________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૬૭
સ્વ. શ્રી ભાવસાર નીતિનકુમાર જયંતિલાલ તલાયા
ભાવનગરના સ’સ્કારપ્રેમી સજ્જન ભાવસાર જયંતિભાઈ મૂળજીભાઈ તલાજીયા જેએ વ્યવસાય અર્થે` મુ`બઈમાં વસવાટ કરે છે, તેમના વિશાળ પરિવારના ઊજળા સ`સ્કારવારસાને મનેામન વંદન કર્યાં વગર નથી રહી શકાતું. ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠશ્રી વિઠ્ઠલદાસ છગનલાલ લેાઢાવાળા હાસ્પિટલમાં આરોગ્ય સેવાનું એક અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી—આંખ, કાન, ગળાના અને દાંતના રોગોની સારવાર માટેની ઈ. એન. ટી. વેની સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું એક સ્વપ્નું અને બ્વાયેશ હતી, તેને સાકાર કરવામાં શેઠશ્રી જય'તિલાલ ભાવસારે પેાતાના યુવાન સ્વસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિર’જીવ સ્મૃતિ રૂપે ઉદાર મને રૂપિયા ૭૫ હજાર જેવી રકમનું દાન અર્પણ કર્યું. તેમના આ દાનના શ્રીગણેશ પછી તેને પગલે પગલે અન્યત્ર રૂપિયા સાડાચાર લાખ જેવી જંગી રકમ એકઠી કરાવી આપી. આ ભાવસાર કુટુંબે ગરીબ આમ-સમાજના આશીર્વાદ મેળવી ભારે માટુ' પુણ્યવંતું કામ કર્યું" છે. ગુજરાત રાજ્યમાં આ વાતનુકૂલ હોસ્પિટલ સૌ પ્રથમ છે. એટલું જ નહી, યોગાનુયોગ કુરાળ ડોકટરોની સેવા પ્રાપ્ત કરવામાં પણ સંચાલકા સદ્ભાગી બન્યા છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિનાં મંડાણ (ઉદ્ઘાટન ) સ્વર્ગસ્થ શ્રી નીતિનકુમારનાં માતુશ્રી ચંદ્રાબહેનના હાથે થયું તે પણ એક નોંધનીય બીના છે.
શ્રી પ્રદીપભાઈ કાન્તિલાલ મેાદી
માનવતા જેમના વ્યક્તિત્વનું' વિશિષ્ટ લક્ષણ છે અને જેમનાં સત્કાર્યાથી સહુ કોઇના હૃદયમાં એમના વિશે સ્વજનની લાગણી ઉદ્ભવે છે અને સમષ્ટિ તથા સૌંસ્કારસપન્ન વિવેકબુદ્ધિથી પોતાનાં જીવનકાર્યાં સદાય ઔદા પૂર્ણ રહેવા સાથે સેવાપરાયણતાથી ભરપૂર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org