SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં ઉપરાંત તેએ મહારાષ્ટ્ર રાજ્યના ગ્રાસરી એના સભ્ય તેમ જ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્યપદે રહી ચૂકા છે, અને યાગ્ય માન આપ્યું છે. તેઓ કચ્છ-દુર્ગાપુર મહાજનના ટ્રસ્ટી છે. વ્યાપારી ક્ષેત્રે તે ધિ એમ્બે એઇલ સીડ્સ એન્ડ એઈલ્સ એક્ષચેન્જ લિ.ના વાઈસ પ્રેસિડેન્ટ છે અને ગ્રેઈન રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના માનદ માંત્રી અને ખજાનચી છે. દુષ્કાળ, રેલ, હોનારા વગેરે દુર્ઘટનાના સમયમાં તે હંમેશાં કાર્યરત અને ખડે પગે રહ્યા છે, ઉપરાંત તેઓ અખિલ હિંદ સેન્ટ્રલ એગે નાઈ ઝેશન એફ એઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેઈડના કોષાધ્યક્ષ છે તેમ જ ખૂબ લાકપ્રિયતા પ્રાપ્ત કરેલ માંડવી કે-ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર છે. તેઓ મુંબઈ મહાનગરીના માનવજીવનના વિવિધ ભાતીગળ પ્રવાહેથી પિરિચત રહે છે. એટલું જ નહિ પણ તે શહેરમાં ઉચ્ચ સ્તરે નાગરિક પ્રશ્નો અંગેની યાાતી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા રહે છે. તેમની વિસ્તૃત સેવાઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે એમને એસ.ઇ.એમ.ની ઉપાધિથી નવાજ્યા હતા. ધંધાકીય ક્ષેત્રે તે પૂર્વે મે. લાલજી પુનશી એન્ડ કુાં. અને હાલે શ્રી લખમશી ઘેલાભાઈની કુાં.ના ભાગીદાર છે. તમામ પ્રવૃત્તિઓમાં એમણે માનવધર્મ શ્રેષ્ઠ માન્યા છે. સામાન્ય માનવી અને જનસમૂહમાં નિઃસકાચપણે હળતાભળતા અને સેવાની ખેવના રાખતા વસનજીભાઈ એક અસામાન્ય માનવી છે. એમની ઉજ્વલ કારકિર્દી સમાજ માટે ગૌરવગાથા સમાન છે, અને સમાજ માટે શ્રી વસનજીભાઈ રત્નચિંતામણિ સમા અમૂલ્ય નિધિ પુરવાર થયા છે. ધારશી ૮ કચ્છના ગૌરવસમા કચ્છ-નલિયાના કચ્છી કવિ શ્રી તેજપાલ તેજ 'નુ કચ્છના મિત્રા અને શુભેચ્છકો તરફથી કરવામાં આવેલું ગૌરવભયુ સન્માન અને તેમને અર્પણ થયેલ માતબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy