________________
૬૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ચી ધ પ્રવાહમાં એ લક્ષ્મીને વાળી અને આનંદ અનુભવ્યા. તળાજા, મહુવા, કુંડલા અને પાલીતાણાની જૈન સંસ્થાઓમાં સારા એવા ફાળા આપીને કુળ અને કુટુબનું નામ રેશન કર્યુ”—તેમના પગલે પગલે તેમના પરિવારના સભ્યાએ પણ એ જ રાહ ઉપર ચાલીને સુંદર આયેાજનામાં સહયેગ આપતા રહ્યા છે.
100:9:00
શેઠશ્રી લલિતભાઈ કાન્તિલાલ ( કેલસાવાળા )
શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સમાજ-જીવનનાં વિવિધ ક્ષેત્રામાં જે પિરવારનું ઘણુ' મેાટુ' બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે, જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે સિદ્ધિનાં સાપાન સર કર્યા જ છે પણ માનવ જીવનને જે સસ્થાએ આજે ઉપયેગી બની રહી છે એ સંસ્થાના સૂત્રધાર કે પ્રેરણા આપનાર મેાભી બનીને યશકીતિ કમાયા છે, તેવા શ્રી કાન્તિભાઈ ( કાલસાવાળા )ના પિરવારના એક અગ્રણી શ્રી લલિતભાઈ અમદાવાદમાં આગેવાન ઉદ્યોગપતિ અને સમાજસેવી શ્રેષ્ઠીનુ સારુ એવું માનપાન પામ્યા છે. તા. ૮-૧૨-૧૯૪૪ના તેમના જન્મ થયે. માતા સુશીલાબેનનુ' વાત્સલ્ય મળ્યુ. મૂળ વતન ધેાળકા પણ ધધાયે વર્ષો પહેલાં મુંબઈ, અમદાવાદને કર્મ ભૂમિ બનાવી. શ્રી લલિતભાઈ ના ખી. કામ., એલએલ. બી. સુધીના અભ્યાસ પણ પેાતાની ડૈયાઉકલત અને વ્યાપારી કુનેહને લઈ નીટેક્ષ હેાઝિયરી મિલમાં ભાગીદાર તરીકે સુંદર પ્રગતિ સાધી છે. ઉપરાંત રેલવે કેન્દ્રેકટ અને કોલસાના વ્યાપારમાં ખૂબ જ વિકાસ કર્યાં છે. શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સમાજમાં આ પિરવારનું આદાન-પ્રદાન, માનસન્માન–મેાલા–પ્રતિષ્ઠા વગેરે ઉચ્ચ ગણાયાં છે. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિએમાં સેવા આપી છે
શેઠશ્રી લલિતભાઈ ને નેતૃત્વને વારસા તેમના પિતાશ્રી પાસેથી મળ્યા. તેજસ્વી બુદ્ધિમતા અને હૈયાસૂઝના પરિણામે તે સૌના પ્રીતિપાત્ર બનતા રહ્યા. ધંધામાં પણ એ જ રીતે વિકાસ અને પ્રગતિ સાધતા રહ્યા. જ્ઞાતિ તરફનો તેમના પ્રેમ વધતા જ રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org