________________
૪૮૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા ઇન્ડસ્ટ્રિયલ પબ્લિકેશન પ્રા. લિ. ના ડીરેક્ટર તરીકે, સ્ટેઇટ ટ્રેડિંગ કાર્યાં. ની સ્થાયી સમિતિના સભ્ય તરીકે તેમની સેવાએ જાણીતી છે.
મહારાષ્ટ્ર રાજ્યની ઔદ્યોગિક સલાહકાર કાઉન્સિલના અને માઇનિંગ ઇન્ડસ્ટ્રી અને મિનરલ્સ ઉદ્યોગ માટેની પેટા સમિતિના તેમ જ ઇન્ડો-જાપાનીઝ એસોસિયેશનની મેનેજિંગ સમિતિના સભ્ય હેવા ઉપરાંત ૧૯૬૬ થી ૧૯૭૩ સુધી બેસ્થે કાક અને કાલ મરચન્ટ એસેસિયેશનના ચેરમેનપદે તેમની સેવા નોંધપાત્ર અની છે.
તેમને મહારાષ્ટ્ર સરકારે અગાઉ જે.પી.ની પદવી આપી છ વર્ષ બહુમાન કર્યું હતું. ગુજરાતી સમાજનું ખરેખર તે ગૌરવશાળી રત્ન છે. સ્વભાવે અત્યંત મિલનસાર અને ઉદારચિરત વૃત્તિના હાઈ ને હરકોઈ પ્રસંગ અને પ્રવૃત્તિને તેમનું પ્રેત્સાહક ખળ મળતું જ રહ્યું છે.
આધુનિક વિચારના હેાવા છતાં ધર્મ પ્રત્યે એટલી જ અટલ શ્રદ્ધા ધરાવે છે. પુરુષાર્થ ની પરમ સિદ્ધિ સમાં તેમનાં વ્યવસાયાથાની પ્રગતિના પાયામાં શ્રી હરજીવનભાઇની ઊંડી સૂઝ અને નિર્ણયા લેવાની તાકાતને આભારી છે. તેએશ્રી આથી વધુ પ્રગતિ પામે
તેવી શુભેચ્છાઓ.
વેલજી દામાદર સામૈયા મેમેરિયલ ટ્રસ્ટ તથા વ્રજકારખાઈ વેલજી સામૈયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી રૂા. ૫,૦૦,૦૦૦પાંચ લાખનું જુદી જીદ્દી રીતે દાન કરેલ છે,
-
10070400
શેશ્રી હરગોવિંદદાસ રામભાઈ
Jain Education International
સતત જ્ઞાનાપાસના, નીતિ, સાદાઈ, સ્વાશ્રય, સચ્ચાઈ અને સંસ્કારપ્રેમથી પેાતાના જીવનને યશસ્વી બનાવનાર શ્રી હરગોવિંદદાસ ભાઈનું જીવન પ્રેરણા સમાન છે. ભાવનગર પાસેનું ચાગઢ (શિહેારથી પાંચેક માઈલ ) ગામ તેમની જન્મભૂમિ છે. ત્યાં તેમના પિતાશ્રી રામજીભાઈની ખેતી હતી અને તે ઉપરાંત તેએ પુસ્તકાની ખરીદી અને વેચાણનું પણ કામ કરતા હતા. આ વ્યવસાયના કારણે શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org