________________
૧૬૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
શ્રી જવાહરભાઈ જૈન સમાજના યુવાન સનિષ્ઠ કાર્યકર છે. ધાર્મિક કે સામાજિક કાઈપણુ કાર્ટીમાં આગળ પડતા ભાગ લેવા તત્પર રહે છે. શ્રી આણંદજી કલ્યાણજી જૈન શ્વેતામ્બર પેઢીના પ્રતિનિધિ છે તેમ જ નીચેની સ'સ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી સભાળી રહ્યા છેઃ
૧. શ્રી ચંદ્રપ્રભુસ્વામી જૈન મંદિર—પ્રાર્થના સમાજ ૨. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન શ્વે. મૂર્તિપૂજક ગુરુકુળ, ચાંદખેડા ( ગુજરાત )
૩. શ્રી વિશાલ જૈન કલા સ'સ્થા ( જૈન મ્યુઝિયમ )–પાલીતાણા, ૪. શ્રી પીયૂષપાણિ સ્થાપત્ય સંગ્રહાલય, મુંબઈ. ૫. શ્રી વમાન જૈન સેવા કેન્દ્ર, મુંબઈ.
તે ઉપરાંત શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એડ તથા શ્રી ભારત જૈન મહામંડળના સેક્રેટરી તથા આગેવાન કાય કર્તા છે. તેમનાં પત્ની શ્રીમતી માયાબેન પણ તેમના દરેક કાર્ટીમાં સહયોગ અને સાથ આપે છે.
આવા કર્મનિષ્ઠ ભાગ્યવંત યુવાન દાતા શ્રી જવાહરભાઈની સમાજની સેવા-પ્રવૃત્તિ હજુ વિશાળ ફલક પર વિસ્તરા અને દીર્ઘાયુષ પામે। એવી શુભેચ્છા,
frommer
શ્રી જયસુખભાઈ આર. કાઠારી
ગોંડલમાં શ્રી જયસુખભાઈ કાઠારીએ નવદુર્ગા અંબિકા માતાજીનું મદિર શ્રી ય'ત્રરાજ શિખર સહિત મોટા ખર્ચે શ્રદ્ધાપૂર્ણાંક કરાવી શ્રી ભીડભંજન ટ્રસ્ટના ભાગરૂપે જનતાની ધાર્મિક લાગણીને ઉન્નત કરવા અપ ણ કર્યું.
આ મંદિર સ્થળ, સમય અને સદ્વિદ્યાની ઉન્નતિની દૃષ્ટિએ અપૂર્વ અને અજોડ છે અને તેમાં ૧૬ નિત્યાદેવી તથા શ્રીયંત્રની પ્રતિષ્ઠા પણ નવદુર્ગા તથા ભગવતી અખિકાની સાથેાસાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org