________________
અભિવાદનગ્રંથ ]
| [ ૧૯ રકમની થેલીના આયોજનમાં પણ શ્રી વસનજીભાઈને મહત્ત્વને ફળ રહ્યો હતે.
જીવદયા ક્ષેત્રે સમગ્ર ગુજરાતની પાંજરાપોળના મહામંડળ જેડે તેઓશ્રી નિકટતાથી સંકળાયેલા છે. આ સંસ્થા દ્વારા તા. ૧૧ અને ૧૨ જાન્યુ. ૧૯૮૬ના કચ્છ-માંડવી મુકામે મળેલ અધિવેશનમાં પણ તેઓશ્રી સક્રિય રહ્યા હતા.
કુંદરોડી ગામ સાથે તેમને અત્યંત નિકટને સંબંધ છે. કુંદડી ગામના પ્રથમ કેળવણું સમારેહથી માંડી આજ સુધીના મહત્વના કાર્યક્રમમાં શ્રી વસનજીભાઈને સક્રિય સહકાર અને માર્ગદર્શન સાંપડતાં રહ્યાં છે. એ દૃષ્ટિએ કુંદડી ગામે તેમને સદાયે પિતીકા ગણ્યા છે. આવા એક શીલભદ્ર અને નખશિખ સજજન, સમાજનું ગૌરવ છે.
શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ શાહ ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરમાં ૧૯૨૯માં જેમને જન્મ થયે છે તેવા આ સાહસિક અને મહત્ત્વાકાંક્ષી યુવાન શ્રી વિનુભાઈએ ૧૯૪૮માં નાની વયે ધંધામાં ઝંપલાવ્યું અને એ. આર. સુરેશચંદ્ર એન્ડ કુ.ની સ્થાપના કરી. આ ઉપરાંત તેમણે વિવિધ ધંધાકીય સાહસે શરૂ કર્યા, જેમાં વી. કેમ ઈન્ટરનેશનલ યુ. બી. એ-ટરપ્રાઈઝ; બી. નવીન, કેમીફાઈન (ઇન્દોર), સુરેન કેમિકલ વગેરે અગ્રસ્થાને છે.
શ્રી વિનુભઈ અનેક સામાજિક, શૈક્ષણિક તથા માનવતાનાં કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ સુરેન્દ્રનગર મિત્રમંડળ, શ્રી ઝાલાવાડ
શ્યલ ગ્રુપ, જેન સેશ્યલ ગ્રુપ, જૈન જાગૃતિ સેન્ટર, મહાવીર હાટ રિચર્સ ફાઉન્ડેશન જેવાં અનેક સામાજિક સંગઠનમાં ઉચ્ચ સ્તરેથી સક્રિય કામગીરી બજાવી રહ્યા છે.
મુંબઈના દવા બજાર એસેસિયેશના પ્રમુખ તરીકે, શ્રી ઝાલાવાડ જેન વે. મૂ.પૂ. સંઘમુંબઈના ટ્રસ્ટી તરીકે અને અધેરી લાયન્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org