________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૯ ચીખેદરામાં આંખની હોસ્પિટલ ઊભી કરવામાં ફાળો આપે એ આ વાતનું ઊજળું દૃષ્ટાંત છે. ગુજરાતમાં ઈ. સ. ૧૯૮૭માં દુષ્કાળના ઓળા ઊતર્યા ત્યારે “વિશ્વગુર્જરી” એ “ફેમિન રિલીફ મોબીલાઈઝેશન ફંડ દ્વારા વિવિધ સંસ્થાઓને ઘાસચારે પૂરો પાડી પશુધનને બચાવ્યું. કેનેડાના શ્રી કાળીદાસ કેટેચાએ “વિવગુર્જરી લેન સ્કોલરશીપ યોજના” તળે ૧૯૮૫ થી”૮૮ સુધીમાં પક વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસાર્થે સહાય કરી. આ દાતા દ્વારા “શ્રી અંબિકા કેપ્યુટર સેન્ટર”ની સ્થાપના થઈ છે.
૧૯૮૦ થી આ સંસ્થા “વિશ્વગુજરી” એવોર્ડ આપે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં અપૂર્વ પ્રદાન કરનાર ગુજરાતીએને આ એવોર્ડ અપાય છે. ગુજરાતમાં વસતા કે ગુજરાત બહાર વસીને ગુજરાતનું નામ રોશન કરતા એવા વિશિષ્ટ વ્યક્તિઓને આ એવોર્ડ પ્રાપ્ત થયા છે–જેમાં ઝુબીન મહેતા, ડે. ઉપેન્દ્ર દેસાઈ મનુભાઈ ચંદેરિયા, જગદીશ ભગવતી, રાવજીભાઈ પટેલ, ડે. આઈ. જી. પટેલ, મફતલાલ મહેતા, નટવરલાલ ભાવસાર, ડે. દિનેશ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, ડી. સી. કેડારી, હસમુખ સાંકળિયા, બાબુભાઈ દોશી, વિજય મરચન્ટ, ગિરધારીલાલ મહેતા, ડો. એચ. એન. શેઠના, કુ. સવિતાબહેન મહેતા, ડો. રાજેન્દ્ર વ્યાસ, સામ પિત્રોડા, મણિભાઈ દેસાઈ, વી. કુરિયન, ઉમાશંકર જોશી, ડો. શિવાનંદ અધ્વર્યું. ચં. ચી. મહેતા, શ્રીમતી મૃણાલિની સારાભાઈ, ડે. નાનુભાઈ અમીન, પ્ર. કે. કા. શાસ્ત્રી, રૂબિન ડેવિડ, બાલકૃષ્ણ દોશી, અરવિંદ બૂચ આદિ મુખ્ય છે. આ એવોર્ડ પેટે રૂ. પ૦ ૧ અને ગુજરી–પ્રતીક અપાય છે. | ગુજરાતની અસ્મિતાને સંવર્ધવા-પોષવા અને પ્રત્સાહિત કરવામાં આ સંસ્થા સક્રિય રસ લઈ રહી છે. ભવિષ્યમાં બૃહ ગુજરાત–વિશ્વ ડિરેકટરી પ્રકાશિત કરવાની યેજના છે. દરિયાપારના પાસ પટે–વીસા-નાગરિત્વના પ્રશ્નો સહેલાઈથી હલ કરવાની સેવા ઊભી કરવાની યોજના છે. વિદેશમાં “વિશ્વ ગુજરાત ભવને”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org