SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં બેડિંગ અને શાળામાં એમની દેણગીએ પિરવારને ગૌરવ અપાવ્યું છે. ઉનાની ધશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની પૂજ્ય શાન્તાબહેન શેઠ પણ એવાં જ ધર્મ પરાયણ અને ઉદારચિત છે. ૨૦૪૦માં પાલીતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળના આ પરિવારે લાભ લીધેા. ઉપધાન–અઠ્ઠાઈ વગેરેમાં આ દપતીને ખૂબ જ લિપી. ચાલું વર્ષ હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાના પણ આ પરિવારે લાભ લીધેા. શેઠ શ્રી ટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં અત્યારે નિવૃત્તિમાં વ્રત, જપ, તપ અને જિનશાસનની અને ધમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમગલથી વિશાળ પરિવારને માદન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીએ આપણી વંદનાના અધિકારી અને છે. શ્રી છેટાલાલ પેપટભાઈ કામદાર આગળ સૌરાષ્ટ્રના ધેારાજી ગામમાં કામદાર પિરવારને ગોંડલ સ્ટેટની દીવાની રહી હતી. તેમ જ સમાજમાં આ કુટુંબ સુપ્રસિદ્ધ અને પરંતુ હતું. આ ધાર્મિક તથા સંસ્કારી પરિવારના શ્રી પેાપટભાઈ વનમાલીદાસ કામદારને ત્યાં ટાલાલના જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના માગશર વદ ૨ ના તા. ૨૧ ડિસેમ્બર ૧૯૦૭ના રાજ થયા હતા. માતાપિતાના વારસામાં મળેલા 'સ્કારોના પ્રભાવ છેટાલાલભાઈ પર નાનપણથી જ હતેા. છોટુભાઈ માત્ર ગુજરાતી—અ'ગ્રેજી ચાર જ ચાપડી ભણેલા છે. તેઓ માત્ર ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ આવેલા. બહુ જ નાની વયે તેમણે સ્વપુરુષાર્થથી ધંધામાં ઝંપલાશ્રુ' ને સફળ થયા. કુટુંબના ધાર્મિક 'સ્કારા અને સેવાપરાયણતાને વારસે છેટાલાલભાઈ ને પણ મળ્યા. ઈ. સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી તેઓશ્રી ધધા-વેપારમાં રા પચ્યા રહ્યા પર ંતુ મુગ્ધાવસ્થાના આ દિવસે માં પરમ પૂજ્ય ગાંધીજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy