્મપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદભાઈ ભાવનગરના વતની છે. લગભગ ૫૦ વર્ષથી મુંબઈને કર્મભૂમિ બનાવી છે. તેમનાં માતુશ્રી પરસનબેન ખૂબ જ ધર્મપરાયણ આત્મા હતાં. શ્રી રાયચંદભાઈ દઢ મનોબળ, પરગજુ સ્વભાવ, પ્રબળ ધર્મ ભાવના સાથે મુંબઈમાં જૈન શાસન-સેવાના કામમાં સક્રિય કામ કરી રહ્યા છે. મુંબઈમાં શ્રી વિજયદેવસૂરસંઘ, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા રહ્યા છે. ગોડીજી પાઠશાળાના સેક્રેટરી, ગોડીજી જ્ઞાનભંડારના મંત્રી તરીકે તથા શ્રી જૈન સાધર્મિક સેવાસંઘના ટ્રસ્ટી તથા મંત્રી તરીકે શ્રી વર્ધમાન સાધમિક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જ્ઞાતિના માનદ મંત્રીપદે, શ્રી ઘંઘારી જૈન મિત્રમંડળના પ્રમુખ તરીકે, શ્રી અખિલ ભારત જૈન સંસ્કૃતિ રક્ષક સભાના માનદ મંત્રી પદે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ખજાનચી તથા ટ્રસ્ટી ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં પિતાની સેવાઓ તન મન અને ધનથી સમર્પિત કરી છે. તદ્ ઉપરાંત જીવદયાના ક્ષેત્રે હજારે કૂતરાઓને અભયદાન આપવાનું, ગાય, બકરાં, પશુ, પંખીઓને અભયદાન આપવાનું મેટા પાયા ઉપર ગજબનું કામ કર્યું છે. શ્રી સાધર્મિક સેવા સંઘ અને વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ખૂબ ખૂબ સેવા શક્તિ છે. છ9 Page #619 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ખચીને પુણ્ય કમાયા છે. શ્રી રાયચંદભાઈએ આ નીચે મુજબને લાભ લઈને જીવતરને ધન્ય બનાવી મુક્તિનું ભાતું બાંધ્યું છે. ભાવનગર શ્રી જૈન આત્માનંદસભાના ઉપપ્રમુખપદે છે. શ્રી વિજય ધર્મપ્રકાશક સભાના મંત્રી, શ્રી યશવિજય જૈન ગ્રંથમાળામાં કાર્ય વાહક સભ્ય, શ્રી નવપદ આરાધક મંડળના સ્થાપક સેક્રેટરી વિ. તથા ભાવનગર પરચૂરણ કાપડ એસોસિયેશનના સ્થાપક તથા પ્રથમ સેકેટરી, શ્રી ચિંતામણિ બિલ્ડિંગ ભાડૂત મંડળના પ્રમુખ. - શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવા આદીશ્વરની ઉપર ચેકીનાં મુખજીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનાલયની ભરતીમાં મૂળ નાયકશ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તથા ધજા પ્રતિ વર્ષ ચડાવવાને આદેશ લીધે છે. શ્રી શત્રુંજય તીર્થની તળેટીમાં શ્રી કેસરિયાજી મંદિરમાં, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ગભારામાં, શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. પાલીતાણામાં આરીસાભુવન ધર્મશાળામાં શ્રી શાંતિનાથ જૈન પ્રાસાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે. એમનાં મોટાં બહેન જડીબહેને શ્રી મહાવીર સ્વામી બિરાજમાન કર્યા છે. ભાઈ-બહેનના બે ગોખલા સામસામા છે. ભાવનગરમાં વડવામાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન કર્યા છે – પ્રતિષ્ઠા કરી છે. શ્રી આબુજી તીર્થમાં વસ્તુપાળ-તેજપાળની ટૂક, લુણવસહીમાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી તથા ધજાને કાયમી આદેશ લીધે છે. મહેસાણામાં બે પ્રતિમાજીની અંજનશલાકાને લાભ લીધો છે. પાલીતાણામાં કેસરિયાજી મંદિરમાં બે પ્રતિમાજીની અંજન શલાકાને લાભ લીધો છે. મુંબઈમાં પાયધુની ઉપર શ્રી મહાવીરસ્વામી દેરાસરમાં શ્રી પદ્માવતી માતાજી બિરાજમાન કર્યા છે. સિદ્ધક્ષેત્રમાં આગમ મંદિરમાં શ્રી લબ્ધિસાગરજી જૈન ઉપાશ્રયમાં મુખ્ય હોલ ઉપર “શ્રેષ્ઠીવર્ય શ્રી રાયચંદ મગનલાલ શાહ આરાધના હોલ” નામ આપી જીવન કૃતાર્થ કરેલ છે. શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી Page #620 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનન્ત્ર‘થ ] [ ૬૧ કરાવી સ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, અઢાર અભિષેક વગેરે અનુષ્ઠાને વીતરાગ પરમાત્માની વિશિષ્ટ ભક્તિના પણ લાભ લીધેા છે. તી - યાત્રાનો પણ સારો લાભ લીધે અને બીજાને લેવડાવ્યેા છે. જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘના ખજાનચી તથા ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને સામાજિક, ધાર્મિક તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં જ જીવનના મેટાભાગને સમય વ્યતીત કરી રહ્યા છે. સત્ય અને સિદ્ધાંત માટે દૃઢતાથી અને નીડરતાથી કામ કરી રહ્યા છે. સારા લેખક, કાર્યકર્તા અને વક્તા તરીકેના સદ્ગુણા ધરાવે છે. અસ્મિતા ગ્રંથશ્રેણીના સલાહકાર મુરબ્બી અને છેલ્લાં જૈન ધર્માંને લગતાં બે સમૃદ્ધ પ્રકાશનેામાં હૂક્ અને પ્રેરણા આપી છે. નાનપણથી જ ઊંડી ધર્મભાવના, પરોપકારવૃત્તિ, સેવાપરાયણતા, અને જીવદયા પ્રત્યેની ધગશ હેવાને કારણે ધર્માંનાં, સમાજનાં, વ્યવહારનાં અને વ્યાપારનાં કાર્યોમાં એમની નિપુણતા, ઊંડી સૂઝ, ચિંતન, મનન અને કામ કરવાની તમન્ના પ્રશંસનીય રહ્યાં છે. પ્રભુભક્તિમાં મગ્નતા, સાધર્મિ`ક ભક્તિમાં પૂરી લાગણી અને પરોપકારનાં કાર્યો માટે સમય શક્તિ અને યથાશક્તિ ધનને વ્યય કરવામાં હમેશાં મેાખરે રહ્યા છે. જૈન સમાજનુ ખરે જ તે ગૌરવ છે. શ્રી મણિલાલ મેાહનલાલ પારેખ સંસારમાં આવીને કેટલાક માણસે અનેક સારાં કાર્યોમાં સહુયેાગ આપી સુંદર સુવાસ મૂકતા જાય છે. પાંચ દાયકા પહેલાં પાલીતાણા ડીને પેાતાની માત્ર સાળ વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂકો, પુરુષાર્થ અને સ્વયબળે મહેનત કરી, વ્યવસાયમાં મન પરાવ્યુ. અને ટૂંકા સમયમાં જ સ્વતંત્ર ધંધા શરૂ કર્યો. લીયિરંગ—ફારવિડેંગના ધાંધામાં સારી એવી સફળતા હાંસલ કરી. દેશભરની તી યાત્રાએ કરી, ધધામાં બે પૈસા કમાયા તેમાંથી Page #621 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્ચી ધ પ્રવાહમાં એ લક્ષ્મીને વાળી અને આનંદ અનુભવ્યા. તળાજા, મહુવા, કુંડલા અને પાલીતાણાની જૈન સંસ્થાઓમાં સારા એવા ફાળા આપીને કુળ અને કુટુબનું નામ રેશન કર્યુ”—તેમના પગલે પગલે તેમના પરિવારના સભ્યાએ પણ એ જ રાહ ઉપર ચાલીને સુંદર આયેાજનામાં સહયેગ આપતા રહ્યા છે. 100:9:00 શેઠશ્રી લલિતભાઈ કાન્તિલાલ ( કેલસાવાળા ) શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રામાં જે પિરવારનું ઘણુ' મેાટુ' બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે, જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે સિદ્ધિનાં સાપાન સર કર્યા જ છે પણ માનવ જીવનને જે સસ્થાએ આજે ઉપયેગી બની રહી છે એ સંસ્થાના સૂત્રધાર કે પ્રેરણા આપનાર મેાભી બનીને યશકીતિ કમાયા છે, તેવા શ્રી કાન્તિભાઈ ( કાલસાવાળા )ના પિરવારના એક અગ્રણી શ્રી લલિતભાઈ અમદાવાદમાં આગેવાન ઉદ્યોગપતિ અને સમાજસેવી શ્રેષ્ઠીનુ સારુ એવું માનપાન પામ્યા છે. તા. ૮-૧૨-૧૯૪૪ના તેમના જન્મ થયે. માતા સુશીલાબેનનુ' વાત્સલ્ય મળ્યુ. મૂળ વતન ધેાળકા પણ ધધાયે વર્ષો પહેલાં મુંબઈ, અમદાવાદને કર્મ ભૂમિ બનાવી. શ્રી લલિતભાઈ ના ખી. કામ., એલએલ. બી. સુધીના અભ્યાસ પણ પેાતાની ડૈયાઉકલત અને વ્યાપારી કુનેહને લઈ નીટેક્ષ હેાઝિયરી મિલમાં ભાગીદાર તરીકે સુંદર પ્રગતિ સાધી છે. ઉપરાંત રેલવે કેન્દ્રેકટ અને કોલસાના વ્યાપારમાં ખૂબ જ વિકાસ કર્યાં છે. શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સમાજમાં આ પિરવારનું આદાન-પ્રદાન, માનસન્માન–મેાલા–પ્રતિષ્ઠા વગેરે ઉચ્ચ ગણાયાં છે. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિએમાં સેવા આપી છે શેઠશ્રી લલિતભાઈ ને નેતૃત્વને વારસા તેમના પિતાશ્રી પાસેથી મળ્યા. તેજસ્વી બુદ્ધિમતા અને હૈયાસૂઝના પરિણામે તે સૌના પ્રીતિપાત્ર બનતા રહ્યા. ધંધામાં પણ એ જ રીતે વિકાસ અને પ્રગતિ સાધતા રહ્યા. જ્ઞાતિ તરફનો તેમના પ્રેમ વધતા જ રહ્યો છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ]. [ ૬૧૩ સ્વ. શ્રી કાન્તિભાઈની ભવ્ય સિદ્ધિઓ આજ પણ તેમના દઢ મને બળ અને આત્મશ્રદ્ધાની યાદ આપી રહી છે. શ્રી લલિતભાઈ તેમના પિતાશ્રીની પ્રતિષ્ઠા અને જીવનકાર્યને સર્વશ્રેત્રે દીપાવી રહ્યા છે. સેવાનાં, ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રમાં તેમને (પરિવારને) પ્રવાહ ચાલુ જ રાખે છે. આગવી અને અપ્રતિમ કહી શકાય એવી એમની કર્મઠતાએ ખરેખર સેવા-ભાવનાનું ગૌરવ વધાર્યું છે. શ્રી લલિતભાઈનું આજનું તેમનું સંયમી જીવન અને કેને પ્રેરણા અને પ્રોત્સાહનની અમીવર્ષા વરસાવતું રહેશે. - ભાવમય ભાવનાના તાણાવાણા ગૂંથી જીવનને યશસ્વી બનાવનાર શ્રી લલિતભાઈની સેવાઓ અને સુધારણાઓ બીજા અર્થમાં ક્રાંતિકારી પણ લેખાય તથા તેમના પિતાશ્રી સ્વ. શેઠશ્રી કાન્તિલાલભાઈનું ગૌરવ વધાર્યું છે. તેમના આંગણેથી ભાગ્યે જ કોઈ નિરાશ થઈને પાછું ફરતું. તેમના પરિવાર તરફથી સ્થાપાયેલી સંસ્થાઓ અને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેમની સેવા આપી રહ્યા છે. ધર્મસંસ્કારની જત પ્રગટાવવામાં શ્રી લલિતભાઈનું પ્રદાન તેમના પરમાથી સ્વભાવની પ્રતીતિ કરાવે છે. તેમના ધર્મપત્ની અમલાબેને તેમને સારે સાથ સહકાર આપે છે. શ્રી લીલાબેન કપાસી શ્રી અશોક ગેધિયાની સ્મૃતિમાં જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વગર યંગમેન્સ ગાંધિયન એસોસિયેશન તરફથી સને ૧૯૮૬ થી ગુજરાતમાં ગણનાપાત્ર સેવા આપનાર ત્રણ વ્યક્તિને રૂ. ૧૦ હજાર અને તામ્રપત્ર અપ એર્ડ અપાયા છે. સને ૧૯૮૭ને એવોર્ડ પાલીતાણાની અજોડ મહિલાશક્તિ, કર્મનિષ્ઠ વીરાંગના, હિંમત, સાહસ, શૈર્ય અને કરુણામૂર્તિ શ્રી છે. ૭૮ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો લીલાબેન નાનાલાલ કપાસીને રાજકોટ ખાતે રવિવાર તા. ૨-૮-૮૭ના રોજ વિશ્વગુજરી એવોર્ડ દાનવીર શ્રી મફતલાલ મોહનલાલ મહેતાના વરદ હસ્તે અર્પી સન્માનવામાં આવેલ. પાલીતાણામાં સને ૧૯૨૩માં જન્મેલાં શ્રી લીલાબેનના લગ્ન પાલિતાણાના મુંબઈમાં વસતા સ્વ. શ્રી તલકચંદ કાનજી કપાસીના લઘુબંધુ શ્રી નાનાલાલ કપાસી સાથે ૧૬ વર્ષની વયે થયા હતા. કલકત્તામાં સને ૧૯૫૭માં પતિનું અચાનક હાર્ટ ફેઈલથી અવસાન થતાં તેઓ છ બાળકે સાથે પાલીતાણા આવ્યાં અને ૩૫ વર્ષની ઉંમરે શાળાંતની પરીક્ષા આપી શિક્ષિકા તરીકે પાલીતાણામાં જોડાઈ પગભર થયાં. શ્રી ભગિની મિત્ર મંડળ શ્રી લીલાબેનનું મુખ્ય પ્રવૃત્તિનું કેન્દ્રધામ બન્યું અને તાજેતરમાં આ સંસ્થાના મકાન માટે શ્રી દીપચંદભાઈ ગાડીએ રૂ. ૧,૫૧,૦૦૦ અને શ્રી ખાંતિલાલ લાલચંદ શાહે રૂ. ૭૧,૦૦૦ અપ લીલાબેનની પ્રવૃત્તિઓને પુષ્ટિબળ આપેલ છે. આ ઉપરાંત પાલીતાણાની સંસ્થાએ નારી સંરક્ષણ કેન્દ્ર, નંદકુંવરબા અનાથાશ્રમ, તબીબી સહાયક સંધ, જૈન ઉદ્યોગ કેન્દ્ર, ગૌશાળા સંસ્થા જેવી અનેક સંસ્થાઓમાં ૬૭ વર્ષની ઉંમરે પણ જુસ્સાથી કાર્ય કરી રહ્યાં છે. શ્રી વૃજલાલ તારાચંદ મહેતા ધર્મપ્રેમી અને પુરુષાર્થવાદી શ્રી વૃજલાલભાઈને હમણાં જ થોડાં વર્ષો પહેલાં તેમના પુત્ર શ્રી રજનીકાન્ત વૃજલાલ મહેતાને ત્યાં મુલુન્ડમાં દેહાંત થયે. એકાસણાં-બેસણ જેવાં વ્રતે તે જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યા. શ્રી વૃજલાલભાઈ વર્ષો પહેલાં ધંધાર્થે રંગૂન ગયેલા અને અમૃતલાલ વૃજલાલ એન્ડ કું.