SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૬] [ આપણું શ્રેષ્ઠીવર્યો મન હંમેશાં સેળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમના મનને મેરો હંમેશાં નાચી ઊઠે છે. ચૌવિહાર ઉપધાન અને જેન આચારવિચારના પૂરા આગ્રહી રહ્યા છે. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. સા. ની તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતાં રહ્યાં છે. શ્રી કેશુભાઈને હલામણ નામથી જૈન સમાજમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. શાહ કેસરીચંદ દલીચંદ જન્મ ૧૯-૪-૧૯૨૩ જાવાળ (રાજ.) મૂળ વતન રેહીડા (રાજસ્થાન). ધાર્મિક અભ્યાસ–પંચ પ્રતિક્રમણ–નવસ્મરણ. છેલ્લાં ૪૦ વર્ષથી ભરૂચમાં કબીરપુરામાં નિવાસસ્થાન અને શ્રોફ તથા ફાયનાન્સને માટે વ્યવસાય. છેલ્લાં ઘણાં વર્ષોથી પર્યુષણમાં ચો. પ્ર. પૌષધ બે વખત અઠ્ઠાઈ સહિત, પ્રથમ ઉપધાન પ. પૂ. આ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન પાલીતાણું મુકામે. પ્રથમ માળ પહેરી – બીજુ ઉપધાન ભરૂચ મુકામે પ. પૂ. આ. રાજયશસૂરીશ્વરજીની નિશ્રામાં – પ્રભુભક્તિ – પ્રભુપૂજામાં ખૂબ જ આનંદ આનંદ, તેમના પરિવારે વતન હિડા (રાજ.)માં પ. પૂ. આ. ગુણરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં ૩૦૦ તપસ્વીઓને ઉપધાનતપની આરાધના કરાવી. માળના દિવસે કુલે ચુનરી સહિત નવકારશી જમણ (આજુબાજુના ગામના જૈન-જૈનેતર સર્વને ભેજન.) કબીરપુરાના જૂના ઉપાશ્રય તથા વાડીને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેનું સુંદરબેન કેસરીચંદ આરાધના ભુવન નામકરણ કરવામાં આવ્યું. તેમના બંગલાની બાજુમાં જ ભરૂચ પ્રીતમ સોસાયટીમાં તેમના સ્વદ્રવ્યથી શિખરબંધ આરસનું મંદિર બંધાઈ રહ્યું છે. પ્રાયઃ આવતી સાલ પ્રતિષ્ઠા થશે. રાજસ્થાન જિ. ઉદયપુરમાં વડેરા મુકામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy