SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૪૧ માતીશા ટૂકમાંથી ધર્માંનાથ સ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેડ કુટુંબ મોખરે હતુ, જે ધર્મ પ્રભાવની પરંપરા આ પિરવારે આજ સુધી જાળવી રાખી છે. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈ એ કર્યો અને તે પછી હાલમાં શ્રી ોટાલાલભાઈ ધમ આરાધનાનાં કાર્યમાં રાહબર બની રહ્યા છે. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાર્થે સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ અને કુટુ બમાં વધુ માનતપની એની જેવાં વ્રતા થયેલાં છે. તેમની સાધર્મિક ભક્તિ હમેશાં આજ સુધી ચાલુ રહી છે, જે એમની ધનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છેટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રાના પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આન་કિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીએ ગણાવાયા છે તેમાં શ્રી ટાલાલભાઈની પ્રથમ હેરાળમાં ગણના થાય છે. સાધુ–સાધ્વીએની સુશ્રષા-વૈયાવચ્ચ સુંદર રીતે કરવામાં આ પરિવાર મોખરે રહ્યો છે. શ્રી છેટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે મહેાળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છેટાલાલભાઈ એ ઉત્તરાત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેમના સદ્ગુણાએ મહત્ત્વના ભાગ ભજવ્યેા છે. સ'પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં-જ્યાં શુભભાવથી સારાં કાર્યો થતાં રહ્યાં છે ત્યાં ત્યાં તેમણે અંતરના ઉમળકાથી અને વિવિધ ક્ષેત્રામાં યથાયેાગ્ય નાનાં-મોટા ઘણાં દાન આપેલાં છે. તેમનુ આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy