SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદૈનગ્રંથ | પહ કાયમી ધજાનો લાભ તેમના પરિવારને મળ્યા છે. પાલીતાણા કાયમી ભાતાખાતામાં ફા. સુ. ૫ ના દિવસે તેમના પરિવાર તરફથી લાભ લેવામાં આવે છે. નીચેનાં ટ્રસ્ટેટમાં સેવા આપેલ છે : (૧) પાર્શ્વનાથજી જૈન વે. પેઢી રાહીડા (રાજ)માં ૫ વ માટે ટ્રસ્ટી હતા. (૨) શખેશ્વર આગમ મંદિરમાં મેનેજિંગ કમિટિ સભ્ય છે. (૩) ઘડિયા આત્મારામજી ગુરુકુળમાં ટ્રસ્ટી છે. (૪) આ. ક. પેઢીમાં છેલ્લાં ૧૦ વર્ષથી ભરૂચના પ્રાદેશિક પ્રતિનિધિ છે. 2 (પ) ભરૂચ જૈન સંઘ, જૈન ધર્મ ક્ડ પેઢીમાં છેલ્લાં ૧૩ વર્ષથી પ્રમુખ તરીકે સેવા બજાવે છે. ભરૂચ તીર્થીના જીર્ણોદ્ધારમાં છેલ્લાં ૧૦ વષઁથી સક્રિય કાર્ય કર્યુ છે. ભરૂચના નૂતન મંદિરમાં પ્રતિષ્ઠાને લાભ લીધા તથા પ્રતિષ્ઠા સમયે નવકારશી વિ. ના તથા બીજા પણ સુંદર લાભ મળ્યા. ભરૂચ તીર્થીની સેવા જીવનના અંત સુધી કરવાની અને તીને ખુબ સુંદર બનાવવાની ભાવના છે. તેમના દરેક કાર્ય માં તેમનાં ધર્માં પત્ની સુદબેન તથા પુત્રા અને પરિવારના સુદર સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમના પિરવારના કેસરિયાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથા વ્યક્તિગત રીતે સાતક્ષેત્ર સામાજિક કાર્યો, જીવઢયા તથા અનુક પામાં સારે લાભ લીધેા છે. શ્રી કનૈયાલાલ ડી, ભણશાલી બનાસકાંઠાના શ્રી કનૈયાલાલ દુહ્લભરામ ભણસાલીએ વીમા જગતમાં ચમત્કારો સર્જ્યો છે. ભારતના બહુમુખી પ્રતિભા સપન્ન વીમા અભિયંતા શ્રી કનીભાઈ એ તા ૧૨૦ વર્ષની વીમા તવારીખમાં કઈ એ હાંસલ ન કરી હેાય એવી અપૂર્વ સિદ્ધિ સાધી છે. ૩૩ વની તેમની જવલંત કારિકદીમાં ૩૧ સુવર્ણ ચંદ્રકા, એક સુવર્ણ છે, ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy