________________
અભિવાદનગ્રંથ ].
[ ૬૧૩ સ્વ. શ્રી કાન્તિભાઈની ભવ્ય સિદ્ધિઓ આજ પણ તેમના દઢ મને બળ અને આત્મશ્રદ્ધાની યાદ આપી રહી છે. શ્રી લલિતભાઈ તેમના પિતાશ્રીની પ્રતિષ્ઠા અને જીવનકાર્યને સર્વશ્રેત્રે દીપાવી રહ્યા છે. સેવાનાં, ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રમાં તેમને (પરિવારને) પ્રવાહ ચાલુ જ રાખે છે.
આગવી અને અપ્રતિમ કહી શકાય એવી એમની કર્મઠતાએ ખરેખર સેવા-ભાવનાનું ગૌરવ વધાર્યું છે. શ્રી લલિતભાઈનું આજનું તેમનું સંયમી જીવન અને કેને પ્રેરણા અને પ્રોત્સાહનની અમીવર્ષા વરસાવતું રહેશે. - ભાવમય ભાવનાના તાણાવાણા ગૂંથી જીવનને યશસ્વી બનાવનાર શ્રી લલિતભાઈની સેવાઓ અને સુધારણાઓ બીજા અર્થમાં ક્રાંતિકારી પણ લેખાય તથા તેમના પિતાશ્રી સ્વ. શેઠશ્રી કાન્તિલાલભાઈનું ગૌરવ વધાર્યું છે. તેમના આંગણેથી ભાગ્યે જ કોઈ નિરાશ થઈને પાછું ફરતું. તેમના પરિવાર તરફથી સ્થાપાયેલી સંસ્થાઓ અને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેમની સેવા આપી રહ્યા છે.
ધર્મસંસ્કારની જત પ્રગટાવવામાં શ્રી લલિતભાઈનું પ્રદાન તેમના પરમાથી સ્વભાવની પ્રતીતિ કરાવે છે. તેમના ધર્મપત્ની અમલાબેને તેમને સારે સાથ સહકાર આપે છે.
શ્રી લીલાબેન કપાસી શ્રી અશોક ગેધિયાની સ્મૃતિમાં જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વગર યંગમેન્સ ગાંધિયન એસોસિયેશન તરફથી સને ૧૯૮૬ થી ગુજરાતમાં ગણનાપાત્ર સેવા આપનાર ત્રણ વ્યક્તિને રૂ. ૧૦ હજાર અને તામ્રપત્ર અપ એર્ડ અપાયા છે.
સને ૧૯૮૭ને એવોર્ડ પાલીતાણાની અજોડ મહિલાશક્તિ, કર્મનિષ્ઠ વીરાંગના, હિંમત, સાહસ, શૈર્ય અને કરુણામૂર્તિ શ્રી છે. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org