________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૩
ધંધાનાં કૌશલે! પ્રાપ્ત કર્યાં. મને ભત્રીજાએ શ્રી મહેતાને ‘ કાકા ’ કહીને એલાવતા અને તેથી હીરા ઉદ્યોગના ક્ષેત્રમાં અને બહાર પણ તેઓ ‘કાકા ’નુ... બિરુદ પામ્યા.
ઈ. સ. ૧૯૫૬ માં તેમણે કુટુબની પેઢી મેહનલાલ રાયચંદ એન્ડ સન્સનું સુકાન ભત્રીજાને સોંપ્યું અને તેમણે જિતેન્દ્ર પ્રધસ અને પછી સમીર ડાયમન્ડ (તેના પ્રથમ પૌત્ર સમીરના નામ પરથી ) ના નામે ધંધામાં તેમનું નવું સાહસ આરંભ્યું જેવી તેમની નવી પેઢીમાં સ્થિરતા આવી કે તરત જ તેમના પુત્રાને તેનુ સંચાલન સોંપીને તેમણે વધારે વિશાળ અને વધારે સારે બદલે। આપનારી ધંધાકીય તા માટેની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષાની શેાધમાં એન્ટવ ( Antwerp ) ભણી પ્રયાણ કર્યુ. શ્રી મહેતાએ પરદેશમાં ૧૯૬૦ ની સાલમાં તેમની પ્રથમ પેઢી જ્યમ (પ.વ. અ. અ.) આંતરરાષ્ટ્રીય હીરા-ઉદ્યોગના પ્રખ્યાત મથક એન્ટવર્પ ( એલજિયમ )માં સ્થાપી. તે પછી તરત જ તેમના એ મેટા પુત્ર! જિતેન્દ્ર અને મહેન્દ્ર તેમની સાથે એન્ટવર્પ માં જોડાયા. ૧૯૭૫ની સાલમાં તેમણે ન્યુયેાક ખાતે ડાયમન્ડ ઇમ્પો ટ્રેડના મુખ્ય બજારમાં પારસ ડાયમન્ડ કોર્પોરેશનને નામે (તેમના ખીજા પૌત્રના નામ પરથી ) એક વધુ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ. શ્રી મહેતા હાલમાં હીરા ઉદ્યોગનાં મહત્ત્વનાં મથકામાં, જેવાં કે ટેલ એવીવ (Tel Aviv ), લાસ એન્જેલિસ, હોંગકોંગ, સિગાપોર, અને જગતનાં બીજા વિવિધ સ્થળાને આવરી લેતી આફિસાનુ વિશાળ સંકુલ ધરાવે છે. શ્રી મહેતા હાલમાં હીરા ઉદ્યોગના ઉમરાવ તરીકે તેમની કારિકદી ના ટોચના સ્થાને પહેાંચી ગયા છે.
તે પછી તેમના જીવન પરત્વેના ષ્ટિકાણમાં સંપૂર્ણ પણે પાયાનુ પરિવર્તન આવ્યુ. ૧૯૫૫ ની સાલમાં તે મહાસતી ઉજ્જવલ કુમારીજીના સપર્કમાં આવ્યા અને તેમના દયાળુ અને ઉપકારક પ્રભાવ હેઠળ તેમનુ જીવન સપૂર્ણ પણે નવી દિશા તરફ વળ્યુ. સમય જતાં તેએ મધર ટેરેસા અને બીજા કેટલાક સંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org