SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] [ આપણા શ્રેષ્ઠીવચેાં સ્થાપવાની ચેાજના છે. સાંસ્કૃતિક-ઔદ્યોગિક-વેપારી આદિ વિનિમય માટે માદર્શન બ્યૂરેશ ' સ્થાપવાની યોજના છે. આમ, ગુજરાતમાં સ્થપાયેલી ‘વિશ્વગુર્જરી' જેવી સંસ્થા, ગુજરાત બહાર વસતાં ગુર્જરી સંતાને માટે સેતુનું કાય કરી રહી છે અને ભવિષ્યમાં આ કાના વિસ્તાર થતાં એક કાળે ગુર્જર પ્રજા વિશ્વમાં પ્રસરી ગઈ, તેમ ‘વિશ્વગુજરી ’ની શાખા પ્રસરી જશે. —( સંકલનકાર : પ્રા. શ્રી બિપીનચંદ્ર ર. ત્રિવેદી ) --- [ જમ્બુસરની કોલેજના એક પ્રાધ્યાપક શ્રી બિપીનચન્દ્ર ર. ત્રિવેદીએ વિસ્તૃત રીતે સકલન કરેલી નોંધ-જે અત્રે આ વિવિધ ક્ષેત્રામાં પ્રથમ ગુજરાતી વિભૂતિઓથી માંડી દેદીપ્યમાન ઘરદીવડાએ સુધીની નોંધ આવરી લીધી છે. ] વિવિધ ક્ષેત્રામાં ‘ પ્રથમ ' ગુજરાતી વિભૂતિ યુગપરિવર્તન એ વિશ્વના ક્રમ છે. ધર્મ, સમાજ, રાજકારણ, ઉદ્યોગ, વિજ્ઞાન, કળાએ આદિમાં દિવસે દિવસે પરિવર્તનો થયાં જ કરતાં હાય છે. પરંતુ તે સૌમાં પહેલ કરનાર જ અભિવાદનના અધિકારી અને છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના ઇતિહાસમાં એવી રીતે પહેલ કરનાર ગુર્જર સપૂતાની સખ્યા નાનીસૂની નથી. પેાતાના પ્રાંતમાં કે પેાતાના ક્ષેત્રમાં જ નહી, પરંતુ વિદેશી સત્તા વચ્ચે અને વિદેશી ક્ષેત્ર વચ્ચે પોતાની પ્રતિભા દ્વારા સર્વોચ્ચ કાર્ય સિદ્ધિ દાખવનારા આ વિલ મહાનુભાવા ગુજરાતના મહામૂલા વારસારૂપ છે. Jain Education International ઇ.સ. ૧૮૫૭ પછી બ્રિટિશ એમ્પાયરને યુનિયન જંક સમગ્ર ભારતવર્ષ પર અને વિશ્વના મોટા ભાગના ખડા પર લહેરાતા હતા ત્યારે, મુંબઈના જમશેદજી જીજીભાઈ એ · બેરોનેટ ’ના ખિતાબ મેળવ્યેા હતેા. જામનગરના મહારાજા રણજીતસિંહજી ૧૮૯૫માં ટેસ્ટ ખેલાડી અન્યા હતા. ઇ.સ. ૧૮૭૩માં નર્મદાશંકર કવિએ " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy