________________
૫૬૬
! આપણા શ્રેષ્ઠીવર્યો એમના વતનને વારસે છે અને સંસ્કારધામી માતૃસ`સ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસકાળ દરમિયાન થયેલુ' સંસ્કારસિંચન છે. પાછળના વેપારી સમાજના બે છેડાના વ્યક્તિત્વ વચ્ચે સંકલન રૂપે ખુદ પાઈપ અને એવી ભારોભાર શક્તિ એમનામાં રહેલી છે.
એમના જીવનના મંત્ર છે, ‘ ઉદ્યમ ભાગ્યના તેડાગર. ’ પિતાશ્રી કિરતારના ઘેર ચિત્રગુપ્તના ચાપડા તપાસવા ગયા અને ઇન્ટર સાયન્સથી અધૂરા રહેતા અભ્યાસને એમણે જીવનની અનુભવશાળામાં પૂરી તમન્નાથી જાળવી રાખ્યા છે. લેખડ અને ભંગારના વારસાગત ધંધાથી તદ્દન વિભિન્ન અને પાતા માટે અજાણ એવા પાઈપના વ્યાપારમાં પડીને ઉદ્યમને એમણે ભાગ્યને તેડાગર બનાવ્યા છે. તે ધર્મનિષ્ઠ છે પણ સાંપ્રદાયિક મર્યાદા એમની દૃષ્ટિને રૂંધતી કે ધૂંધળી અનાવતી નથી. ભાયખલા જૈન સંઘ અને પાઠશાળાની પ્રવૃત્તિમાં એકરૂપ છે.
ભાયખલામાં નવું આયખિલ ખાતું તેના પાયે આ પરિવારે જ નાંખ્યા છે. ચેાવીશ દેરી થયેલી છે તેમાં એક દેરી પાર્શ્વનાથ ભગવાનને લાભ આ પિરવારે લીધેલ છે. માતીશા રિલીજિયસ ચેરી. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ચાલુ છે. અગાસી દક્ષસૂરિ મ. સા. જે દેરાસર બનાવ્યું છે તેમાં બારસાખની વિધિ એક બાજુની આ પિરવારે લાભ લીધેલ છે. ઉપધાનતપ અને તી યાત્રા ઘણી વખત કરાવેલ છે. તળાજામાં હોસ્પિટલમાં કાડી એગ્રામ યુનિટ તેમના નામનું છે. પાલીતાણા ગલ્સ હાઈસ્કૂલમાં એક રૂમ પેાતાના તરફથી બધાવી આપેલ છે. માતા-પિતાએ જ્યાં જ્યાં લાભ લીધે। ત્યાંથી ઋણ એછું કરવાનું, તલાટી ભાતામાં—એક લાભ ચા-નાસ્તામાં. ઘેાધારી સમાજમાં કામગીરી.
Jain Education International
L
For Private & Personal Use Only
www.jainelibrary.org