માં ભાગીદાર હતા. રંગૂનમાં તેફાન થવાથી અમરેલી પાછા આવ્યા. તેમનું જીવન શાંત, સૌમ્ય, અને ધીરજવાળું હતું. એમના જેવું ઉચ્ચ કેટિનું જીવન આજની ભૌતિક દુનિયામાં મળવું મુશ્કેલ છે. પુત્રો સાથે રહેવા છતાં કેઈ સાથે Page #624 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથે ] [ ૬૧૫ ક્યારેય રાગ-દ્વેષ ઉદ્ભવ્યું નથી. નવકારનું સતત રટણ કરતા હતા. અમરેલીમાં જે જે સાધુ ભગવંતે ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા કરતા ત્યારે તેઓની વૈયાવચ્ચ શ્રી વૃજલાલભાઈએ સારી રીતે કરેલી. તેમનાં ધર્મપત્ની પણ ઘણું જ ધર્મપરાયણ હતાં. આ ધર્મશ્રદ્ધાળુ દંપતીના પુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા છે, તેમનાં પત્ની શ્રી વસુમતીબહેન પણ આદરણીય નારી છે. શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિમાં આ યુવાન દંપતીને વિશેષ રસ અને રુચિ છે. શ્રી વૃજલાલ રતિલાલ શાહ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આત્માથનાં લક્ષણ બતાવતાં એક ગાથામાં કહ્યું છે, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવખેદ, પ્રાણીદયા તથા આત્માર્થ નિવાસ. આત્માથીનાં આવાં લક્ષણને જેના જીવનમાં મહદ્ અંશે આવિર્ભાવ થયો છે, તે શ્રી વૃજલાલ રતિલાલ શાહને જન્મ તળાજાની નજીકમાં પીથલપુર નામે એક નાના ગામડામાં ઈ. સ. ૧૯૨૨ના ડિસેમ્બર માસમાં થયો હતો. ગામમાં તેમના દાદા શ્રી ગાંગજી કેશવજીના નામથી મેટી પેટી ચાલતી હતી. ગાંગજી શેઠને એક જ પુત્ર તે શ્રી વૃજલાલભાઈના પિતાશ્રી રતિલાલભાઈને તેમના એકના એક પુત્ર તે વૃજલાલભાઈ. ધરતીકંપના આંચકામાં મોટાં મોટાં મકાનો અને વિશાલ વૃક્ષને ધરાશાયી થતા જેમ વાર લાગતી નથી તેમ ગાંગજી કેશવજીની પેઢી પણ ઈ. સ. ૧૯૩૨માં મહામુશ્કેલીમાં આવી પડી. આ પેઢીનું મુખ્ય કામકાજ ખેતીવાડી અને ધીરધારનું હતું. વૃજલાલભાઈની ૧૩ વર્ષની વયે તેમનાં માતુશ્રી ચંદનબેનનું દુઃખદ અવસાન થયું. વૃજલાલભાઈને ત્રણ બહેને હોવાથી નાનપણથી જ તેમના માથે મોટી જવાબદારી આવી પડી. પિતાની મોટી બે બહેનોને શિક્ષણ મળી રહે એ હેતુથી તેમને પાલીતાણા શ્રાવિકાશ્રમમાં દાખલ કર્યા. એ વખતે કુટુંબ આર્થિક રીતે એટલું ઘસાયું હતું કે તેમની પાસે વાર્ષિક લવાજમ ભરી શકાય તેમ પણ ન હતું. પાછળથી આ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો સંસ્થાનું ઋણ તેમણે બેવડી રીતે વાળી દીધું. ઈ. સ. ૧૯૪૦માં અઢાર વર્ષની વયે તેઓ મુંબઈ આવ્યા. તેમને અભ્યાસ તે નામને હતું, પણ તકને પકડી લેવાની કુશળતા તેમ જ હિંમત તેમનામાં અજબ પ્રકારની હતી. અત્યંત દુઃખના દિવસેમાંથી તેઓ પસાર થયા છે. ઈ. સ. ૧૯૪૭માં તેમના પિતાશ્રીનું જ્યારે મુંબઈમાં દુઃખદ અવસાન થયું ત્યારે તેમની પાસે કુલ મૂડી માત્ર બે આનાની હતી. ઉપર આભ અને નીચે ધરતી જેવી તેમની દશા હતી. તેમને દુઃખમાં સધિયારે મળે છતાં તે સૌમાં ત્રાપજવાળા શ્રી વૃજલાલ રતિલાલ શાહ તરફથી પ્રાપ્ત થયેલ સધિયારે તેઓ આજે પણ ભૂલ્યા નથી. તેમણે કરેલ સહાયની વાત તેઓ આજે પણ ગળગળા થઈને કરે છે. કેઈએ કરેલા ઉપકારને કદી પણ ન વીસરો તે તેમને શ્રેષ્ઠ ગુણ છે. આ માણસ જીવનમાં કોઈ ને કઈ વખતે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી. એક વિદ્વાને કહ્યું છે કે જગતમાં જેણે દુઃખ જોયું નથી કે અનુભવ્યું નથી તે માણસ આ જગતને સૌથી કંગાલમાં કંગાલ માણસ છે. દુઃખને જે જાણતો નથી તે સુખને માણી શકતું નથી. તેઓ સુખી અને સાધનસંપન્ન છે. તેમ છતાં તેમનું જીવન અને રહેણીકરણ તદ્ન સાદાં અને આડંબર વિનાનાં છે. મોટાઈ બિલકુલ નથી. તેમના ધર્મપત્ની પણ એવાં જ પ્રેમાળ અને ધર્મપરાયણ છે. આ દંપતી છેલ્લાં ઘણું વર્ષોથી ધર્મ આરાધનામાં જ પિતાની સંપત્તિને છૂટે હાથે ઉપયોગ કરી રહ્યાં છે. આવા પરિવારે જૈન શાસનનું ગૌરવ છે. શ્રી વૃજલાલ મોહનલાલ ડોડિયા સુખ અને દુઃખની ઘટમાળ અંધારાં–અજવાળાં ઘટમાળની જેમ ફરતી જ રહે છે. જે લોકોને તેમના ડહાપણપૂર્વક સમયને લાભ લેતાં આવડે તેઓ જીવનમાં સાચું જીવન જીવી શકે છે. સૌરાષ્ટ્રમાં મૂળ વીંછિયાના વતની શ્રી વજુભાઈ ડોડિયાએ ચાર દાયકા પહેલાં કામધંધાની લગનીએ મુંબઈમાં પગ મૂક્યો ત્યારે Page #626 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૭ કુંભ ભારવાડામાં પંદર માણસના કુટુંબ સાથે એક ઝૂંપડામાં વસવાટ કરી મજૂરી કરી જીવનનિર્વાહ કરતા. ગરીબ સ્થિતિ પણ પરિશ્રમયુક્ત જીવનના વારસા પેઢીએથી મળેલા તે સહારે સહારે ૧૯૫૨માં મિલના નાના સ્પેરપાર્ટીસના સ્ટાર્સ શરૂ કર્યું. માણસને થનગનાટ અને અદમ્ય ઉત્સાહ સમય જતાં માણસને અગાધ જ્ઞાન અને અનુભવના ઊંડાણમાં ડુબકી મારવાની તક આપી જ રહે છે. પાંચ ચોપડી ભણેલ શ્રી વજુભાઈ તેમની કુશાગ્ર કાઠાસૂઝને કારણે આખા યુરોપ ફરી આવ્યા. ૧૯૫૫માં બની કિટિંગ બનાવયાનું વિશાળ કારખાનું ઊભુ કર્યું રૂ. ૮ ના ભાડામાં રહેતા એક મજૂર દરજ્જાના શ્રમજીવી આજે દસ લાખના ફ્લેટમાં રહે છે છતાં પહેલાના સંત-સમાગમ, ભજન-ભક્તિ, લેાકસાહિત્ય તરફના આદરભાવ એ જ નમ્રવાણી, એ જ સાદગી, અને સ્વજના તરફની એ જ મમતા અણનમ રહ્યાં. પુણ્યની કમાણીના બદલેા કુદરત જ્યારે માણસને આપે છે ત્યારે માણસે પુન્યાઈ વધારતા જ જવી જોઈએ અને તે જ મેળવેલી સ`પત્તિ અને વૈભવ ટકી શકે છે અને વધતા જાય છે. પણ આવુ' જ્ઞાન બહુ જ ઓછા માણસોને લાધે છે. આસુરી પૈસા માણસને બહેકાવે છે, તે દૈવી પૈસા સુ ંદર આયેાજને કરી સારાં વાનાં કરાવે છેઆ છે કુદરતના ક્રમ. શ્રી વિનાદચંદ્ર સી. શાહ ગુજરાતમાં અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં સ્વાત’ત્ર્ય-સૈનિક તરીકે અગત્યનુ સ્થાન ધરાવતા મુરખ્ખી શ્રી વિનેાદચંદ્રભાઈ ચુનીલાલ શાહુના જન્મ જ ટ્યુસરમાં તા. ૧૨-૭-૧૯૧૨ના રાજ થયા હતેા. ૧૯૩૦ના મીઠા સત્યાગ્રહમાં તેમણે પ્રથમવાર ઝુકાવ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. સ્વાતંત્ર્ય-સગ્રામમાં સમયે સમયે આગેવાનીભર્યા ભાગ ભજવ્યેા. પેાતે ત્રણ વખત જેલમાં જઈ ૨૩ મહિના અને ૨૩ દિવસ જેલયાત્રા ભાગવી. ત્યારબાદ પણ ગુજરાતની Page #627 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ! [ આપણા શ્રેષ્ઠીવર્યો વિકાસકૂચમાં તેમનું પ્રદાન સતત રહ્યું છે, જેમકે-૧૯૫૨ થી ૧૯૫૭ સુધી ભરૂચ જિલ્લાના સ્કૂલબોર્ડના અધ્યક્ષપદે રહી બુનિયાદી શિક્ષણના વિકાસમાં મહત્ત્વને ફાળે આયે. ૧૫ર થી ૧૬૨ સુધી ભરૂચ જિલ્લા વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે જિલ્લાના ઉત્કર્ષમાં ગદાન આપ્યું. ૧૯૫૭ થી ૧૯૫૯ના ગાળામાં ભરૂચ જિલ્લા કેંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯ થી ૧૯૬૩ સુધી ગુજરાત પ્રદેશ કેગ્રેસના મંત્રી તરીકે રહ્યા. સ્વાતંત્ર્ય-સંગ્રામ, રાજકારણ, સમાજસેવાનાં ક્ષેત્રની જેમ શિક્ષણક્ષેત્રે પણ તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. જેમકેઃ ગુજરાત યુનિવર્સિટીના સેનેટર તરીકે ૭ વર્ષ સિન્ડીકેટના સભ્ય તરીકે અને દક્ષિણ ગુજરાત યુનિ. ની સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી છે. જંબુસર વિસ્તારના ઉચ્ચ શિક્ષણના આધારસ્તંભ સમાન જે. એમ. શાહ આર્ટ્સ કોલેજની સ્થાપનામાં અને તેના સંચાલક મંડળના પ્રમુખથી માંડીને વિવિધ હેદ્દાઓ પર રહીને તેઓ કિંમતી માર્ગદર્શન-સેવાઓ આપે છે. ૧૯૬૭માં જંબુસર વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને મુખ્ય મંત્રીશ્રીના પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે આયેાજન ખાતાને હવાલો સંભાળી સફળતા પૂર્વક કામગીરી બજાવી. ૧૯૭૧માં પંચાયત, આજન, ઉદ્યોગ, માહિતી ખાતાના નાયબ મંત્રી તરીકે નિમણુક થઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કર્પોરેશન (એસ. ટી.) જ્યારે કપરી દશામાં હતું ત્યારે તેના અધ્યક્ષ તરીકે તેને હવાલે સંભાળી ત્રણ વર્ષમાં તે તેમણે પિતાની કુશળતાથી અને વ્યવહારુ વહીવટકર્તાના અભિગમથી એસ. ટી. કેર્પોરેશનને કાયાકલ્પ કરી નમૂનેદાર બનાવ્યું. હાલ અમદાવાદમાં હોવા છતાં પણ વતન જબુસર માટેનાં પ્રેમ અને લાગણી વ્યક્ત થયા વિના રહેતાં નથી. ધર્મપત્ની તારાબેન શાહે (જેઓ ૧૯૮૯માં જ અવસાન પામ્યા) પણ આઝાદી-જંગમાં સ્ત્રી-જાગૃતિ માટે પિતાને ફાળો આપ્યો હતે. “તારા-માતૃ સ્મૃતિ કેન્દ્ર” જંબુસરમાં મહિલા વિકાસ માટે હાલમાં સ્થપાયું છે. આ Page #628 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૧૯ લાવવાના સમાજ-સેવકના પુત્ર અને ગુજરાતના માજી નાણાપ્રધાન શ્રી દિનેશભાઈ શાહની અભ્યાસદ્ધિ અને નિષ્ઠાથી જંબુસર ગૌરવ અનુભવે છે. હાલમાં પાકટ 'મરે પણ સમાજસેવાના ક્ષેત્રે પ્રવૃત્તિશીલ રહીને વિનેદચ'દ્રભાઈ એ વિશ્વમાં વસતા ગુજરાતીઓને નિકટ મુખ્ય ઉદ્દેશથી ૧૯૭૨માં વિશ્વગુજરી ’” સંસ્થાની સ્થાપના કરી. હાલમાં તેએ આ સંસ્થાના પ્રમુખ છે. ભારતમાં ગુજરાત સિવાયનાં રાજ્ગ્યામાં મળી એક દરે ૨૨૪ જેટલા ‘ગુજરાતી સમાજ ' છે, આ ઉપરાંત ખાં, યુગાન્ડા જેવા દેશેામાંથી રાજકીય કારણેાસર ગુજરાતીઓને હિજરત કરવી પડી ત્યારે તેમને થાળે પાડવા ‘વિશ્વગુજરી ’ દ્વારા તેમના પ્રશ્નોની સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને પુનઃવસવાટ માટે પ્રયત્નશીલ રહેનાર વિનાદચંદ્રભાઈ શાહુ - વિશ્વગુજરી ' દ્વારા ‘ગુજરાત ઇન્ટરનેશનલ નામના સામયિકના તંત્રી છે. દેશમાંથી અને વિદેશમાંથી વિવિધક્ષેત્રે પ્રદાન કરનાર ગુજરાતીઓને ‘વિશ્વગુર્જરી એવેડ’ અપાય છે. ' 66 * શ્રી વિનયચંદ મણીલાલ શેડ પાલીતાણાના વતની ભાવનાશાળી પ્રેમાળ સ્વભાવના શ્રી વિનયચંદ્રભાઈ વર્ષો પહેલાં કાંઇક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ આવ્યા. સેવાભાવનાની ધગશ નાનપણથી હતી. ,, શરૂઆતનાં વર્ષમાં નોકરી-ટટ્યૂશન-નામુ લખીને સઘર્ષીના સમય પૂરા કર્યાં. મુંબઈ દારૂખાનામાં ભાગીદારીમાં કામકાજ શરૂ કર્યું. ચડતી-પડતીના દિવસે પસાર કરી ૧૯૬૭થી શેઠ બ્રધર્સના નામે એલએરિંગના ધંધા શરૂ કર્યાં. મજારમાં તેમના નામની સારી એવી પ્રતિષ્ઠા છે, પરાગ ઇન્ટરનેશનલ તથા હીરેન એન્ટરપ્રાઈઝ એવી ખીજી એ કમ્પનીઓનુ` સ`ચાલન કરે છે. મુંબઈ આવ્યા પછી પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. શરૂઆતમાં ભાઈ આને ભણાવવામાં અને અન્ય વ્યાવહારિક જવાબદારી અદા કરી વિશાળ પરિવારના સૌ સભ્યાને સાથે રાખી, સંઘના સામના Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦]. [ આપણા શ્રેષ્ઠીવર્યો કરી, પિતાનાં સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી ખૂબ જ પ્રગતિ કરી છે. ૨૦૦ જેટલાં નેહીઓને જૈન તીર્થોની યાત્રા કરાવી સંઘપતિ તરીકે લાભ લીધે. દુષ્કાળનાં વર્ષોમાં જીવદયાના કામમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો. વડીલોને સંસ્કારસંપન્ન વારસો જાળવી રાખે છે. ધર્મ આરાધના સારી કરે છે. જીવનને કુલગુલાબી જેવું મઘમઘતું રાખવા ઉચ્ચ વિચારે અને સાદાઈથી જીવે છે. શ્રી શાન્તિલાલ બેચરદાસ ભાવનગરના વતની શ્રી શાન્તિલાલભાઈએ ઘણાં વર્ષોથી મુંબઈને વતન બનાવ્યું. ઘણાં વર્ષો સુધી કાપડ લાઈનમાં ધંધાની સારી એવી પ્રગતિ કરીને ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ, શ્રી ઘોઘારી જૈન સહાયક ફંડ, શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળ ભાવનગર, શ્રી સાયન જેન વે મૂર્તિપૂજક સંઘ, ભાવનગર પાંજરાપોળ વગેરેમાં તેમની સેવા પડેલી છે. તેમના પરિવાર તરફથી આ નીચેની જગ્યાઓમાં સારી એવી રકમની દેણગી અપાયેલી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દેરાસર ભાવનગરમાં, ચેમ્બર જૈન દેરાસરમાં, સાયન જૈન દેરાસરમાં, દહીસર જૈન દેરાસરમાં એમ વિવિધ સ્થળે તેમની સેવા સેંધાયેલી છે. તા. ૭-૧-૮૬ના રોજ તેમના સ્વર્ગવાસ થયો. તેમના પુત્ર શ્રી ધનવંતભાઈ એ પિતાશ્રીના આ વારસાને સાચવી જાણે છે. શાંતિલાલ સુંદરજી શેઠ કાઠિયાવાડીએ વ્યાપારી ક્ષેત્રે સાહસ અને શૌર્યની યશગાથાથી જગતભરમાં મશહૂર બન્યા છે. તેમાં કેટલાક ધર્માનુરાગી મહાનુભાની આધુનિક યુગને જે સુંદર ભેટ મળી છે તેમાં મુંબઈના જાણતા દાનવીર શ્રી શાંતિલાલ સુંદરજી શેઠને આગલી હરોળમાં મૂકી શકાય. Page #630 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૬૨૧ પ્રાચીન શહેર તરીકે પંકાયેલું (સિંહપુર) આજનું સિહોર એમનું મૂળ વતન. ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ તેમની બુદ્ધિપ્રતિભાએ સિદ્ધિનું પાન સર કરવામાં યારી આપી અને જૈન ધર્મની વિજયપતાકાને ઊંચે ગગને લહેરાવવામાં યશનામી બન્યા. ચાલીશ વર્ષ પહેલા પિતાની સાધારણ સ્થિતિ, ગરીબાઈમાં દિવસો વિતાવેલા, એટલે સખ્ત પરિશ્રમ અને વ્રત-જપ-તપથી જીવન-ઘડતરમાં સતત જાગૃતિ બતાવવી પડેલી. વર્ષો પહેલાં મુંબઈમાં વાસણની લાઈનમાં નેકરીની શરૂઆત કરી. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું. જૈન ધર્મના વારસાગત સંસ્કારનાં દર્શન બચપણથી જ કરાવ્યાં હતાં. એમની એ દિશામાં ભારે મેટી તપશ્ચર્યાને કારણે પ્રગતિની મંઝિલ વેગવાન બની. સમય જતાં નેકરી કરતા તે જ પેઢીમાં ભાગીદાર થયા. ભાગ્યનું ચક્ર ફર્યું. લક્ષમીની કૃપા થઈ અને ધંધાને આબાદ રીતે ખીલળે. પુરુષાર્થથી મેળવેલી સંપત્તિને જરાપણ મેહ રાખ્યા વગર છૂટે હાથે દાનપ્રવાહ વહેતે રાખે. વિશેષ કરીને ગુપ્તદાનમાં વિશેષ માનતા. જેને સમાજના ગરીબ માણસને પ્રસંગોપાત્ત નાનીમેટી સહાય કરતા રહેતા. ઘોઘારી જૈન સેવા સમાજના કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક હાય જ. તેમના સુપુત્રેએ વારસાને આજે જાળવી રાખેલ છે. શ્રી શાંતિલાલ મોહનલાલ શાહ શ્રી શાંતિલાલ મેહનલાલ શાહ (જેઓ શાંતિદાદા તરીકે જાણીતા છે) તેઓનું મૂળ ગામ પાણશીણ લબડી પાસેનું છે. તેઓ બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અને ભાવનગરમાં છેલ્લા ૧૦ વર્ષથી વસવાટ કરે છે. તેઓના પિતાશ્રી મેહનલાલ ધનજીભાઈ શાહે આખી જિંદગી રિબંદર રાજ્યમાં શિક્ષક તરીકે ગાળી હતી. શાંતિભાઈ એ અભ્યાસ પોરબંદરમાં કરી ૧૯૨૪ની સાલમાં મેટ્રિકની પરીક્ષા ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાં આપી આફ્રિકા ગયા. પાછળથી જાણવામાં આવ્યું કે તેઓ મેટ્રિકમાં નાપાસ થયા હતા. લગભગ પપ Page #631 -------------------------------------------------------------------------- ________________ દરર ] | આપણું શ્રેષ્ઠીવર્યો વર્ષ કેન્યા, (પૂર્વ આફ્રિકા)માં વસવાટ કરી તેઓ તથા તેમના ભાગીદાર શ્રી ગોરધનભાઈ હાથીભાઈ પટેલ સાથે રહી ઘણા ધંધા સ્થા ઉદ્યોગો કરી ખૂબ પૈસા કમાયા. કેન્યાના ઉચ્ચ ૫૦ ઉદ્યોગપતિઓમાં તેઓને નંબર ૩૯ મો હતો. આટલા સારા ધંધા હેવા છતાં બન્ને ભાગીદારોએ ૧૯૭૮ની સાલમાં ધંધામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ તેઓની માતૃભૂમિ ભારતમાં પાછા આવી તેઓએ મેળવેલ સંપત્તિને ગરીબોની સેવા તેમ જ રાષ્ટ્રની સેવા અર્થે વાપરવા નિર્ણય લીધે. થડે સમય મુંબઈ રહી ગરીબની વધુ સારી સેવા કરવાના આશયથી નાના શહેરમાં વસવાટ કરવા નિર્ણય કરી શ્રી શાંતિભાઈ ભાવનગરમાં સ્થાયી થયા અને તેના ભાગીદાર શ્રી ગોરધનભાઈ વડોદરામાં સ્થાયી થયા. તેઓના કેઈ અંગત આપ્તજન કે સગા ભારતમાં નથી તેઓ બધા કેન્યા, ઇંગ્લેંડ, તથા અમેરિકામાં છે. શ્રી શાંતિભાઈએ પિતે જ્યાં સુધી સામાજિક સેવાનાં કાર્યો કરવા શક્તિમાન હશે ત્યાં સુધી ભારતમાં રહેવા નિર્ધાર કરેલ છે, જેથી માનવકલ્યાણકારી પ્રવૃત્તિઓ તેઓ કરી શકે. ભારત આવી લેશપણ ખચકાટ વિના દાનની ગંગેત્રી વહાવી અને બન્ને ભાગીદારને આજ સુધીને સરવાળે લગભગ અઢી કરોડ રૂપિયા જેટલો થાય છે. (સવા કરોડ ગોરધનભાઈ) શ્રી શાંતિલાલે ભાવનગર શહેર માટે શાંતિલાલ શાહ એન્જિનિયરિગ કેલેજ, શાંતિલાલ શાહ હાઈસ્કૂલ, સૂરજબેન બાળકનું દવાખાનું, શાંતિલાલ શાહ મેડીકલ કેમ્પલેક્ષ વગેરે અનેક સંસ્થાઓમાં દાન આપેલ છે. હાલમાં જ તેઓએ ભાવનગર યુનિવર્સિટીને ફાર્મસી કેલેજ, એમ. બી. એ. તેમ જ કમ્યુટર મથકને અભ્યાસ શરૂ કરવા માટે રૂપિયા ત્રીસ લાખ જેવી માતબર રકમનું દાન કરેલ છે. દાનને સરવાળે રૂપિયા સવા કરોડ થાય છે. ભાવનગરને તેઓ શિક્ષણ અને સંસ્કારનું ધામ ગણે છે અને અત્રેની આગવી પ્રતિભા અને ભાવ જોઈ તેઓ અહીં સુખેથી રહી શકશે અને શાંતિપૂર્વક માનવસેવાનાં કાર્યો કરી શકશે તેવી ભાવનાથી Page #632 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ! [ ૬૨૩ ભાવનગરમાં રહેવા માટે તેઓનું દિલ ઠર્યું. પરદેશમાં આટલે વખત રહેવા છતાં અને અઢળક સંપત્તિ હોવા છતાં એક પણ દુર્ગુણ કે વ્યસન તેઓમાં આવેલ નથી. બિયર તેઓએ ચાખેલ નથી. આફ્રિકા જતી વખતે તેઓના પિતાશ્રીએ નવકાર મંત્રને જાપ કદી ન ભૂલવા આપેલ શિખામણ તેઓ ચુસ્તપણે પાળે છે અને તેનાથી તેઓને ખૂબ માનસિક શાંતિ મળે છે તેમ તેઓ માને છે. ગીતાચેક તેઓના મકાન શાંતિહાઉસની જગ્યામાં જ્યારે દવાખાનું ચલાવવાનો વિચાર તેઓએ કર્યો ત્યારે કેઈકે ટકોર કરેલી કે આટલી જગામાં બગીચો બનાવે તે ફૂલોની મહેક સારી આવશે ત્યારે તેઓએ જણાવેલ કે માનવતાના બગીચાનાં ફૂલેની મહેક વધુ આફ્લાદક હોય છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે લક્ષ્મીના ત્રણ માર્ગ છે. દાન, ભેગ અને નાશ. તેઓ માને છે કે સંપત્તિ તે સાર્વજનિક સમન્નતિનું એક સાધન ગણાય અને આ સંપત્તિ મારફત સમાજના ઉત્થાનનાં કાર્યો કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે તે સાચી સિદ્ધિ ગણાય. ૮૬ વર્ષની વયે તેઓ રેજના ૧૨ ક્લાક કામ કરે છે. કામ કરતાં કરતાં મરી જવાની તેમની ઇચ્છા છે. તેઓ પિતાની જાતને યાચક માની ગરીબની દુવા મેળવવા દાન આપે છે. દુવાથી તેમની શારીરિક તંદુરસ્તી, મનની શાંતિ તથા આત્માનાં સુખ તેમને મળતાં રહે છે એવી તેઓની માન્યતા છે. માનવીના જીવનનું મૂલ્ય તેના પાસે વિલાસ વૈભવનાં, આનંદ-પ્રમોદનાં કેટલાં સાધન છે તેના ઉપરથી નહીં પણ એ માનવીએ સમાજસેવાના ક્ષેત્રે કેવું અને કેટલું પ્રદાન કર્યું તેના ઉપરથી માનવજીવનની મહત્તામાં અંકાયેલું છે. સંપત્તિ કે સદ્ધપગ કર્યો કે કેવી રીતે કરવાની અભિલાષા ધરાવે છે તેના ઉપરથી જ માનવના જીવન સાફલ્યની પારાશીશીને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આ દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને જ તેઓ પિતાની બધી પ્રવૃત્તિઓ કરે છે, જેથી તેઓએ મેળવેલ દોલતની સફળતા થઈ શકે. અઢળક સંપત્તિ કમાયા હોવા છતાં તે સંપત્તિના પિતે માલિક નથી પણ ટ્રસ્ટી છે, તેમ દઢપણે માને છે અને તે Page #633 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો રીતે જ સાદુ મિતભાષી જીવન જીવીને સમાજસેવાની પ્રવૃત્તિઓ - શ્રી શાંતિલાલભાઈની વિચક્ષણ બુદ્ધિશક્તિ દુનિયાના ચાલુ પ્રવાહને પારખવાની દીર્ઘદ્રષ્ટિ અને જીવનનાં સાચાં મૂલ્યને સમજવાની અને મૂલવવાની વિવેકદ્રષ્ટિ હોવાને કારણે જ તેઓએ ધંધામાં આટલી સફળતા ઝડપથી મેળવી અને આજે પણ તેઓ આવી દષ્ટિથી જ તમામ કાર્યો કરે છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓના તેઓ પ્રણેતા બન્યા છે, અને તેમની હૂંફ અને પ્રેરણાથી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ નવપલ્લિત બની છે. સામાન્ય કુટુંબમાં જન્મેલા એક ગુજરાતીએ પરદેશમાં જઈ પિતાની સૂઝસમજ ને શક્તિનાં જે દર્શન કરાવ્યાં છે તેથી ગુજરાતીની ભૂમિનું તેઓએ ખરેખર ગૌરવ વધાર્યું જુગ જુગ છે શાંતિ દાદા! - શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી સારાં કાર્યોમાં ભાગીદાર થવું અને પરમાથી પ્રવૃત્તિ માટે કાર્યરત રહેવું તે શ્રી શૈલેષભાઈ કે ઠારીના સર્વાગી જીવનમાં સ્પષ્ટ નજરે ચડે છે. પિતાશ્રી ધર્માનુરાગી ઉદારચરિત શ્રેષ્ઠીવર્ય શ્રી હિંમતલાલ ડાહ્યાલાલ કેકારી તથા માતુશ્રી ધર્મપરાયણ શ્રીમતી મતીબેન તરફથી મળેલ સંસ્કાર તેઓએ જીવનમાં ઉતારી ઉચ્ચ આદર્શ ખડે કર્યો છે. સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઈ તેના ઉત્કર્ષમાં ઉદારદિલ સહકાર આપી સંપત્તિને સદુપયોગ કરે એમનું ધ્યેય છે. તેઓશ્રીના પિતાશ્રી સ્વ. ધર્માનુરાગી શ્રી હિંમતભાઈ સમયદશી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના અનન્ય ભક્ત હતા, અને પોતાના ગુરુના લેકેપકારક ઉપદેશને સાકાર કરવા સહકાર આપે તે તેના જીવનનું મધ્યબિંદુ હતું. સુરતમાં અદતન સગવડતાવાળી મહાવીર હોસ્પિટલના સર્જનમાં તેમને સહગ પણ મહત્ત્વનું છે. કેળવણ દ્વારા સમાજ ઉત્કર્ષના Page #634 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬ર૫ કાર્યમાં શ્રી મહાવીર જૈન વિદ્યયનું નેંધપાત્ર કાર્ય છે. ઉદારદિલ મહાનુભાવોની ઉદાત્ત ભાવના જાગ્રત કરવામાં તેઓ પ્રેરણાસ્ત્રોત બનતા. એવા ઉદારચરિત શ્રી હિંમતભાઈના સૌજન્યશીલ સુપુત્ર શ્રી શેલેષભાઈ પણ મિલનસાર સ્વભાવના સરળ સરસ વ્યક્તિત્વ ધરાવતા નવી પેઢીના આશાસ્પદ યુવાન છે. મૂળ પાલનપુર શહેરના વતની, ઝવેરાતના ધંધામાં નામનાપાત્ર સ્થાન ધરાવનાર, ધર્મ, સમાજનાં ક્ષેત્રમાં ઉત્સાહથી સમય સાધન અને સંપત્તિને ઉપયોગ કરનાર શાંત, મિલનસાર અને વ્યવહારકુશળ નવયુવાન શ્રી શૈલેષભાઈ કેકારી જૈન સમાજનું ખરેખર ગૌરવ છે. ડો. સુરેષ ઠાકોરલાલ મહેતા જન્મ સં. ૧૯૯૫ ફાગણ સુદ ૨ તા. ૨૧-૨-૩૯ સમની ગામે (જિ. ભરૂચ). પિતા ઠાકરલાલ ક્લચંદ મહેતા. માતા કમળાબેન. વ્યાવહારિક શિક્ષણ:-વ્યવસાયાર્થે પિતા આમેદ (જિ. ભરૂચ) સ્થાયી થવાથી પ્રાથમિક તથા એસ. એસ. સી. સુધીનું શિક્ષણ આમેદમાં જ થયું. સન ૧૯૬૩ માં M. B. B. S. ની ઉપાધિ પ્રાપ્ત કરી. તા. ૧૩-૫-૫ થી ભરૂચમાં પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરી, જે આજે પણ ચાલુ છે. ધાર્મિક શિક્ષણ:--આમોદમાં નાની વયમાં જ પૂ. ગુરુદેવના પરિચયમાં આવતાં તેઓની પાસે તથા પાઠશાળામાં પણ અભ્યાસ ચાલુ રહ્યો. અતિચાર સહિત પંચ-પ્રતિક્રમણ સુધી અભ્યાસ કર્યો. ભરૂચમાં સ્થિર થયા બાદ ફરી ગુરુદેવના પરિચયમાં આવતાં ધર્મ પ્રત્યેની અભિરુચિ પુનઃ જાગૃત થઈ. જીવવિચાર, નવતત્ત્વ દંડક, તથા પ્રથમ ૩ કર્મગ્રંથને તથા તત્વાર્થસૂત્રને અર્થસહિત અભ્યાસ કર્યો. ધાર્મિક ગ્રંથ, વૈરાગ્ય ષિક ગ્રંથ વાંચવા પણ ખૂબ ગમતા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, શાંતસુધારસ ગદષ્ટિ, સમુચ્ચય, યેગશાસ્ત્ર, છે. ૭૯ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [ આપણે શ્રેણી અધ્યાત્મક૯પમ અને એવા બીજા ઘણા ગ્રંથોના અનુવાદ વિ. નું વાંચન કર્યું. આજે પણ ધાર્મિક વાંચન ચાલુ છે. બાળપણથી પ્રભુપૂજા, સામાયિક, જાપ વિ. તથા અભક્ષ્યત્યાગ આદિ નિયમો ચાલુ છે. ગુરુભગવંતોને સત્સંગ તથા જ્ઞાનચર્ચામાં ખૂબ જ આનંદ આવે છે. ઘણુ ગુરુભગવંતના અંગત પરિચયમાં છે અને તેમને તેઓના પર અનહદ ઉપકાર છે. અત્યારે જે કંઈ છે તે તેઓના પ્રતાપે છે. ધાર્મિક સંસ્થાઓમાં પ્રવૃત્તિ :–પૂ. ગુરુદેવની પ્રેરણાથી કાવી તીર્થમાં કાર્યકર તરીકે પ્રથમ સન ૧૯૬૮-૬૯માં જોડાયા. ત્યાંના ધર્મશાળા વિ.ને કામથી શરૂઆત કરી. તે દરમ્યાન ઝઘડિયા તીર્થમાં ટ્રસ્ટી તરીકે જોડાયા. ત્યારબાદ કાવીમાં પણ ટ્રસ્ટી તરીકે જોડાયા. બને તીર્થોમાં હજુ પણ ટ્રસ્ટી તરીકે ચાલુ જ છે. તેમના વતન મનીના દેરાસરમાં પણ ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૨૦ વર્ષથી સેવા બજાવે છે. કાવી તીર્થને છેલ્લાં ૨૦ વર્ષમાં ખૂબ વિકાસ થયે. બન્ને દેરાસરના જીર્ણોદ્ધાર થયા. જો કે કાવી તીર્થમાં મુખ્ય ફાળે શાહ જેન્તીભાઈ અમીચંદને છે; પરંતુ તે સત્કાર્યમાં તેઓ પણ સહભાગી છે. સન ૧૯૭૬થી ભરૂચ તીર્થમાં જૈનધર્મ ફડ પેઢી તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી—એ બને પેઢીમાં નવું ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં આવ્યું અને તેમાં તેઓ પતે ટ્રસ્ટી તરીકે જોડાયા. જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય : જ્યારથી ભરૂચમાં ટ્રસ્ટી તરીકે જોડાયા ત્યારથી અને કદાચ તે પહેલાંથી પણ જેવો કાવી તીર્થને ઉદ્ધાર થયે તે જીર્ણોદ્ધાર-તીર્થોદ્ધાર થાય તેવી ભાવના મનમાં રમ્યા કરતી. સાથી ટ્રસ્ટીઓએ પણ આ વાત સહર્ષ સ્વીકારી. સં. ૨૦૪પ મહા સુ. ૧૩ના રોજ પ. પૂ. આ. દેવ નવીનસૂરીશ્વરજી મસા.ના વરદ હસ્તે આરસના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ભરૂચ તીર્થની પ્રતિષ્ઠાને પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ધામધૂમપૂર્વક સેંકડે સાધુસાધ્વી તથા હજારે ભાવિક ભક્તોની હાજરીમાં ઊજવા. ખુદ ભરૂચ શહેરમાં છેલ્લાં ૧૦૦/૨૦૦ વર્ષના ઇતિહાસમાં આવો ભવ્ય પ્રસંગ જેન | જૈનેતરમાં થયે નથી. Page #636 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંશે ! [ ૨૭ આ ઉપરાંત સાધર્મિક ભક્તિ તથા સમાજસેવાનાં કાર્યો પણ ચાલુ છે. જરૂરિયાતવાળા ભાઈઓને મદદ તથા વ્યાપાર અથે લેન વિ. આપવાની પ્રવૃત્તિ ચાલુ છે. આ કાર્યોમાં દાનવીર તરફથી ખૂબ સહકાર મળે છે. જીવનમાં જિનભક્તિનાં કાર્યો–શાંતિસ્નાત્ર, સિદ્ધચક્રપૂજન-શિલાન્યાસ તથા પ્રભુપ્રતિષ્ઠા કરવાને લાભ મળે છે. દરેક વર્ષે પરમાત્મા મુનિસુવ્રતસ્વામી જન્મકલ્યાણક વૈશાખ વદ ૮ની નવકારશીને લાભ પણ તેમના પરિવારને મળેલ છે. ભવિષ્યમાં પણ ભરૂચ તીર્થનાં બાકી કામ અઘતનાં ભેજનશાળા, ધર્મશાળા વિ. નું સંકુલ પૂર્ણ કરવાનું છે. બીજા પણ કામ કરવાની ભાવના છે. પરમાત્માની કૃપાથી પૂ. ગુરુદેવ તથા વડીલેના આશીર્વાદથી શાસનસેવાનાં કાર્યો કરવાની શક્તિ મળે અને ધર્મની સુંદર આરાધના કરી તેઓનું જીવન ધન્ય બને એવી પ્રાર્થના. તેમના ઉપરના દરેક કાર્યમાં તેમનાં માતાના આશીર્વાદ તથા તેમનાં ધર્મપત્ની યશોમતીબેનને પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. શ્રી સાકેરચંદ છગનભાઈ સરકાર મુંબઈના ઝવેરી બજારમાં નામાંકિત ઉદાર અને ધર્મનિષ્ઠ કુટુંબના શેઠશ્રી છગનભાઈ અમરચંદ સરકાર અને શ્રીમતી પ્રભાવતીબહેનના સુપુત્ર શેઠશ્રી સાકેરચંદ છગનભાઈ સરકારે પિતાનાં માતાપિતા તથા મોસાળ પક્ષને વારસે સારી રીતે જાળવ્યું છે. મહાન પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી લીવંતને ધર્મની પ્રાપ્તિ થાય છે. તેમને જન્મ સુરતમાં તા. ૨૫–૧–૧૭ સંવત ૧૯૭૩ મહા સુદ ૩ના રેજ થયો હતે. મેટું કુટુંબ હોવા છતાં તેમને સંપ અને ધાર્મિક સંસ્કારે આદર્શરૂપ છે. આજે ૭૦ વર્ષની ઉંમરે પણ તેઓ શ્રદ્ધા સંપન્ન, ક્રિયાશીલ અને આચારપ્રધાન જીવન ગાળી રહ્યા છે. ઝવેરી બજારમાં મોતીના ધંધામાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિશાળ ધ હવા છતાં તેઓ રાત્રિભોજન કરતા નથી. અભક્ષ્ય અનંતકાય તે તેમને નાનપણથી જ જિંદગીભર વજ્ય છે. તેઓ વાલકેશ્વર Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો રહે છે. સવારના પ્રતિક્રમણ, સ્નાત્ર, સામાયિક, પૂજા, ગુરુવર્યોનાં વ્યાખ્યાન-શ્રવણુ વગેરેમાં સમયને સદુપયોગ કરે છે. ટૂંકમાં સુખી હોવા છતાં તેઓનું જીવન ધર્મપ્રધાન છે. તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન પણ આરાધક હતા અને તેમનાં ધર્મજીવનમાં પ્રેરક તથા સહભાગી હતાં. મુંબઈમાં ભુલેશ્વરમાં આવેલ લાલબાગ જૈન દેરાસરની પાસે આવેલ જૈન ધર્મશાળાના અસલ દાતા શેઠશ્રી ભાઈચંદ તલકચંદ ઝવેરીના તેઓ પત્ર છે. મુંબઈને શ્રી ઝવેરી મહાજન મેતીને ધરમને કાંટે, શ્રીપા ટકા લાગા ફંડ, શ્રી ઈરલા (વિલેપાર્લા) શેઠથી કરમચંદ હલ તથા સુરતની શેઠ નેમુભાઈની વાડી તથા વર્ધમાનતપ આંબેલભુવન (સુરત)ના ટ્રસ્ટી તરીકે તેઓએ તન-મન-ધનથી સેવા આપેલી છે. સાધાર્મિક ભક્તિ, અનુકંપા અને દયા એ તેમના વ્યક્તિત્વની વિશિષ્ટતા છે. સુરતમાં બંધાયેલ શ્રી પ્રભાવતી છગનભાઈ સરકાર વર્ધમાન તપ આંબેલ ભુવનમાં તેઓ દાતા છે. તેમને માટે પરિવાર જાપાન, પરદેશમાં રહે છે. પુત્રપુત્રીઓએ માતાના ધર્મના સંસ્કાર જાળવી રાખ્યા છે. કેઈપણ અનુચિત અપલક્ષણ નથી. તેઓશ્રી ભૂતકાળમાં નેમુભાઈ શેઠની વાડીના ટ્રસ્ટી હતા. સંસ્કૃતિધામ પ્રભાવતીબેન છગનભાઈ સરકારના નામે ચાલે છે. ધર્મપત્ની સ્વ. સુશીલાબહેને સુરતમાં શ્રી સૂરજવંદન પાર્શ્વનાથ દેરાસરના જીર્ણોદ્ધારને મરણના આઠ દિવસ અગાઉ આદેશ લીધો હતો. સુશ્રાવિકા સુશીલાબેન સાકરચંદભાઈ સિદ્ધક્ષેત્ર (પાલીતાણા)ની પુણ્યભૂમિમાં પિષ વદ ૧૩ (મેરુતેરસ) શનિવાર તા. ૨૩-૧-૮૨ ના પુણ્ય દિવસે સવારે પ્રતિકમણ કરી, દેવ-દર્શન કરી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ૬૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા છે. સુરતના વીસા ઓસવાલ (મૂર્તિપૂજક) જૈન જ્ઞાતિમાં જન્મેલાં સુશીલાબેનને ઉત્તમ ધર્મસંસ્કાર તેમનાં માતાપિતા તરફથી ગળથુથીમાં મળેલા. શાંત ઉદાર અને વાત્સલ્ય સ્વભાવના સુશીલાબેન ધર્મ કરણમાં જેટલાં સાવધાન હતાં તેટલી અખંડ વૈયાવચ્ચે પણ તેમનામાં અજબ રીતે પરિણમી હતી. ત્રણે ઉપધાન પૂર્વક તેમણે ૧૨ વ્રત ૧૪ નિયમધારી થઈ શ્રાવક જીવનની ગૌરવપૂર્ણ Page #638 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૨૯ મેળવી હતી. મુઠ્ઠી સહિયંનું પચ્ચકખાણ સતત કરતા હોઈ તેમણે પિતાના જીવનને મેઘ સમય જરાય ફાજલ જવા દીધું નથી ને સમય મળતાં જ રેજ સામાયિક લઈ બેસી જતાં, આ અદ્ભુત વારસે તેમને તેમનાં સાસુ (જીયા, પ્રભાવતીબહેન) તરફથી ઊગતી વયમાં જ મળે. નવકારનું સ્મરણ તે જાણે શ્વાસે શ્વાસની સાથે વણાઈ ગયેલ છે. 