SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ] { આપણા શ્રેષ્ઠીવર્યા લગ્ન બાદ માત્ર છ જ મહિનામાં પિતાજી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા, ત્યાર પછીનું પટેલ દપતીનું જીવન એ સ`ઘતુ', આશાનિરાશાનાં માજા વચ્ચે અથડાવાનું, પ્રભુમાં અતૂટ શ્રદ્ધા રાખવાનું અને અંતે દિવ્ય સમાધાન પ્રાપ્ત કરી તેજસ્વી જીવન જીવવાનુ બની રહે છે. ચાર ભાઈ. ચાર બહેને તથા પત્ની વગેરેના નિર્વાહ સુપેરે કરવા શ્રી રતિભાઈ એ દૃઢ નિર્ધાર કર્યો. ૧૯૬૧માં વધુ અભ્યાસાથે અમેરિકા આવ્યા. પુષ્પાબહેનને પણ મહિના પછી ખેલાવી લીધાં. અનેક કષ્ટ સહેતાં, આફતાને ધીરજપૂર્વક પસાર કરતાં બન્નેએ અભ્યાસસિદ્ધિ પ્રાપ્ત કરી. જીવનરથનું એક એક પૈડું અની સફળતા પ્રાપ્ત કરી. અમેરિકન નહિ હોવા છતાં રતિભાઈ અમેરિકાના સંરક્ષણ ખાતામાં આજે ઉચ્ચ સ્થાને છે તે આ વાતની પ્રતીતિ કરાવે છે. પરિવાર ઉપરાંત અન્ય લગભગ ૪૦ વ્યક્તિએને આજ સુધીમાં અમેરિકા બેલાવી સ્થિર કરેલ છે. જીવનમાં સ્થિરતા લાવવાના સંઘર્ષમાં રતિભાઈ તથા પુષ્પાબહેનનું લક્ષ વંશવિસ્તાર પ્રત્યે ખેચાયું નિહ. જીવનની કપરી કસેટી હસતે માંએ સહેનાર આ યુગલની વધુ કસેટી હજી માકી હતી. ખખર પડી કે સ`તાનોત્પત્તિ થવાના સંજોગો છે જ નહિ. જીવનમાં નિરાશા ફરી વળી. પરંતુ પ્રભુપરાયણ હાવાથી બન્નેએ ઈશ્વરની આજ્ઞા માથે ચઢાવી, અમદાવાદના મહિપતરામ અનાથાશ્રમમાંથી બે માસના બાળકને દત્તક લીધું. તે બાળક અચ્યુત આજે પટેલ પરિવારને સ્નેહવાર વડે ભીંજવી રહેલ છે. ૧૯૬૭માં ઇસ્કોનના સ્થાપક પૂજ્ય પ્રભુપાદના ન્યૂયોર્કમાં પરિચય થયા. ધાર્મિક સંસ્કાર વધુ જાગ્રત થયા. આજે સારી એવી રકમ હરેકૃષ્ણ મંદિરને, અન્ય ધાર્મિક સ્થાનાને તથા જરૂરિયાતવાળા માણસોને દાન પેટે આપે છે. સ'તેાષમય જીવનનું શ્રેય માત-પિતા તથા ધર્મ દ્વારા મળેલ સુસંસ્કારને આપે છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશન તથા બૃહદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy