________________
અભિવાદનગ્રંથ ]
શ્રી કપૂરચંદ્ર રાયશીભાઈ શાહ
તેજસ્વી બુદ્ધિકૌશલ્ય દૂરંદેશીભરી દીઘ દૃષ્ટિ તેમજ વિપુલ ગુણરાશિથી વિભૂષિત, ઉદાત્ત કર્તવ્યનિષ્ઠાના સયેાગે વ્યાપારી પ્રતિભાને ઉત્તરાત્તર પ્રાજ્જવલ કરનાર માનનીય શ્રી કપૂર દુભાઈ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર ઉદ્યોગમન આદમી છે. તેમની અજમ આયેાજનશક્તિ અને પુરુષાર્થ પ્રકૃતિનો પ્રભાવ વ્યાપારી જગતમાં વિકાસની વસંત પ્રફુલ્લાવી રહેલ છે.
[ ૮૧
સૌરાષ્ટ્રના જામનગર પાસે ડબાસ’ગના મૂળ વતની છે. મેટ્રિક સુધીના જ અભ્યાસ કરી નાની ઉંમરથી જ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે પ્રશસનીય પુરુષાર્થ આદર્યાં.
વિદ્યાભ્યાસ દરમ્યિાન સામાજિક પ્રવૃત્તિઓ, લાઇબ્રેરી, ગૌશાળા અને વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખ ંતપૂર્વક રસ લીધે. ધંધાની ઊંડી સૂઝ-સમજને કારણે ૧૯૬૨ થી ૧૯૬૫ સુધી કોચીન ખાતે એક્સપોર્ટ ઈમ્પોર્ટનું સફળ સંચાલન કર્યુ. આ અનુભવનું મેળવેલું ભાથું સમય જતાં તેમને ભારે ઉપયેગી નીવડયું. ૧૯૬૫ માં મુંબઈની પેઢીમાં મેાટાભાઈ નું એક્સીડન્ટથી અવસાન થતાં મુ ંબઈ આવવું પડયું. દરમિયાન ગુજરાતમાં કઈ સ્થળે મિલ કરવાના વિચાર આવતાં ભાવનગરમાં ૧૯૬૭માં કાપરાની મિલ કરી. ગુજરાતમાં કોપરેલ તેલનું ઉત્પાદન કરતી આ એક જ મિલ હતી. પણ પછી ભાવનગરમાં અનુકૂળ વાતાવરણુ ન જણાતાં મુંબઈમાં સ્થિર થયા.
૧૯૭૨ થી પ્લાસ્ટિક લાઈનમાં મુલુન્ડ ખાતે નવું સાહસ હાથ યુ" છે, જે તેમના સાહસિકપણાની પ્રતીતિ કરાવે છે. સ્વભાવે ઘણા જ ઉદાર, પરગજુ અને વિનમ્ર સ્વભાવના છે.
આંગણે આવેલાની ભક્તિ માટે તેમની પ્રબળ જિજ્ઞાસા તેમની કાÖરત જીવનમાં ઝળકતાં તેજસ્વી કરણા બની રહ્યાં છે.
100705001
છે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org