________________
૧૬ર ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો રંગુની ઘંટ મેક ૧૯૩૬માં કુબેરપુરી જીર્ણોદ્ધાર શિખર બંધાવ્યું સંવત ૨૦૨૪માં. આ કાર્ય તેમના પિતાજી હતક, ગિરનાર (જૂનાગઢ) અંબાજીને જીર્ણોદ્ધાર ૧૯૬૮માં, ૧૯૫લ્માં ગોંડલ જગન્નાથ મંદિરમાં અન્નપૂર્ણા, મહાદેવજી, અંબાજીની મૂર્તિ સ્થાપના; ગઢડા સ્વામીનારાયણમાં ૧૯૬૯માં અષ્ટભુજા અંબાજીની મૂર્તિ પ્રતિષ્ઠા, ૧૯૭૦માં અખેગઢ (મહુવા)માં રામ-સીતા-લક્ષમણ -હનુમાનજી–ગણપતિની આરસની મૂર્તિ સ્થાપના ૧૯૭૦માં રૂપાલ (ગાંધીનગર પાસે)માં પલ્લીમંદિરનું ભૂમિપૂજન, ૧૯૭૨માં આમોદ (ભરૂચ પાસે)માં મંદિરને જીર્ણોદ્ધાર, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શિખરબંધ મંદિર જેમાં લક્ષ્મીનારાયણ-શંકરપાર્વતીઅંબાજીની મોટી મૂતિ જેની પ્રતિષ્ઠા શ્રી જયસુખભાઈએ કરી. ડાકોરમાં કમલાકર મંદિરના પ્રવેશદ્વાર પાસે હનુમાનજી–ગણપતિની મૂર્તિ-સ્થાપના, બેરીવલીમાં ૧૯૬માં અંબાજી મંદિરમાં મહાદેવ લિંગ -પાર્વતીજી–શીતળામાતાની મૂર્તિ સ્થાપના, નવા રેવાસ (ઈડર પાસે) ના મંદિરમાં જયપુરથી મંગાવેલ ઉમિયા માતાજીની મૂર્તિ સ્થાપના. "૭પમાં ગેંડલમાં ભીડભંજનમાં નવદુર્ગાનાં સ્વરૂપને અંબાજીની ફરતે સ્થાપના કરી. નવદુર્ગાનાં આ સ્વરૂપોનું આયેાજન સૌરાષ્ટ્ર કે દક્ષિણનાં ધામમાં ક્યાંય કરેલ નથી; જે ગેડલ માટે ગૌરવરૂપ વાત છે.
તેમનાં આ ધાર્મિક કાર્યોમાં તેમના ધર્મપત્ની અ.સૌ. લલિતાબેનને પણ સહકાર અને પ્રેત્સાહન રહેલાં છે.
શ્રી જયંતિલાલ ભીમજીભાઈ વિઠ્ઠલાણી
શ્રી જયંતિલાલભાઈએ મેટ્રિક સુધીને અભ્યાસ કરી નાની વયમાં જ વ્યાપારમાં ઝંપલાવ્યું. વિદ્યાભ્યાસ દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પુસ્તકાલય-પ્રવૃત્તિઓને ભારે શોખ હતોજે આજ સુધી જાળવી શક્યા છે.
અમરેલીની લહાણા બોડિંગમાં સારી એવી રકમનું દાન કરી તેની સાથે પિતાશ્રીનું નામ જોયું અને અમરેલીમાં જ માતુશ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org