________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૬૧
કરેલી છે. અને આજથી વર્ષો પહેલાં ગોંડલમાં રાજ્યકક્ષાએ થયેલા લક્ષચડી મહાયજ્ઞથી ચાલતી આવેલી શ્રી માતાજીની ભક્તિના પ્રવાહની પ્રણાલિકામાં તેમણે વિશેષ ઉમેશ કર્યો છે. ગોંડલના અહાભાગ્ય છે કે શ્રી માતાજી આટલાં વર્ષે ગોંડલ પધારી જનતાના લાભાથે પેાતાની લીલા આટલી વ્યાપક રીતે પ્રકટાવી રહ્યાં છે. કાહારી દંપતીએ ઉદાર દિલથી ખર્ચ અને સમયની પરવા કર્યા વિના શ્રી માતાજીના શ્રીવિગ્રહનું પ્રતિષ્ઠાપન ગોંડલમાં કરવા માતાજીની પ્રેરણાને આધીન થયા અને તે રીતે જીવન-સાફલ્ય મેળવી આખા કાઠારી કુટુંબને યશે।ભાગી બનાવેલ છે. હિન્દુ ધમ માં શક્તિપૂજા પરાપૂર્વથી ચાલતી આવી છે. આ મંદિરમાંની “શ્રી જગદબા રાજરાજેશ્વરી”ની ભવ્ય મૂર્તિ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે એ મુજબનું આબેહૂબ રૂપ ધારણ કરીને બિરાજમાન થયેલ છે—અને વધારે વિલક્ષણતા એ છે કે, શાસ્ત્રમાં જણાવેલ શ્રી નવદુર્ગાનાં સ્વરૂપો પણ આ રિમાં શ્રી રાજરાજેશ્વરીની સેાળ નિત્યા’ સાથે હાલ બિરાજે છે.
શ્રી જયસુખભાઈ વર્ષો પહેલાં શ્રી ગિરનારમાં બિરાજતા શ્રી અંબાજીના સાંનિધ્યમાં શ્રી રાજરાજેશ્વરીની પ્રતિષ્ઠા નિર્માણ કરવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ વર્ષ સુધી આ બાબતમાં ત્યાંના સ્થાનિક મતભેદેના કારણે સફળ ન થઈ, કારણ કે શ્રી જગદ બની ઇચ્છા ગેાંડલના ધર્મપ્રેમીઓને પેાતાની લીલાનાં સ્વરૂપ દર્શાવવાની હાઈ, કાઠારી પરિવાર ચાર પેઢીથી જે રીતે ઉપાસના કરે છે તેનુ સાફલ્ય આજે ગાંડલમાં મળે છે તે જગતજનની ભગવતીના આશીર્વાદનુંપિરણામ છે. અને તે આશીર્વાદ સમસ્ત વિશ્વને પ્રાપ્ત થાઓ; કારણ કે ભારતભરમાં અજોડ સાદું છતાં ભવ્ય અને લેાકેાના દૈનિક જીવનની મધ્યમાં આ મંદિર અનવા પામ્યું તે તેમની ઇચ્છાનેા પ્રતાપ છે.
ગાંડલની મંદિર-પ્રતિષ્ઠા ઉપરાંત શ્રી જયસુખભાઇની ધાર્મિક સેવાએ જોઈ એ તેા ગોંડલ કુબેરપુરી જગ્યામાં મહાદેવજીની પ્રતિષ્ઠા સવત ૪૦-૪૧-૪૨માં; પૂણ વાઘેશ્વરીની પ્રતિષ્ઠા ૧૯૫૪માં અને છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org