________________
અભિવાદનન્ત્ર‘થ ]
[ ૬૧
કરાવી
સ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, અઢાર અભિષેક વગેરે અનુષ્ઠાને વીતરાગ પરમાત્માની વિશિષ્ટ ભક્તિના પણ લાભ લીધેા છે. તી - યાત્રાનો પણ સારો લાભ લીધે અને બીજાને લેવડાવ્યેા છે. જૈન ધાર્મિ ક શિક્ષણ સંઘના ખજાનચી તથા ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને સામાજિક, ધાર્મિક તેમ જ વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં જ જીવનના મેટાભાગને સમય વ્યતીત કરી રહ્યા છે.
સત્ય અને સિદ્ધાંત માટે દૃઢતાથી અને નીડરતાથી કામ કરી રહ્યા છે. સારા લેખક, કાર્યકર્તા અને વક્તા તરીકેના સદ્ગુણા ધરાવે છે. અસ્મિતા ગ્રંથશ્રેણીના સલાહકાર મુરબ્બી અને છેલ્લાં જૈન ધર્માંને લગતાં બે સમૃદ્ધ પ્રકાશનેામાં હૂક્ અને પ્રેરણા આપી છે. નાનપણથી જ ઊંડી ધર્મભાવના, પરોપકારવૃત્તિ, સેવાપરાયણતા, અને જીવદયા પ્રત્યેની ધગશ હેવાને કારણે ધર્માંનાં, સમાજનાં, વ્યવહારનાં અને વ્યાપારનાં કાર્યોમાં એમની નિપુણતા, ઊંડી સૂઝ, ચિંતન, મનન અને કામ કરવાની તમન્ના પ્રશંસનીય રહ્યાં છે. પ્રભુભક્તિમાં મગ્નતા, સાધર્મિ`ક ભક્તિમાં પૂરી લાગણી અને પરોપકારનાં કાર્યો માટે સમય શક્તિ અને યથાશક્તિ ધનને વ્યય કરવામાં હમેશાં મેાખરે રહ્યા છે. જૈન સમાજનુ ખરે જ તે ગૌરવ છે.
શ્રી મણિલાલ મેાહનલાલ પારેખ
સંસારમાં આવીને કેટલાક માણસે અનેક સારાં કાર્યોમાં સહુયેાગ આપી સુંદર સુવાસ મૂકતા જાય છે.
પાંચ દાયકા પહેલાં પાલીતાણા ડીને પેાતાની માત્ર સાળ વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂકો, પુરુષાર્થ અને સ્વયબળે મહેનત કરી, વ્યવસાયમાં મન પરાવ્યુ. અને ટૂંકા સમયમાં જ સ્વતંત્ર ધંધા શરૂ કર્યો.
લીયિરંગ—ફારવિડેંગના ધાંધામાં સારી એવી સફળતા હાંસલ કરી. દેશભરની તી યાત્રાએ કરી, ધધામાં બે પૈસા કમાયા તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org