________________
૪૮ ]
[ આપણા શ્રેણી છે. તેથી આ પ્રજાની બુદ્ધિ, શકિત, કુનેહ, આવડત અને વિચક્ષણ તાને તેને પૂરો લાભ મળે છે. જેનેની સમૃદ્ધિ અને ઉદારતાને લાભ માત્ર જેનેને નહિ પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતને મળ્યો છે. જેને ગુજરાત સાથે એવા એકરૂપ થઈ ગયા છે કે જેને વગરના ગુજરાતની કલ્પના કરવી મુશ્કેલ છે. જૈન શ્રેષ્ટિઓના પરિચયે આ ગ્રંથમાં જ અલગ રીતે પ્રગટ થયેલ છે.
અમેરિકામાં ગુજરાત સંકલન : મૂળશંકર ભટ્ટ (દ્વારકા). [૧૯૮૭ના પ્રારંભમાં શ્રી નંદલાલભાઈને પત્ર મળ્યું : આપણું શ્રેષ્ઠીવર્યો નામને ગ્રન્થ પ્રકાશિત કરે છે. તે ગ્રન્થ માટે દરિયાપાર વસતા પ્રતિભાશાળી ગુજરાતીઓની માહિતી એકત્ર થઈ શકે તે પ્રયાસ કરશો.”]
પ્રસ્તાવ લેભામણ હિતે. આજન પાછળને હેતુ વર્તમાન પેઢીની સિદ્ધિ બતાવી ભાવિ પેઢીને પ્રેરણા આપવાને દેખાયો તેથી અઘરા લાગતા જેકટ ઉપર મહેનત કરવા નિર્ણય કર્યો.
ફેબ્રુઆરી ૧૯૮૭માં બે પત્ર લંડન, એક પત્ર અમેરિકા તથા એક પત્ર ઈસ્ટ આફ્રિકામાં વસતા મિત્રોને લખ્યા. જવાબ મળ્યો માત્ર ઈસ્ટ આફ્રિકાથી, તરત જ–પંદર દિવસમાં પત્રમાં લખ્યું હતું,
થોડાક જ સજને હાલ આફ્રિકામાં છે. યુગાન્ડામાંથી આપણું માણસો નીકળી ગયા છે. જેઓનાં કુટુંબ અત્યારે લંડન અગર તે ઈન્ડીઆમાં છે. અહીં દાનેશ્વરી શાહ મેઘજીભાઈ પિથરાજ હતા. એ પિતે સ્વર્ગવાસી થયા છે. એમને પરિવાર હાલ લંડનમાં છે. એમની સખાવત સારી અને ઘણી જ છે. તેઓ જામનગર સ્ટેટના એટલે જામનગર જિલ્લામાં ઘણી સખાવત કરી છે. બીજા શ્રી નાનજીભાઈ કાળિદાસ. એમના માટે તે ઘણું લખાય. શ્રી મૂળજીભાઈ પ્રભુદાસ માધવાણીની સુગર ફેટરરી અને બીજા ઘણા ઉદ્યોગો હતા. ઉપરાંત યાદ કરી શકાય તેવા શ્રી મોહનલાલ કાળા (મેમ્બાસા),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org