SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો ઘણી સસ્થાઓના માદક તરીકે કોઈ હાદ્દા વગર ઘણાં હિતકારી કાર્યો કર્યો છે. ભાવનગર જૈન સંઘે મહત્ત્વની પદવી મત્રીની જવાબદારી તેમને સોંપી સર્વાનુમતે નિમણૂક કરી, યેાગ્ય વ્યક્તિને યેાગ્ય સ્થાન આપેલ છે. ધાર્મિક કાર્યોમાં પણ વડીલેાના નામને ઉજ્વળ કરાય તેવું મહામૂલું ઉપધાનતપ શ્રીમતી વિજ્યાલક્ષ્મી ફતેચન સોમચ’દ પરિવાર તરફથી યેાજી પૂ. શાસન સમ્રાટ સમુદાયનું ૫. પૂ. આચાર્ય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં અનેરી રીતે ઊજવી. ભાવનગરમાં ભવ્ય મહાત્સવની ઉજવણી કરી અનેરી ભાત પાડી હતી. હાલમાં ભાવનગર જૈન સંઘના પ્રમુખ મનમેાહનભાઈ તબેલીની સાથે ખભેખભા મિલાવી સઘના ઉત્કર્ષ માટે ધમ ભાવનાથી સુંદર કાર્યોના આયેાજન દ્વારા શુભ કાર્યો કરી રહ્યા છે. g શ્રી ચીમનલાલ કાનજીભાઈ શાહ આપણા સમાજના અતિથિવિશેષ આદરણીય સેવા સમ ઉત્સુક અતિથિવિશેષ શ્રી ચીમનલાલ કાનજીભાઈ શાહ ' परोपकाराय सदैव ાર્ચમાં માનનારા છે. દિનાંક ૪ ઓકટોબર ૧૯૩૩માં પાલીતાણા મુકામે જન્મેલા શ્રી ચીમનભાઈ ને આવેા ઉદાત્ત ધમ સસ્કારના વારસે તેમના ધર્મનિષ્ઠ પિતાશ્રી કાનજીભાઈ અને માતુશ્રી ખીમકારબેન પાસેથી મળ્યા છે. મુંબઈ આવીને તેમણે માત્ર વ્યાવસાયિક પ્રગતિ જ નથી કરી; સેવાની ક્ષિતિજે પણ વિસ્તારી છે. તેમના પિતાશ્રી કાનજીભાઈ પાલીતાણાના હિતાર્થે ચાલતા એ વખતના પાલીતાણા બંધુ સમાજમાં સક્રિય કાર્ય કર હતા. પિતાના પગલે શ્રી ચીમનભાઈ એ પાલીતાણા મિત્ર મંડળના પાંચ વર્ષ સુધી મ ંત્રી તરીકે રહીને સેવા આપેલ છે. પાલીતાણા એજ્યુ. સેાસાયટી, જૈન સેવા સમાજ અને માતૃ ભૂમિને માટે તન-મન-ધન દ્વારા અન્ય સંસ્થાઓને સહુયાગ આપી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy