________________
૪ર૦ |
[ આપણું શ્રેષ્ઠીવ કલબના નિદાન કેન્દ્રની કમિટીના અધ્યક્ષપદે રહી સુંદર સેવા બજાવી રહ્યા છે.
એલ ઈન્ડિયા કેમિસ્ટ અને ડ્રેગિસ્ટ એસોસિયેશનના સૂત્રધાર તરીકે તેમણે રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં મોખરે રહી વેપારી આલમને તેમના ધંધાના વિકાસમાં ઘણા જ મદદકર્તા રહ્યા છે. અને એ રીતે તેમણે રાષ્ટ્રીય પ્રતિભા હાંસલ કરી છે.
તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાજુબેન પણ અનેક સામાજિક તથા ધંધાકીય પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લઈ રહ્યાં છે. શ્રી વિનુભાઈના દરેક સમાજોપયેગી કાર્યમાં તેમને સાથ અને સહકાર રહ્યો છે.
સ્વ. વસંતબેન કાંતિલાલ તેજાણું સ્વ. વસંતબેન કાંતિલાલ તેજાણીનું વિલ્સબરી–અમેરિકામાં મંગળવાર તા. ૨૩-૫-૧૯૮૯ના રોજ ૧૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે.
સ્વ. વસંતબેનનાં બન્ને સંતા-પુત્ર દીપક અને પુત્રી જ્યોતિ અમેરિકા રહેતાં હતાં તેથી હજી સાત મહિના પહેલાં જ સ્વ. વસંતબેન તથા તેમના પતિ શ્રી કાંતિલાલ તેમના કુટુંબ સાથે રહેવા મુંબઈથી અમેરિકા ગયાં.
તેમના બહોળા પરિવારમાં તેમના પતિ શ્રી કાંતિલાલ હીરાચંદ તેજાણી, પુત્ર દીપક, પુત્રવધૂ કલ્પના, પૌત્રે અંકિત અને વિરલ (હાલ હ્યુસ્ટન) તથા પુત્રી ડે. તિ, જમાઈ ડે. રમેશ શાહ તથા પત્રે અનીત અને પારસ (હાલ વિલ્સબરી) તેમના ભાઈએ સ્વ. નૌતમલાલ, નગીનદાસ, મનસુખલાલ તથા સી. એન. સંઘવી, બહેને જયાબેન અવલાણું તથા મંજુલાબેન કોઠારી, તેમના જેઠ ડે. ધીરજલાલ હીરાચંદ તેજાણ વગેરે બહોળ કુટુંબ-પરિવાર અને વિશાળ મિત્રવર્તુળ છે. હ્યુસ્ટન તેમના પુત્રના કુટુંબ સાથે છ-સાત મહિના રહીને બને ૧૭મી મે ૧૯૮ના રોજ તેમની પુત્રી જમાઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org