2મના જન્મ થી અને બ્રા તે carton શ્રી સુધાકરભાઈ એસ. શાહ સાહસવીરની ગણાતી ભૂમિ કચ્છ (નળિયા)માં ૧૯૦૧માં તેમને જન્મ થ. ધર્મસંસ્કારના સુંદર વાતાવરણ વચ્ચે તેમને ઉછેર થયે. પાલીતાણા અને ભાવનગરમાં તેમને અભ્યાસ અને જીવન-ઘડતર થયું. ૧૯૧૪માં મુંબઈમાં તેમના કાકા શ્રી કુંવરજીભાઈએ હાર્ડવેરને વેપાર શરૂ કર્યો પણ ૧૯૨૧માં આડત્રીસ વર્ષની ઉંમરે કુંવરજીભાઈનું અવસાન થયું. કુંવરજીભાઈના અવસાન બાદ કુંવરજી દેવશી એન્ડ કુ. ને વહીવટ તેમના ભત્રીજા શ્રી સુધાકરભાઈ તથા શ્રી સુમતિચંદ્રભાઈ એ સંભાળ્યો. આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધને અંત આવ્યો હતો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે મેટી મંદી પ્રવર્તતી હતી. શ્રી સુધાકરભાઈને ગ્રામ્યજીવન વધુ પસંદ હોવાથી મુંબઈને વહીવટ શ્રી સુમતિચંદ્રભાઈને સેપી મઢડાની ખેતીવાડી શ્રી સુધાકરભાઈએ સંભાળી. મઢડાને ગ્રામ્ય જીવન દરમ્યાન જિનિંગ ફેકટરી અને ઓઈલ મિલનું પણ સફળતાપૂર્વક સંચાલન કર્યું. ૧૯૪૩માં મઢડામાં બેબીન ફેકટરી પણ ચાલુ કરી જે આજે પણ ચાલુ છે. આ બેબીન ફેકટરીને સદ્ધર પાયા પર લાવવામાં તેમને યશસ્વી ફાળો છે. આ બેબીન ફેકટરી ભારત અને ભારત બહારના પંદરેક દેશને માલ એકસપટ કરે છે. તે પછી ભાવનગરમાં પણ આ ધંધાના શ્રીગણેશ કર્યા. આ જ કામમાં તેમના છ સુપુત્ર ધંધાનું સફળ સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય શિવજીબાપાએ પ્રગટાવેલી સેવાછે. ૮૦ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો જીવનની જ્યોતને જલતી રાખવામાં પણ તેમના વારસદાર શ્રી સુધાકરભાઈ ને બહુમૂલ્ય ફાળો રહ્યો છે. સામાજિક સંસ્થાઓ તરફને આ કુટુંબનો પ્રેમ અને સક્રિય સહકાર દરિદ્રનારાયણ તરફનો ભક્તિભાવ પ્રગટ કરે છે. શ્રી સુધાકરભાઈના સુપુત્ર વીરેન્દ્રકુમારભાઈ, શ્રી હેમેન્દ્રભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ તથા શ્રી મહેન્દ્રકુમારભાઈ, શ્રી જિતેન્દ્રકુમાર ભાઈ તથા શ્રી અશ્વિનકુમારભાઈ ખૂબ જ સંસ્કારી અને કેળવાયેલા છે. શ્રી વીરેન્દ્રકુમારભાઈ ધંધાથે ભારતમાં બધે જ ફર્યા છે. નિયમિત દેવદર્શન અને ધર્મ ઉપરની અપાર શ્રદ્ધા જોવા મળે છે. દેશ અને પરદેશમાં બધે જ શ્રી વીરેન્દ્રભાઈની કીર્તિ પ્રસરેલી છે. હમણાં જ ડા સમય પહેલાં શ્રી સુધાકરભાઈને સ્વર્ગવાસ થયે. ખરે જ તેઓ કચ્છી સમાજનું ગૌરવશાળી રત્ન હતા. તેમના જીવનના સંસ્મરણો લખવા એક જુદું જ પુસ્તક લખવું પડે. સ્વ. શ્રી હરખચંદ વીરચંદ ગાંધી એક ઉદારચરિત અને ઉદાર ચરિત્ર સ્વ. પિતા હરખચંદભાઈની જીવનપ્રેરણું સહ માટે એક વિશિષ્ટ પ્રેરણું બની રહે છે. આપણે ત્યાં જેને “દાન દીપન્યાય કહે છે તે પ્રમાણે ચેતી ઊઠેલા એક દીવા વડે બીજે દીવ ચેતવતા જવાની જાણે આ પ્રેરણા છે. તેઓ તો પિતાના દરેક પગલે દીપક પ્રગટાવતા ગયા. આ કથનમાં સનાતન સત્યની અભિવ્યક્તિ છે. વિવિધ સેવાકાર્યો દ્વારા સ્વ. હરખચંદભાઈએ પીડિતોને હૂંફ આપવાનો પ્રયાસ કર્યો. માનસિક-શારીરિક અશકત હોય, વિકલાંગ હોય કે આર્થિક ભીંસમાં ડૂબેલો હોય એ સહુના તરફ હરખચંદભાઈએ દાનને પ્રવાહ વહેવડાવી પિતાની ગોદમાં મળતી મીઠી હુંફ આપવાને પ્રયાસ કર્યો. સ્વ. પૂજ્ય હરખચંદભાઈ શીલ, સદાચાર, ધર્મપ્રેમ અને જીવદયા જેવા અનેક ગુણરૂપી દીવડાની ત જેવા હતા. તેમનું જીવન નાના-મોટા અનેક માટે વ્યવહારમાં દોરવણી આપનાર હતું. તેમના સર્વ પરિચિતમાં વ્યવહારના કેઈ પણ કાર્ય * વિવિધ ચિ. માય એ સા મળતી Page #640 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | [ ૬૩૨ પ્રસંગે તેમની સલાહ અને સૂચના અત્યંત ઉપયોગી થતાં. તેઓ જેમને સલાહ આપતા તેમનું યથાગ્ય સારું કઈ રીતે દેખાય તેને ખ્યાલ રાખતા. હંમેશાં સર્વમાં સંપ અને સુમેળ રહે તે જ રાહ તેમણે જીવનમાં આત્મસાત્ કર્યો હતો સાચું કહેવામાં તેઓ ડરતા નહિ. અને એકવાર નિર્ણય લીધા પછી તેના પાલનમાં તેઓ દઢનિશ્ચયી હતા. ઈ. સ. ૧૯૩૦માં આઝાદીની લડતમાં ભારતની સ્વતંત્રતાના કાર્યમાં ભાગ લીધો હતો. તેમની પાસે મૂંઝવણ પ્રસંગે માર્ગદર્શન માટે જે કઈ આવે તેમને તેઓ સાચી હિતકારી સલાહ અને સ્પષ્ટ માર્ગદર્શન આપતા. હૃદયથી તેઓ અત્યંત સુકમળ, મૃદુ અને નિખાલસ હતા. કોઈના દુઃખની વાત સાંભળીને તેમનું હૈયું દ્રવી જતું. સર્વ સ્થાને પ્રતિભા તેમની વિશિષ્ટ હતી તેથી તેમના નિકટના પરિચયમાં આવનારના હૃદયમાં ધર્મશ્રદ્ધા, જીવનમાં વ્યવહારનું મહત્વ અને દીન-દુઃખી અનુકંપાનો ભાવ સ્પર્શ. સામાયિક વગેરે ધર્મકૃત્યે તેમના નિત્ય નિયમમાં હતાં. ધાર્મિક સ્વાધ્યાય તેઓ હરરોજ અચૂક કરતા. શ્રી નવકાર મહામંત્રમાં તેમની અખૂટ શ્રદ્ધા હતી. પૂજ્ય સાધુ-સાધ્વીજીઓની સેવા તથા વૈયાવચ્ચને લાભ તેઓ ઘણે લેતા. તેમનું વ્યાવહારિક જીવન બહુ સાદાઈભર્યું હતું. તેઓમાં ધર્મનું પાલન કરવાની પૂરી કાળજી હતી. જીવમાત્ર તરફ અનુકંપાથી તેમનું હૈયું સભર હતું. તેઓ ધર્મનિષ્ઠ અને ભદ્ર પરિણતિવાળા હતા. બહોળા કુટુંબમાં તેઓએ સંસ્કારનો પ્રાણ પૂર્યો છે. જીવદયા, દુષ્કાળ રાહત, સાધર્મિક વાત્સલ્ય અને ધર્મ કે જ્ઞાતિના કેઈપણ પ્રકારના ભેદભાવ વિના દીનદુઃખીને મદદ કરવાનાં કાર્યો પૂજ્ય હરખચંદભાઈ કયારેય ચૂકતા નહીં. સહાયની આશાએ તેમની પાસે આવેલી કઈ વ્યક્તિ નિરાશ થઈને પાછી જતી નહિ. જબ તુમ આયે જગતમેં, લેક હસત તુમ રાય, ઐસી કરણ કર ચલે, તુમ હસે જગ રેય. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રાન્તનું કહેવાતું કાશ્મીર પ્રાચીન કાળમાં જેને મધુમતી નગરી પણ કહેવામાં આવતી હતી. પરમાત્મા શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં શ્રી મહાવીર પરમાત્માની પ્રતિમા જ્યાં Page #641 -------------------------------------------------------------------------- ________________ હરખચંદભાઈએ કારના ભેગા થઈ જતાં તારગાજી ૬૩ર ] [ આપણું શ્રેષ્ઠીવર્યો હાલ જૈન મંદિરમાં વિરાજમાન છે. ભૂતકાળમાં પૂજ્ય કૃપાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જેવા પરમ તારક આચાર્ય દેવેની જે જન્મભૂમિ કહેવાય છે. આવી પ્રભાવક નગરી મહુવા શહેરમાં ઝવેરી શ્રીયુત હરખચંદ વીરચંદ ગાંધીને ઈ. સ. ૧૯૧૭ના એપ્રિલ માસમાં શેઠશ્રી વીરચંદ વશરામને ત્યાં માતુશ્રી મોતીબાઈની કુક્ષિમાં જન્મ થયે હતો. જન્મથી જ હરખચંદભાઈ સંસ્કાર પામ્યા હતા. તેઓશ્રીનાં પની પ્રભાવતીબેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેઓશ્રીને પાંચ બંધુઓમાંથી બે બાલ્યકાળમાં અવસાન પામ્યા હતા. એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા લીધી. પ્રાપ્ત ગુપ્ત રીતે ચરિત્ર પાળતાં તારંગાઇ યાત્રાર્થે આવતાં કે પશુના શિકારના ભંગ થઈ પડ્યા હતા. શ્રી હરખચંદભાઈ એ વિદ્યાભ્યાસ કરી મુંબઈ આવી કાપડ માર્કેટમાં વ્યાપારને અનુભવ મેળવવા નેકરીથી પ્રથમ જીવન શરૂ કર્યા બાદ ત્યાંથી છૂટા થઈ ઝવેરી બંધુને ત્યાં રહ્યા અને ત્યાં ઝવેરાતના ધંધામાં નિષ્ણાત થઈ ઝવેરાતના ધંધામાં ઝુકાવ્યું. તેઓશ્રી સરલ સ્વભાવી, માયાળુ હોવા સાથે અનેક ચડતી-પડતીનાં ચકેમાં પસાર થતા. ધર્મ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને ભાવના વડે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્ત દાન દેવા લાગ્યા. જીવનમાં જ્યારે શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ત પ્રગટ થાય છે ત્યારે જ માણસનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. અનેક એવી મહાન વ્યક્તિઓ છે કે જેઓએ તન મન અને ધનથી સકાર્યો કર્યા છે. તેમાનાં એક મહુવાનિવાસી શેઠશ્રી હરખચંદ વીરચંદ ગાંધી જેઓશ્રી સાદાઈ અને સૌજન્યની મૂતિ સમાન છે. હાલ મુંબઈમાં તેમને પરિવાર રહે છે. તેઓએ સાતે ક્ષેત્રમાં પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષમીને ઘણે જ સદુપયોગ કર્યો છે. (૧) મધુપુરી નગરીને આંગણે તેઓએ સં. ૨૦૦૬માં આચાર્યદેવ શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજના જન્મ સ્થળ ઉપર Page #642 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ | { ૬૩ ગુરુમદિર પ્રતિષ્ઠા વખતે એક દેરી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યાં. (૨) મહુવા બાલાશ્રમને બ્લેક અધાવી આપ્યા. (૩) મહુવામાં એચ. વી. ગાંધી ટેકનિકલ હાઈસ્કૂલ બંધાવેલ છે, જેમાં આજે હજારા વિદ્યાથીએ તેના લાભ લઈ રહ્યા છે. (૪) મહુવા હાસ્પિટલમાં એપરેશન થિયેટર અધાવેલ છે. (૫) તળાજા ચૌમુખીજીની ટૂંકમાં શાન્તિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સ. ૨૦૧૧માં કરાવી તથા લખમીભાભુની ટૂંકમાં બહારની દેરીમાં આચાય ગુરુદેવ નેમીસૂરીશ્વરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. (૬) મુંબઈ જેવી અલબેલી નગરીમાં અગાશી જૈન તીર્થીમાં સેનેટેરિયમ યાત્રાળુઓની વપરાશ માટે દરેક સાધન સામગ્રી સાથે અંધાવેલ છે અને પેાતાના પ્રિય પુત્ર શ્રી બિપીનકુમારની વ`ગાંઠના દિવસે જૈન રમણભાઈ દલસુખભાઈ જે. પી. ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાવ્યુ . (૭) ભેાયણીજી તીમાં પુત્ર દ્વીપકકુમારના જન્મ નિમિત્તે યાત્રાળુઓ માટે રૂમ બધાવેલ છે. (૮) શ્રી વિજય નેમીસૂરીશ્વરજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે તે ભૂમિ ઉપર સ. ૨૦૧૫માં મહુવા યશેવૃદ્ધિ જૈન બાળાશ્રમની બાજુમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. દેરાસરનું નામ નેસીવિહાર ’ છે. (C (૯) પાલીતાણા કેસરયાજી જૈન દેરાસરજીમાં પહેલે માળે શ્રી શીતલનાથ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવ્યા તે વખતે ગાંધી કુટુંબ તા સંઘ પાલીતાણા લઈ ગયા હતા. (૧૦) મુંબઈ તથા ભાવનગર આત્માનંદ જૈન સભાના પેટ્રન થયા. ગેાડીજી જૈન દેરાસરના ઉપાશ્રય બધાવવામાં ફાળા આપેલ છે. (૧૧) અઢાર અભિષેક અગાશી તીમાં મુનિસુવ્રત મહારાજની પ્રતિમાજીને લેપ કર્યો તે સમયે કર્યો. (૧૨) અખિલ ભારત જૈન વે. કાન્ફરન્સ ૨૦મા અધિવેશનના Page #643 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ૩ આપણા શ્રેષ્ઠીવર્યાં સ્વાગત પ્રમુખ હતા અને હાલ અગાશી જૈન તીના ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહેલ છે. (૧૩) શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન હાઈસ્કૂલમાં ટ્રસ્ટી છે. (૧૪) પાલીતાણા ખળાશ્રમ સાથે કમિટીના મેમ્બર તરીકે જોડાયેલા છે, જેમાં વિદ્યાથી માટેનું ટ્રસ્ટ ધરાવે છે. આ રીતે જૈન સમાજની અપૂર્વ સેવા કરી. આ સિવાય સમાજની સામાજિક ધાર્મિક તેમ જ શૈક્ષણિક અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આમ સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના સર્વ્યય કરી પેાતાનુ જીવન જીવી ગયા. ખરેખર આવી મહાન વિભૂતિઓનાં જીવનચરિત્ર જાણી વ્યક્તિએ મનુષ્યજન્મ સાક કરવાની જરૂર છે. પાલીતાણા, કમિગિર, કુંડલા, એટાદ, ગિરનારજી વગેરે સ્થળોએ ઉદારતા પૂર્વક સખાવતા કરી. તેમના પરિવારમાં ત્રણ પુત્ર બિપીનકુમાર, દીપકકુમાર અને પ્રકાશકુમાર તથા ત્રણ પુત્રી છાયાબેન સરલાબેન તથા પ્રવીણાબેન છે તથા તેમનાં પુત્રવધૂ તરુણાબેન તથા પૌત્ર ચિ. નીલેશ તથા ચિ. વિશાલ છે. ધાર્મિક સાહિત્યમાં પાંચ પ્રતિક્રમણ, જૈન નિત્યપાડ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તેમનાં મેાટાંબહેન ચંદનબેન પણ ૧૦૧ એળી કરી ધંધુકા મુકામે પારણું કરેલ છે. સો મનુષ્યે ભેગા થયા હોય તેમાંથી કોઈ શુરવીર નીકળે, હજારમાંથી કોઈ પડિત પણ કદાચ મળી આવે. દસ હજારમાંથી સાચા વક્તા બહાર પડે પણ દાતા તેા જગતમાં હેાય કે ન હેાય. શ્રી હરિલાલ મૂળચઢ મૂળ વેરાવળ ( સૌરાષ્ટ્ર )ના વતની. વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયુ’. પિતાશ્રી સાથે મુંબઈમાં નાનપણથી જ આવેલા. તેમના પિતાશ્રીના સ્વર્ગવાસ થયા ત્યારે શ્રી હરિલાલનાઈના ઉમર માત્ર ૨૦ વર્ષની હતી. પણ ધીરજ રાખી પુરુષા ચાલુ રાખ્યા. Page #644 