________________
અભિવાદનગ્રંથ ]
[ કહે એક વખતના નાઈરોબીના નગરશેઠ તરીકે ઓળખાતા શ્રી કાનજીભાઈ નારણજી, મસાને હિન્દુ યુનિયનના અધ્યક્ષશ્રી સૂર્યકાન્ત ગર, નાઈરોબીના હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના અધ્યક્ષશ્રી રમેશભાઈ દેશાઈ છે.”
આ પત્ર નાઈબીનિવાસી શ્રી દામજીભાઈ દેવજી પટ્ટણીએ લખે છે. દામજીભાઈએ સૌરાષ્ટ્રમાંથી પરદેશગમન કર્યું હતું, સ્વબળે સુસ્થિર થયા. તેમના સુપુત્રે પણ સદ્ધર અને પ્રતિષ્ઠિત છે સૌ દાનેશ્વરી. શ્રી દામજીભાઈ આજે મોટી વયે પણ નીરોગી, ઉદારદિલ. અતિ વિનમ્ર અને સશક્ત છે. શાળાનું શિક્ષણ ઓછું મળ્યું પણ અનુભવની શાળાના પીએચ. ડી છે. રામચરિતમાનસ તેમને મેઢે છે એટલું જ નહિ પણ તેના પ્રત્યેક શબ્દ અને પાઈને મર્મ જાણે છે, બીજાઓને સમજાવે છે અને રામાયણને જીવે છે. જામનગર જિલ્લાના વતની હોવાથી આ જિલ્લામાં તેમને દાનપ્રવાહ અવિરત
વ્યાપનકાર્ય
એક પત્ર
હે
આવ્યા. વિશેષ કરીને
ઉપર નોંધી માહિતી માત્ર એક વ્યક્તિએ મોકલી. બીજા ત્રણને પ્રત્યુત્તર ન આવ્યું. એથી સૌરાષ્ટ્રના દ્વારકાથી શિકાગો જઈ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કરતા ડો. હરીશ દયારામભાઈ પાઢને એક પત્ર લખ્યું. તરત જ પ્રત્યુત્તર આવ્યો. વિશેષ માહિતી માગી. ડો. હરીશ પાઢ અધ્યાપક હેવા ઉપરાંત બહોળું પરિચિતમંડળ ધરાવે છે. સેવાકાર્ય માટે તત્પર છે. જીવન-પ્રારંભ થતો હોવા છતાં જરૂરિયાતવાળાને આર્થિક સહાય કરવા ઉઘુક્ત છે. ડે. પઢે અમેરિકાના અનેક માણસેને વિનંતીપત્ર મેક પણ ત્વરિત ગતિએ દોડતા આ સમૃદ્ધ દેશમાં કેટલાને આવું લખી મોકલવાની નવરાશ હૈય? વારંવારની વિનંતી, વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરી હોવા છતાં નવ વ્યક્તિઓએ પિતા વિશે લખી મોકલ્યું.
વધુમાં હરીશભાઈ એ ન્યૂયોર્કથી પ્રકાશિત “ઇન્ડિયન એડ. ને એક અંક મેકલ્ય; જેમાં છપાયેલ “યુ.એસ.એમાં ગુજરાતી” નામના લેખેમાંથી કેટલાક અંશ અહીં આપ્યા છે. જીવનચરિત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org