________________
૬૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા એ ખામતમાં એકમત હાય છે: એક, તે સૌ મજામાં છે અને એ, અમેરિકામાં ભારત કરતાં ઘણું સારુ` વળતર મળે છે.
સ્ટાફ રિપોર્ટીંગ આÖર પાઈ સે અમેરિકાના લેખક સુકેતુ મહેતાની મુલાકાત લીધી હતી.
સુકેતુ મહેતા કહે છે—ગુજરાતીઓ વિષે ઘણી માન્યતાઓ ખાટી રીતે પ્રચારમાં આવી છે. આ માટે જવાહરલાલ નહેરુ જવામદાર છે. નહેરુએ લખ્યું છે કે “ ગુજરાતીએ નાજુક તબિયતના, નમ્ર છતાં વેપારી તરીકે હાશિયાર છે. શ્રી મહેતા આ અભિપ્રાય સાથે જોરદાર અસંમતિ દર્શાવે છે.
ચન્દ્રકાન્ત બક્ષીની મુલાકાત મયંક છાયાએ મુંબઈમાં લીધી ત્યારે ગુજરાતીઓની પરદેશમાં સફળતાના કારણેામાં વિખ્યાત લેખક બક્ષીએ “કોઠાસૂઝ ” ગણાવી હતી.
( આ જાતના પરિચયેા હવે પછીના આ પરિચયશ્રેણીના ગ્રંથમાં જ ક્રમે ક્રમે આપતા રહીશુ.-સ’પાદક. )
2.
વિદેશમાં વસતા ગુજરાતીએ
( સકલન : પુષ્કભાઇ ગાકાણી )
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની, તેવી જ રીતે જ્યાં જ્યાં જશે! વિશ્વમાં, વસે છે ત્યાં ગુજરાતી.
Jain Education International
સાચે જ, અમેરિકા હાય કે કેનેડા, ઇંગ્લેન્ડ હાય કે યુરોપ; હોંગકોંગ હાય કે તાયવાન; જાપાન હાય કે કારીઆ; ઇન્ડાચીન હેાય કે ઇન્ડોનેશીઆ; સિંગાપુર હાય કે ખાં; ફીજી હેાય કે ન્યુઝીલેન્ડ; લંકા હાય કે ઓસ્ટ્રેલીઆ, મારેશીઅશ હોય કે માડાગાસ્કર ( માલાગાશી ); પાકિસ્તાન હેાય કે આંગલાદેશ; નેપાલ હાય કે ભૂતાન; ઇરાક હાય કે દાન; આરબ દેશે। હાય કે મધ્ય એશીઆ; મેકિસકે હાય કે દક્ષિણ અમેરિકા; વિશ્વમાં કઈ પણ જગ્યા હેાય ત્યાં એછામાં આછું એકાદ ગુજરાતી કુટુંબ તેા હોય જ છે, ઇંગ્લેંડ યુનાઈટેડ
For Private & Personal Use Only
www.jainelibrary.org