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૩૫ ઇન્ડિયન શિપિંગમાં એજન્ટ તરીકેની કામગીરીથી ઘણે અનુભવ મળ્યો. લુહાર ચાલમાં ઇલેકટ્રિકની મેટી પેઢીનું સંચાલન કરે છે, જેમાં સ્વબળે જ આગળ આવ્યા. તે પછી દશ-બાર એજન્સીઓ હાથમાં લીધી અને બધાં જ કામમાં તેમની સૂઝ અને દીર્ઘદ્રષ્ટિએ યારી આપી. વતન વેરાવળમાં શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યોમાં પણ તેમણે તનમન-ધનથી ઘણી સેવા આપી અને આપતા રહ્યા છે. વેરાવળના સર્વોદય ફંડની મેનેજિંગ કમિટિમાં સેવા આપી રહ્યા છે. યાત્રાળે કુટુંબ પરિવાર સાથે ઘણાં તીર્થોની યાત્રા કરી, પાલીતાણું શત્રુજ્ય હસ્પિટલમાં સારી એવી રકમનું દાન સિસ્ટરના નામે આપ્યું છે. નાનામોટા ફંડફાળામાં તેમની દેણગી ચાલુ જ હોય છે. ઘણું જ પોપકારી કાર્યોમાં મનની ઉદારતાથી લક્ષ્મીને સઉપગ કરી રહ્યા છે. શ્રી હસમુખલાલ મણિલાલ શાહ શ્રી હસમુખલાલ મણિલાલ શાહ–તેઓ મૂળ જસદણનિવાસી પણ ઘણાં વર્ષોથી ખાનદેશ જિલ્લાના અમલનેરમાં રહેતા. સ્વ. મણિલાલ જીવણભાઈ શાહના દ્વિતીય પુત્ર છે. આપબળે સંઘર્ષ કરીને પોતાની જીવનનૌકા મઝધારમાં હંકારી રહ્યા છે. સ્વભાવે સાલસ, મળતાવડા, કેઈકને માટે નિઃસ્વાર્થ કાર્ય કરી છૂટવામાં માને છે. મૂક સેવાભાવી છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના હેદ્દાઓ ઉપર ન હોવા છતાં પ્રસંગ વખતે આંતરિક રીતે હંમેશાં સંકળાયેલા હોય છે. શ્રી હાજી એહમદહુસેન હાજી ઈબ્રાહીમભાઈ, હિંમતનગર હમેલિયા હિંમતનગરના વતની છે. મુસ્લિમ ભાઈઓની જમાતના મુખ્ય આગેવાન પ્રમુખ છે. મદ્રેસા હાઈસ્કૂલ સ્થાપક ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે. સર્વોદય નાગરિક સહકારી Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો બેંકના ચેરમેન તરીકે સેવાઓ પ્રશંસનીય આપી રહેલ છે. લેક લાડીલા શ્રી હાજી એહમદહુસેનભાઈ વ્યાપારી ક્ષેત્રે આગવું પદ ધરાવે છે. સહુના પ્રીતિપાત્ર બની ચૂકેલ છે. શ્રી હીરાચંદ સ્વરૂપચંદ ઝવેરી સુરતના વેતામ્બર મૂર્તિપૂજક બાર વ્રતધારી, બાલ બ્રહ્મચારી, મુમુક્ષુ છે. અને જૈન ધર્મની ફિલેફી ઉપર પુસ્તક પ્રગટ કરે છે. તેમનું પ્રથમ પ્રકાશન સને ૧૯૮૪માં પ્રગટ થયું હતું. “શ્રી બાષિમંડળ તેત્ર ઉપર વિવેચન”. આ પ્રકાશનની દ્વિતીય આવૃત્તિ સને ૧૯૮૪માં પ્રગટ થઈ છે. સપેન–સુકાને” નામનું દ્વિતીય પ્રકાશન સને ૧૯૭૨માં પ્રગટ થયું છે. “ગગન ગોખે દીપાજલે” નામનું તેમનું તૃતીય પ્રકાશન સને ૧૯૯૯માં પ્રગટ થયું છે. “જબાજબ ફૂલ ખીલે” નામનું તેમનું ચોથું પ્રકાશન સને ૧૯૮૭માં પ્રગટ થયું છે. તેઓશ્રીએ ત્રણ ઉપધાન, સિદ્ધિતપ, ૧૫ ઉપવાસ, ૧૬ ઉપવાસ ચત્તારી એક-દસ-દેહા, ૯ ઉપવાસ, ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ તપશ્ચર્યા કરી છે. પાલીતાણામાં ચેમાસામાં ચાર મહિના પૌષધ કર્યા છે. જામનગરથી જૂનાગઢ છરી પાળતા સંઘને લાભ લીધો છે. તેઓશ્રીએ શ્રી સમેતશિખરજી તીર્થની ચાર વાર યાત્રા કરી છે. તેમ જ કચ્છ, ભદ્રેસર, જેસલમેર, મારવાડની પંચતીથી, ગુજરાતના સૌરાષ્ટ્ર-મધ્ય પ્રદેશની યાત્રાઓ કરી છે. શ્રી કિશોરભાઈ વેણીલાલ ઠાકોરદાસ, મુંબઈ સુરતના રહેવાસી, મુંબઈમાં શૂન્યમાંથી સર્જન કરી વેણીલાલ કેરદાસે સાડીઓના ધંધામાં નામના પ્રાપ્ત કરી. તેને ધંધાકીય વારસો-ધાર્મિક અને સંસ્કારને વારસે ભાઈઓ સાથે દીપાવી રહ્યા છે એકસપિટ ક્ષેત્રે ભારતમાંથી દર વરસે સાડીઓના નિકાસમાં Page #646 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૭ અગ્ર સ્થાન મેળવી સેંટ્રલ ગવર્નમેન્ટના એર્ડ પ્રાપ્ત કરે છે. ધાર્મિક ક્ષેત્રે પાલીતાણું વગેરે તીર્થોમાં કપાયેલી લક્ષ્મીને સદ્ ઉપયોગ કરે છે. તેમના ત્રણ પુત્ર મુકેશ–સુનીલ-હીરેન પણ ધંધામાં પ્રગતિ કરી–પરદેશમાં પણ શાખાઓ બેલી ધંધાને વિકસાવે છે. પ્રમાણિકતા અને નિતિમત્તાનું ઉચ્ચ ધોરણ જાળવી-દેશ પરદેશમાં સારી નામના મેળવી છે. - શ્રી મનમોહનભાઈ ફૂલચંદ તંબોળી જામનગરના વતની. ભાવનગરને ધંધાનું કેન્દ્ર બનાવી “સ્ટીલ કાર” નામને ઉદ્યોગ સ્થાપી હરણફાળ પ્રગતિ કરી ઉદ્યોગપતિની હરોળમાં નામ મૂકેલ છે. શ્રી કુલચંદ પરતમ તબેલીને શાહ સેદાગર તથા ધર્મપ્રિય સજજનને સંસ્કાર-ધાર્મિક તથા સામાજિક કાર્યો કરવાને વારસો સાચવી રાખે છે. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પરદેશમાં ડેલિગેશનમાં જઈ વ્યાપારક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે. ઘણી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે તેમાં શ્રીમતી રૂ. દી. ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ તરીકે તથા ભાવનગર જેન વે. મૂ. તપાસંઘના પ્રમુખ તરીકે અજોડ સેવા આપી રહ્યા છે. નાનાભાઈ બિપીનભાઈ સાથે I P. C. L. ના નામે ઉદ્યોગ સ્થાપી ધંધામાં આગેકૂચ કરી રહ્યા છે. ડો. ભરતભાઈ ભીમાણી અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક સાથે M. B. B. S. અને M. D. માં પાસ થઈ ભાવનગરને કાર્યક્ષેત્ર બનાવી તબીબી ક્ષેત્રે સેવામાં પદાર્પણ કર્યા. તેલ એસેસિયેશન દવાખાના, તખ્તસિંહજી હોસ્પિટલ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ] છે આપણું શ્રેષ્ઠીવર્યો વગેરે જાહેર ક્ષેત્રનાં દવાખાનાઓમાં માનવસેવા આપી. શત્રુંજય હોસ્પિટલ પાલીતાણામાં દરમાસે નિયમિત માનદ્ સેવા આપવા નિષ્ણાત ડોકટરોની ટીમ સાથે જાય છે. ભારત જૈન મહામંડળ ભાવનગર શાખામાં સ્થાપક પ્રમુખ તરીકે– સેવાના ક્ષેત્રે–તબીબી ક્ષેત્રે મધ્યમ વર્ગના લોકો માટે સારી સેવા આપી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની અંજલીબહેને એક સારા ચિત્રકાર કલાકાર તરીકે One man show જ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ચક્ષુદાન પછી દેહદાનની પ્રવૃત્તિને ખૂબ જ વેગ આપી ભાવનગર જિલ્લામાં સમગ્ર ભારતભરમાંથી વધુમાં વધુ દેહદાન કરાવી મેડિકલ કોલેજના શિક્ષણમાં ઉપયોગી ફાળો નેંધાવેલ છે. શ્રી વેણલાલ પોપટલાલ દોશી પાલીતાણા પાસે મોખડકાના વતની. હાલ પાલીતાણામાં વ્યવસાયમાં પડેલા શ્રી વેણીભાઈ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકિર્દી ધરાવે છે. જૈન બાલાશ્રમમાં વર્ષો પહેલાં વિદ્યાર્થીગણના નેતા તરીકે ઉજજવળ પરંપરા ઊભી કરી આજ તેઓ જૈન બાલાશ્રમનું સુકાન સંભાળી રહ્યા છે. પ્રમાણિકતાના ઉમદા ખ્યાલ સાથે ધંધામાં ઝંપલાવ્યું. કેઈ પણ જાતની જાહેરાત કર્યા વગર (મરચાંની ભૂકી) મરચાંના શુદ્ધ ચેખા માલમાં તેમની પ્રતિષ્ઠા બહાર દૂર દૂર સુધી પહોંચવાને કારણે ધંધામાં પ્રગતિ થતી રહી. ધાર્મિક સંસ્થાઓ અને કાર્યો પરત્વે પણ એટલું જ મમત્વ. સોનગઢ-પાલીતાણા રોડ ઉપર મોખકડા ગામે એક નાનકડું પરબ, વિશ્રાંતિગૃહ અને ચબૂતરાનું એમણે કરાવેલું સુંદર બાંધકામ પ્રવાસીએનું ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક વ્યાખ્યાન અને ભક્તિસંગીતમાં વિશેષ રસ અને રુચિ ધરાવે છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ( ૬૧૯ શ્રી એ. કે. શાહ વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણાં વર્ષોથી મહારાષ્ટ્રમાં પોતાના કાર્યક્ષેત્રનું વિશાળ પાયા ઉપર વિસ્તૃતીકરણ કર્યું છે. આ સાલસ સ્વભાવ સાથે સાહસિકતા અને પ્રબળ પુરુષાર્થને બળે પ્રગતિને રોપાન સર કરતા રહ્યા. જાપાનમાં પણ એક ઔદ્યોગિક એકમ દ્વારા ભારતમાં જાપાનની ટેકનોલોજીની બાબતમાં મહત્ત્વને હિસ્સો આપી રહ્યા છે. મેસર્સ એ. કે. ફિટિપ્સ પ્રા. લિ, મેસર્સ શાહ ઇન્ડિસ્ટ્રીઅલ કેર્યો. મેસર્સ ઇન્ડસ ટેકસ્ટાઈલ ઈત્યાદિ કું. નું સફળ સંચાલન કરવામાં તેમની સૂઝસમજ અને કાર્યદક્ષતાએ તેમને ઊંચા આસને બેસાડ્યા છે. અને ઔદ્યોગિક જગતમાં પરિશ્રમી જીવનની પ્રેરણાત્મક કેડી પાથરી છે. ગુજરાતમાં પણ વાપી ખાતે મેસર્સ એ. કે. ફિટિપ્સ પ્રા. લિ. નામના ઔદ્યોગિક એકમને સારી રીતે વિકાસના પંથે લઈ ગયા છે. દેશના સુવિખ્યાત ઉદ્યોગગૃહ બડા રેન કોર્પો.ના ડાયરેકટર તરીકે પણ તેમની સેવા અનન્ય છે. જનસેવાના અનેક નાનામોટા ફંડફાળામાં પણ તેમની દેણગી હોય છે. સખાવતી અને વિદ્યાપ્રેમી શ્રી એ. કે. શાહ આપણું ગૌરવ છે. શ્રી ઉમેદચંદ અમૃતલાલ શાહ મૂળ વતન કુતિયાણા (જિ. જૂનાગઢ) ના વતની છે, જેઓ મુંબઈમાં કાપડબજારમાં સારી એવી નામના ધરાવે છે. દશ વર્ષની ઉંમરે અભ્યાસ પ્રવૃત્તિમાં રસ લઈને છેક ઇન્ટર કોમર્સ સુધી પહોંચ્યા. આમ અભ્યાસ બાદ તેઓએ મુંબઈમાં કાપડની લાઈનમાં ઝંપલાવ્યું અને તેઓએ ધંધાકીય ક્ષેત્રે તેમ જ જ્ઞાતિમાં પણ તેઓએ નામના મેળવી. આજથી ૫૦ વર્ષ પહેલાં તેઓએ મુંબઈને પિતાની એક કર્મભૂમિ માનીને પિતે આ કાપડ વ્યવસાયમાં ઝંપલાવ્યું. આમ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો રહીને પેાતાના કામ આણુંદજી કલ્યાણજી તરીકે સેવા આપી છે. ધીરે ધીરે આ મુ`બઈ જેવા અજાણ્યા દેશમાં વડે એક આગવી પ્રતિભા ઉપસાવી છે અને પેઢીમાં પ્રતિનિધિ તરીકે દહીસરમાં પ્રતિનિધિ આમ તેઓ નાનપણથી જ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્તિમય જીવન ગાળી રહ્યા છે. માટુંગા દેરાસરમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. સોરઠ વીસાશ્રીમાળી જૈન સમાજ, શુભેચ્છક મિત્રમ`ડળમાં સારા એવા રસ લઈ રહ્યા છે. પૂ. આ. શ્રી જયાનંદસૂરિજી મહારાજને આચાર્ય પદવી આપી ત્યારે તેમાં તેઓએ આગેવાનીભર્યો ભાગ ભજવ્યેા હતેા. ધાર્મિક અને સામાજિક કાર્યોને તેમની શક્તિના લાભ મળે તે હેતુસર વ્યવસાયમાંથી પંચાવન વર્ષે નિવૃત્તિ લીધી–સાધર્મિક ભક્તિ તરફનું લક્ષ નાનપણથી જ રહ્યું છે. ૧૯૮૬ માં માટુંગા સ’ઘ તરફથી તેમનુ ભારે દબદબાપૂર્વક સન્માન થયુ હતું. માટુંગાના દેશસરની આધુનિક રીતે સજાવટ કરવામાં તન-મન-ધનથી થઈ શકે તે મધું જ કરી છૂટવા દિલ દઈ ને કામ કરી રહ્યા છે. શ્રી ડેા. વૃજલાલ નરસીદાસ અગડિયા તમે કેણુ છે અથવા શું છે તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રાને આંખીને શું શું સર્જન કરી શકેા છે એ આજના યુગની માગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પેાતાની સ્વયં શક્તિના ધેાધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોનેરી સોપાન ચડી શકે છે તેના ઉત્તમ નમૂના નિડાળવા હાય તાજુએ ડૉ. અડિયાનું જીવન-કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનુ બેટાઇ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પમીએ સ`સ્કારી પરિવારમાં તેમને જન્મ થયા, જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધના હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી છૂટવાની તીવ્ર Page #650 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૪૧ તમન્ના અને અદમ્ય ઉત્સાહ સાથે કદમ માંડયાં અને ભારે પુરુષાથ વડે ઝળહળતી કારિકી પ્રાપ્ત કરી. સમાજજીવનના વિવિધ ક્ષેત્રે અને વિવિધ સંસ્થાઓમાં તેમની નોંધપાત્ર સેવાઓને ઉલ્લેખ કરવા જ જોઈ એ. શરૂઆતમાં તેઓ થેરાપી સ્કૂલમાં, સોશિયલ વર્ક–નિ લા નિકેતન વગેરેમાં એનરરી પ્રેફેસર તરીકે, ગુજરાત રિસર્ચ સાસાયટી, ખાર–મુંબઈ, નાગપડા નેબિરહુડ હાઉસ નાગપડા, ( મુંબઈ ) વગેરેના ચાઈલ્ડ ગાઈડન્સ કિલનિકમાં એનરરી સાયકિએટ્રીસ્ટ તરીકે, એમ્બે, ગુજરાત, ઈંગ્લેાર, પૂના, બનારસ, લખનઉ, ચંદીગઢ વગેરેની યુનિ.માં અને એકેડેમી ઓફ મેડિકલ સાયન્સીઝ ( ન્યૂ દિલ્હી ), કાલેજ એક્ ફિઝીશ્યન્સ એન્ડ સન્સ (એએ ) વગેરેમાં ડી. પી. એમ. તથા એમ. ડી.માં એકઝામીનર તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએમ્બેના ચેરમેન તરીકે, એમ્બે યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઈડ સાયકાલાજીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમની સેવાઓએ ભાવી પેઢીને પ્રેરણાનાં નવાં જ દ્વારા ખેાલી આપ્યાં છે. બોમ્બે સાયકિએટ્રિક સેસાયટી, ઇન્ડિયન સાયકિએટ્રિક સેસાયટી ( વેસ્ટ ઝોન ), ઇન્ડિયન સાયકિએટ્રિક સાસાયટી વગેરેના ભૂતપૂર્વ પ્રમુખ અને આજીવન ફેલા તરીકે, અમેરિકન સાયકિએટ્રિક એસોસિયેશનના પ્રમુખ તરીકે, ધ રોયલ કોલેજ ઓફ સાયકિએટ્રિકસ ( લંડન ) ના ફાઉન્ડર ફેલા તરીકે, વર્લ્ડ સાયકિએટ્રિક એસેસિયેશનના સભ્ય તરીકે, એસોસિયેશન ઓફ ફિઝિ શ્યન્સ એફ ઇન્ડિયાના આજીવન સભ્ય તરીકે, ઇન્ડિયન ન્યુલેાજિકલ એસેસિયેશન એન્ડ આઈ. એમ. એ. બોમ્બેના સભ્ય તરીકે, એડીટરીયલ બોર્ડ –ન્ડિયન યુરી એક સાયકિએટ્રિક તથા કમિટી એક્ એકસપર્ટ સ– ઇન્ડિયન કાઉન્સિલ એફ મેન્ટલ હેલ્થ રિસર્ચીના એકસમેમ્બર તરીકે, માનવંતુ સ્થાન ભેગવી રહ્યા છે અને અનેકાના માદક બની રહ્યા છે. હાલમાં તેઓ એમ્બેના શેઠ જી. એસ. મેડિકલ કાલેજ અને કે.ઈ. એમ. હાસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે સૌના સન્માનિત અન્યા. કે. ૯૧ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬ ર ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ડિપાર્ટમેન્ટ ઓફ સાયકેલેજીકલ મેડીસિન અને બોમ્બે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે તેમનું કામ ચિંરજીવ બની રહેશે. W. H. V. કેલેબરેટિંગ સાયકે ફારમાકેલેજી સેન્ટર-ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકીશનદાસ હોસ્પિટલ, તાતા મેમેરિયલ હોસ્પિટલ, ડે. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ એફ સ્ટડીઝ ઇન મેડીસિન–બબ્બે યુનિ. તથા પેનલ ઓફ સીનિયર કન્સલટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી છે. પાંચમા વર્લ્ડ કેસ ઓફ સાયકિએકટ્રી મેકિસકમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કેગ્રેસ-હોલુલુની સેશન ઓન સાયકે સેમેટિકસ (૧૯૭૭) ના કો-ચેરમેન તરીકે, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઈડલેજી-મેકર્સ (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમીનાર એન સ્યુસાઈઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩) ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (સ્કેવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલીગેશનમાં લીડર તરીકે. ખૂબ જ સારો દેખાવ કરીને પિતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. સાયકેસેમેટિક મેડીસીન પરની સીઝીયમ-હોંગકોંગ (w. P. A.) ૧૯૭૫ માં સાયકે સેમેટિકસ ટિબેટસ પર પેપર રજૂ કરેલ જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સાયકોટ્રોપિક ડ્રગ્સ પરના આંતરરાષ્ટ્રીય સેમીનાર (ફરન્સ)ની ૧૯૯૭ની સેશનમાં કે ચેરમેન તરીકે તથા W. H. 0. ની કેપનહેગન (૧૯૭૬) સ્ટોકોમ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઈન્ટરનેશનલ સેમીનાર ઓન ડિપ્રેશન, ઈબાહન-નાઈજીરીયા (૧૯૮૦) વગેરે મિટિંગમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મસ્ક, બુડાપેસ્ટ, બરલીન, લંડન, યુ. કે, સ્વીડન, કેનેડા, મેકસીકે, યુ. એસ. એ., જાપાન (૧૯૭૧) એસ્ટ્રેલિયા, હોંગકેગ, મનીલા, જાકાર્તા, સીંગાપુર, કેલ (૧૯૭૩) યુરોપમાં પેરીસ, રેમ, એથેન્સ, કેપનહેગન ફ્રેન્કફ, ગેર્નવલ (૧૯૭૫), વેસ્ટ Page #652 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] ( ૬૪૩ એશિયા અને યુરોપમાં જ્યુરીક, મેરિડ, લિઅન, ઈસ્તંબુલ, તેહરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮) વગેરે દેશની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામ રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. ક્લિનિકલ સાયકિએટ્રી, એપીડેમીઓલેજી. ઈકોલેજ એન્ડ યુસાઈડલેજ, સાયકોસોમેટિક મેડીસીન, ગૃપ સાયકોથેરાપી, બિહેવીયર થેરાપી, સાયકોફીરમાકોલેજી વગેરે પર લગભગ ૧૭૫ જેટલાં સંશોધન પપ તૈયાર કરીને અભૂતપૂર્વ નામના મેળવી. ટેકટ બુક ઓફ મેડીસીન એ. પી. આઈ. માં ચાઈલ્ડ સાયકટ્રી ચેપ્ટર, વકીલ–ગેલવાળાના ક્લિનિકલ મેથડ ફેર પી. જી. સટુડન્ટ્સમાં સાયકિએટ્રીક એકઝામિનેશન ચેપ્ટર લખેલ છે. સાયકિએટ્રી ઈન ઈન્ડિયા-યુનેસ્કો (૧૯૭૫), મેડીકલ પેનલ્સ-જનરલ પ્રક્ટશનર્સ માટેનાં ૬૦ સેમીનાર્સ, લગભગ પ૦ લાયન–રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાને આપેલાં જેને આજે પણ ઘણે મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યકમ ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જેને સમાજ માટે ગૌરવશાળી વ્યક્તિ છે. શ્રી કિરીટભાઈ પી. શાહ ભાવનગરે વિદ્યા અને ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રની સમાજને ભેટ ધરી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં મોખરે રહ્યું છે. યુવાન કાર્યકર્તા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શાહ ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા. લાયન્સ કલબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે, લાયન્સ ડિસ્ટ્રીકટ ૩૨૩/બી ઝોન-૨ રીજિયન દ ના ઝન ચેરમેન તરીકે તેમની સેવા અને પ્રદાન જાણીતાં છે. ભાવનગર જૈન સંઘના કારોબારીના સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈન સંઘના સભ્ય તેમ જ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ [ આપણા શ્રેષ્ઠીવર્યા જૈન સેવાસમાજના કાર્યકર તરીકે રહીને સમાજની યથાશક્તિ સેવામાં પેાતાના માટા ભાગને સમય આપતા રહ્યા છે. સામાજિક ઉપરાંત શિક્ષણ-સાહિત્યને ક્ષેત્રે પણ તેમની નાની-મેટી સખાવત જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાએમાં તેમનુ માદન ઉપયોગી અને ઉમદા બન્યું છે. શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી મેાખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે. ભાવનગર વ્યાપારી સમાજમાં પણ તેમનુ આગવું માન અને સ્થાન રહ્યું છે. શ્રી કુમારપાળભાઈ દેસાઈ ગુજરાતના બહુમુખી પ્રતિભા ધરાવતા આ યુવાને સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજ, ધર્મ અને સસ્કૃતિ એમ જુદાં જુદાં ક્ષેત્રાએ આગવુ. પ્રદાન કરેલ છે. છેક ગળથૂથીથી સાહિત્યના સ`સ્કાર પામનાર શ્રી કુમારપાળ દેસાઈ ની સાહિત્યિક પ્રવૃત્તિ આજના સમયમાં આગવી ભાત ધરાવે છે. તેમણે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ઘડનારાં મૂલ્યાના પુરસ્કાર કરનારું વિપુલ સાહિત્યસર્જન કર્યુ છે—આપણે તેમણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તેએ ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ અને શ્રી યશેવિજય ગ્રંથમાળા ટ્રસ્ટના માનદ મંત્રી તરીકે ઘણા જ સક્રિય છે. પિરસવાદ અને પ્રવચનનાં આયેાજનેમાં તેમની વ્યવસ્થાશક્તિ દાદ માંગી લ્યે છે. ગુજરાત સમાચારની ઈંટ અને ઇમારત કેલમ એ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વને ફાળા આપતી એક કોલમ છે. સ્વ. જયભિખ્ખુએ શરૂ કરેલી આ કોલમ આગવી ભાત ધરાવનારી હતી. એમના અવસાન પછી આવી સર્જનાત્મક કેલમ પુત્રે ચાલુ રાખી હાય તેવા ગુજરાતી પત્રકારત્વના પ્રથમ દાખલા છે. છેલ્લાં આઠ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના પાસ્ટ-ગ્રેજ્યુએટ વિભાગમાં અધ્યાપક, ઉત્તમ સંશોધનકાર્ય માટે ગુજરાત યુનિવર્સિટી તરફથી બે વાર ડા. કે. જી. નાયક ચદ્રક, પત્રકારત્વક્ષેત્રે ઉત્તમ કામગીરી બજાવવા માટે શ્રી યજ્ઞેશ હ. શુકલ પારિતાષિક, નવી Page #654 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] [ ૬૪૫ , દિલ્હીની થડ ઇન્ટરનેશનલ કોન્ફરસમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે હાજરી અને ગુજરાતની અહિંસા ’ વિશે પેપર રીડિંગ, ૧૯૮૪માં ચંદરિયા ફાઉન્ડેશન તરફથી ઇંગ્લેન્ડ અને અમેરિકાના પ્રવાસ જેમાં ન્યૂયા, ન્યૂજસી અને લેસ્ટરમાં જૈન ધર્મ વિશે જાહેર પ્રવચનેા. ‘ જૈન સમાજ ' યુરોપના અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થતા ત્રિમાસિક · ધિ જૈન ’ના એડવાઈઝર, બ્રિટનની વિવિધ સસ્થાઓ તરફથી હેમચદ્રાચાય એવા, જૈન સેન્ટર એક અમેરિકા ( ન્યૂયા )ના આમત્રણથી ૧૯૮૫ના સપ્ટેમ્બરમાં પર્યુષણ દરમ્યાન વ્યાખ્યાના આપવા અમેરિકાને પ્રવાસ, ૧૯૮૬ના ફેબ્રુઆરીમાં આફ્રિકાના અને લેસ એન્જલિસને પ્રવાસ કર્યાં. ૧૯૮૭માં લેસ્ટરને પ્રવાસ, ૧૯૮૮માં અને ૧૯૯૦માં લેાસ એન્જલિસના પ્રવાસ. ૧૯૮૯માં શિકાગોના પ્રવાસ, લેાસ એન્જલિસ સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર. 6 · જયભિખ્ખુ 'ના સાહિત્ય તથા સ`સ્કારનો વારસો સાચવી રહેલા ભાઈ કુમારપાળે સાહિત્યક્ષેત્રે, રમતક્ષેત્રે “ કટાર દ્વારા ખાલ-સાહિત્ય અને માદન લેખો આપતી પુસ્તિકાઓનું લેખન કરી ખૂબ સુ ંદર કા` કરી ચાતરફ દેશ પરદેશમાં સુવાસ પ્રસરાવી છે, જેની ખુશ્બા સૌને અપે છે. શ્રી ગુલામરાયભાઇ હ, સંધવી ભક્તિભાવપૂર્વક પ્રભુચરણે સમર્પિ ત થયેલું જીવન જોયુ હાય તા શ્રી ગુલાબરાયભાઈ સંઘવીનું જીવન નિહાળીએ. તા. ૨૪-૨-૧૯૧૧ના રાજ જન્મ થયા. ૧૯૩૬માં પચીશ વની યુવાન વયે એમ. એ., એલએલ.બી.ની ડિગ્રી મેળવી લીધેલી. ભાવનગરમાં વકીલાત શરૂ કરી, ભારતનાં અન્ય શહેરામાં પણ બાહેશ વકીલ તરીકેની નામના મેળવી. ગાંધીયુગના રંગે રંગાયેલા શ્રી સંઘવી સાહેબની વિવિધ સેવાએ જાણીતી છે. ભાવનગર ઇન્કમટેકસ પ્રેકટિશન એસે,માં પ્રમુખ તરીકેની તેમની યશસ્વી સેવા, ભાવનગર કેળવણી મ`ડળના પ્રારભથી જ સભ્ય અને ત્યાર પછી મ`ત્રી અને Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં પ્રમુખપદે પણ રહ્યા. મ`ડળ હસ્તકની બી.એડ. કોલેજને સાતમર રકમનું દાન આપ્યુ. જેની કદરરૂપે ગુલામરાય હ. સંઘવી બી.એડ કોલેજ નામ અપાયું. શ્રી કાલિદાસ વળિયાએ સ્થાપેલ દાલત અનંત વળિયા હાઈસ્કૂલના પ્રમુખ છે. કાંચનલક્ષ્મી છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી છે. ડૉ. બી. વી. ભુતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, કપાળ બેડિંગના પ્રમુખ છે. તાપીબાઈ વિકાસગૃહના મત્રી છે. શિશુવિહાર સંચાલિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી છે. મેઘજી પેથરાજ કુષ્ટરોગ નિવારણધામના મંત્રી છે. અને સૌથી માટું પ્રદાન જશેાનાથ સત્સંગમંડળના પ્રમુખ તરીકેનુ છે. સત મેરારિદાસજીની રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયેાજન ભાવનગરમાં થાય ત્યારે તેમાં ગુલાબરાયભાઈ સયેાજકામાં મુખ્ય હાય. ૧૯૮૭ની સાલમાં ભાવનગર કેળવણીમંડળે તેમની સેવાની કદરરૂપે જે નામ આપ્યું જે અત્યારે ગુજરાતભરમાં પ્રથમ હરોળનું નામ ધરાવે છે.—તેનું ભૂમિપૂજન હમણાં ગુજરાત રાજ્યના મુખ્ય મ`ત્રીશ્રીના શુભ હસ્તે રાખવામાં આવેલ. પરમા પરાયણ સજ્જન શ્રી ગુલાબરાયને સુદીર્ઘ આયુષ પ્રાપ્ત થાએ એવી પ્રભુપ્રા ના છે. શુભેચ્છા પાડવે છે. અમારી સાથે સકળાયેલી પેઢીએ : લહેરી દિનેશચંદ્ર અમૃતલાલ * મે. હરેશ ટ્રેડસ મહુવા મે. સ્વસ્તિક ટ્રેડર્સ મહુવા મે, સ્વસ્તિક શિપિંગ કાં, * રાજુલા મે, સ્વસ્તિક ટેપ ઇન્ડસ્ટ્રીઝ અમરેલી -- અમર ટ્રેડસ અમરેલી જીસા કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રા. લિ. મહુવા મહુવા સ્વસ્તિક સા મિલ મહુવા Page #656 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક શુભેચ્છા સહ – ટેલિગ્રામ : સ્પિનિંગમિસ ઉપ ૧૮૪ ૩૫૩ ધી સાબરકાંઠા જિલ્લા રૂ ઉત્પાદકેની કે. એ. સ્પિનિંગ મિલ્સ લિ. હિંમતનગર-૩૮૩૦૦૧ - - - - - - - - - - અધિકૃત શેર ભંડળ ભરપાઈ થયેલ શેર મૂડી પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ ચાલુ મૂડી રૂ. લાખમાં ૭૫.૦૦ ૬૫.૧૪ ४७८.७६ ૧૦૨૭.૯૨ મિલ ૩૫૫૨૪ સ્પિન્ડલથી ચાલે છે અને કપાસ છાપ સૂતરનું ઉત્પાદન કરે છે. મિલ ૧૦ એસ., ૧૬ એસ., ૨૦ એસ., ૨૪ એસ, ૩૦ એસ., ૩૪ એસ. જેવા વિવિધ કાઉન્ટ બનાવે છે. બી. પી. પાઠક ઠાકોરભાઈ બી. પટેલ મગનભાઈ એમ. પટેલ એ. સુપ્રિટેન્ડેન્ટ મેને. ડિરેકટર ચેરમેન Page #657 -------------------------------------------------------------------------- ________________ હાર્દિક શુભેચ્છા– ફેન : ૩૨૨૨૫૩ રા જ હંસ ઘર ઘંટી RAJHUNS GHARGHANTI માટે રૂબરૂ મળે? લક્ષ્મીચંદ શાહ ૮૨-૮૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૩ હાર્દિક શુભેચ્છા Gram : C/O CHEMICALS ભાવનગર સેલ્સ એજન્સી ખાર ગેઈટ, ભાવનગર ઈપેટર્સ ઓફ ડ્રાયફ્રુટસ સલ સેલિંગ એજન્ટ્સ ઓફ ભાવનગર કેમિકલ વર્કસ (૧૯૪૬) લિ. Page #658 -------------------------------------------------------------------------- ________________ અભિવાદનગ્રંથ ] શ્રી શાંતિલાલ ભાઈચંદ શાહ [ ૬૪૯ શત્રુજય ગિરિરાજની સાંનિધ્યમાં કદમગિરિ નામનું જૈન તી આવેલુ છે, જેને વિકાસ કરવામાં શાસનસમ્રાટ પ. પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે ઘણા રસ લીધા હતા. આ તી આજે હજારો ભાવિકાનું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર તીની શીતળ છાયામાં ભંડારીઆ નામનુ એક ગામ વસેલું છે જે ગુણીજનાના ભંડાર જેવું છે. તેમાં વીશા શ્રીમાળી જ્ઞાતીય શ્રી ભાઈચંદ ભગવાનનું કુટુંબ તેમની ધર્મપ્રિયતા, ઉદારતા તથા સેવાવૃત્તિને લીધે આગળ તરી આવતુ હતુ. શ્રી ભાઈચંદભાઈનું ગૃહ ગુણિયલ ગૃહિણીની ખ્યાતિ પામેલાં શ્રી અજવાળીબહેને અજવાળ્યુ હતું. તેમની કુક્ષિએ તા. ૨૫-૭–૨૯ના રોજ એક પુત્ર રત્નના જન્મ થયા તે શાંતિ તુષ્ટિ-પુષ્ટિનું કારણ બનવાથી શાંતિલાલ નામથી ઓળખાયા. આ દેશ, જૈન ધર્મ અને સંસ્કારી ધર્મ પરાયણ માતાપિતા પરમ પુણ્યના ઉદય સિવાય પમાતા નથી. પણ શ્રી શાંતિલાલભાઈ એ પૂર્વભવમાં પુણ્યના મહાપુજ એકત્ર કરેલા એટલે તેએ આ ત્રણેય વસ્તુ પામ્યા અને બાળપણથી જ ગુણના સંચય કરવા લાગ્યા. શ્રી શાંતિભાઈ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ લગેરમાં પ્રાપ્ત કર્યું અને ત્યાં વ્યવહારકુશળ અન્યા. સને ૧૯૪૦માં પિતાની સાથે ધધામાં જોડાયા. ઉજ્જવલ ભાવની ઇચ્છાથી સને ૧૯૫૫માં તે મુંબઈ આવ્યા. પિતાશ્રીએ વ્યાપારની મુ`બઈમાં જે શાખા ખાલી હતી તેને વિકાસ કરી એસ. બી ભગવાન એન્ડ સન્સ નામની નવી પેઢી શરૂ કરી પ્રમાણિક વ્યવહાર અને ગ્રાહકેા પ્રત્યેની ઉદાર નીતિથી ઘેાડા વખતમાં જ આ પેઢીની સારી જમાવટ થઈ જે પેઢી આજે એલચીના વ્યાપારમાં સારુ એવુ સ્થાન ધરાવે છે. શ્રી શાંતિભાઈ વ્યાપાર-ધધાની જમાવટ કરવામાં સફળ થયા પછી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિએમાં પણ ભાગ લેવા લાગ્યા. ધાર્મિક પ્રવૃત્તિએ તરફ એમનું લક્ષ વિશેષ રહેતું. તેના પ્રથમ મધુર ફૂલ તરીકે તેમણે ભગવાન ભુવનમાં ઘરદેરાસરનુ' નિર્માણ કર્યું, જેથી Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્ગો કુટુંબના સ સભ્યો નિત્ય નિયમિત જિનપૂજા કરી પેાતાના જીવનને કૃતાર્થ કરી શકે. પુરિષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની શાસનસેવિકા ભગવતી શ્રી પદ્માવતીદેવી પર અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમનાં જપ–ધ્યાન–અનુષ્ઠાનાથી તેમના સમસ્ત જીવનવ્યવહારમાં આનંદ મંગલ પ્રવર્તે છે. પ્રસિદ્ધિથી તેએ બને તેટલા દૂર રહ્યા છે. પેાતાનાં કત બ્યા ચૂપચાપ કર્યે જાય છે. 200 શ્રી પ્રશાંતભાઈ ઝવેરી ૧૯૫૪ ના નવેમ્બરની પાંચમીએ મુંબઈમાં જન્મેલા પ્રશાંત શ્વેતાંબર જૈન છે પણ સધમ અને સેવામાં માને છે. પિતાનુ નામ મનુભાઈ અને માતાનું નામ વસુબહેન, ચાર ખહેનેા અને ત્રણ ભાઈ એમાં પ્રશાંત સૌથી નાને. માતાના ધાર્મિક અને સેવાના સ'સ્કારાએ પ્રશાંતને ઘડવામાં ઘણા ભાગ ભજવ્યેા છે. મુંબઈના ગમે તે ખૂણે આગ લાગે, અકસ્માત થાય કે કોઈપણ ધર્મના સમાર’ભ વગેરે યેાજાય ત્યારે સ્વયંસેવક તરીકે સેવા આપવા પ્રશાંત હાજર. મેરારિબાપુની રામાયણ પારાયણ હા કે ડાંગરે મહારાજનુ ભાગવત કથામૃત, પાંડુરંગ શાસ્ત્રીજીના શિખિર હા યા જેનેાની પર્યુષણ વ્યાખ્યાનમાળા, તાજિયા નીકળવાના હોય કે ગણપતિ-વિસર્જનના સરઘસેામાં પીવાના પાણીથી માંડીને બીજી કાઈપણ જરૂરી સેવા આપવામાં પ્રશાંત મેાખરે ! મેરખીમાં મચ્છુ ડેમ ફાટ્યો ત્યારે મુંબઈથી સારુ એવું ભડાળ લઈ ને પ્રાંત મારખી ગયા હતા. ખરી જરૂરિયાતવાળાને મદદ હાથેહાથ પહેાંચાડી. સેવાની સુવાસને કારણે મુંબઈની બધી કામે અને ભાષાઓમાં પ્રશાંત માનીતા છે. જૈન સમાજે પ્રશાંતનુ બહુમાન કરીને તેને ‘જૈન યુવકરત્ન ” ના માનદ ખિતાબ આપ્યા ત્યારે બધી ભાષાનાં અખબારોએ એની નોંધ લીધી હતી, Page #660 -------------------------------------------------------------------------- ________________ भीमहावीर जन आराधना कन्द्र ST TTTTY) fષ દરબારી નામ '' : માનવની પરિપકવતાના ગુણાંક @ 26 પરિપકવ એ ગણાય કે જે લાંબા ગાળાના લાભ માટે તાત્કાલિક મળતા લાભ જતો કરવાની જેમનામાં ધીરજ હોય ! yk પરિપકવ એ ગણાય કે જેનામાં અધીરતા કે ક્રોધ કર્યા સિવાય - મતભેદો દૂર કરવાની જિજ્ઞાસા હોય ! આ પરિપકવ એ ગણાય કે જેમના જીવનમાં પીછેહઠ આવી ગઈ હોય તો યે, શ્રદ્ધા અને હિંમતથી પોતાના પ્રયત્નો જારી જ રાખે ! પરિપકવ એ ગણાય કે જે સમજે છે કે પૂર્વગ્રહો, અસહિષ્ણુતા, તિરસકાર અને વૈર ભાવનામાં ટૂંકી જિદગીના કિંમતી સમય બગાડવો એમાં ડહાપણ નથી જ ર જ્ઞાની એક પરિપકવ એ ગણાય કે જે અન્યની મુશ્કેલીઓને માનવતાની દૃષ્ટિએ વિચાર કરી સહાયરૂપ થવા ઉત્સુક હોય ! એક પરિપકવ એ છે કે જે પોતાની ભૂલ હોય તો, દલીલબાજીથી બચાવ કરવા કરતાં, પ્રમાણિકતાથી પોતાની ભૂલ કબૂલ કરે ! ક પરિપકવ એ છે કે જે ફૂલમાં કાંટા હોવાની ફરિયાદ કરવા કરતાં, કાંટાઓ વચ્ચે સુંદર અને સુગંધિત ફૂલ છે તેના ગુણ લે ! પરિપકવ એ છે કે જેમના વિચાર અને વાણીને સંગત એમનાં કાર્યો હોય ! ૯ પરિપકવ એ છે કે ભૂતકાળ કે જે તો વીતી ગયો છે, અગર જેના જન્મ જ થયા નથી તેવા ભવિષ્યકાળના વિચારોથી ચિંતિત રહેવાને બદલે વતમાન છે તેને જ સુધારવાનું વિચારે ! * પરિપકવ એ છે કે બગડેલી બાજીને એ સુધારવા બની શકે એટલા પ્રયત્ન તો કરે જ; પણ ન જ સુધારી શકે તોયે શાંતિ અને ધીરજથી સ્વસ્થ રહેવાના પ્રયત્ન કરે ! . cacaocavaca caravaca શ્રી દોલતરાય તુલસીદાસ દાણી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજુલાના સૌજન્યથી, : www.ainelibrary.org Page #661 -------------------------------------------------------------------------- ________________ જીવન-સરવાણી સૂત્રોમાં | દુન્યવી સુખને ભરોસો નહીં. ઈશ્વરના દરબારમાં કાયના જવાબ આપવો પડે છે. [] અગ્નિ-પરીક્ષાના સમયે કેવળ આત્માએ જ જવાનું છે. [] જિદગી એ કાળનું માત્ર રમકડું છે. || સુખદુ:ખ માનવજીવનનાં અવિચ્છિન્ન પાસાં છે. [] સંતોષમાં સાચું સુખ છે, સદ્ગુણ સાચી સંપત્તિ. T કુદરતના ન્યાયમાં હંમેશાં સત્ય જ જીતે છે. | સંસારનું સાત્વિક સુ ખ મળે તો ધનની ચિંતા ન કરવી. D ધન ભેગ-વિલાસ માટે નહીં પણ સત્કૃત્ય માટે છે. [] સત્કમ માણસે સ્વહસ્તે જ કરવાં. સ્વભાવદોષ સંનિષ્ઠ પ્રયત્ન વિના દૂર નથી થતા. T કાળના વહેણમાં સ્વસ્થ રહે તે જ સાચો માનવ. avarovancacaoeacocca શ્રી પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજુલાના સૌજન્યથી Page #662 -------------------------------------------------------------------------- ________________ e @lo@ાણીને આદર્શ પ્રતીક | સ્વ. વસંતબહેન તેજા ગી ઉચ્ચ જીંવનનાં સંસ્થો સમજાવવા કદિન, એથી યે પચાવવા કઠિન, અને એથી એ જીવી બતાવવા હાકંન છે. વિદેશમાં સુખસમધિ વચ્ચે પણ ભારતીય જીવન દષ્ટિ ને નવેકા૨ પ્રીતિ. જીરદા નક્કો % લાભડિતના એન ન્ય પુરસ્કતો એવા સ્વ. વસંતબહેન અલીન ફાળ સુધી અનેડા 'ભવ્યજીવોનો પથs Neની શોશે | Re પચાસ સુખરાજીવદયા અહી તિ ક્રાથી | સી. એન. સંઘવી પરિવારના સૌજન્યથી